Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६०
प्रज्ञापनासूत्रे उत्कृष्टेन पञ्चदशसागरोपमकोटीकोटयः कर्मरूयतावस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता, किन्तु तत्र पञ्चदशवर्षशतानि यावद् अबाधाकाला, अबाधाकालहीना च अनुभवयोग्या कर्मस्थितिः कर्मदलिकनिषेकरूपा प्रज्ञप्ता, कटुकरसानाम्नो जघन्येन सागरोपमस्य सप्त अष्टाविंशतिभागाः पल्योपमासंख्येयभागहीनाः, उत्कृष्टेन सार्द्धसप्तदशसागरोपमकोटीकोः यः किन्तु सार्द्धसप्तदशवर्षशतानि अबाधाकालः, तिक्तरसनाम्नो जघन्येन सागरोपमस्य द्वौ सप्तभागी २ पल्योपमासंख्येयभागहीनौ, उत्कृष्टेन विंशतिः सागरोपमकोटीकोटयः किन्तु तत्र विशतिवर्षशतानि यावदवाधाकालः, अबाधाकालहीना च कर्मस्थितिः दलिकनिषेकरूपा प्रज्ञप्तेतिभावः, 'फासा जे अपसत्था तेसिं जहा छेबहस्स' स्पर्शा ये अप्रशस्ताः कर्कशगुरुरूक्षशीतरूपाः सन्ति तेषां चतुर्गा स्थितिः यथा सेवार्तस्य संहननस्य स्थितिः प्रतिपादिता तथा प्रतिपत्तव्या सागरोपम का भाग है और उत्कृष्ट स्थिति पन्द्रह कोडाकोडी सागरोपम है। पन्द्रह सौ वर्ष का अबाधा काल हैं और अबाधा काल कम करने पर जो स्थिति शेष रहती है वह उसका निषेक काल अथवा अनुभवयोग्य स्थिति का काल है। कटुकरस नामकर्म की जघन्य स्थिति पल्योपम का असंख्यातवां भाग कम सागरोपम का भाग है और उत्कृष्ट साढे सत्तरह कोडाकोडी सागरोपम की है । साढे सत्तरह सौ वर्ष का इसका अबाधा काल हैं। तिक्तरसनामकर्म की जघन्य स्थिति पल्योपम का असंख्यातवां भाग कम सागरोपम का भाग है और उत्कृष्ट स्थिति वीस कोडाकोडी सागरोपम की है। वीस सौ वर्ष का अबाधा काल है। अबाधा काल कम करने पर जो स्थिति शेष रहती है, वह निषेक काल या अनुभवयोग्य स्थिति काल हैं। ___ जो स्पर्श अप्रशस्त है अर्थात् कर्कश, गुरु, रूक्ष और शीत, उनकी स्थिति ન કષાય (તુર) રસ નામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમે ભાગ
છે એવા સાગરોપમના ૪ ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કડાકોડી સાગર પમની છે. તેને અબાધાકાળ પંદરસો વર્ષને છે. તે અબાધાકાળ બાદ કરતાં જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિષેક કાલ અથવા અનુભવયોગ્ય સ્થિતિને કાલ છે.
કટુરસ નામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમ ભાગ એ છ એવા સાગરેપમને ર9 ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાડીસત્તર કડાકડી સાગરોપમની છે. સાડીસત્તર વર્ષને તેને અબાધાકાળ છે. (તે અબાધા કાળ બાદ કરતાં જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિષેક કાલ યાને અનુભવેગ્ય સ્થિતિને કાલ છે.)
- તિક્તરસ નામકર્મની જઘન્ય સ્થિતિ, પલ્યોપમને અસંખ્ય ભાગ ઓછા એવા સાગરેપમના ૨ ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડાકોડી સાગરોપમની છે. બે હજાર વર્ષને તેને અબાધાકાળ છે, તે અબાધાકાળ બાદ કર્યા પછીની જે શેષ સ્થિતિ રહે છે. તે તેને નિષેક કાલ યા અનુભવેગ્ય સ્થિતિકાળ છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫