Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७०
प्रज्ञापनासूत्रे तिना तृतीयेनास्थ्ना परिवेष्टितयोपरि तदस्थित्रयभेदि कीलिकाख्यं वज्रनाम कमस्थि भवति तद् प्रथम वर्षभनाराचसंहननमुच्यते, यत् पुनः कीलिकावर्जितं संहननं भवति तद् ऋष भनाराचसंहननम् , यत्र तु केवलम् अस्थनां मटबन्ध एव भवति तत् संहननम् नाराच संहननम् , यत्र तु एकपार्श्वन मर्कटबन्धो द्वितीयपााच की लिका भवति तदर्धनाराचसंहननम् , यत्र पुनरस्थीनि की लिकामात्रबद्धान्येव भवन्ति तत्संहनन कीलिकासंहननम् , यत्र तु परस्परपर्यन्तमात्र संस्पर्शलक्षणां सेवां प्राप्तानि अस्थीनि नित्यमेव स्नेहाभ्यङ्गादिरूपं परिशीलनमाकाङ्क्षन्ति तत् सेवार्तसंहननमुच्यते, एतनिबन्धनं संहनननाम अपि षड्रविधं भवति, तत्र यदुदयवशात् वज्रर्षभनाराचसंहनन भवति तद् वर्षभनाराचसंहनननाम, एवम् ऋषभनाराच संहनननामाइस प्रकार जिस अस्थिबन्धन में दो अस्थियां दोनों ओर से मर्कट बन्ध से बंधी रहती हैं, पट्ट को आकृति की तीसरी अस्थि से वेष्टित होती हैं और उन तीनों अस्थियों को भेदन करने वाली वज्र (कील) नामक अस्थि भी होती है, यह वज्रर्षभनाराच संहनन कहलाता है । जिस संहनन में कीलिका नहीं होती, वह ऋषभनाराचसंहनन कहा जाता है। जिस में केवल अस्थियों का मर्कट बन्ध ही होता है, वह नारायसंहनन कहलाता है। जिस संहनन में एक ओर मर्कट बन्ध और दूसरी और कीली होती है, वह अर्धनाराचसंहनन है। जिसमें अस्थियां कीलिका मात्र से ही बंधी होती हैं, यह कीलिकासंहनन समझना चाहिए | जिस संहनन में पर्यन्त भाग में पारस्परिक स्पर्श रूप सेवा को प्राप्त अस्थियां होती हैं और वे सदैव चिकनाई-मालिश आदि सेवन की अपेक्षा रखती है, वह सेवात्तसंहनन कहलाता है। इन छह प्रकार के संहननों का कारण नामकर्म भी छह प्रकार का कहा गया है। यथा-जिस नामकर्म के उदय से वज्रर्षभनाराचसंहनन को प्राप्ति होती है यह वर्षभनाराचसंहनन नामकर्म कहलाता है । इसी प्रकार ऋषभनाराचसंहनन आदि में भी समझ लेना चाहिए।
એ પ્રકારે જે અસ્થિબંધનમાં બે હાડકાંઓ બને બાજુથી મર્કટ બન્યથી બંધાયેલાં રહે છે, પટ્ટાની આકૃતિ ત્રીજા અસ્થિથી વેષ્ટિત હોય છે અને તે ત્રણે અસ્થિયને ભેદન કરનાર વજ, (કીલ) નામક અસ્થિ પણ હોય છે, તે વજર્ષભનારાચ સંહનન કહે વાય છે. જે સંહનનમાં કલીકા નથી તે શિષભ નારા સંહનન કહેવાય છે. જેમાં કેવલ અસ્થિને મર્કટ બન્ધજ હોય છે, તે મારા સંહનન કહેવાય છે. જે સંહનામાં એક તરફ મર્કટ બન્ધન અને બીજી તરફ કીલી હોય છે, તે અર્ધનારીચ સંહનન છે. જેમાં અસ્થિ કીલીકા માત્રથી જ બંધેલ હોય છે, તે કલીક સંહનન સમજવું જોઈએ. જે સંહનનમાં પર્યન્ત ભાગમાં પારસ્પરિક સ્પર્શરૂપ સેવાને પ્રાપ્ત અસ્થિ હોય અને તે સદેવ ચિકાસ-માલિશ આદિના સેવનની અપેક્ષા રાખે છે, તે સેવા સંવનન કહેવાય છે.
આ છ પ્રકારના સંહનનના કારણથી નામ કમ પણ છ પ્રકારના કહેલ છે જે નામ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫