Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमैयबोधिनी टीका पद ३५ २० १ गतिपरिणामविशेषरूपां वेदनादिनिरूपणम् ८९३ सति सातासातावेदना बोध्या, पुनः प्रकारान्तरेण घेदनामेव प्ररूपयति-'कइविहा णं भंते ! वेयणा पण्णता ?' हे भदन्त ! कतिविधा खलु वेदना प्रज्ञप्ता ? भगवालाह-'गोयमा !' हे गौतम ! 'तिविहा पण्णत्ता' त्रिविधा वेदना प्रज्ञप्ता, 'तं जहा-दुक्खा सुद्दा अदुक्खमुहा' तद्यथा-दुःखा सुखा अदुःखसुखा च, तत्र या वेदना नैकान्तेन दुःख रूपतया वक्तुं शक्या भवेत् सुखस्यापि तत्र सद्भावात् नापि सुखरूपतयेव वा वक्तुं शक्या भवेत् दुःखस्या पि तत्र भानात् सा अदुःखसुखा-सुख दुःख मिश्रेत्युच्यते तत्र सातासातयोः सुखदुःखयोश्चान्योन्यं पार्थक्यन्तु-क्रमश उदित वेदनीयकर्मपुद्गलानुभावेन जायमाने सातामाते सातपदेन व्यपदिश्येते, परोदीर्यमाणवेदनात्मके सातासाते पुनः मुखदुःखपदेन व्यपदिश्ये ते के वैभव को देख कर होने वाले मात्सर्य का अनुभव करते समय और साथ ही अपनी प्रिया देवी के आलिंगन आदि के समय साता-असाता वेदना का अनुभव होता हैं। पुनः प्रकारान्तर से वेदना का निरूपण किया जाता है। गौतमस्वामी-हे भगवन् ! वेदना कितने प्रकार की कही है ?
भगवान्-हे गौतम! वेदना तीन प्रकार की कही है, वह इस प्रकार हैदुःखा, सुखा और अदुःखसुखा जिस वेदना को दुःखरूप नहीं कहा जा सकता, क्योंकि उसने सुख भी विद्यमान रहता है और जिसे सुखरूप भी नहीं कहा जा सकता, क्योंकि उसमें दुःख का भी सद्भाव रहता है, ऐसी वेदना अदुःख. सुखा वेदना कहलाती है।
यहां साता-असाना तथा सुख-दुःख में किचित् अन्तर है। वह इस प्रकार है-स्वयं उदय में आए हए वेदनीय कर्म के कारण जो अनुकूल और प्रतिकूल वेदन होता है, उसे साता और असाता कहते हैं। पर के द्वारा उदी. વેદના, ચ્યવન વગેરેનાં સમયે આ શાતા વેદના તથા બીજાનાં વૈભવને જોઈને થનાર માત્સર્ય (ઈ)નો અનુભવ કરતી વખતે શાતા-અશાતા વેદનાને અનુભવ થાય છે.
ફરીથી બીજા પ્રકારે વેદનાનું નિરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! વેદના કેટલા પ્રકારની કહેવાઈ છે.
શ્રી ભગવાન છે ગૌતમ ! વેદના ત્રણ પ્રકારની કહેવાઈ છે–તે આ પ્રમાણે-દુઃખા, સુખ અને અદુઃખ સુખા. જે સમયે વેદનાને દુઃખરૂપ નથી કહેવાતી, કેમ કે તેમાં સુખ પણ વિદ્યમાન હોય છે અને જેને સુખરૂપ પણ ન કહી શકાય, કેમ કે તેમાં દુઃખને પણ સદ્દભાવ હોય છે એની વેદના તે અદુઃખ સુખ વેદના કહેવાય છે.
मी शाता-माता मन सुम-दु:५मा थाङ४ अंतर छ. ते ॥ प्रभारी हैસ્વયં ઉદયમાં આવેલા વેદનીય કર્મના કારણે જે અનુકૂળ અને પ્રતિકૂળ વેદના થાય છે, તેને શાતા-અશાતા કહેવાય છે. બીજાના દ્વારા ઉત્પાદિત શાતા અને અશાતાને સુખ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫