Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६४०
प्रज्ञापनासूत्रे
एव आहारकाच अनाहारकाच भवन्ति ६, ' एवं एए छन्भंगा एवम् उक्तरीत्या एतेपूर्वोक्ताः असंज्ञिनैरयिकेषु षड्मङ्गाः संभरन्ति, तत्र ' आकारका :' इति प्रथमो भङ्गो यदा अन्योऽसंज्ञी नैरयिकः समुत्पद्यमानो विग्रहगत्यापन्नो नोपलभ्यते पूर्वोत्पन्नास्त्य संज्ञिनः सर्वेऽपि आहारकाः सञ्जाताः तदा गन्तव्यः, 'अनाहारकाः' इति द्वितीयो भङ्गो यदा पूर्वी. त्पन्नोऽसंज्ञी नैरयिक एकोऽपि नोपलभ्यते उत्पद्यमानास्तु विग्रहगत्यापन्ना बहव उपलभ्यन्ते तदा बोध्यः, 'आहारकश्च अनाहारकश्च' इति तृतीयो भङ्गो यदा चिरकालोत्पन्न एकोऽसंज्ञीनैयिक उपलभ्यते सम्प्रति उत्पद्यमानोऽपि विग्रहगत्यापन्न एकस्तदा बोध्यः, 'आहारकश्च अनाहारकाच' इति चतुर्थो भङ्ग विरकालोत्पन्ने एकस्मिन् असंज्ञिनि नैरयिके विद्यमाने सति संप्रति उत्पद्यमानेषु असंज्ञिषु विग्रवगत्यापन्नेषु विज्ञेय:, ' आहारकाच अनाहारकच ' इति पञ्चमो भङ्ग विरकालोत्पन्नेषु बहुषु असंज्ञिषु नैरयिकेषु सत् सम्प्रति उत्पद्यमाने विग्रहगत्यापन्ने एकस्मिन असंज्ञिनि द्रष्टव्यः, 'आहारकाश्च अनाहारकार्थ' इति षष्ठोमङ्गस्तु चिरकाइनमें से प्रथम भंग तब घटित होता है जब कोई भी असंज्ञी नारक चिग्रहगति को प्राप्त नहीं पाया जाता है और पूर्वोत्पन्न असंज्ञीनारक सभी आहारक हो चुकते हैं । दूसरा भंग उस समय घटता है जब पूर्वोत्पन्न असंज्ञी नारक एक भी नहीं पाया जाता और उत्पद्यमान चिग्रहगति प्राप्त बहुत पाये जाते हैं । तृतीय भंग उस समय होता है जब चिर कालोत्पन्न एक असंज्ञी नारक पाया जाता है और वर्तमान में उत्पद्यमान विग्रहगति प्राप्त भी एक पाया जाता है । चौथा भंग उस समय समझना चाहिए जब चिरकालोत्पन्न एक असंज्ञी नारक विद्यमान हो और वर्त्तमान में उत्पद्यमान बहुत-से असंज्ञी चिग्रहगति को प्राप्त हों। पांचवां भंग उस समय घटित होता है जब चिरकालोत्पन्न बहुतसे असंज्ञी नारक विद्यमान हों और वर्त्तमान में उत्पद्यमान विग्रहगति प्राप्त
amy
એ પ્રકારે આ છ ભંગ બને છે, તેમનામાંથી પ્રથમ ભંગ ત્યારે ઘટિત થાય છે કે જ્યારે કાઈ પણ અસ”ની નારક વિગ્રડગતિને પ્રાપ્ત થયેલ મળી આવે અને પૂર્વોત્પન્ન અસ'ની નારક બધા આહારક થઇ જાય છે.
બીજો ભાંગ તે સમયે ઘટે છે, જ્યારે પૂર્વાપન્ન અસ'જ્ઞી નારક એક પણ નથી મળી આવતા અને ઉત્પદ્યમાન વિગ્રહગતિ પ્રાપ્ત ઘણા મળી આવે છે.
તૃતીયભંગ તે સમયે થાય છે, જ્યારે ચિરકાલેાપન એક અસ'ની નારક મળે છે અને વર્તમાનમાં ઉત્પદ્યમાન વિગ્રહગતિ પ્રાપ્ત પણ એક મળી આવે છે.
ચેાથેા ભંગ ત્યારે સમજવા જોઇએ જ્યારે ચિરકાલાત્પન્ન એક અસજ્ઞીનારક વિશ્વમાન હોય અને વર્તમાનમાં ઉત્પદ્યમાન ઘણા અસ'ની વિગ્રહગતિને પ્રાપ્ત થાય.
પાંચમા ભંગ તે સમયે ઘટિત અને છે જયારે ચિરકાલેપન્ન ઘણા અસંજ્ઞી નારકે વિદ્યમાન હોય અને વર્તમાનમાં ઉત્પદ્યમાન વિગ્રહગતિ પ્રાપ્ત એક અસની મળે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫