Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
२५४
प्रज्ञापनासूत्रे बन्धनं नामापि पञ्चधमित्यग्रे वक्षते ३, शरीराङ्गोपाङ्गनाम शरीरस्य शिरःप्रभृतीनि अष्टौ अङ्गानि, तथाचोक्तम् “सीसमुरोयर पिट्ठी दोबाहू ऊउयाय अटुंगा" शीर्ष मुर उदर पृष्टि द्वौ बाहू उरुणी चाष्टाङ्गानि इति, उपाङ्गानि तावद् अङ्गावयवभूतानि अगुल्यादीनि,अन्यानि तत्प्रत्यवयवभूतानि अशुलिपर्वरेखादीनि अङ्गोपाङ्गानि,अङ्गानिचोपाङ्गानिच अङ्गोपाङ्गानिचेति अङ्गोपाङ्गानि एकशेषः तन्निबन्धनं नाम शरीराङ्गोपाङ्गनाम तत् त्रिविमित्यग्रे वक्ष्यते ४, शरीरबन्धन नाम-बध्यतेऽनेनेति बन्धनम् , गृहीतानां गृह्यमाणानाञ्च औदारिकपुद्गलानां परस्परं रौजसादि पुद्गलौर्वा सह सम्बन्धजनक शरीरबन्धन नाम, तच्च पञ्चविधमित्यग्रे वक्ष्यते ५, शरीरसंहनन नाम-संहननम्-अस्थि रचना विशेषः, तच्चेदं संहननम् अस्थिरचना विशेषरूपम् औदारिकशरीरे एव नाआहारक, तैजस और कार्मण शरीर के भेद से शरीर पांच प्रकार के हैं, शरीरों के भेद से शरीर नामकर्म के भी पांच भेद हैं, यह आगे कहा जाएगा।
(४) शरीरोपांग नाम कर्म-शिर वगैरह शरीर के आठ अंग होते हैं। कहा भी है-शिर, उर, उदर, पीठ, दो बाहु, और दो जांघ ये आठ अंग है । इन अंगों के अवयव उंगली आदि उपांग कहलाते हैं और उनके भी अंग, जैसे उंगलियों के पर्व रेखा आदि अंगोपांग कहलाते हैं । जो कर्म अंगों और उपांगों का कारण हो, वह अंगोपांग कहलाता है। उसके तीन भेद आगे कहे जाएगे।
(५) शरीर बन्धन नाम कर्म-जिसके द्वारा बंधे यह बन्धन, पूर्वगृहीत और बर्रामान में ग्रहण किए जानेवाले औदारिक पुद्गलों का परस्पर में अथवा तैजस आदि पुदगलों के साथ संबंध उत्पन्न करनेवाला कर्म बन्धन नाम कर्म कहलाता है। उसके पांच भेद आगे कहे जाएंगे।
(६) शरीर संहनन नाम कर्म-हडियों की विशिष्ट रचना संहनन कहलाती है। संहनन औदारिक शरीर में ही हो सकता है अन्य शरीरों में नहीं, क्योंकि अन्य અને કાશ્મણ શરીરના ભેદથી શરીર પાંચ પ્રકારનાં છે, શરીરના ભેદથી શરીરનામકર્મના પણ પાંચ ભેદ છે, તે આગળ કહેવાશે.
(૪) શરીરોપાંગનામ કર્મ–મસ્તક વિગેરે શરીરના આઠ અંગ હોય છે, કહ્યું પણ છે-શિર, ઉર, ઊદર, પીઠ, બે હાથ, બે જાંઘ આ આઠ અંગ છે, એ આઠે અંગોના અવયવ આંગળી આદિ ઉપાંગ કહેવાય છે અને તેમના પણ અંગ જેમ કે આંગળીના વેઢા. રેખા વગેરે અંગોપાંગ કહેવાય છે. જેમ કે અંગો અને ઉપાંગોનું કારણ થાય, તે અંગોપાંગ કહેવાય છે. તેના ત્રણ ભેદ આગળ કહેવાશે.
(૫) શરીરબન્ધન નામકર્મ–જેના દ્વારા બંધાય તે બલ્પન, પૂર્વ ગૃહીત અને વર્તમાનમાં ગ્રહણ કરાયેલાં દારિક પુદ્ગલોના પરસ્પરમાં અથવા તૈજસ આદિ પુદ્ગલેની સાથે સબ ઉત્પન્ન કરનારાં કર્મ બન્ધન નામકર્મ કહેવાય છે, તેના પાંચ ભેદ આગળ કહેવાશે.
(૬) શરીરસંહનન નામકર્મ-હાડકાઓની વિશિષ્ટ રચના સંહનન કહેવાય છે. સંહના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫