Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४००
प्रज्ञापनासूत्रे य अहियं बंधंति' उत्कृष्टेन पूर्वकोटो सप्तभिर्वर्षसहस्रैः वर्षसहस्रवतीयभागेन च अविका यावद् एकेन्द्रियाः तियेग्योनिकायुष्यं कर्म बध्नन्ति एवं मणुस्साउयस्स वि' एवम्-तिर्यग्योनिकायुष्यमिव मनुष्यायुष्यं कर्म एकेन्द्रिया बध्नन्ति, 'तिरियगतिनामाए जहा णपुंसगवेशस्स' तिर्यग्गतिनाम्लो बन्यो यथा एकेन्द्रियाणां नपुंसकवेदस्योक्तस्तथा वक्तव्यः, जघन्येन सागरोपमस्य द्वौ सप्तभागौ : पल्योपपस्यासंख्येयभागहीनौ, उत्कृष्टेन तावेव परिपूणौँ, 'मणुयगइनामाए जहा सायावेयणिज्जस्स' मनुष्यगतिनामकर्मणो बन्धो यथा सात वेदनीयस्योक्तस्तथा वक्तव्यः, 'एगिदियजातिनामाए पंचिंदियनातिनामाए य जहा णपुंसगवेयस्स' एकेन्द्रि गजातिनाम्नः पञ्चेन्द्रियजातिनाम्नश्च कर्मणो बन्धो यथा एकेन्द्रियाणां नपुंसकवेदस्य भणितस्तथा वक्तव्यः, गौतपः, पृच्छति-'बेइंदिय ते इंदिय जातिनामाए पुच्छा' द्वीन्द्रियत्रीन्द्रियजातिनामकर्मणो एकेन्द्रियाः कियत्कालं यावद् बध्नन्ति ? इति पृच्छा, भगवानाह-'जहणणेणं सागरोवमस्स नव पणतीसइभागे पलिओवमस्स असंखे जइभागेगं ऊणए' जघन्येन सागरोउत्कृष्ट सात हजार तथा एक हजार वर्ष का तृतीय भाग अधिक करोड पूर्व का बन्ध करते हैं । इसी प्रकार मनुष्यायुष्य का भी इतने काल का ही बन्ध करते हैं। तिर्यंचगतिनाम कर्म का बन्ध नपुंसक वेद के समान अर्थातू जघन्य पल्योपम का असंख्यातयां भाग कम सागरोपम के भाग का और उत्कृष्ट सागरोपम के प्रतिपूर्ण भाग का समझना चाहिए । मनुष्यगतिनाम कर्म का बन्ध साता वेदनीय कर्म के समान समझना चाहिए। एकेन्द्रिय जातिनामकर्म तथा पंचेन्द्रिय जातिनामकर्म का बन्ध एकेन्द्रिय जीव उतने ही काल का करते हैं, जितने काल का नपुसक वेद का।। ___ गौतमस्वामी-हे भगवन् ! द्वीन्द्रियजाति और त्रीन्द्रिय जातिनामकर्म का एकेन्द्रिय जीव कितने काल का बन्ध करते हैं ?
એકેન્દ્રિય જીવો તિર્યંચાયુકર્મને બંધ જઘન્યથી અન્તર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી સાત હજાર તથા એક હજાર વર્ષને ત્રીજો ભાગ અધિક એટલા કેડપર્વનો (બંધ) કરે છે.
એ પ્રમાણે મનુષ્કાયુકર્મને પણ એટલા સમયને બંધ કરે છે.
તિર્યંચ ગતિ નામકર્મને બંધ નપુંસકવેદની સમાન છે, અર્થાત્ જઘન્યથી પયમને અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરોપમના જે ભાગને અને ઉત્કૃષ્ટથી સાગરેપમના પૂરેપૂરા હૈ ભાગને બંધ કરે છે એમ સમજવું જોઈએ.
મનુષ્ય ગતિ નામકર્મને બંધ શાતા વેદનીયકર્મની સમાન સમજવો જોઈએ. એકેન્દ્રિય જાતિ નામકર્મ તથા પંચેન્દ્રિય જાતિ નામકર્મને બંધ એકેન્દ્રિય જીવ નપુંસક વેદનો જેટલા કાળનો કરે છે, તેટલા કાળનો કરે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! દ્વીન્દ્રિય જાતિ અને ત્રીન્દ્રિય પતિ નામકર્મને બંધ એકેન્દ્રિય જ કેટલા કાળને કરે છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫