Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
१८२
प्रज्ञापनासूत्रे भवति, नान्यारागादिपरिणतश्च भूत्वा कर्म विधत्ते, स च रागादिपरिणामः कर्मबन्धनबद्धस्य भवति न तद्विरहे, अन्यथा मुक्तानामपि अवीतरागत्वापत्तिः स्यात्, इत्यभिप्रायेणैव कर्मबन्धनबद्धेन जीवेन कृतस्येत्युक्तम् , तथाचोक्तम्-'जीवस्तु कर्मबन्धनबद्धो वीरस्य भगवतः कर्ता । सन्तत्याऽनाधं च तदिष्टं कर्मात्मनः कर्तुः ॥१॥ इति, एवम्'जीवेणं निव्वत्तियस्स जीवेणं परिणामियस्स सयं वा उदिण्णस्स परेण वा उदीरियस्स तदुभएण वा उदीरिज्जमाणस्स' जीयेन निर्वर्तितस्य-ज्ञानावरणीयादितया व्यवस्थापितस्य, अत्र कर्मबन्धसमये जीवः प्रथमम् अवशिष्टान् कर्मवर्गणान्तः पातिनः पुद्गलान् उपाददानोऽनाभोगिकेन वीर्येण तस्मिन्नेव व कर्मबन्धसमये ज्ञानावरणीयादितया व्यवस्थाहो उपयोग स्वभाव होने के कारण रागादि परिणाम से युक्त होता है, अन्य नहीं और रागादि परिणाम से युक्त होकर वहीं कर्मोपार्जित करता है ! यह रागादि परिणाम कर्म बन्धन बद्ध जीव को ही होता है। कर्म बन्धन के अभाव में रागादि परिणाम नहीं होता, अन्यथा मुक्त जीव भी रागादि परिणाम बान हो जाएँ, इसी अभिप्राय से कहा है कि कर्मबन्ध से बद्ध जीव के द्वारा जो उपार्जित किया गया है ।
कहा भी हैं-वीर भगवान् के मत में कम बन्धन से बद्ध जीव ही कर्मों का कर्ता माना गया है । प्रवाह की अपेक्षा से कर्मबन्धन अनादि कालिक है। अनादि कालिक कर्मबन्धन बद्ध जीव ही कर्म का कर्ता हो सकता है ॥१॥ ___तथा जो ज्ञानावरणीय कर्म जीव के द्वारा ज्ञानावरणीय के रूप में व्यवस्थापित किया गया है, क्योंकि कर्मबन्ध के समय में यह तो साधारण कर्मवर्गणा के पुद्गलों को ही जीव ग्रहण करता है, तत्पश्चात अनाभोगिक वीर्य के द्वारा उसी समय ज्ञानावरणीय आदि विशेष रूप में परिणत करता है। जैसे आहार को रस आदि सात धातुओं के रूप में परिणत किया जाता है। કૃત છે, કેમકે જીવ જ ઉપયોગ સ્વભાવ હોવાના કારણે રાગાદિ પરિણામથી યુક્ત થાય છે, બીજા નહીં અને રાગાદિ પરિણામથી યુક્ત થઈને ત્યાં જ કર્મોપાર્જિત કરે છે. આ રાગાદિ પરિણામ કર્મબંધન બદ્ધ જીવને જ થાય છે, કર્મબન્ધનના અભાવમાં રાગાદિ પરિણામ નથી થતાં, અન્યથા મુક્તજીવાત્માઓ પણ રાગાદિ પરિણામવાળા થઈ જાય, એ અભિપ્રાયથી કહ્યું છે કે કર્મબન્ધનથી બદ્ધજીવના દ્વારા જ ઉપાજિત કરાયું છે.
કહ્યું પણ છે–ભગવાન શ્રી મહાવીર પ્રભુના મતમાં કર્મબન્ધનથી બદ્ધજીવ જ કમેને કર્તા માને છે. પ્રવાહની અપેક્ષાએ કર્મબન્ધનથી બદ્ધજીવ અનાદિકાલિક છે. અનાદિકાલિક કર્મબંધન બદ્ધજીવ જ કર્મ કર્તા થઈ શકે છે || ૧ ||
તથા જે જ્ઞાનાવરણીય કર્મજીવના દ્વારા જ્ઞાનાવરણીયના રૂપમાં વ્યવસ્થાપિત કરેલા છે, કેમકે કર્મબન્ધના સમયમાં પહેલાં સાધારણ કર્મચણાના પુદ્ગલોને જ જીવ ગ્રહણ કરે છે. તપશ્ચાત અનાભાગક વીર્યના દ્વારા તે જ સમયે જ્ઞાનાવરણીય આદિ રોષરૂપમાં પારણુત કરે છે. જેમ આહારને રસ આાદ સાત ધાતુઓના રૂપમાં પારણાં કરાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫