Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे पश्च समुद्घाताः वेदनादि तैजसान्ताश्चतुर्विंशतिदण्डकक्रमेण अवसेयाः, गौतमः पृच्छति'एगमेगस्स णं भंते ! नेरइयस्स केवइया आहारसमुग्घाया अतीता ? हे भदन्त ! एकैकस्य खलु नैरयिकस्य कियन्त आहारसमुद्घाता अतीताः-व्यतिक्रान्ताः सन्ति ? भगवानाहगोयमा !' हे गौतम ! 'कस्सइ अस्थि कस्पइ नत्थि' कस्यापि नैरयिकस्य अतीताआहार समुद्घाताः सन्ति-संभवन्ति, कस्यापि न सन्ति-न संभान्ति, 'जस्स अस्थि तस्स जहण्णेणं एको वा दो वा, उकोसे णं तिण्णि' यस्यापि नैरयिकस्य अतीता आहारसमुद्घाता: संभवन्ति तस्या पि जघन्येन एको वा द्वौ वा अतीतो संभवतः, उत्कृष्टेन तु त्रयोऽतीता आहारसमुदघाताः संभवन्ति, तत्र य स्तावत् नायिकः पूर्व मनुष्यत्वं प्राप्य तथाविधसामग्रीविरहेण चतुर्दशपूर्वाणि नाधीतवान् , चतुर्दशपूर्वाधिगमे सत्यपि वा आहारक लब्ध्यभावात तथा विधप्रयोजनाभावाद वा आहारकशरीरं न कृतवान् तस्याहारकसमुद्घाता:अतीता न संभवन्ति, तदन्यस्य तु जघन्येन एको वा द्वौ वा उत्कृष्टेन पुनस्त्रय एवाहारकको व्यक्त करने के लिए कहा है-पूर्वोक्त प्रकार से ये पांचों समुद्घात चौबीस दण्डकों के क्रम से समझ लेने चाहिए ।
गौतमस्वामी-हे भगवन् ! एक-एक नारक के अतीत आहारक समुद्घात कितने हैं ? ___ भगवान्-हे गौतम ! किसी के होते हैं, किसी के नहीं होते हैं। जिस नारक के अतीत आहारक समुद्घात होते हैं, उसके भी जघन्य एक अथवा दो होते हैं और उत्कृष्ट तीन होते हैं। जिस नारक ने पहले मनुष्यभवप्राप्त कर के अनुकूल सामग्री के अभाव के कारण चौदह पूर्वो का अध्ययन नहीं किया या चौदह पूर्वो का अध्ययन होने पर भी आहारक लब्धि के अभाव से अथवा वैसा कोई प्रयोजन न होने से आहारकशरीर नहीं बनाया, उसके आहारक समुद्घात अतीत नहीं होते। उससे भिन्न प्रकार के जो नारक हैं, ચોવીસ દંડકનાં ક્રમથી સમજી લેવા જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એક–એક નારકનાં અતીત આહારક સમુદઘાત Beai छ ?
શ્રી ભગવાન હે ગૌતમ ! કેઈનાં હોય છે, કેઈનાં નથી હોતા. જે નારકનાં અતીત આહારક સમુદુઘાત હોય છે, તેમાં પણ જઘન્ય એક કે બે હોય છે અને ઉત્કૃષ્ટ ત્રણ હોય છે. જે નારકને પહેલાં મનુષ્યભવ પ્રાપ્ત કરીને અનુકૂળ સામગ્રીના અભાવનાં કારણે ચૌદ પૂર્વોનું અધ્યયન નથી કર્યું અથવા ચૌદ પૂર્વનું અધ્યયન કર્યા પછી પણ આહારલબ્ધિનાં અભાવથી અથવા એવું જ કઈ પ્રોજન ન હોવાથી આહારક શરીર નથી બનાવ્યું, તેમના આહારક સમુદુઘાત અતીત નથી હોતાં એનાથી ભિન્ન પ્રકારના જે નારક છે, તેમનાં જઘન્ય એક કે બે અને ઉત્કૃષ્ટ ત્રણ આહારક સમુદુઘાત હેય છે. ચાર નથી હઈ શકતા,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫