Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६८०
प्रशापनासत्रे
त्रिकभङगो वक्तव्यः, 'अजोगी जीव मशाससिद्धा अमाहारगा' अयोगिनो जीवमनुष्यसिद्धाः एते त्रयोऽपि अनाहारका भवन्ति, तथा चायोगिनां मनुष्याणां सिद्धानाञ्च एकत्ये बहुत्वे चानाहारकत्वमेवेति भावः दारं ९' इति नाम योगद्वारं समासम्, अथ दशमम् उपयोगद्वार मधिकृत्याह-'सागारानागारोवउत्तेसु जीवेगिदियवज्जो तियभगो' साकाराना कारोपयुक्तषु जोवैकेन्द्रियवर्ज:-समुच्चयजीवान् एकेन्द्रियांश्च वर्जयित्वा तदन्येषां साकारोपयुक्तानाकारोप युक्तानां त्रिकभङ्गः-प्रत्येकं भङ्गत्रयं वक्तव्यम्, 'सिद्धा अणाहारगा' सिद्धाः पुनः साकरोपयुक्ताः अनाकारोपयुक्ताश्च एकत्वे बहुत्वे च अनाहारका भवन्ति जीवेषु पृथिव्यादिषु च पश्च साकारानाकारोपयुक्ते 'आहारका अपि अनाहारका अपि' इत्येको भगः, एकत्ये च सर्वत्र 'कदाचिदाहारकः कदाचिदनाहारकः' इति वक्तव्यम् ‘दारं १०' इति दशममुपयोगद्वारं शेष नारक आदि काययोगियों में तीन भंग कहना चाहिए । अयोगी जीय, मनुष्य और सिद्ध ही होते हैं और ये तोनों अनाहार क होते हैं। तात्पर्य यह है कि अयोगी जीव, मनुष्य और सिद्ध एकत्व की अपेक्षा से भी अनाहारक ही होते हैं । (द्वार ९) ___ अब उपयोग द्वार के आधार पर प्ररूपणा की जाती हैं-समुच्चय जीवों और एकेन्द्रियों को छोडकर अन्य साकार एवं अनाकार उपयोग से उपयुक्त जीवों में तीन भंग कहने चाहिए। सिद्धजीव चाहे साकारोपयोग से उपयुक्त हों अथवा अनाकारोपयोग से उपयुक्त हो, एकत्व और बहुत की अपेक्षा से अनाहारक ही होते हैं। साकारअनाकार उपयोग से उपयुक्त जीव और पृथ्वीकायिक आदि पांच एकेन्द्रियों में बहुत आहारक और बहुत अनाहारक' यह एक भंग होता है । एकत्व की अपेक्षा से मर्वत्र 'कदाचित् आहारक, कदाचितू अनाहारक' ऐसा कहना चाहिए । (उपयोग द्वार समाप्त)
સમુચ્ચય છે અને પૃથ્વીકાયિક આદિ પાંચ એકેદ્રિ શિવાય શેષ નારક આદિ કયોગિમાં ત્રણ ભંગ કહેવા જોઈએ અગી જીવ મનુષ્ય અને સિદ્ધ જ હોય છે. અને આ ત્રણે આહારક હોય છે, તાત્પર્ય એ છે કે અગી જીવ મનુષ્ય અને સિદ્ધ એકત્વની અપેક્ષાથી અને બહત્વની અપેક્ષાથી પણ અનાહારક જ હોય છે (દ્વાર ૯)
હવે ઉપગઢારના આધાર પર પ્રરૂપણા કરાય છે–સમુચ્ચય જીવો અને એકેન્દ્રિ સિવાય અન્ય સાકાર તેમજ અનાકાર ઉપગથી ઉપયુક્ત જેમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. સિદ્ધ જીવ પછી સાકારે પગથી ઉપયુક્ત હોય અથવા અનાકારે પગથી ઉપયુક્ત હિય. એકત્વ અને બહુત્વની અપેક્ષાથી અનાહારક જ હોય છે. સાકાર અનાકાર ઉપગમાં ઉપયુક્ત જીવ અને પૃથ્વીકાયિક આદિ પાચ એકેન્દ્રિયોમાં ઘણા આહારક અને ઘણા અના હારક, આ એક ભંગ થાય છે એકત્વની અપેક્ષાથી સર્વત્ર કદાચિત આહારક કદાચિત અનાહારક એમ કહેવું જોઈએ. (ઉપગ દ્વાર સમાપ્ત)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫