Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४८
__ प्रज्ञापनासूत्रे समये पश्यति किन्तु तदनन्तरं केवलिनां पुनर्घातिकमवतुष्टयक्षयात् तेषां क्षीणज्ञानावरणत्वात् तयोर्युगपद् विरोधाभावेन स किं यस्मिन्नेव समये रत्नप्रभादिकं जानाति तस्मिम्नेव समये पश्यति ? उताहो जीवस्वभावत्वात् क्रमेण जानाति पश्यति ? इत्याशङ्कय पृच्छति-'केवलीणं भंते ! इमं रयणप्पभं पुढवि आगारेहि हेतूहि उवमाहिं दिटुंतेहिं यण्णेहि संठाणेहि पमाणेहिं पडोयारेहिं जं समयं जाणइ तं समयं पासइ ? जं समयं पासइ तं समयं जाणइ ?' हे भदन्त ! केवली खलु इमां रत्नप्रभा पृथिवीम आकारैः-आकारभेदैः, आकारभेदास्तावत् इयं रत्नप्रभापृथिवी खरकाण्ड पङ्ककाण्ड-अप्काण्ड भेदेन त्रिकाण्डा वर्तते, खरकाण्डमपि पोडशभेदं वर्तते, तत्र प्रथमं सहस्रयोजनप्रमाणं रत्नकाण्डं तदनन्तरं सहस्रयोजनमानमेव वज्र काण्डम्, तस्य चाप्यधस्तात् सहस्रयोजनप्रमाणमेव वैड्यकाण्डं वर्तते इत्यादि वह उत्पन्न नहीं हो सकता। दो उपयोगों का एक साथ होना विरुद्ध है। इस कारण छद्मस्थ जिस समय जानता है, उसी समय में देखता नहीं है, किन्तु उसके बाद ही देखता है। किन्तु केवली के घातिक कर्मों का क्षय हो चुका है, वे अतएव उनके ज्ञानावरण और दर्शनावरण का क्षय हो जाने के कारण ज्ञान
और दर्शन दोनों के एक साथ होने में कोई विरोध नहीं है । तो क्या वे जिस समय रत्नप्रभा आदि को जानते हैं, उसी समय देखते हैं ? अथवा जीव-स्वभाव के कारण क्रम से जानते-देखते हैं ? ऐसी आशंका से गौतमस्वामी प्रश्न करते हैं-हे भगवन् ! केवली भगवान् इस रत्नप्रभा पृथिवी को आकारों से अर्थात आकार मेदों से जैसे यह रत्नप्रभा पृथिवी खरकाण्ड, पंककाण्ट्
और अप्काण्ड के भेद से तीन प्रकार की है। खरकाण्ड के भी सोलह भेद हैं। उनमें से प्रथम एक हजार योजन प्रमाण रत्नकाण्ड है, उसके अनन्तर एक हजार योजन प्रमाण वज्रकाण्ड है, उसके नीचे सहस्र योजन को वैडूर्य काण्ड है, इत्यादि रूप से समझ लेने चाहिए। तथा हे तुओं से अर्थात्
બે ઉપગેનું એકી સાથે બનવું વિરૂદ્ધ છે. એ કારણે છમસ્થ જે સમયે જાણે છે, તે સમયમાં દેખાતા નથી, પણ તેના પછી જ દેખે છે, પણ કેવલીના ઘાતિક કર્મો ક્ષય થયેલા હોય છે, તેથી જ તેમને જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ક્ષય થઈ જવાના કારણે જ્ઞાન અને દર્શન બન્નેનું એક સાથે હેવામાં કે વિરોધ નથી થતું. - તે શું તેઓ જે સમયે રત્નપ્રભા આદિને જાણે છે, તે સમયે દેખે છે? અથવા જીવ સ્વભાવના કારણે ક્રમથી જાણે–દેખે છે? એવી આશંકાથી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન્! કેવલી ભગવાન્ આ રત્નપ્રભા પૃથ્વીના આકારથી અર્થાત્ આકાર ભેદથી, જેમકે આ રત્નપ્રભા પૃથ્વી પરકાંડ, પંકકાંડ અને અપકાંડના ભેદથી ત્રણ પ્રકારની છે.
ખરકાંડના પણ સેલ ભેદ છે, તેમનામાંથી પ્રથમ એક હજાર યોજન પ્રમાણ રત્નકાંડ છે, તેના પછી એક હજાર જન પ્રમાણ વજકાંડ છે, તેને નીચે હજાર એજનને વેડૂર્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫