Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमैयबोधिनी टीका पद ३६ सू० १५ केवलिसमुद्घातप्रयोजननिरूपणम् ११३१ व्यवधानेन केवलिसमुद्घातमारभते स च कति सामयिको भवति केवलि समुद्घात इत्या. काङ्क्षायामाह-'कइसमइए णं भंते ! केवलिसमुग्घाए पणते ? हे भदन्त ! कतिसामयिकःकियत्समयप्रमाणः खलु केवलिसमुद्घातः प्रज्ञप्तः ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'अहसमइए पण्णत्ते' अष्टसामयिकः-अष्टसमयप्रमाणः केवलिसारातः प्रज्ञप्तः, तत्र यस्मिन् समये यत्करोति तत्प्रतिपादयति-तं जहा-पढमे समए दंडं करेइ' तद्यथा प्रथमे समये दण्ड करोति 'बीए समए कवाडं करेइ' द्वितीये समये कपाटं करोति, 'तइए समए मंथं करेइ' तृतीये समये मन्थं करोति, 'चउत्थे समए लोग पूरेइ' चतुर्थे समये लोकं पूरयति, 'पंचमे समए लोयं पडिसाहरइ' पश्चमे समये लोकं प्रतिसंहरति-प्रतिलोम विलोमं संहरणं करोति, 'छटे समए मंथं पडिसाहरइ' षष्ठे समये मन्थं प्रतिसंहरति-प्रतिलोम विलोमं संहरणं करोति, 'सत्तमए समये कवाडं पडिसाहरइ' सप्तमे समये कपाट प्रतिसंहरति विलोमं संहरणं करोति, 'अट्टमे समए दंडं पडिप्ताहरइ' अष्टमे समये दण्डं प्रति संहरति-प्रतिलोमं संहरणं करोति, 'दंडं पडिसाहरेत्ता त भो पच्छा सरीरत्थे भवई' दण्डं प्रतिलोमं संहरणं कृत्वा ततः पश्चात् शरीर
आवर्जीकरण के पश्चात्, चिना व्यवधान के केयलिसमुदधात आरंभ कर दिया जाता है । वह केवलिसमुद्घात कितने समय का होता है ? सो कहते हैं
गौतमस्वामी-हे भगवन् ! केवलि समुदघात कितने समय का होता है ?
भगवान्-हे गौतम! केचलिसमुदघात आठ समय का होता है। वह इस प्रकार है-केवली प्रथम समय में दण्ड करता है, दूसरे समय में कपाट करता है, तीसरे समय में मन्थान करता है, चौथे समय में लोक को पूरित करता है पांचवें समय में लोकपूरण का संकोच करता है। छठे समय में मन्थान का संकोच करता है, सातयें समय में कपाट का संकोच करता हैं और आठवें समय में दंड का संकोच करता है। दंड का संकोच कर लेने पर पूर्ववत् शरीरस्थ हो जाता है। इस प्रकार प्रारंभ के चार समयों में आत्मप्रदेशों
આવર્જીકરણના પછી, વિના વ્યવધાનના કેવલિસ મુદ્દઘાત આરંભ કરી દેવાય છે. તે કેવલિસમુદ્દઘાત કેટલા સમયનો હોય છે ? તે કહે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! કેવલિસમુદ્દઘાત કેટલા સમયને હાય છે? શ્રી ભગવાન - ગૌતમ! કેવલિસમુદ્દઘાત આઠ સમય હોય છે તે આ પ્રકારે છે
પ્રથમ સમયમાં દંડ કરે છે, બીજા સમયમાં કપાટ કરે છે, ત્રીજા સમયમાં મંથાન કરે છે, ચોથા સમયમાં લોકને પૂરિત કરે છે, પાંચમા સમયમાં લેક પુરણને સંકેચ કરે છે, છા સમયમાં મંથાનને સંકેચ કરે છે, સાતમા સમયમાં કપાટ સંકોચ કરે છે અને આઠમાં સમયમાં દંડને સંકેચ કરે છે, દંડને સંકેચ કર્યા પછી પૂર્વવત્ શરીરસ્થ થઈ જાય છે.
એ પ્રકારે પ્રારંભના ચાર સમયમાં અપપ્રદેશને ફેલાવતા જાય છે અને પાછલા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫