Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २३ सू० १० एकेन्द्रियजातिनामस्थितिनिरूपणम् ३४१ सद्भावेन प्रागुक्तरीत्या जवन्यायाः स्थितेस्तावत्प्रमाणसंभवात, "उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्भट्टिई कम्मनिसेगो' उत्कृष्टेन विंशतिः सागरोपमकोटीकोटयः पञ्चन्द्रिय नातिनामकर्मणः कमरूपतावस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता, तत्र विंशतिश्च वर्षशतानि यावद् अवाधाकाल:-बन्धसमयादारभ्य जीवस्य स्वोदयेन न किश्चिदपि बाधामुत्पादयति, अतएव भवाधोना-अबाधाकालपरिहीना अनुभवयोग्या कर्म स्थितिः कर्मदलिकनिकरूपा प्रज्ञप्ता, 'ओरालियसरीरए वि एवंचेव' औदारिकशरीरेऽपि एवञ्चैव-पञ्चेन्द्रिय नातिनामकर्मोक्तरीत्येव जयन्येन सागरोपमस्य द्वौ सप्तभागौ - पल्योपमस्थासंख्यभागोनौ, उत्कृष्टेन विंशतिः सागरोपमकोटीकोटयः कर्मरूपतावस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता, विंशतिश्च वर्षशतानि अबाधाकाल-बन्धसमयादारभ्य स्वोदयेन जीवस्य किश्चिदपि बाधा नोत्पादयति, अतएव अब धाकालपरिहीना अनुभवयोग्या वर्षसहस्रद्वयशून्या विंशति सागरोपमकोटी कोटयः औदारिकशरीरनामकर्मणः स्थितिः कर्मदलिकनिषेकरूपा कोडा कोडी सागरोपम की होने से पूर्वोक्त रीति से जघन्य स्थिति का उक्त प्रमाण सिद्ध होता है। पंचेन्द्रिय जातिनामकर्म की उत्कृष्ट कर्मरूपतावस्थान रूप स्थिति बीम सागरोयम की है। वीस सौ वर्ष का अयाधा काल है, अर्थात् बन्ध समय से लेकर दो हजार वर्ष तक यह जीव को कोई बाधा नहीं पहुंचाता, अतएव अबाधा काल कम देने पर जो स्थिति शेष रहती है, यह उस का निषेक काल है या अनुभवयोग्य स्थिति का काल है।
__ औदारिक शरीरनामकर्म की स्थिति भी पंचेन्द्रियजातिनाम कर्म के समान है, अर्थात् जघन्य पल्योपम का असंख्यातवाँ भाग कम सागरोपम का भाग और उत्कृष्ट बीस कोडाकोडी सागरोपम की है। इस का अबाधा काल वीस सौ वर्ष का है और वीस सौ वर्ष कम बोस कोडाकोडी सागरोपम निषेक काल है क्योंकि यह औदारिक शरीरनामकर्म भी उत्कृष्ट स्थिति वाला बन्धा થાય છે. પંચેન્દ્રિય જાતિ નામકર્મની ઉત્કૃષ્ટ કર્મરૂપે અવસાનરૂપ સ્થિતિ વીસ સાગરોપમની છે. તેને વીસ -બે હજાર વર્ષને અબાધા કાળ છે અર્થાત તેના બંધ સમયથી લઈને બે હજાર વર્ષ સુધી તે જીવને કેઈ બાધા પહોંચાડતું નથી. આથી અબાધા કાળ એ છે કરવાથી જેટલી સ્થિતિ બાકી રહે છે તે તેને નિષેક કાળ છે અથવા અનુભવ એગ્ય સ્થિતિને કાળ છે.
ઔદારિક શરીર નામકર્મની સ્થિતિ પણ પચેન્દ્રિય જાતિ નામકર્મની સમાન છે અર્થાત્ જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ છે એવા સાગરોપમના બે સપ્તમાંશ ભાગની અને ઉત્કૃષ્ટથી વીસ કેડીકેડી સાગરોપમની રિથતિ છે.
તેનો અબાધાકાલ વીસસો-બે હજાર વર્ષનો છે. અને બે હજાર વર્ષ ઓછાં એવા વીસ કેડાછેડી સાગરોપમને નિષેક કાળ છે. કારણ કે આ દારિક શરીર નામકર્મ પણ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળું બંધાયું હોય તે બંધસમયથી બે હજાર વર્ષ સુધી જીવને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫