Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे
इति भावः तामेव त्रिविधा वेदनां नैरयिकादिचतुर्विंशति दण्डकक्रमेण प्ररूपयति-'नेरइया णं भंते ! किं दुक्खं वेयणंवेदेति पुच्छा' हे भदन्त ! नैरयिकाः खलु किं दुःख-दुःखात्मिक वेदना वेदयन्ते ? किं वा मुखात्मिका वेदनां वेदयन्ते ? किंवा सुखदुःखमिश्रात्मिकां वेदना वेदयन्ते ? इति पृच्छा, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'दुक्खं पि वेयणं वेदेति, सुहं पि वेयणं वेदेति, अदुक्खमसुहपि वेयणं वेदेति' नैरयिकाः दुःखामपि वेदनां वेदयन्ते, सुखामपि वेदना वेदयन्ते अदुःखसुखामपि वेदना वेदयन्ते, प्रागुक्तयुक्ते नैरयिकाणां त्रिविधापि वेदना संभवति एवं जाव वेमाणिया' एवम्-नैरयिकोक्तरीत्य यावद्-अमुर कुमारादि भवनपति पृथिवीकायिकाकेन्द्रियविकलेन्द्रियतिर्यग्योनिकमनुष्यवानव्यन्तरज्योतिष् कवैमानिकाश्चापि दुःखरूपामपि सुखरूपामपि दुःखसुखरूपमिश्रामपि वेदनां वेदयन्ते तेषामपि प्रागुक्तयुक्ते त्रि. विधापि वेदना भवत्येवेति भावः ।। सू० १ ॥ रित (उत्पादित) साता और असाता को सुख तथा दुःख कहते हैं। इस वेदना का नारक आदि चौवोस दण्ड कों के क्रम से निरूपण किया जाता है
गौतमस्वामी-हे भगवन् ! नारक क्या दुःख वेदना वेदते हैं, सुख वेदना वेदते हैं अथवा अदुःख सुख रूप वेदना वेदते हैं ?
भगवान्-हे गौतम ! नारक सुखरूप वेदना भी वेदते हैं, दुःखरूप वेदना भी वेदते हैं और अदुःख सुखरूप वेदना भी वेदते हैं । पूर्वोक्त युक्ति के अनुसार उनको तीनों प्रकार की वेदना हो सकती है।
नारकों के समान असुरकुमार आदि भवनपतियों, पृथिवीकायिक आदि एकेन्द्रियों, विकलेन्द्रियों, निर्यच पंचेन्द्रियों, मनुष्यों, वानव्यन्तरों, ज्योतिष्कों और वैमानिकों को भी तीनों प्रकार की वेना होती है। इनमें भी पूर्वोक्त युक्ति के अनुसार तीनों प्रकार की वेदना हो सकती है। ॥सू० १॥ તથા દુઃખ કહે છે. આ વેદનાનું નારક વગેરે જેવીસ દંડકમાં કમથી નિરૂપણ કરવામાં આવે છે.
શ્રી ગૌતમસ્વામીહે ભગવન ! નારકે શું દુઃખવેદના અનુભવે છે. સુખ વેદના અનુભવે છે કે, અદુઃખસુખરૂપ વેદના અનુભવે છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! નારક સુખરૂપ વેદના પણ અનુભવે છે, દુઃખરૂ૫ વેદના પણ અનુભવે છે. અને અદુઃખ સુખ રૂપ વેદના પણ અનુભવે છે. પહેલા કહેલ યુક્તિ મુજબ તેમને ત્રણે ય પ્રકારની વેદના થઈ શકે છે.
નારકની જેમ અસુરકુમાર વગેરે ભરપતિ બા, પૃથ્વીકાચિકે વગેરે એકેન્દ્રિયે, વિલેન્દ્રિ, તિર્યંચ પંચેન્દ્રિયે, મનુષ્ય, વનવ્યંતરે, ક્રેતિક અને વૈમાનિકોને પણ ત્રણ પ્રકારની વેદના થાય છે. આમનામાં પહેલાં કહેલ “યુક્તિ” મુજબ ત્રણ પ્રકારની વેદના થઈ શકે છે. એ સૂત્ર ૧
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫