Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रबोधिनी टीका पद २८ सू० ९ ज्ञानवतो जीवादीनामाहारकत्वादिनिरूपणम्
६७७
मेवाह - 'मणरज्जवनाणी जीवा मणूसा य एगतेण वि पुहुत्त्रेण वि आहारगाणो अणाहारगा ' मनः पर्यवज्ञानिनो जीवाः समुच्चयरूपा मनुष्याश्च एकत्वेनापि पृथक्त्वेनापि - बहुत्वेनापि आहारका एव भवन्ति नो अनाहारका भवन्ति, विग्रहगत्याद्यवस्थायां मनः पर्यवज्ञानासंभवात्, 'केवलनाणी जहा नो सण्णी नो असण्णी' केवलज्ञानी यथा नो संज्ञो नो असंज्ञी प्रतिपादित स्तथा प्रतिपत्तव्यः तथा च केवलज्ञानप्ररूपणे पदत्रयमव सेयम् - जीवपदं मनुष्यपदं सिद्धपदञ्च तत्र समुच्चयजीवे मनुष्ये च एकत्वे 'कदाचिदाहारकः कदाचिदनाहारकः' इति वक्तव्यम्, सिद्धे तु - 'अनाहारकः' इति, बहुत्वे च समुच्वयजीवेषु - 'आहारका अपि अनाहारका अपि' इति, मनुष्येषु पूर्वोक्तं भङ्गत्रयम्, सिद्धेषु पुनः - 'अनाहारका :' इत्येव वक्तव्यमिति भाव:, 'दारं ८' इति अष्टमं ज्ञानद्वारं समाप्तम्, अथाष्टममेवाज्ञानद्वारमधिकृत्य प्ररू
मनः पर्यवज्ञान मनुष्यों में हो होता है, अतः उसके विषय में दो पद कहते -मनः पर्यवज्ञानी जीव और मनुष्य एकत्व की अपेक्षा से भी और बहुत्व की अपेक्षा से भी आहारक ही होते हैं, अनाहारक नहीं होते, क्यों कि विग्रहगति आदि अवस्थाओं में मनः पर्यव होता नहीं है ।
केवलज्ञानी का प्रतिपादन वैसा ही समझ लेना चाहिए जैसा नो संझी-नो असंज्ञी का किया गया है । इस प्रकार केवलज्ञान को प्ररूपणा में तीन पद समझने चाहिए- जोयपद, मनुष्यपद और सिद्धपद । इन तीन के सिवाय अन्य किसी में केवलज्ञान को सद्भाव नहीं होता। इनमें से समुच्चय जीवपद और मनुष्य पद में एकत्व की अपेक्षा से 'कदाचित् आहारक, कदाचित् अनाहारक होता है यही एक भंग कहना चाहिए। सिद्ध पद में अनाहारक ही कहना चाहिए बहुत्व की विवक्षा से समुच्चय जीवों में 'आहारक भी होते हैं, अनाहारक भी होते हैं ऐसा कहना चाहिए और मनुष्यों में पूर्वोक्त भंग कहना चाहिए । सिद्धों
છે, મન:પર્યવજ્ઞાતી જીવ અને મનુષ્ય એકવની અપેક્ષાર્થી પણ મને બહુત્વની અપેક્ષાથી પશુ આહ્વારક જ હોય છે, અનાહારક નથી હેતા, કેમકે ગ્રિડ ગતિ આદિ અવસ્થાએમાં મન: વજ્ઞાન થતું નથી.
અસૌનુ જીવ પદ
કેવલજ્ઞાનીનું પ્રતિપાદન તેવુ' જ સમજવું જોઈએ જેવુ' ના સની-ના કરેલુ છે. એ પ્રકારે કૈલજ્ઞાનની પ્રરૂપણામાં ત્રણ પદ સમજવાં જોઇએ, મનુષ્ય પદ અને સિદ્ધ પદ, આ ત્રણેના સિવાય અન્ય કોઇમાં કેવલ જ્ઞાનનેા ભાવ નથી હાતે. તેમનામાંથી સમુચ્ચય જીવપદ અને મનુષ્ય પદમાં એકત્વની અપેક્ષાથી કદાચિત્ આહારક કદાચિત અનાહારક હોય છે. આ જ એક ભ`ગ કહેવા જોઇએ. સિદ્ધપદમાં અના હારક જ કહેવા જોઇએ. બહુત્વની વિક્ષાથી સમુચ્ચય જીવે માં અનાહારક પણ હય છે. આહારક પણ હાય છે, એમ કહેવુ જોઈએ અને મનુષ્યોમાં પૂર્વોક્ત ત્રણ ભગ કહેવા જોઇએ સિદ્ધોમાં અનાહારક જ હાય છે એમ કહેવુ જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫