Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८६४
प्रज्ञापनासूत्रे संशयं निराकतुं देवानां शुक्रपुद्गलास्तित्वं प्ररूपयति-'अस्थि णं भंते ! तेसिं देवाणं सुक्क. पोग्गला?' हे भदन्त ! सन्ति खलु तेषां देवानां शुक्रपुद्गलाः येषां संपर्केण देवीनां सुखमुपजायते ? भगवानाह-'हंता, अस्थि' हे भदन्त ! हन्त-सत्यम्, सन्ति तावद् देवानां शुक्रपुद्गलाः किन्तु केवलं ते वैक्रियशरीरवर्तित्वाद् गर्भाधानहेतवो न भवन्ति ? गौतमः पृच्छति-'तेणं भंते ! तासिं अच्छराणं कीसत्ताए भुजो भुजो परिणमंति ?' हे भदन्त ! ते खलु देवानां शुक्रपुद्गलाः तासामप्सरसा कीक्तया भूयो भूयः परिणमन्ते-यदा यदा क्षरन्ति तदा तदा की दृशस्वरूपत्वेन परिणन्ति मुपगच्छन्ति ? भगवानाह-'गोयमा ! हे गौतम ! 'सोइंदियत्ताए चक्खुरिदियत्ताए पाणिदियत्तार रसिदियत्तार कासिदियताए' श्रोत्रेन्द्रियतया चक्षुरिन्द्रियतया घ्राणेन्द्रियतया रसनेन्द्रियत या स्पर्शनेन्द्रियतया 'इट्टत्ताए कंतताए पर मनुष्य स्त्रियों को शुक्र पुदगलों के संक्रमण से जैसे सुख की प्राप्ति होती है क्या देवियों को भी अपने-अपने उपयोग्य देव के शुक्रपुद्गलों के संक्रमण से सुख उत्पन्न होता है अथवा नहीं ? इस संशय का निवारण करने के लिए देवों के शुकपुदगलों का अस्तित्व प्रतिपादन किया जाता है।
गौतमस्वामी-हे भगवन् ! क्या देवों में शुक्रपुदगल होते हैं ?
भगवान्-हे गौतम ! हां होते हैं। किन्तु वे वैक्रियशरीरवती होने से गर्भाधान के कारण नहीं होते।
गौतमस्वामी-हे भगवन् ! वे शुक्रपुद्गल उन अप्सराओं के लिए किस रूप में परिणत होते हैं ? अर्थात ज्यों-ज्यों उन पुद्गलों का क्षरण शेता है, त्योंत्यों किस रूप में वे परिणत होने हैं।
भगवान हे गौतम ! श्रोत्रेन्द्रिय के रूप में, चक्षुरिन्द्रिय के रूप में, घ्राणे न्द्रिय के रूप में, रसनेन्द्रिय के रूप में और स्पर्शनेन्द्रिय के रूप में, इष्ट रूप से,
પદ્ગલેનાં સંક્રમણથી જેમ સુખની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે દેવીઓ ને પણ પિતપિતાનાં ઉપગ્ય દેવનાં શુક્ર પુદ્ગલેનાં સંક્રમણથી સુખ ઉત્પન્ન થાય છે કે નહીં ? આ સંશયનું નિવારણ કરવા દેવનાં શુક્ર પુદ્ગલાનાં અસ્તિત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે–
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્શું દેવેમાં શુક્ર પુદ્ગલે હોય છે?
શ્રી ભગવાન-હા, હોય છે પરંતુ તેઓ ક્રિય શરીરવતી હોવાને લીધે ગર્ભાધાનનું કારણ નથી બનતાં)
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! તે શુક પુદગલ તે અપ્સરાઓ માટે કયા રૂપમાં પરિણત થતાં હોય છે? અર્થાત જેમ-જેમ તે પુદ્ગલે સરે છે, તેમ તેમ કયા રૂપમાં પરિણુત થતાં હોય છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! શ્રોબેન્દ્રિયના રૂપમાં, રસેન્દ્રિયના રૂપમાં અને સ્પર્શેન્દ્રિયના રૂપમાં ઈષ્ટ રૂપથી કમનીય રૂપથી, મનોજ્ઞ પરમ અભિલષણય રૂપથી, મનવાંછિત રૂપથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫