Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७६
प्रज्ञापनासूत्रे
'ओहिणाणी पंचिदियतिरिक्खजोणिया आहारगा जो अणाहारगा' अवधिज्ञानिनः पञ्चेन्द्रिय तिर्यग्योनिका आहारका भवन्ति नो अनाहारका भवन्ति, पञ्चेन्द्रियतिर्यग्योनिकानां विग्रहगतौ अनाहारकत्वसंभवेऽपि तेषां तदानीं गुणानामेवासंभवेन गुणप्रस्ययतोऽवधि सम्भवाभावात् अवधिज्ञानिनः पञ्चेन्द्रिय तिर्यग्योनिक्स्य अनाहारकत्वसंभवाभावात्, तदन्येषु स्थानेषु एकेन्द्रिय विकलेन्द्रियवर्जितेषु प्रत्येकं भङ्गत्रयं वक्तव्यमित्यभिप्रायेणाह - ' अब से से सु जीवादिओ तियमंगो जेर्सि अस्थि ओहिजाणं' अवशेषेषु पञ्चेन्द्रियतिर्यग्योनिकातिरिक्तेषु स्थानेषु जीवादिकमारभ्य त्रिकभङ्गः - प्रत्येकं भङ्गत्रयं वक्तव्यम्, किन्तु येषामस्ति अवधिज्ञान तेषामेव तद्वाच्यं न तु तदन्येषाम् एकेन्द्रिय विकलेन्द्रियाणामिति भावः बहुत्वे चैतदवसेयम् एकत्वे तु पूर्ववदेव बोध्यम्, मनः पर्यवज्ञानन्तु मनुष्याणामेव भवति अत स्तत्र पदद्वय सद्भाव नहीं होता ऐसे एकेन्द्रियों में नहीं कहना चाहिए ।
अवधिज्ञानी पंचेन्द्रियतिर्येच आहारक होते हैं, अनाहारक नहीं होते । यद्यपि पंचेन्द्रियतियेच विग्रहगति में अनाहारक होते हैं, किन्तु उस समय उनमें अवधिज्ञान नहीं होता। पंचेन्द्रियतियेचो को गुणप्रत्यय अवधिज्ञान ही हो सकता हैं किन्तु विग्रहगति के समय गुणों का अभाव होता है इस कारण अवधिज्ञान का भी अभाव होना है। इसी से अवधिज्ञानी पंचेन्द्रियतियेच अनाहारक नहीं हो सकता। उनके अतिरिक्त अन्य स्थानों में एकेन्द्रियों और विकलेन्द्रियों को छोडकर, प्रत्येक में तीन भंग कहने चाहिए, यही आगे कहते हैं- पंचेन्द्रियतियों से अतिरिक्त स्थानों में जीव से लगाकर तीन भंग कहना चाहिए, मगर उन्हीं में कहना चाहिए जिनमें अवधिज्ञान का अस्तित्व होता है. अन्य एकेन्द्रियों और विकलेन्द्रियों में नहीं कहना चाहिए । एकत्व की विवक्षा में पूर्ववत् ही समझ लेना चाहिए ।
નામાં આભિનિòાધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન મળે છે, જેમનામાં તેમના સદ્ભાવ નથી હેાતા એવા એકેન્દ્રિયમાં ન કહેવા જાઈ એ,
અવધિજ્ઞાની પાંચેન્દ્રિયતિચ આહારક હોય છે, અનાહારક નથી હ।તા, યદ્યપિ પાંચેન્દ્રિય તિય ચ વિગ્રહગતિમાં અનાહારક હોય છે, પણ તે સમયે તેમાં અવધિજ્ઞાન નથી હોતું. પંચેન્દ્રિય તિ ચૈાના ગુણ પ્રત્યય અવધિજ્ઞાન જ થઈ શકે છે. પણ વિગ્રહગતિની સાથે ગુણાને અભાવ હોય છે, એ કારણે મધિજ્ઞાનના પણ ઋભાવ થાય છે, તેથી જ અવધિજ્ઞાની પાંચેન્દ્રિય તિવ`ચ અનાહારક નથી થઇ શકતા. તેમના સિવાય બીજા સ્થાનામાં, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયા સિવાય પ્રત્યેકમાં ત્રણ ભાગ કહેવા ર્જાઈએ, તેજ આગળ કહે- પચેન્દ્રિય તિય ચેાથી અતિરિક્ત સ્થાનામાં જીવથી લઈને ત્રણ ભાંગ કહેવા જોઇએ, પણ તેમનામાં જ કહેવા જોઇએ જેમનામાં અવધિજ્ઞાનીનુ અરિતત્વ હોય છે, અન્ય એકેન્દ્રિયા અને વિકલેન્દ્રિયામાં ન કહેવા ઇએ. એકત્વની વિક્ષામાં પૂવત્ જ સમજી લેવુ' જોઈ એ. મન:પર્યાવજ્ઞાન મનુષ્યોમાં જ હોય છે, અતઃ તેમના વિષયમાં એ પદ કહે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫