Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३६ सू० ३ नारकादीनां समुद्घातनिरूपणम् ९४३ कदाचिद् असंख्येया आहारकसमुद्घाता अतीताः सन्ति, समृश्छिमगर्मव्यु क्रान्तिक समुदायापेक्षया उत्कृष्टेन अङ्गुलमात्रक्षेत्रे प्रदेशराशेः प्रथमवर्गमूलस्य तृतीयवर्गमूलेन गुणितस्य यावत्प्रमाणं भवति तावत्प्रदेशप्रमाणानि खण्डानि घनीकृतस्य लोकस्य एकप्रादेशिक्यां श्रेण्या यावन्ति भवन्ति एतावत्प्रमाणा एकहीना मनुष्याः, ते चातीव तदन्यनारकादि जीव राश्यपेक्षया स्तोकाः, तत्रापि पूर्वभयेषु कृताहारक्शरीराणां कतिपयत्वात् तेषां कदाचित पृच्छासमये संख्येयत्वं कदाचिद् असंख्ये यत्वं वोध्यमितिभावः एकमेव मनुष्याणां भाषिनोऽपि आहारकसमुद्घाताः कदाचित् संख्येयाः, कदाचिद् असंख्येया योध्याः प्रागुक्त युक्तरित्याह-' एवं पुरेक्खडा घि' एवम्-पूर्वोक्तरीत्या पुरस्कृता अपि भाविनोऽपि आहारकसमुद्घाता वनस्पतिकायिकानामनन्ताः, मनुष्याणान्तु कदाचिद् संख्येयाः, कदाचिद् अपंख्येया बोध्याः, सम्प्रति केलिसमुद्घातमधिकृत्याह-' नेरइया णं भंते ! केवइया कदाचित् असंख्यात हैं । संमूर्छिम और गर्भज मनुष्य मिलकर उस्कृष्ट संख्या में अंगुल मात्र क्षेत्र में जितनी प्रदेशों की राशि है, उसके प्रथम वर्गमूल का तीसरे वर्गमूल से गुणाकार करने पर जो प्रमाण आता है, उतने प्रदेशों वाले खण्ड व्यतोकृत लोक की एक प्रदेशवाली श्रेणी में जितने होते हैं एक कम उतने ही मनुष्य है। ये मनुष्य नारक आदि अन्य जीवराशियों की अपेक्षा कम हैं। उनमें भी ऐसे मनुष्य कम हैं जिन्हों ने पूर्वभवों में आहारक शरीर बनाया हो । अतएव चे कदाचित् संख्येय और कदाचितू असंख्येय होते हैं। इसी प्रकार मनुष्यों के भावो आहारकसमुद्घात भी कदाचित् संख्यात और कदाचित् असंख्यात समझना चाहिए । युक्ति पहले के समान ही है । इसी प्रकार भावी आहारकसमुदघान वनस्पतिकायिको के अनन्त और मनुष्यों के कदाचित संख्यात और कदाचित् असंख्यात हैं। કદાચિત્ અસંખ્યાત છે. સંમૂઈિમ અને ગર્ભજ મનુષ્યમળીને ઉત્કૃષ્ટ સંખ્યામાં અંગુલ માત્ર ક્ષેત્રમાં જેટલા પ્રદેશની રાશિ છે, તેમના પ્રથમ વર્ગમૂળનો ત્રીજા વર્ગમૂળથી ગુણા કાર કરવાથી જે પ્રમાણ આવે છે, તેટલા પ્રદેશેવાળા ખડ ઘનીકૃત લેકના એક પ્રદેશ વાળી શ્રેણિમાં જેટલા હોય છે, એક ન્યૂન એટલા જ મનુષ્ય છે.
જે મનુષ્ય નારકાદિ અન્ય જીવરાશિયેની અપેક્ષાએ ન્યૂન છે, તેમનામાં પણ એવા મનુષ્ય ઓછા છે જેઓએ પૂર્વભવમાં આહારક શરીર બનાવેલાં હોય,
તેથી જ તેઓ કદાચિત્ સંખેય અને કદાચિત્ અસંખ્યય હોય છે. એ જ પ્રકારે મનુષ્યના ભાવી આહાર સમુદ્દઘાત પણ કદાચિત સંખ્યા અને કદાચિત અસંખ્યાત સમજવા જોઈએ, યુક્તિ પહેલાની જેમ જ છે
એ જ પ્રકારે ભાવી આહારક સમુદઘા વનસ્પતિકાયિકોના અનન્ત અને મનુના કદાચિ સંખ્યાત અને કદાચિત અસંખ્યાત છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫