Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३६ सू० २ अतीतवेदनादि समुद्घातनिरूपणम् ९२७
टीका-अथ एकैकस्य जीवस्य कियन्तो वेदनादि सघुद्याता अतोताः ? कियन्तश्च भाविनः सन्ति, इति नैरयिकादि चतुर्विंशति दण्डक क्रमेण प्ररूपयितु माह-'एगमेगरस णं भंते ! नेरइयरस केवइया वेयणासमुग्घाया अतीता ?' हे भदन्त ! एकैकस्य खलु नैरयिकस्य सकलातीतकालापेक्षया कियन्तो वेदनासमुद्घाता अतीता: व्यतीताः सन्ति ? भगवानाह'गोयमा!' हे गौतम ! 'अणंता' अनन्ता वेदनासमुद्घाता एकैकस्य नैरयिकस्य अतीता: सन्ति नारकादिस्शनानामनन्तशः प्राप्तत्वात् एकेकस्मिन् नारकादिस्थान प्राप्तिकाले अनेकशो वेदनासमुद्घातानां संभवात्, एतच्च बहुल्यापेक्षया ऽयसेयर. बहना जीरानाम् अनन्तकालमसंव्यवहारराशेरवृत्तत्त्वात् तद पेक्षया एकेकस्य नैरपिकस्य अनन्ता प्रतीत वेदनासमुद्घाता: किसी का है, किसी का नहीं (जस्सस्थि, एकको) जिस का है, एक है (एवं पुरेक्खडा) इसी प्रकार भावी सू०२। ___टीकार्थ-एक-एक जीव के कितने वेदनादि समुद्घात व्यतीत हो चुके हैं
और कितने भविष्य में होनेवाले हैं, इसका चौवोस दण्डकों के क्रम के निरूपण करने के लिए कहते हैं__ गौतमस्वामी-हे भगवन् ! एक-एक नारक के कितने वेदना समुद्घात व्यतीत हुए हैं ?
भगवान्-हे गौतम ! एक-एक नारक के अनन्त वेदनासमुदघान अतीत हुए हैं, क्योंकि नारक आदि स्थानों को अनन्त बार प्राप्त किया हैं और एक वार नारकस्थान की प्राप्ति के ममय अनेकोंबार वेदना समुद्रात किए हैं । यह कथन बहुलता की अपेक्षा समझना चाहिए । बहुत से जीजों को अव्यवहार राशि से निकले अनन्त कालव्यतीत हो चुका है। उनकी अपेक्षा से एक-एक नारक के अनन्त वेदानासमुदघालत अतीत कहे गए हैं। जिन जीवों को व्यवहार राशि से निकले थोडा ही समय बनोस हुआ है, उनकी अपेक्षा से यथासंभव
ટીકા –એક એક જીવનાં કેટલાં વેદનાદિ સમુઘાત વ્યતીત થયાં છે અને કેટલા ભવિષ્યમાં થશે, એનું ચોવીસ દંડનાં કમથી નિરૂપણ કરવા માટે કહે છે –
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! એક–એક નારકનાં કેટલાં વેદના સમુદ્દઘાત વ્યતીત થયા છે? - શ્રી ભગવાન–હે ગૌતમ! એક-એક નારકનાં અનન્ત વેદને સમુદુધાત થયાં છે કેમ કે નારક આદિ સ્થાને અનંત વાર પ્રાપ્ત કર્યા છે અને એક વાર નારક સ્થાનની પ્રાપ્તિના સમયે અનેક વાર વેદના સમુદ્રઘાત કરેલાં છે. આ કથન બહુલતાની અપેક્ષા એ સમજવું જોઈએ. ઘણું જીવને અવ્યવહાર રાશિથી નિકળતાં અનન્તકાળ યતીત થઈ ચૂકે છે. તેમની અપેક્ષાએ એક-એક નારકના અનન્ત વેદના સમુદ્દઘાત અતીત કહ્યાં છે. જે જીવોને વ્યવહાર શશિથી નીકળ્યાને ઘેડા જ સમય વ્યતીત થયા છે, તેમની અપેક્ષાએ યથા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫