Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९८०
प्रज्ञापनासूत्र संख्येयवारान् नरकागामिनः संख्येयाः, असंख्येयवारान् नरकागामिनोऽसंख्येयाः, अनन्तवारान् नरकागामिनोऽनन्ता भाविनो मारणान्तिकसमुद्घाता अवसेयाः, इत्येवं रीत्यैव असुरकुमारत्वादिके परस्थाने आलापको वक्तव्यः, विशेषस्तु अत्र यो नैरयिको नरकादुदवृत्त्य मनुष्यभवं प्राप्य सिद्धो भविष्यति, तस्मिन्नेव भवे वा मारणान्तिकसमुद्घातमगत्वैव कालं कृत्वा ततोऽन्यभवे सिद्धिं गमिष्यति तस्यैव नैरयिकस्य असुरकुमारत्वादिके भाविनो मार णान्तिकसमुद्घाता न सन्ति तदन्यस्य तु एक द्वित्रादि मारणान्तिकसमुद्घाता भाविनोअसेयाः, वानव्यन्तरज्योतिष्कवैमानिकेषु नैरयिकस्येव बोध्यम्, सम्प्रति वैक्रियसमुद्घात मधिकृत्याह 'वेउब्वियसमुग्धाओ जहा कसायसमुग्धाओ तहा निरवसेसो भाणियच्यो वैक्रिय समुद्घातो यथा कषायसमुद्घात चतुर्विंशति चतुर्विंशकदण्ड कक्रमेण प्रतिपादित स्तथा निरवहोगा, उसके तीन मारणान्तिकसमुद्घात, इसी प्रकार संख्यात वार उत्पन्न होने घाले के संख्यात, असंख्यात चार उत्पन्न होने वाले के असंख्यात और जो अनन्तवार नरक में उत्पन्न होगा, उसके अनन्त भावी समुद्घात होते हैं। इसी प्रकार असुर कुमारत्व आदि परस्थानों में भी आलापक कहना चाहिए। विशेषता यह कि जो नारक नरक से निकल कर मनुष्य भव को प्राप्त कर के सिद्धि लाभ करेगा, अथवा उसी नारकभव में मारणान्तिकसमुद्घात, किए बिना ही काल करके अगले भव में मोक्ष प्राप्त कर लेगा, उसी नारक के असुरकुमारादि पर्याय संबंधी भावी मारणान्तिकसमुद्घात नहीं होते हैं, उससे भिन्न के एक, दो, तीन संख्यात, असंख्यात, अनन्त भावी मारणान्तिकसमुदघात होते हैं। वानभ्यन्तर, ज्योतिष्क और वैमानिकों में नारक के समान समझना चाहिए। ___ अब वैक्रियसमुद्घान की प्ररूपणा की जाती है-वैक्रियसमुदघात, का कथन पूर्णरूप से कषायसमुद्घात के समान ही समझना चाहिए । हां, इसमें विशेष મારણુતિકસમુદ્દઘાત, એજ પ્રકારે સંખ્યાતવાર ઉત્પન્ન થનારના સંખ્યાત, અસંખ્યાત, વાર ઉત્પન્ન થનારના અસંખ્યાત અને જે અનન્તવાર નરકમાં ઉત્પન્ન થશે તેના અનન્ત ભાવાસમુદ્રઘાત થાય છે એ જ પ્રકારે અસુકુમારત્વ આદિ પરસ્થાને નાં પણ આલાપક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે જે નારક નરકમાંથી નિકળીને મનુષ્ય ભવને પ્રાપ્ત કરીને સિદ્ધિલાભ કરશે. અથવા તેજ નારકભવમાં મારણાન્તિકસમુદ્દઘાત કર્યા સિવાય જ કાલ કરીને આગલા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરી લેશે, તે નારકના અસુરકુમાદિ પર્યાય સબન્ધી ભાવી મારણતિકસમુદ્દઘાત નથી થતા. તેનાથી ભિનના એક, બે ત્રણ સંખ્યાત અસંખ્યાત અનન્તભાવી મારણબ્લિક સમુદ્રઘાત થાય છે. વાતવ્યન્તર, જતિક અને વૈમાનિકોમાં નારકની સમાન સમજવું જોઈએ.
હવે વૈકિય સમુઘાતની પ્રરૂપણ કરાય છેવિક્રિયસમુદ્દઘાતનું કથન પૂર્ણ રૂપથી કષાયસમુદ્દઘાતની સમાનજ સમજવું જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫