Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५५६
प्रज्ञापनासूत्रे कुमाराणां द्विविध आहारः, आभोगनिर्वर्तितश्च अनाभोगनिर्वर्तितश्च, तत्र खलु योऽसौ अनाभोगनिर्वतित आहारः सोऽचसमयमविरहित आहारार्थः समुत्पद्यते इत्यादिरीत्या स्वयमूह. नीयम् अथ नैरयिकापेक्षया विशेषमाह-'तत्थ णं जे से आभोगनिव्यत्तिए से णं जहण्णेणं चउत्यभत्तस्स उक्कोसेणं सातिरेगवाससहस्सस्स आहारट्टे समुपज्जइ' तत्र खलु-आभोगानाभोगनिर्वर्तितयोर्मध्ये योऽसौ आभोगनिवर्तित:-इच्छापूर्वकं निष्पादित आहारो भवति स खल जघन्येन चतुर्थभक्ते संभवति-'चतुर्थभक्तस्य' इति सप्तम्यर्थे षष्ठी बोध्या, तथा च चतुर्थभक्त इति आगमिकीसंज्ञा वर्तते, एकस्मिन् दिवसे अतिक्रान्ते इति तदर्थः, भूयो जघ न्येन आहारार्थः समुत्पद्यते स च दशवर्षसहस्रायुष्काणां प्रतिपत्तव्यः, उत्कृष्टेन सातिरेकवर्षसहस्रे सातिरेके-अभ्यधिक वर्षसहस्र अतिक्रान्ते आहारार्थः समुत्पद्यते स च सातिरेक सागरोपमायुष्कबलीन्द्रापेक्षया द्रष्टव्यः, अत्रापि सप्तम्यर्थे षष्ठी विज्ञेया तदनन्तरम् आलापकस्तु
भगवान्-असुरकुमारों का आहार दो प्रकार का होता है-आभोगनितित और अनाभोगनिर्वतित । इन में जो अनाभोगनिर्वतित आहार है, वह प्रतिसमय निरन्तर होता रहता है, इत्यादि कथन स्वयं समझ लेना चाहिए। परन्तु असुर कुमारों में नारकों की अपेक्षा कुछ विशेषता है, उसे कहते हैंअसुरकुमारों का जो आभोगनिवर्तित आहार है, यह जघन्य चतुर्थ भक्त से होता है चतुर्थ भक्त एक आगमिक संज्ञा है। आशय यह है कि असुरकुमारों को बीच-बीच में एक-एक दिन छोडकर आहार की अभिलाषा होती है। यह कथन दश हजार वर्ष की आयु वाले असुरकुमारों की अपेक्षा समझना चाहिए। उत्कृष्ट कुछ अधिक एक हजार वर्ष व्यतीत होने पर उन्हें आहार की इच्छा होती है। यह कथन सातिरेक सागरोपम की स्थितियाले बलीन्द्र की अपेक्षा से है।
इस के आगे का आलापक इस प्रकार समझना चाहिए। गौतमस्वामी-हे भगवन् ! असुरकुमार किस वस्तु का आहार करते हैं ?
શ્રીભગવાન-હે ગૌતમ! અસુરકુમારોના આહાર બે પ્રકારના હોય છે–આગનિર્વતિ અને અનાગનિર્વતિત તેમાં જે અનાગનિવર્તિત આહાર છે, તે પ્રતિસમય નિરન્તર થયા કરે છે, ઈત્યાદિ કથન સ્વયં સમજી લેવું જોઈએ.
પરન્તુ અસુરકુમારેમાં નારકની અપેક્ષાએ કાંઈક વિશેષતા છે, તેને કહે છેઅસુરકુમારના જે આભેગનિવર્તિત આહાર છે તે જઘન્ય ચતુર્થ ભક્તથી થાય છે. ચતુર્થભક્ત એક આગમિક સંજ્ઞા છે. આશય એ છે કે, અસુરકુમારેને વચમાં વચમાં એક એક દિવસ છોડીને આહારની ઇચ્છા થાય છે. આ કથન દશ હજાર વર્ષની આયુ વાળા અસુરકુમારની અપેક્ષાએ સમજવું જોઈએ. ઉત્કૃષ્ટ કાંઈક અધિક એક હજાર વર્ષ વ્યતીત થતાં તેમને આહારની ઈચ્છા થાય છે. આ કથન સાતિરેક સાગરેપમની સ્થિતિ વાળા બલીન્દ્રની અપેક્ષાથી છે.
એનાથી આગળને આલાપક આ પ્રકારે સમજવું જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫