Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २३ सू० १२ द्विन्द्रियादिकर्मबन्धस्थितिनिरूपणम् ४३३ धाकाल:-बन्धसमयादारभ्य स्वोदयेन जीवस्य किश्चिदपि बाधा नोत्पादयति, 'जसो कित्ति णामाए उच्चागोत्तस्स एवं चेव यशः कीर्तिनामकर्मणः उच्चैर्गोत्रस्य कर्मणश्च बन्धः एवञ्चवपुरुषवेदनीयव देव बोध्यः किन्तु-'णवरं जहण्णेणं अट्ठमुहुत्ता' नवरम्-पूर्वापेक्षया विशेषस्तुजघन्येन अष्टौ मुहूर्तानि यावत् संज्ञिपञ्चेन्द्रियाणां यशः कीर्तिनामकर्मबन्धः प्रज्ञप्तः, 'अंतराइयस्स जहा णाणावरणिज्जस्स' संज्ञिपञ्चन्द्रियाणाम् अन्तरायस्य कर्मणो बन्धो यथा ज्ञानावरणीयस्य कर्मण उक्तस्तथा वक्तव्यः, 'सेसएसु सव्वेसु ठाणेमु संघयणेमु संठाणेसु वण्णेमु गंधेसु य जहणेणं अंतो सागरोवमकोडाकोडीओ' शेषेषु सर्वेषु स्थानेषु नैरयिकादिषु, सह___ यश कीर्तिनामकर्म और उच्चगोत्र बन्धक पुरुषवेद के समान ही सम. झना चाहिए, मगर विशेषता यह है कि यश कीर्तिनामकर्म का जघन्य स्थितिबन्ध काल आठ मुहूर्त का है । संज्ञी पंचेन्द्रिय जीवों के अन्तराय कर्म के बंध का काल उतना ही है जितना ज्ञानावरणीय का काल कहा गया है। शेष सभी स्थानों में तथा संहनन नामकर्म संस्थान नामकर्म, वर्ण नामकर्म, गंधनामकर्म में बन्ध का जघन्य काल अन्तः कोटाकोटी सागरोपम का कहा है । उत्कृष्ट स्थिति बन्ध का काल वही समझना चाहिए जो इनकी सामान्य स्थिति कही है। विशेषता यह है कि इनका अबाधा काल और अबाधा काल न्यून वहीं कहना चाहिए इस प्रकार अनुक्रम से अन्तराय तक सभी प्रकृतियों का बन्ध कहलेना चाहिए।
संज्ञी पंचेन्द्रिय बन्धक की अपेक्षा से ज्ञानावरणीय आदि कर्मों का जघन्य स्थितिबन्ध जो कहा गया है, वह क्षपकजीव को उस समय होता है, जब उन प्रकृतियों के बन्ध का चरम समय हो ।निद्रापंचक, असाता वेदनीय, मिथ्यात्व, તે તેનો અબાધાકાલ દશસો વર્ષને થાય છે, અર્થાત પિતાના બન્ધકાળથી લઈને એક હજાર વર્ષ સુધી તે પિતાના ઉદય દ્વારા જીવને કેઈ બાધા નથી પહોંચાડતા.
યશકીતિ નામક અને ઉચ્ચત્રને બન્ધ પુરૂષ વેદના સમાન જ સમજ જઈએ, પણ વિશેષતા એ છે કે યશકીર્તિ નામકર્મને જઘન્ય સ્થિતિ બન્ધકાળ આઠ મુહૂર્ત છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીના અન્તરાય કર્મના બન્ધને કાળ તેટલો જ છે કે એટલે જ્ઞાનાવરણીય કર્મને કાળ કહેવાયેલે છે શેષ બધાં સ્થાનમાં તથા સંહનના નામકર્મ, સંસ્થાન નામકર્મ, વર્ણ નામકર્મ, ગન્ધ નામકર્મમાં બન્ધને જઘન્ય કાલ અન્તઃ કડાકોડી સાગરોપમ કહેલે છે.
ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધનો કાળ તેજ સમજવો જોઈએ જે તેમની સામાન્ય સ્થિતિ કહી છે. વિશેષતા એ છે કે તેમને અબાધા કાળ અને અબાધાકાળ ન્યૂન ન કહે જોઈએ, એ પ્રકારે અનુક્રમથી અન્તરાય સુધી બધી પ્રકૃતિના બન્ધ કહેવા જોઈએ. - સંજ્ઞી પંચેન્દ્રિય બન્ધકની અપેક્ષાથી જ્ઞાનાવરણીય કર્મોના જઘન્ય સ્થિતિ બન્ધ જે જે કહેલ છે, તે ક્ષેપક જીવને તે સમયે થાય છે, જ્યારે એ પ્રકૃતિના બન્ધને ચરમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫