Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६२८
प्रज्ञापनासूत्रे
पुच्छा ?" हे भदन्त ! सिद्धाः खलु किम् आहारका भवन्ति ? किंवा अनाहारका भवन्ति ? इति पृच्छा, भगवानाह - 'गोयमा !' हे गौतम ! 'नो आहारगा अणाहारगा' सिद्धाः खलु नो आहारका भवन्ति, अपितु अनाहारका भवन्ति, तथा च विग्रहगतिव्यतिरिक्तका ले सर्वेऽपि संसारिणो जीवा आहारका भवन्ति विग्रहगतिः पुनः क्वचित् कदाचित् कस्यचिद् भवति इति सर्वकालमुपलभ्यमानापि विग्रहगतिः प्रतिनियतानामेवोपलभ्यते अतआहारकेषु बहुत्वमुक्तम्, अनाहारका अपि सिद्धाः सदैवोपलभ्यन्ते तेषां चाभव्येभ्योऽनन्तगुणत्वम्, सर्वकालमेकैकस्य निगोदस्य प्रतिसमयमसंख्येयभागस्य विग्रहगत्यापन्नस्योपलभ्यमानत्वात् अनाहारकेष्वपि बहुत्वमुक्तम्, कदाचिद् नैरयिकाः सर्वेऽपि आहारका एव भवन्ति न पुनरेकोऽप्यनाहारको भवति तेषाम् उपपातविरहात् तथाहि नैरयिकाणां द्वादशमुहूर्ता एवोपपात गौतमस्वामी - हे भगवन् ! सिद्ध जीव आहारक होते हैं अथवा अनाहारक होते हैं ?
भगवान् - हे गौतम! सिद्ध जीव आहारक नहीं होते किन्तु अनाहारक ही होते हैं ।
विग्रहगति से भिन्न समय में सभी संसारी जीव आहारक होते हैं और चिग्रहगति कहीं, कभी, किसी जीव की होती है । यद्यपि चिग्रहगति सर्वकाल में पाई जाती है, मगर वह प्रतिनियत जीवों की होती है। इस कारण आहारकों को बहुत कहा है । अनाहारक सिद्ध भी सदा विद्यमान रहते हैं और वे अभव्य जीवों से अनन्तगुणा हैं । सदैव एकएक निगोद का प्रतिसमय असंख्यातवां भाग विग्रहगति प्राप्त रहता है, अतएव अनाहारकों की भी बहुत संख्या कही है । नारक कभी-कभी सभी आहारक होते हैं, एक भी नारक अनाहारक नहीं होता, क्योंकि नारकों के उपपात का विरह भी होता है । नारकों के उपपात का विरह बारह मुहूर्त्त का ही होता है, और उस काल में पूर्वोत्पन्न તેમજ એકેન્દ્રિયાનુ પણ સમજવું' જોઇએ.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! સિદ્ધ જીવ આહારક હોય છે અથવા અનાહારક હોય છે? શ્રી ભગવાન-હે ગોતમ ! સિદ્ધ જીવ આહારક નથી હોતા પરન્તુ અનાહારક હોય છે.
વિગ્રહગતિથી ભિન્ન સમયમાં બધા સાંસારી જીવ આહારક હોય છે અને વિગ્રહગતિ કયાંક કયારેક કોઈ જીપની થાય છે. યદ્યપિ વિગ્રહગતિ સકાળમાં મળી આવે છે, પણ પ્રતિનિયત જીવની જ થાય છે. એકારણે આહ્વારકાને ઘણા કહ્યા છે. અનાહરક સિદ્ધ પણ સદા વિદ્યમાન રહે છે અને તેઓ અભવ્ય જીવાથી અનન્ત ગણા છે. સદેવ એક-એક નિંગાદના પ્રતિસમય અસખ્યાતમા ભાગ વિગ્રહગતિ પ્રાપ્ત કરીને રહે છે, તેથી જ અનાહારકાની પણ ઘણી સખ્યા કહી છે. નારક કયારેક કયારેક બધા આહારક હાય છે, એક પણ નારક અનાહારક નથી હાતા, કેમકે નારકેાના ઉપપાતના વિરહ થાય છે. ના રકેના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫