Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५६
प्रज्ञापनासूत्रे तस्य उत्कृष्टस्थितेः सार्द्धसप्तदशसागरोपमकोटीकोटिप्रमाणत्वात्, तस्याश्च सामस्त्येन चतुर्भागकरणार्थं चतुभिर्गुणितत्वे सप्ततिसागरोपमकोटीकोटिप्रमाणस्वप्राप्तेः प्रतिदशएकैकनियमन सप्ततेः सप्तत्वप्राप्तिसंभवात् 'उक्कोसेणं अट्ठारससागरोवमकोडाकोडोओ, अट्ठारसवाससयाई अबाहा, अबाहूणिया कम्महिई कम्मनिसेगो' उत्कृष्टेन अष्टिादश-सार्द्धसप्त दशसागरोपमकोटीकोटयो नीलवर्णनाम्नः कमेरूपतावस्थानलक्षणा स्थितिः प्रज्ञा किन्तु तत्र अष्टदश-सा सप्तदशवर्षशतानि यावत अबाधाकाल:--बन्धसमयदारभ्य स्वोदयेन जीवस्य न किञ्चिदपि बाधामुत्सादयति तावत्कालमध्ये दलिककनिषेकस्याभावात, अतएव अबा धोना-अबाधाकालपरिहीना अनुभवयोग्या कर्मस्थितिः कर्मदलिकनिषेकरूपा प्रज्ञप्ता 'कालचण्णनामार जहा छेवट्ठसंघयणस्स' कृष्णवर्णनामकर्मणः स्थितिस्तु यथा सेवा संहननस्य कर्मणः प्रतिपादिता तथा प्रतिपत्तच्या, तथा च कृष्णवर्णनाम्लो जघन्येन सागरोपमस्य द्वौ साढे सत्तरह कोडाकोडी सागरोपुम प्रमाण है और उसके सामस्त्येन चार भाग करने के लिए चार से गुणाकार करने पर साढे सत्तरह कोडाकोडी सागरोपम प्रमाण होता है। प्रत्येक दशक को एक-एक के नियम से सत्तर को मात की प्राप्ति होती है । उत्कृष्ट स्थिति साढे सत्तरह कोडाकोडी सागरोपम की है। इसका अबाधा काल साढे सत्तरह सौ वर्ष का है, अर्थात् बन्धसमय से लेकर यह अपने उदय द्वारा साढे सत्तरह सौ वर्षों तक जीवको कोई बाधा नहीं पहुंचाता, क्योंकि इस काल में उस के दलिकों का निषेक नहीं होता है । अतएव अबाधा काल को कम करने पर जो शेष स्थिति काल है, वह इसका निषेक काल है या अनुभवयोग्या स्थिति का काल है।
कृष्णवर्णनामकर्म की स्थिति सेवार्तसंहनननामकर्म की स्थिति के समान है। इस प्रकार कृष्णवर्णनामकम की जघन्य स्थिति पल्योपम का असंख्यातयां અસંખ્યાતમે ભાગ ઓછા એવા સાગરોપમને સાત અઠયાવીસાંશ - ભાગની કહી છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડી સત્તર કડાકડી સાગરોપમ પ્રમાણ છે અને તેના સમગ્રરૂપે ચાર ભાગ કરવાને માટે ચાર વડે ગુણાકાર કરવાથી (૧૭*૪=૭૦) સિત્તેર કડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે. “પ્રત્યેક દશકને એક-એક”ના નિયમ મુજબ સિત્તેરમાંથી સાત મળે છે અને (૭૦૮૪=૮૦માંથી ૨૮ મળે છે–તે મુજબ છેઆવે)
ઉત્કૃષ્ટ સ્થિતિ સાડી સત્તર કડાકોડી સાગરોપમની છે. તેને અબાધાકાળ સાડી સત્તર વન છે અર્થાત્ બંધસમયથી લઈને પોતાના ઉદય દ્વારા સાડી સત્તસો વર્ષ સુધી તે કર્મ જીવને કઈ બાધા પહોંચાડતું નથી, કારણ કે આ સમય દરમ્યાનમાં દાળયાનો નિષેક થતું નથી. આથી અબાધાકાળ બાદ કર્યા પછી જે બાકીને સ્થિતિ કાળ રહે છે તે તેને નિષેક કાળ છે અથવા અનુભાગ્ય સ્થિતિને કાળ છે.
કૃણાવર્ણ નામકર્મની સ્થિતિ, સેવાર્નસંહનન નામકર્મની સ્થિતિની સમાન છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫