Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
____४७१
प्रमेयबोधिनी टीका पद २४ सू० १ कर्मप्रकृतिबन्धनिरूपणम् मणुस्से जहा जीवे' एवं नैरयि कोक्तरीत्या यावद-असुरकुमारादि भवनपति पृथिवीकायिकायेकेन्द्रिय द्वि त्रि चतुरिन्द्रय पञ्च न्द्रयतिर्यग्योनि वानव्यन्तरज्योतिष्कवैमानिकोऽपि ज्ञानावरणीयं कर्म बनिन् सप्तपिधबन्धको वा भवति, अष्टविधबन्धको वा भवति नतु पविध बन्धको भवति, प्रागुक्तयुक्तेः, किन्तु नवरम्-विशेषस्तु मनुष्यास्तावद् यथा समुच्चयजीवः प्रतिपादितस्तथा प्रतिपादनीयःः, तथा च तत्र भगत्रयमपि वक्तव्यमितिभावः, इत्येवं रीत्या एकत्वेन चतुर्विशतिदण्डकान् प्रतिपाद्य सम्प्रति तानेव बहुत्ये नाह-'जीया भंते ! णाणा वरणिज्ज कम्मे बंधमाणा कइकम्मपगडीओ बंधति ?' हे भदन्त ! जीवाः खलु ज्ञानावरणीयं कर्म बध्नन्तः कति कर्मप्रकृतीबंधनन्ति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'सव्ये वि तावहोज सत्तविहबंबगा य अट्टविहबंधगा य' सर्वेऽपि तावद् जीया भवेयुरायुष्यबन्धकाभावकाले भंग कहने चाहिए, क्योंकि मनुष्य में सूक्ष्म सम्पराय गुणस्थान का भी संभव है । इसी अभिप्राय को व्यक्त करने के लिए कहा है-नारकों के विषय में जो कथन किया गया है, वही असुर कुमार आदि भयनपतियों, पृथ्वी कायिक आदि एकेन्द्रियों, विकलेन्द्रि गों, पंचेन्द्रिय तिर्यचो, वान व्यन्तरों, ज्योतिष्कों और वैमा. निकों के विषय में भी समझना चाहिए। ये सब भी ज्ञानावरणको बांधते हुए सात या आठ कर्मप्रकृतियों का बन्ध करते हैं, किन्तु मनुष्य का कथन सामा. न्य जीव के समान समझना चाहिए, अर्थात् मनुष्य के दण्डक में तीनों भंग कहने चाहिए।
इस प्रकार एकत्व की विवक्षा से चौबीसों दंडकों का प्रतिपादन कर के अब बहुत्व की विवक्षा से उनका प्रतिपादन करते हैं
गौतमस्वामी-हे भगवन् ! (बहुत) जीव ज्ञानावरणीयकर्म का बन्ध करते हुए कितनी कर्मप्रकृतियां बांधते हैं ?
મનુષ્ય પદમાં પણ ત્રણ ભંગ કહેવા જોઈએ, કેમકે મનુષ્યથી સૂમપરાયગુણસ્થાન પણ સંભવે છે.
આજ અભિપ્રાયને વ્યક્ત કરવાને માટે કહ્યું છે-નારકના વિષયમાં જે કથન કરેલું છે, તેજ અસુરકુમાર, આદિ ભવનપતિ, પૃવિ કાયિક આદિ એકેનિદ્ર, વિકલન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચા, વાનચર, તિક અને વૈમાનિકેના વિષયમાં પણ સમજવું જોઈએ.
આ બધાં જ્ઞાનાવરણીયને બાંધતા સાત અગર આઠ કર્મપ્રકૃતિને બન્ધ કરે છે. કિંતુ મનુષ્યનું કથન સામાન્ય જીવની સમાન સમજવું જોઈએ. અર્થાત્ મનુષ્યના દંડ કમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. એ પ્રકારે એકત્વની વિવક્ષાથી વીસે દંડકનું પ્રતિપાદન કરીને હવે બહત્વની વિવાથી તેમનું પ્રતિપાદન કરતાં કહે છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્ ! (ઘણા) જીવ જ્ઞાનાવરણીયકમને બન્ધ કરતાં છતાં કેટલી કર્મપ્રકૃતિ બાંધે છે એવો પ્રશ્ન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫