Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे भवन्ति किन्तु विशेषस्तु पश्चन्द्रियाणामेव भाषामन:पर्याप्तिः संभवति न तदन्येषामिति भाषामनःपर्याप्तिविषये एकेन्द्रिय विकलेन्द्रिया न वक्तव्या इत्यभिप्रायेणाह - भासामणपजत्ती पंचिंदियाणं अवसे साणं नत्यि' भाषामन:पर्याप्तिः पश्चन्द्रियाणा मेव भवति, अवशेषाणांपञ्चेन्द्रियभिन्नानां भाषामनःपर्याप्ति नास्तीति भावः, 'आहारपज्जत्ती अपज्जत्तए णो आहारए अणाहारए एगतेण वि पुहुत्तेण वि' आहारपर्याप्त्याऽपर्याप्तको नो आहारको भवति अपितुअनाहारको भवति एकत्वेनापि पृथक्त्वेनापि-बहुत्वेनापि इत्यर्थः तथा चाहारपर्याप्त्यपर्या प्तकविषये एकत्ये सर्वत्रापि अनाहारको वक्तव्यो नो आहारको भवति आहारपर्याप्त्याs पर्याप्तस्य विग्रहगतावेयोपलभ्यमानत्यात्, उपपातक्षेपमुपगतस्य प्रथमसमये एयाहारपर्याप्त्यापर्याप्तत्यसमावात् अन्यथा प्रथमसमये आहार कखानुपपत्तिः स्यात्, बहुत्ये पुनरनाहारका इति भावः, 'सरीरपज्जत्ती अपज्जत्तए सिय आहारए सिय अणाहारए' शरीरपर्याप्त्याऽपर्याप्तकः पर्याप्तियो से पर्याप्त होते हैं, । ये आहारक होते हैं, अनाहारक नहीं होते विशेषता यह है कि भाषामन:पर्याप्ति पंचेन्द्रियों में ही पाई जाती है अन्यो में नहीं, अतः भाषामन:पर्याप्ति के विषय में एकेन्द्रिय, विकलेन्द्रिय जीवों का कथन नहीं करना चाहिए । इस अभिप्राय से कहते हैं-भाषामन:पर्याप्ति पंचे. न्द्रियों में ही पाई जाती है, पंचेन्द्रियों के सिवाय अन्य में नहीं पाई जाती।
जो जीव आहार पर्याप्ति से अपर्याप्त होता है, वह अनाहारक होता है, आहारक नहीं होता । एकत्व की अपेक्षा से भी और बहुत्य की अपेक्षा से भी ऐसा ही जानता चाहिए। अतएच आहारपर्याप्ति से अपर्याप्त के विषय में एकत्य कीवियक्षा में सर्वत्र अनाहारक ही कहना चाहिए, क्योंकि आहारपर्याप्ति से अपर्याप्त जीव विग्रहगति में ही पाया जाता है। उपपातक्षेत्र में आने पर प्रथम समय में ही आहार पर्याप्ति से पर्याप्त हो जाता है । ऐसा न होता तो प्रथम समय में वह आहारक नहीं कहलाता। बहुत्व की विवक्षा में बहुत अनाहारक' होते हैं। અનાહારક નથી હોતા. વિશેષતા એ છે કે ભાષામન:પર્યાપ્ત પંચેન્દ્રિયોમાં જ મળે છે, અન્યમાં નહીં, તેથી ભાષામનઃ પર્યાપ્તિના વિષયમાં એકેન્દ્રિય, વિકવેન્દ્રિય, ઇવેનું કથન ન કરવું જોઈએ. એ અક્ષિપ્રાયથી કહે છે.-ભાષામન:પર્યાપ્તિ પંચેનિદ્રામાં જ મળે છે, પંચેન્દ્રિયના સિવાય અન્યમાં નથી મળી આવતી.
જે જીવ આહારપર્યાપ્તિથી અપર્યાપ્ત હોય છે, તે અનાહારક હોય છે. આહારક નહીં એકત્વની અપેક્ષાથી પણ અને બહુ વની અપેક્ષાથી પણ એમ સમજવું. તેથી જ આહારપર્યાપ્તિથી અપર્યાપ્તના વિષયમાં એકવની વિવક્ષામાં સર્વત્ર અનાહારક જ કહેવા જોઈએ, કેમકે આહારપર્યાપ્તિથી અપર્યાપ્ત જીવ વિરહગતિમાં જ મળે છે. ઉપ૨ાત ક્ષેત્રમાં આવતા પ્રથમ સમયમાં જ આહાર પર્યાતિથી પર્યાપ્ત થઈ જાય છે. એમ ન હોય તે પ્રથમસમયમાં તે આહારક નથી કહેવાતા. બહુવની વિવક્ષામાં ઘણા અનાકારક હોય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫