Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३० सू० १ साकारानाकारपश्यन्तानिरूपणम्
टीका-एकोनत्रिंशत्तमे पदे ज्ञानपरिणामविशेषलक्षण उपयोगः प्ररूपितः, सम्प्रति त्रिंशत्तमे एदे तथाविधे उपयोगे साकारानाकारबोधरूपां पश्यन्तां (पासणयां) प्ररूपयितुमाह'कइविहा णं भंते ! पासणया पण्णता?' हे भदन्त ! कतिविधा खलु पश्यन्ता-पश्यन्तीति पश्यन् तस्य भावः पश्यन्ता साकारानाकारबोधरूपा प्रज्ञता? अनोपयोगादि शब्दयत् रूढिवशात् 'पासणया' शब्दः साकारानाकारबोधार्थकोऽबसेयः भगवानाह-'गोयमा !' हे गौतम ! 'दुविहा पासणया पण्णत्ता' द्विविधा पश्यन्ता-साकारानाकारबोधरूपा प्रज्ञप्ता, तदेवाह-'तं जहा-सागारपासणया, अणागार पासणया' तद्यथा-साकारपश्यन्ता,अनाकारपश्यन्ता अथ साकारानाकार भेदत्ये समानेऽपि तयोः पार्थक्येन कथने किं बीजमिति चेदत्रोच्यतेसाकारानाकारभेदगतावान्तर भेदसंख्याप्रतिपादनार्थ तयोः पार्थक्येन कथनावश्यकत्वात,
टीकार्थ-उनतीसवें पदमें ज्ञान परिणाम रूप उपयोग की प्ररूपणा की गई है, अब तीसवें पद में, उस उपयोग में साकार एवं अनाकार बोध रूप पश्यन्ता की प्ररूपणा करने के लिए कहते हैं
गौतमस्वामी- हे भगवन् ! पश्यन्ता कितने प्रकार की कही है ? देखते हुए के भाव को पश्यन्ता कहते हैं। उपयोग शब्द के रूढि के वश से पश्यन्तो (पासणया) शब्द भी साकार और अनाकार बोध के अर्थ में समझना चाहिए।
भगवान्-हे गौतम ! पश्यन्ता दो प्रकार की कही है, यह इस प्रकार हैसाकार पश्यन्ता और अनाकार पश्यन्ता ! प्रश्न हो सकता है कि जब उपयोग के समान पश्यन्ता के भी वही साकार और अनाकार भेद हैं तो फिर पश्यन्ता को उपयोग से पृथकू कहने का क्या कारण हैं ? समाधान इस प्रकार है-यद्यपि उपयोग और पश्यन्ता के साकार अनाकार भेद समान हैं, किन्तु साकार और
ટીકાઈ–ઓગણત્રીસમાં પદમાં જ્ઞાન પરિણામરૂપ ઉપયોગની પ્રરૂપણ કરી છે, હવે ત્રીસમા પદમાં, તે ઉગયેગમાં સાકાર તેમજ અનાકાર ધરૂપ પશ્યન્તાની પ્રરૂપણું કરવાને भाटे ४९ छ
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે? જોનારના ભાવને ५२५-1॥ छ. या शहना समान ३८वशथी ५१५न्त (पासणया) श५६ ५९ सर અને અનાકાર ધના અર્થમાં સમજવું જોઈએ.
શ્રીભગવાન–હે ગૌતમ ! પશ્યન્તા બે પ્રકારની કહી છે, તે આ પ્રકારે સાકાર પશ્યન્તા અને અનાકાર પશ્યન્તા.
પ્રશ્ન થઈ શકે છે કે જ્યારે ઉપગના સમાન પશ્યન્તાના પણ તેજ સાકાર અને અનાકાર ભેદ છે તે પછી પશ્યન્તાને ઉપયોગથી પૃથફ કહેવાને શું અર્થ છે?
સમાધાન આ પ્રકારે છે-જે કે ઉપગ અને પશ્યન્તાના સાકાર અને અનાકાર ભેદ સમાન છે, પણ સરકાર અને અનાકાર ભેદોના જે અવાન્તર ભેદ છે, તેમની સંખ્યા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫