Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २३ सू. ५ कर्मप्रकृतिबन्धद्वारनिरूपणम्
टीका - अथ कस्य कर्मणः कतिविधोऽनुभावः' इति पञ्चमं द्वारं प्ररूपयितुमाह
वणिज्जस्सणं भंते! कम्मस्स जीवेणं बद्धस्स' हे भदन्त ! ज्ञानावरणीयस्य खलु कर्मणो जीवेन बद्धस्य – रागद्वेषपरिणामवशात् कर्मरूपतया परिणामं प्रापितस्य 'पुटुस्स बद्धफासपुट्टम्स' स्पृष्टस्य-आत्मप्रदेशैः सह सम्बन्धमुपगतस्य, बद्धस्पर्शस्पृष्टस्य- पुनरपि - गाढतरं बद्धस्य अत्यन्तस्पर्शेन स्पृष्टस्य - आवेष्टन परिवेष्टनरूपतयाऽतीव सोपचर्य गाढतरं च बद्धस्येत्यर्थः, 'संचियस्स चियस्स उवचियस्स' संचितस्य - अबाधाका लोलङ्घनेनोतरकालवेदनयोग्यतया निषिक्तस्य, चितस्य चयमुपगतस्य — उत्तरोत्तर स्थितिषु प्रदेशहान्या रसवृद्धयाऽवस्थापितस्य, उपचितस्य - समानजातीय प्रकृत्यन्तरदलिक संक्रमेणो पचयं प्रापितस्य 'आवागपत्तस्स विवागपत्तस्स' आपाक प्राप्तस्य - ईषत्पाकाभिमुखीभूतस्य, विपाकप्राप्तस्य विशिष्टपाकं प्राप्तस्य, 'फलपत्तस्स उदयपत्तस्स' अतएव फलप्राप्तस्यफलदानोन्मुखीभूतस्य तदनन्तरं सामग्रीवशाद् उदयप्राप्तस्य - 'जीवेणं कयस्स' जीवेन कर्मबन्धनबद्धेन कृतस्य — निष्पादितस्य जीवस्तावदुपयोगस्वभावत्वाद् रागादिपरिणतो
-
१८१
टीकार्थ :- किस कर्म का अनुभाव कितने प्रकार का है ? इस पांचवें द्वार की प्ररूपणा करने के लिए कहते हैं
श्री गौतमस्वामी - हे भगवन् ! ज्ञानावरणीय कर्म का जो जीव के द्वारा रागद्वेष परिणामों के वशीभूत होकर बांधा गया अर्थात् कर्म रूप में परिणत किया गया है, जो स्पृष्ट हुआ अर्थात् आत्मप्रदेशों के साथ संबंध को प्राप्त हुआ है, जो अत्यन्त प्रगाढ रूप में बद्ध हुआ है, जो संचित है अर्थात् अबाधा काल के पश्चात् वेदन के योग्य रूप में निक्ति किया गया है, जो चय को प्राप्त हुआ अर्थात् उत्तरोत्तर स्थितियों में प्रदेश हानि और रसवृद्धि करके स्थापित किया गया है, जो उपचित अर्थात् समान जातीय दूसरी प्रकृतियों के दलिकों में संक्रमण करके उपचय को प्राप्त है, जो परिणाम की ओर अभिमुख हुआ हैं जो विपाक को प्राप्त हुआ है, फल देने को अभिमुख हुआ है, उदय को प्राप्त हुआ है, जो जीव के द्वारा कृत है, क्यों कि जीव
ટીકા :——કયા કર્મીના અનુભાવ કેટલા પ્રકારના છે? આ પાંચમા દ્વારની પ્રરૂપણા કરવા માટે કહે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જ્ઞાનાવરણીય કર્મના જે જવના દ્વારા રાગદ્વેષના પરિણામાના વશીભૂત થઈને ખાંધેલા છે. અર્થાત્ કરૂપમાં પરિણત કરાયેલા છે જે સૃષ્ટ થયેલ એટલે કે આત્મપ્રદેશોની સાથે સંબધને પ્રાપ્ત થયેલ છે, જે અત્યન્ત પ્રગાઢરૂપમાં ખદ્ધ થયેલ છે, જે સંચિત છે અર્થાત્ અખાધાકાળની પછી વદનાના ચાગ્ય રૂપમાં નિષિક્ત કરેલ છે, જે ચયને પ્રાપ્ત થયેલ અર્થાત્ ઉત્તરાત્તર સ્થિતિમાં પ્રદેશ હાનિ અને રસવૃદ્ધિ કરીને સ્થાપિત કરાયેલા છે, જે ઉપચિત અર્થાત્ સમાન જાતીય બીજી પ્રકૃતિના દિલકામાં સંક્રમણ કરીને ઉપચયને પ્રાપ્ત છે, જે પરિપાકની તરફ અભિમુખ થયેલ છે, જે વિપાકને પ્રાપ્ત થયેલ છે, લેાન્મુખ થયેલ છે, ઉડ્ડયને પ્રાપ્ત થયેલ છે જે જીવદ્વારા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫