Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३६ सू० १२ वेदनासमुद्घातगतजीयस्वरूपनिरूपणम् १०८९ णणं साइरेगं जोयणसहस्सं उक्कोसेणं असंखेजाई जोयणाई एगदिसिं' नवरम-समुच्चयजीवापेक्षया विशेषस्तु नैरयिकवक्तव्यतायाम् आयामेन जघन्यतः सातिरेक योजनसहस्रम् उत्कृष्टेन असंख्येयानि योजनानि यावद एकदिशि-एकस्यां दिशि पुदगलैस्तथाविधं क्षेत्रमापूर्ण स्पृष्टं भवति, नैरयिकवक्तव्यतामुपसंहरबाह-' एवइए खेत्ते अप्फुण्णे एवइए खेने फुडे ' एतावत क्षेत्रम-पर्वोक्तरूपं तथाविधपुदगलैरापूर्ण भवति, एतायत-अनन्तरोक्तप्रमाणं क्षेत्रं स्पृष्टं भवति, विग्रहगतिमाश्रित्य विशेषमाह-' विग्गहेणं एगसमइएण या दुसमइएण या तिसमइएण या णवरं चउसमदएण या न भन्नइ' विग्रहेण एकसामयिकेन या द्विसापयिकेन वा त्रिप्तामयिकेन चा नवरम्-विशेषस्तु चतुःसामयिकेन वा पूर्वोक्तप्रमाणं क्षेत्रमापूर्ण स्पृष्टं न भण्यते, तथा च समुच्चयजीवपदे इव नैरयिकपदे विग्रहगतौ चतुः सामयिकेत इति न वक्तव्यम्, नैरयिकाणामुत्कृष्टेनापि विग्रहस्य त्रिसामयिकत्वात्, तथाहि
समुच्यय जीय के समान नारक की वक्तव्यता भी समझ लेना चाहिए। परन्तु समुच्चय जीव से नारक की वक्तव्यता में विशेषता यह है कि-यहां लम्बाई में जघन्य कुछ अधिक हजार योजन और उत्कृष्ट असंख्यात योजन एक ही दिशा में पुद्गलों द्वारा यह क्षेत्र आपूर्ण एवं व्याप्त होता है, ऐसा कहना चाहिए । नारक संबंधी वक्तव्यता का उपसंहार करते हुए कहते हैं-इतना क्षेत्र उन पुद्गलों द्वारा आपूर्ण होता है, इतना क्षेत्र स्पृष्ट होता है। ___ अब विग्रहगति को लेकर विशेष कहते हैं-एक समय के, दो समय के अथवा तीन समय के विग्रह द्वारा उक्त क्षेत्र का आपूर्ण होना और व्याप्त होना कहना चाहिए, चार समय के विग्रह का यहाँ कथन नहीं करना चाहिए। इस प्रकार जैसे समुच्चय जीव पद में चार समय का विग्रह कहा है, वैसा नारक पद में नहीं कहना चाहिए, क्योंकि नारकों का विग्रह अधिक से
સમુચય જીવની જેમ નારકની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ. પરંતુ સમુયય જીવથી નારકની વક્તવ્યતામાં વિશેષા એ છે કે અહીં લંબાઈમાં જઘન્ય થોડાં વધારે હજાર જન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત જન એક જ દિશામાં પગલો દ્વારા તે ક્ષેત્ર આપૂર્ણ તેમ જ વ્યાપ્ત કરે છે, એમ કહેવું જોઈએ. હવે નારક સંબંધી વક્તવ્યતાને ઉપસંહાર કરતાં કહે છે
આટલું ક્ષેત્ર તે પુદ્ગલ દ્વારા આપૂર્ણ થાય છે, આટલું ક્ષેત્ર પૃષ્ટ થાય છે. હવે વિગ્રહગતિને લઈને વિશેષ કહે છે
એક સમયના, બે સમયના અથવા ત્રણ સમયના વિગ્રહ દ્વારા ઉક્ત ક્ષેત્રનું આપૂર્ણ થવુ અને વ્યાપ્ત થવું એમ કહેવું જોઈએ, ચાર સમયનું અહીં બંધન ન કરવું જોઈએ. એ પ્રકારે જેવો સમુચ્ચય જીવ પદમાં ચાર સમયને વિગ્રહ કહ્યો છે, એ નારક પદમાં ન કહેવો જોઈએ, કેમકે નારકેના વિગ્રહ અધિથી અધિક ત્રણ સમયના જ હોય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫