Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २३ सू. ६ सातावेदनीयादि कर्मानुभावनिरूपणम्
कर्मवशाद् अधमजीविका रूपमासेवते चाण्डालकन्यां वा सेवते तदा चाण्डालादिवदेव लोकनिन्धो भवति इत्येवंरीत्या जातिकुलहीनताऽवसेया, सुखशयनीयादिसम्बन्धाद् बलहीनता, कुत्सितवस्त्रादि सम्बन्धात् रूपहीनता, पार्श्व स्थादि दुष्टजनसम्पर्कात् तपोविहीनता, कुतीर्थिकसाध्वाभासादि संसर्गात् श्रुतविहीनता, देशकालायोग्य कुक्रयणादि सम्बन्धाल्लाभविहीनता, कुग्रहकुकलत्रादि संपर्कात ऐश्वर्यं विहीनता भवतीति भावः, यान् वा बहून् पुद्गलान् वेदयते, यं वा वृन्ताकी फलाहार परिणामलक्षणं पुद्गलपरिणामं वेदयते, भक्षितं वृन्ताकी फलं कण्डुतिजननद्वारा रूपविहीनतामापादयतीति, विसया - स्वभावेन वा पुद्गलानां परिणामम् अभिहितजलधरा विसंवादस्वरूपं
२२१
अधम कर्म का अथवा अधम पुरुष के संबंध रूप पुद्गल का जो वेदन किया जाता है, क्योंकि उत्तमजाति और उत्तम कुलवाला भी अधम कर्म के वशसे अधम आजीनिका का सेवन करता है या चाण्डाल कन्या का सेवन करता हैं, तब वह चाण्डाल के समान ही लोक में निन्दनीय होता है । इस प्रकार से जाति-कुल विहीनता समझनी चाहिए । सुखशय्या आदिका योग न होने से बलहीनता होती है । खराब वस्त्र आदि के कारण रूप हीनता उत्पन्न होती हैं । पार्श्वस्थ आदि दुष्टजनों के सम्पर्क से तपोविहीनता उत्पन्न होती हैं । कुतीर्थि साध्वाभास (कुसाधु) आदि के संसर्ग से श्रुतहीनता होती है। देश काल के प्रतिकूल कुक्रयण (गलतखरीद) आदि से लाभ विहीनता होती है । खोटा घर एवं खराब स्त्री आदि के सम्पर्क से ऐश्वर्य हीनता होती है।
अथवा जिन - बहुत से पुदगलों का वेदन किया जाता है, अथवा बैंगन आदिके आहार परिणाम रूप पुदुगल परिणाम का वेदन किया जाता है, क्योंकि बैंगन खाने से खुजली हो जाती है, और उससे रूप विहीनता उत्पन्न होती है । अथवा स्वभाव से जो पुद्गल परिणाम का-जैसे जलधारा का आगमन संबंधी विसंवाद का - जो
અધમકના અથવા અધમપુરૂષના સબ ધીરૂપ પુદૂગલનુ જે વેદન કરાય છે, કેમકે ઉત્તમ જાતિ અને ઉત્તમ કુલવાળા પણ અધમકના વશથી અધમ આવિકાનું સેવન કરે છે,
અથવા ચાંડાલ કન્યાનું સેવન કરે છે, ત્યારે તે ચાંડાલના સમાનજ લાકમાં નિન્જીનીય થાય છે. એ પ્રકારથી જાતિકુલ વિહીનતા સમજવી જોઇએ. સુખદશય્યા આદિના ચાગ ન થવાથી મલહીનતા થાય છે. ખરાખવસ્ત્ર વિગેરેના કારણથી રૂપહીનતા ઉત્પન્ન થાય છે. પાસ્થ વિગેરે દુષ્ટ જનાના સંપર્ક થી તાહીનતા ઉત્પન્ન થાય છે, કુતીર્થિ સાધ્વાભાસ (કુસાધુ) આદિના સ’સગથી શ્રુત હીનતા થાય છે. દેશ કાલના પ્રતિકૂલ (ભૂલભરીખરીદી) આદિથી લાભ વિહીનતા થાય છે, ખાટાઘર તેમજ ખરાબ શ્રી આદિના સંપર્કથી ઐશ્વય હીનતા થાય છે.
અથવા જે ઘણા ખધા પુદગલાનું વેદન કરાય છે, અથવા રીગણુા આદિ આહાર પરિણામ રૂપપુર્દૂગલ પરિણામનુ વેદન કરાય છે, કેમકે રીંગણા ખાવાથી ચળ આવે છે. અને તેનાથી રૂપ વિહીનતા ઉપન્ન થાય છે. અથવા સ્વભાવથી જે પુદ્ગલ પરિણામના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫