Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनाचे समुद्धाता अतीताः, कियन्तश्च माविनः ? इति प्ररूपयितुमाह- एगमेगस्त णं भंते ! नेरइयरस नेरइयत्ते केवइया वेयणा समुग्धाया अईया?' हे भवन्त ! एकैकस्य खलु नैरयिकस्य नैरपिकत्वे वृत्तस्य सकलातीतकालापेक्षया कियन्तो वेदनासमुद्घाता अतीताः ? भगवानाह- गोयमा !' हे गौतम ! 'अणता: अनन्ता वेदनासमुद्घाताः नैरयिकत्वे ___टीकार्थ-नैरयिक आदि भवों में वर्तमान एक-एक नारक के कितने वेदना. समुद्घात अतीत और अनागत है, यह प्ररूपणा की जाती है
गौतमस्वामी-हे भगवन् ! एक-एक नारक के नारकत्वपर्याय में अर्थात् नारकदशा में रहते हुए कितने वेदनासमुद्घात अतीत हुए ?
पहले भी नारकों के अतीत वेदनासमुद्घात की संख्या बतलाइ गई थी और यहां भी वही संख्या बतलाई जा रही है, मगर दोनों में पर्याप्त अन्तर है। पहले केवल यही प्रश्न किया गया था कि नारक के अतीत समुद्रात कितने हैं ? यहां यह प्रश्न किया जा रहा है कि नारक जब नारक अवस्था में रहा, तब उसने कितने वेदनासमुद्घात किए ? इस प्रकार पहले नारक जीव के द्वारा चौवीसों दंडकों में से किसी भी दंडक में किए हुए वेदनासमुद्घातों की गणना विवक्षित थी, जब कि यहां पर केवल नारकपर्याय में किए हुए वेदनासमुद्घातों की ही गणना विवक्षित है। वर्तमान में जो नारक जीव है, उसने नारकेतरपर्यायों में जो वेदनासमुदघात किए वे यहां पर विवक्षित नहीं है। यह स्वस्थान संबंधी समुद्घात संख्या हुई। इसी प्रकार परस्थानों में भी एकएक पर्याय ही विवक्षित है, जैसे नारक ने असुरकुमार अवस्था में जो वेदना.
ટીકાઈહવે રિયિક આદિ ભામાં વર્તમાન એક-એક નારકના કેટલા વેદના સમુદુધાત અતીત અને અનાગત છે, એ પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એક-એક નારકના નારકત્વ પર્યાયમાં અર્થાત્ નારક દશામાં રહેતા કેટલા વેદના સમુદ્દઘાત અતીત થયા ?
પહેલાં પણ નારકના અતીત વેદના સમુદ્યાતની સંખ્યા બતાવાઈ હતી અને અહીં પણ તેજ સંખ્યા બતાવાય છે, પણ બનેમાં પર્યાપ્ત અન્તર છે. પહેલાં કેવળ એ જ પ્રશ્ન કરાવે કે નારકના અતીત સમુદઘાત કેટલા છે? અહીં એ પ્રશ્ન કરાઈ રહ્યો છે કે નારક જ્યારે નારક અવસ્થામાં રહ્યો છે ત્યારે તેણે કેટલા વેદના સમુદ્દઘાત કર્યા? એ પ્રકારે પહેલા નારક જીવ દ્વારા ચોવીસે દંડકમાંથી કેઈપણ દંડકમાં કરેલા વેદના સમુદ્ર ઘાતેની ગણના વિવક્ષિત હતી, જ્યારે અહીં કેવલ નારક પર્યાયનાં કરેલા વેદના સમુદ્રઘાતની જ ગણના વિવક્ષિત છે. વર્તમાનમાં જે નારક જીવ છે, તેણે નારકેતર પર્યાયોમાં જે વેદના મુદ્દઘાત કર્યા તે અહીં વિવક્ષિત નથી. આ સ્વસ્થાન સંબંધી સમુદુઘાત સંખ્યા થઈ.
એજ પ્રકારે પરસ્થાનમાં પણ એક એક પર્યાય જ વિવક્ષિત છે, જેમ નારકે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫