Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मा
प्रज्ञापनासूत्रे अत्र प्राणातिपातादि विरमणविषयाणाश्च षटकायादीनां पूर्वमेव प्ररूपितत्वेन न पुनस्तनिरूपणमावश्यकं किन्तु मायामृषावादपर्यवसानानां प्राणातिपातादिक्रियाणां विरमणश्च जीवपदे मनुष्यपदे वक्तव्यम् , तदन्येषु स्थानेषु-' नायमर्थः समर्थः' इति वक्तव्यम् , तेषां मनुष्यव्यतिरिक्तानां भवप्रत्ययतः सर्वविरत्यसंभवात् इत्यभिप्रायेण प्ररूपयितुमाह-'अत्थिणं भंते! नेरइयाण पाणाइवायवेरमणे कज्जइ?' हे दीनबधोभदन्त! अस्ति -संभवति खलु नैरयिकजीवाणां किं प्राणातिपातक्रियाविरमण क्रियते-भवति ? भगवानाह- 'गोयमा ! ' हे गौतम ! 'नो इणटे समढे ' नायमर्थः समर्थ:-नैरयिकाणां प्राणातिपातविरमण न संभवति तेषां भवप्रत्ययतः सर्वविरत्यसंभवात् ‘एवं जाव वेमाणियाण' एवम्-नैरयिकाणामिव यावद्-असुरकुमारादिदशभवनवासीनां पृथिवीतिपात क्रिया से विरति होती है । यद्यपि पहले ही कहा जा चुका है । कि प्राणातिपात विरमण छह जीवनिकायों के विषयमें होता है, मृषावाद विरमण सभी द्रव्यों के विषयमें होता है, इत्यादि, अतएव यहां उसका निरूपण करना भावश्यक नहीं था, किन्तु माया मृपा पर्यन्त प्राणातिपात आदि का निरूपण जीव एवं मनुष्य में होता है । अन्य स्थानों में नहीं हो सकता, एसा कहना चाहिये क्योंकि मनुष्यों के सिवाय अन्य जीवों में भव स्वभाव के कारण सर्वविरति हो नहीं सकती । इसी अभिप्राय से प्ररूपणा करने के लिए कहा गया है
श्री गौतमस्वामी-हे भगवन् ! क्या नारक जीवों में प्राणातिपात विरमण होना संभव है ?
श्री भगवान् --हे गौतम ! यह अर्थ समर्थ नहीं हैं, नारकों में प्राणातिपात विरमण का संभव नहीं है । भवके कारण से हो वे प्राणतिपात से निवृत्त नहीं होते ।
नारकजीवों के समान वैमानिकदेवों, तक इसी प्रकार कहना चाहिए। अर्थात् असुरकुमार आदि दश भवनपतियों में, पृथ्वीकायिक आदि एकेन्द्रियों में, द्वीन्द्रियों में વિરતિ થાય છે. યદ્યપિ પહેલા જ કહેલું છે, કે પ્રાણાતિપાત વિરમણ છ જવનિકાના વિષયમાં થાય છે, મૃષાવાદ વિરમણ બધાં દ્રવ્યના વિષયમાં થાય છે, ઈત્યાદિ તેથી જ અહીં તેનું નિરૂપણ કરવું આવશ્યક ન હતું, કિન્તુ માયામૃષા પર્યન્ત પ્રાણાતિપાત આદિનું નિરૂપણ છવ તેમજ મનુષ્યમાં થાય છે. અન્ય સ્થાનોમાં નથી થઈ શકતું. એમ કહેવું કેમકે મનુષ્ય શિવાય અન્ય 9માં ભવ સ્વભાવના કારણે સર્વવિરતિ થઈ શકતી જ નથી. એજ અભિપ્રાયથી પ્રરૂપણ કરવા માટે કહેલું છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શું નારક છવામાં પ્રાણાતિપાત વિરમણને સંભવ છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, નારકમાં પ્રાણાતિપાત વિરમણને સંભવ નથી. ભવના કારણથી થયેલ પ્રાણુતિપાતથી નિવૃત્ત નથી થતી.
નારકેની સમાન વૈમાનિકે સુધી આ પ્રકારે કહેવું જોઈએ. અર્થાત્ અસુરકુમાર આદિ દશ ભવનપતિમાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયોમાં, દ્વીન્દ્રિમાં, ત્રીન્દ્રિયોમાં ચતુરિન્દ્રિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫