Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २३ सू. ५ कर्मप्रकृतिबन्धद्वारनिरूपणम्
१९१ वीसमा वा पोग्गलाणं परिणाम तेसिं वा उदएणं पासियव्वं वा ण पासइ' यं वेदयते परेण क्षिप्तं काष्ठलोष्टखड्गादि स्वरूपं पुद्गलं वा तेन अभिघातजनन समर्थेन दर्शनपरिणत्युपहननात् , बहून् पुदगलान् बा काष्ठदिस्वरूपान् परेण क्षिप्तान् यान् वेदयते तैरभिघातजनन समर्थैर्दशन परिणत्युपघातात् , यं वा पुदगलपरिणामं भक्षिताहार परिणाम स्वरूवं पानीयरसादिकं बहुदुःखजनकं वेदयते तेन वा दर्शनपरिणत्युपहननात्, एवं विस्रसया-स्वभावेन वा शीतोष्णातपादिरूपो यः पुद्गलानां परिणामस्तं यदा वेदयते तदा तेन इन्द्रियोपघातजनन द्वारा दर्शनपरिणत्युपहननाद् द्रष्टव्यमपि ऐन्द्रियकमपि सद्वस्तु न पश्यति दर्शनपरिणतेरुपहतत्वत, अयं तावत् सापेक्षो दर्शनावरणीयकर्मोदयः प्रतिपादितः, अथ निरपेक्ष दर्शनावरणीय कर्म पुदगलोदयं प्रतिपादयति. 'तेसि वा उदएणं' दूसरे के द्वारा क्षिप्त काष्ठ लोष्ट-खड्ग आदि पुद्गल के द्वारा जो कि आघात उत्पन्न करने में समर्थ होता है, उससे दर्शनपरिणाम का उपघात होता है । ___ इसी प्रकार दूसरे के द्वारा क्षिप्त बहुत से काष्ठ आदि पुद्गलो को, जो आघात उत्पन्न करने में समर्थ होते हैं, उनसे दर्शनपरिणाम का उपघात होता है । जीव उनका वेदन करता है। तथा जो भक्षित पानी या रसादि आहार पुद्गलों का परिणाम बहुत दुःखजनक प्रतीत होता है, उससे भी दर्शन परिणाम का प्रतिघात होता है।
इसी प्रकार स्वभाव से पुदगलो का जो शीत, उष्ण. आतप, आदि रूप पुदगल परिणाम है, उसको जब वेदन किया जाता है, तब इन्द्रियोंमें उपघात उत्पन्न होने से दर्शनपरिणति का भो उपघात होता है। इस कारण जीव दृष्टव्य अर्थात् देखने योग्य इन्द्रियगोचर वस्तु को भी नहीं देखता है । यह सापेक्ष दर्शनावरणीय कर्म का उदय प्रतिपादन किया गया है । ___ अब निरपेक्ष दर्शनावरणीय के उदय का प्ररूपण करते हैं । विपाकप्राप्त दर्शनाહું કેલ લાકડું, ઢેકું, ખગ આદિ પુદ્ગલ દ્વારા આઘાત ઉત્પન્ન કરવામાં સમર્થ થાય છે. તેનાથી દર્શનાવરણીયનો ઉપઘાત થાય છે.
એ જ પ્રકારે બીજાના દ્વારા ક્ષિપ્તકાષ્ઠ આદિ પુદ્ગલેને જે આઘાત કરવામાં સમર્થ થાય છે. તેમનાથી દર્શન પરિણામને ઉપઘાત થાય છે. જીવ તેમનું વેદન કરે છે. જે ભક્ષિત પાણી સાદિ આહાર પુદ્ગલેના પરિણામ ઘણું દુ:ખજનક પ્રતીત થાય છે. તેનાથી પણ દર્શન પરિણામને પ્રતિઘાત થાય છે
એ પ્રકારે સ્વભાવથી પુગલના જે શીતઉષ્ણ આતપ આદિરૂપ પુગલ પરિણામ છે, તેમને જ્યારે પેદન કરાય છે, ત્યારે ઇન્દ્રિયોમાં ઉપઘાત ઉત્પન્ન થવાથી દર્શન પરિણતિને પણ ઉપઘાત થાય છે.
એ કારણે જીવ દgવ્ય અર્થાત જેવા યોગ્ય ઇન્દ્રિય ગોચર વસ્તુને પણ નથી દેખતે. આ સાપેક્ષ દર્શનાવરણીય કર્મના ઉદય પ્રતિપાદન કરાયા છે.
હવે નિરપેક્ષ દર્શનાવરણના ઉદયનું પ્રરૂપણ કરે છે –
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫