Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे पयितुमाह-'अण्णाणी मति अण्णाणी सुयअण्णाणी जोवेगिदियवज्जो तियभंगो' अज्ञानिषु मत्यज्ञानिषु ताज्ञानिषु च बहुत्ये जीवैकेन्द्रियवजे:-समुच्चयजीवान् एकेन्द्रियांश्च-पृथिवी. काधिकादिपञ्च वर्जयित्वा तदन्येषु त्रिकभङ्गःपूर्वोक्तं प्रत्येकं भङ्गत्रयं वक्तव्यम्, समुच्चयजीवेषु एकेन्द्रियेषु च पृथिवी कायिकादि पञ्चसु प्रत्येकम् ‘आहारका अपि अनाहारका अपि' इति वक्तव्यम्, विभङ्गज्ञाने च एकत्ये पूर्वव देव बोध्यम, बहत्ये विशेषमाह-'विभंगनाणी पंचिदियतिरिक्खजोणिया मणूसा य आहारगा णो अणाहारगा, अवसे सेसु जीवादिओ तियभंगो' विभङ्गज्ञानिनः पञ्चन्द्रियतिर्यग्योनिका मनुष्याश्च आहारका भवन्ति, नो अनाहारका भवन्ति, विग्रहगत्यां विभङ्गज्ञानसहितस्य पश्चन्द्रियतिथग्योनिकेषु मनुष्येषु चोत्पत्त्यसंभवात्, अवशेषेषु-पञ्चन्द्रियतियग्योनिकमनुष्य भिन्नेषु स्थानेषु एकेन्द्रियधिकलेन्द्रियवर्जितेषु प्रत्येक जीवादिकमारभ्य त्रिकमङ्गः-भगवयं वक्तव्यम्, इति अष्टममज्ञानद्वारं समाप्तम् ८, सम्प्रति में 'अनाहारक हो होते हैं ऐसा कहना चाहिए ।
अब अज्ञानों की अपेक्षा से आहारक-अनाहारक का विचार किया जाता है ___ अज्ञानियों में, मत्यज्ञानियों में और श्रुताज्ञानियों में बहत्व की विवक्षा से, जोवों और एकेन्द्रियों को छोडकर अन्य पदों में प्रत्येक में तीन भंग कहने चाहिए । समुच्चय जीयों और पृथिवीकायिक आदि पांच एकेन्द्रियों में 'आहारक भी होते हैं, अनाहारक भी होते हैं ऐसा कहना चाहिए । विभंगज्ञान में एकत्य की अपेक्षा से पूर्ववत् ही समझना चाहिए । बहुत्व की विवक्षा में जो विशेषता है, वह इस प्रकार है-विभाग ज्ञानी पंचेन्द्रिय तिथंच एवं मनुः व्य आहारक होते हैं, अमाहारक नहीं होते क्यों कि विग्रहगति में विभग ज्ञान सहित पंचेन्द्रियनिय चों और मनुष्यों में उत्पत्ति होना संभव नही है। पंचेन्द्रियतियचों और मनुष्यों से भिन्न स्थानों में एकेन्द्रियों और विकलेन्द्रियों को छोडकर जीव से लेकर प्रत्येक स्थान में तीन भंग कहना चाहिए।
ज्ञानद्वार समाप्त હવે અજ્ઞાન ની અપેક્ષાથી આહારક અનાહારકને વિચાર કરાય છે
અજ્ઞાનિયોમાં, મત્યજ્ઞાનિયો અને શ્રુતજ્ઞાનિયોમાં બહુની વિવક્ષાથી, છે અને એકેન્દ્રિય સિવાય અન્ય પદોમાં, પ્રત્યેકમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. સમુચ્ચ અને પૃથ્વી કાયિક આદિ પાંચ એ કેન્દ્રિયોમાં “આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે એમ કહેવું જોઈએ. વિભંગ જ્ઞાનમાં એકત્વની અપેક્ષાથી પૂર્વવત્ જ સમજવું જોઈએ. મહત્વની ધિવક્ષામાં જે વિશેષતા છે તે આ પ્રકારે છે. વિભળજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ તેમજ મનુષ્ય આહારક હોય છે, અનાહારક નથી હોતા, કેમકે વિગ્રહગતિમાં વિર્ભાગજ્ઞાન સહિત પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્યમાં ઉત્પત્તિ થવી અસંભવિત છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં ભિન સ્થાનમાં એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયે સિવાય જીવોથી લઈને પ્રત્યેક સ્થાનમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. (જ્ઞાન દ્વારા સમાપ્ત).
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫