Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रबोधिनी टीका पद ३६ ० १० क्रोधादिसमुद्घातात्पबहुत्वनिरूपणम्
१०५१
वेत्यर्थः सन्ति ? भगवानाह - 'गोयमा !' हे गौतम! 'सच्चत्थोवा असुरकुमाराणं कोहसमुJareणं समोहया' सर्व स्तोका अमुरकुमाराः खलु क्रोधममुद्घातेन समवहताः सन्ति देवानां स्वभावतो लोभबाहुल्येन मानादीनामपि तदपेक्षया तेषामल्पतया मानादितोऽपि क्रोधस्य तेषामत्यल्पतया अन्यसमुद्घातस तवहतः पेक्षया क्रोधस्मुद्घातसमवहता असुरकुमाराः सर्वस्तोकाः सन्ति, तेभ्यः - 'माणसमुग्ध एणं समोहया संखेज्जगुणा' मानममुद्घातेन समवहता असुरकुमाराः संख्ये यगुणाः सन्ति, असुरकुमारादीनां देवानां क्रोधापेक्षया मानस्य संख्येयगुणलात, तदपेक्षयापि मायासमुग्धारणं समाहया संखेज्जगुणा' मायासमुद्घातेन समवहता असुरकुमाराः संख्ये यगुणाः सन्ति तदपेक्षयाऽपि - 'लोभसमुग्धारणं समोहया संखेज्जगुण ' लोमसमुद्घातेन समयहता असुरकुमाराः संख्येयगुणाः सन्ति असुरकुमाराणः क्रोधमानमायापेक्षया लोभस्य संख्येयगुणत्वात्, मेभ्योऽपि - 'अपमोहया संखेज्जगुणा' केनापि कषायसमुद्
भगवान् हे गौतम! सब से कम असुरकुमार क्रोधसमुद्घात से समबहत हैं । कारण यह है कि देवों में स्वभावतः लोभ की प्रचुरता होती है, लोभ की अपेक्षा मानकषाय आदि की अल्पता होती है और मान आदि की अपेक्षा भी क्रोध उनमें अल्प पाया जाता है। अतएव अन्य समुद्घात से समवहत देवों की अपेक्षा क्रोधसमुद्घात से समवहत असुरकुमार सब से कम कहे गए हैं । उनकी अपेक्षा मानसमुद्घात से समवहत अनुरकुमार संख्यातगुणा हैं! क्योंकि असुरकुमारों में क्रोध की अपेक्षा मान की मात्रा अधिक होती हैसंख्यातगुणा होती है । मायासमुद्घात से समवहत असुरकुमार संख्यातगुणा हैं। उनकी अपेक्षा भी लोभसमुद्घान से ममवहत संख्यातगुणा हैं, क्योकि असुरकुमारों में क्रोध, मान और माया की अपेक्षा लोभ सख्यातगुणा अधिक होता है । जो असुरकुमार किसी भी समुद्घात से समयहत नहीं है, वे लोभકાણુ કાનાથી અલ્પ, અધિક, તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! બધાથી ઓછા અસુરકુમાર ક્રોધસમુદ્ઘાતથી સમહત છે. કાણુ એ છે કે-દેવેમાં સ્વમાવતઃ લેાભની પ્રચુરતા હોય છે, લાભની અપેક્ષાએ માન કષાય આદિની અશ્પત હાય છે અને માન આદિની અપેક્ષાએ પણ ક્રોધ તેમનામાં અલ્પ મળી આવે છે તેથી જ અન્ય સમુદ્ઘાતી સમવહતુ દેવાની અપેક્ષાએ ક્રોસમુદ્રાતથી સમવહુત અસુરકુમાર બધાથી એછા કહેલા છે તેમની અપેક્ષાએ માનસમ્રુદ્ધાતથી સમવહત અસુરકુમાર સંખ્યાતગણા છે, કેમ કે અસુરકુમારામાં ધની અપેક્ષાએ માનની માત્રા અધિક હોય છે, સયાનગણા હોય છે. માયાસમુદ્રઘાતથી સમવહુત અસુરકુમાર સખ્યાત ગણા હોય છે. કેમકે અમુરકુમારાનાં ફ્રેંધ, માન, અને માયાની અપેક્ષાએ લેાભ સખ્યાત ગણે ધિક હેાય છે. જે અસુરકુમાર કાઇ પણ સમુદ્રઘાતથી સમહત નથી, તે લેાભ સમુદૂઘાતી સમવહતેાથી પણ સખ્યાતગણા છે, યુક્તિ પૂર્વવત્
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫