Book Title: Mahavira Katha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004947/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર-કથા સંપાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ CRAFTE MREINIT ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ થી પૂજાભાઈ જૈન ગ્રંથમાલા૨૧ શ્રી મહાવીર કથા સંપાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ છે. ગુજરાત વિધાપીઠ અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકારક શૈલેશ કોદરભાઈ પટેલ કા. કુલસચિવ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૩૮૦ ૦૧૪ © ગૂજરાત વિદ્યાપીઠ કિંમતઃ સો રૂપિયા પ્રથમ આવૃત્તિ, સન ૧૯૪૧ દ્વિતીય આવૃત્તિ, સન ૧૯૫૦ પુનર્મુદ્રણ, સન ૧૯૭, પ્રત : ૧૫૦ મુદ્રક જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય અમદાવાદ-૩૮૦ ૦૧૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પ્રમાણભૂત મહાવીરચરિત રચવાના પ્રયત્નમાંથી આ મહાવીર-કથાને જન્મ થયો છે. પ્રાચીન પુરુષનું જીવનચરિત રચવાનું કામ આમ અઘરું જ હોય છે. તેને માટે જોઈતી સામગ્રી બહુ જ ઓછી, છૂટક અને તૂટક હોય છે. જે કાંઈ હોય છે તેમાં પ્રમાણભૂત કેટલું એ ચાળવાનું કામ તે પાછું ઊભું રહે જ છે. તેમાંય જ્યારે કથાનું પાત્ર મહાવીર જેવા મહાપુરુષ અને સંપ્રદાયકાર હેય છે, ત્યારે વળી વિશેષ પ્રકારની મુશ્કેલીઓ ઉમેરાય છે. ગતાનુગતિક કેટલીક માન્યતાઓ, આખ્યાયિકાઓ અને જેને પૌરાણિક કહેવાય તેવી જાતજાતની સામગ્રી તે પાત્રની આસપાસ ઉત્પન્ન થઈ હોય છે. અને એ બધાની ઉપર સાંપ્રદાયિકતાના આદરની નાજુક ભાવનાનું કવચ જડાયું હેય છે. આને લીધે તે સામગ્રીને નાજુક્તાથી અડકવાનું અને અડકીને તારવવાનું રહે છે. આવી મુશ્કેલીમાંથી માર્ગ કાઢ હેય, તે તેવા પુરુષ અંગે પ્રાચીન સાહિત્ય તથા શિલાલેખાદિ વગેરે પ્રમાણભૂત ગણાય તેવી સામગ્રીમાં શું છે, તે પહેલું જોવું જોઈએ. મહાવીરચરિતને અંગે મુખ્યત્વે જૈન અને તત્કાલીન બોલ • જૈન ગ્રંશે વિષે એક ચોખવટ કરવાની રહે છે કે, એ બધા ગ્ર વેતાંબર 2 જ લગભગ છે.દિગંબરે તે અત્યારે જન આગમ તરીકે ઓળખાતા ગ્રંથને પ્રમાણુતા જ નથી. ઉપરાંત, મહાવીરચરિતને અંગે બેત્રણ મુદ્દાઓની બાબતમાં તેમને મતભેદ પણ છે. તેઓ માને છે કે, મહાવીરસ્વામી પ્રથમથી જ સિદ્ધાર્થને ઘેર અવતર્યા હતા - અર્થત ગર્ભહરણું (આગળ પા. ૮૮) થયું નહોતું. બીજે મુદ્દો એ કે મહાવીર સ્વામીએ લગ્ન (આગળ પા. ૧૦૯) કર્યું જ નહોતું – તે બ્રહ્મચારી હતા. અને ત્રીજો મુદ્દો એ કે, મહાવીરરવાની દીક્ષાના વખતથી અચેલક જ હતા. (આગળ પા. ૧૨૧-૨) Page #5 -------------------------------------------------------------------------- ________________ તથા બ્રાહ્મણ ધર્મનાં પુસ્તક જતાં, મહાવીરને અંગે જે કાંઈ મળ્યું તે વીણું લઈને, તેને સળંગ કથારૂપે સાંકળી આપવાને આમાં પ્રયત્ન છે. આથી આ માળાના “બુદ્ધચરિત’નું પુરોગામી પુસ્તક “બુલીવા” જેમ બુદ્ધ, ધર્મ અને સંઘ બાબત રચક શલીમાં પ્રમાણભૂત ગણાય એવી માહિતી આપે છે, તેમ આ પુસ્તક મહાવીર અને તેમના ઉપદેશ બાબત એવી માહિતી એને મળતી શૈલીમાં આપશે, એવી આશા બાંધી છે. આને માટે ક્યાં કયાં પુસ્તકે જોયાં છે તે ગણાવવાની અહીં જરૂર નથી. તેમને યથાસ્થાને મેં નિર્દેશ કર્યો છે, તે પરથી વાચકને તેની જાણ મળી રહેશે એમ માનું છું. મારી વિનંતી એટલી જ કે, આ કથામાં નહિ ઊતરેલી એવી કોઈ સામગ્રી કઈ જગાએ રહી ગઈ હોય યા ઉતારેલી સામગ્રીમાં ભૂલચૂક કે ગેરસમજ હેય, તે વિદ્વાન વાચકે મને તે બતાવું ને મદદ કરે. થોડા વખત અગાઉ મહાવીર જેવા જ બીજા મહાન હિંદી ધર્મપુરુષના જીવન અને સધને ગ્રંથ – શ્રીમદ્ ભાગવત – ગુજરાતીમાં ટૂંકમાં ઉતાર્યા પછી આ ગ્રંથ તૈયાર કરવાનું બન્યું છે, એ મારે માટે એક અતિ પ્રિય સુયોગ છે. પુરનું માહાત્મ પ્રીછવામાં કે વીરપૂજા થા સંતપૂજાની સાચી દીક્ષા લેવામાં સાંપ્રદાયિક્તા હોઈ શકતી નથી. અને સત્યનિક વિદ્વત્તાને પણ સાંપ્રદાયિક્તા હોતી નથી. આ બેઉ રીતે આવા પ્રકારના કથાકીર્તનમાં કઈ પ્રકારની સંકુચિતતાને સ્થાન નથી. કૃષ્ણ જે હિંદી સંસારને અને જગતને નિષ્કામ કર્મ જેવી દૈવી વિભૂતિ અને તે દ્વારા ઈશ્વરપ્રપતિને યોગ શીખવ્યો છે, તે મહાવીરસ્વામીએ એવી જ એક મેટી દૈવી વિભૂતિ – અહિંસાની અનન્ય આરાધના પિતાના જીવન દ્વારા શીખવી છે. અહિંસાનો આજે અતિ મોંઘો થઈ પડેલે બેધ એમણે એક Page #6 -------------------------------------------------------------------------- ________________ યોગ જેવી તીવ્રતાથી સાધી બતાવ્યું છે, એટલું જ નહિ, એ અહિંસા-ચોગનું એક સ્વતંત્ર દર્શન એમણે હિંદને આપ્યું છે. જગતભરમાં જે ચાલી રહ્યું છે, ધર્મને નામે જે રીતે ધમતરે થતાં જાય છે, તે બધું જોતાં અને વિચારતાં એમ લાગે છે કે, ઉપર નિર્દેશેલી ઉદાર સમદષ્ટિ એ તે ધર્મનું પ્રથમ પગથિયું થઈ પડવું જોઈએ. કાંઈ નહિ તો ધર્મોને અભ્યાસ તે આ સમભાવથી 9 ઘટે. જગતનાં પર્થિવ ક્ષેત્રમાં પણ જે ટૂંસાતસી અને સામસામાના વાડામાંથી થતી ખેંચાખેંચી દુઃખની જડ થઈ પડી છે, તે એને દૂર કરવાની એકમાત્ર જે માનવશક્તિ ધર્મ, તેમાં જ જે ખેંચાખેંચી પેસે તો, મીઠાએ જ તેની “મીઠાશ” છોડી કહેવાય. આ પુસ્તક તૈયાર કરવામાં આવા પ્રકારની ધર્મભાવનાથી પ્રયત્ન કર્યો છે. મેં શરૂમાં જ કહ્યું એમ, માનવધર્મ જ નહિ, ગ્રંથકારની સત્યનિષ્ઠા પણ આમ જ શીખવે છે. અનેક પ્રાચીન ગ્રંથમાંથી મળતી વનસામગ્રીને વણીને આ કથા રચી છે, એ હું જણાવી ગયા. કઈ ભાવનાથી એ વણાટકામ કર્યું છે તે પણ મેં કહ્યું. છેવટે, કઈ સામગ્રી મેં ચાળી કાઢી છે તે પણ જણાવું. દરેક ધર્મના મહાપુરુષોના જીવનને નસીબે, અનેક કપનાઓ અને ચમત્કારકથાઓ તે હોય જ છે. એવા પ્રકારની કથાને મૂલવવામાં ઇતિહાસશુદ્ધ વિકાસદષ્ટિ મદદ કરી શકે; તો જ જીવનમાંથી ઉદાત અને પ્રેરક માનવમૂર્તિ જોઈ શકાય. અવતારી જીવનમાં જોવા જેવી, જેઈને જાગવા જેવી, જોઈને અભાવને સાચી કેળવણું આપવા જેવી જે વિગતો હોય છે, તેમને મનુષ્યની કલ્પના કે ચમત્કારપ્રેમ કાવ્યશક્તિથી રંગે છે ને અલંકૃત કરે છે. એટલે તેવી રીતે વર્ણવેલી બીના ટ્રીઝ તેવી હતી એમ માની ન શકાય; માનવાથી બહુ લાભે નથી થત; તેથી તે પુરુષ બહુ તો દેવ બની દૂરથી દર્શનીય જ Page #7 -------------------------------------------------------------------------- ________________ રહી જાય છે. મે પ્રાસ્તાવિક 'મ જ તેથી આ વિષે સ્પષ્ટતા " " કરી છે કે, · મહાપુરુષનું તેા માહાત્મ્ય જ એ એક વસ્તુમાં રહેલુ હાય છે કે, તે આપણને તેમના જેવા મહાન બનવા પ્રેરે છે.” મહાવીરસ્વામીને અંગે ચમત્કારની વાતા ઓછી અને બહુધા એક જ પ્રકારની ( ત્રિકાળજ્ઞાનની ) હેાય છે. તેમને મે ચમત્કારી મહત્ત્વ નથી આપ્યુ, તે રૂપે જતી કરી છે. આ કથ! રચવામાં તેવી હકીકતો તે આ મર્યોદાઓમાં અને કહી આવ્યે તે ભાવનાથી, મહાવીરસ્વામી વિષે જૂના ગ્રંથેામાં સત્તાવાર મળતી માહિતી તારવીને, તેમાંથી સળંગ ચરિત-કથા ઘડવા આમાં પ્રયત્ન કર્યો છે. તે જૈન અને જૈનેતર યાને ઉપયાગી નીવડશે એવી આશા છે. · મહાવીર-કથા'ની આ બીજી આવૃત્તિ મૂળનું માત્ર પુનર્મુદ્રણુ જ છે. વાચકેાને આ જાતની ચરિત-કથા ઉપયેગી થઈ પડી છે, તથા મહાવીરસ્વામી અંગે વિગતથી જાણવા ઇચ્છનારાએની આવશ્યકતા કંઈક અંશે તેનાથી પૂરી પડી છે, તે જાણી સતાષ થાય છે. અમદાવાદ, ૫-૪-'૧૦ -સપાદક Page #8 -------------------------------------------------------------------------- ________________ નિવેદન સ્તુતિ પ્રાસ્તાવિક અનુક્રમણિકા ખંડ લા પૂવકથા ૧. પહેલા ભવઃ નયસારની કથા ૨. ત્રીજો ભવ: મરીચિની કથા ૩. સેાળમા ભવ: વિશ્વભૂતિની કથા ૪. અઢારમા ભવઃ ત્રિપૃષ્ઠ વાસુદેવની કથા ૫. તેવીસમા ભવઃ પ્રિયમિત્ર ચક્રવતીની કથ ૬. પચીસમા ભવઃ નંદન રાજાની કથા ખંડ ૨જો મહાવીરકથા ૧. મહાવીરજન્મ ૧. દેવલાકમાંથી ચ્યવન ૭૧; ૨. લિચ્છવીઓનું સંયુક્ત રાજ્ય ૭૨; ૩. ગણુસત્તાક રાજ્યપદ્ધતિ ૭૫, ૪. વૈશાલીને ચેટક રાજા ૭૭; વૈશાલી નગરી ; ૬. વૈશાલીના લિચ્છવીએ। ૨૨; ૭. ગર્ભાવસ્થા ૮૫; ૮. ગ’હરણુ ૮૮; ૯. ગર્ભ મૃત્યુની શંકા ૯૪; ૧૦. જન્મ ૯૭, ૨. સરકારકરણુ j * } ૧૦ ૧૯ ૩૦ ૪૪ ૫૪ ૭૧ ૯૯ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૧૧૩ ૧૨૩ ૩. યુવાવસ્થા ૪. ગૃહત્યાગ ૫. દીક્ષાનાં પ્રથમ છ વર્ષ ૧. ગેવાળ ૧૨૩; ૨. તાપસને આશ્રમ ૧૨૬; ૩. શલપાણિ યક્ષ ૧૨૭; [ઘણા મા] ૪. પાખંડી અચ્છેદક ૧૩૪; ૫. ચંડકૌશિક સર્પ ૧૩૭; ૬. સુદષ્ટ નાગકુમાર ૧૪; ૭. ગોશાલક સાથે મેળાપ ૧૫; [ીજું-ત્રીનું શું મા]; ૮. લાઢ દેશની યાતનાઓ ૧૫૫; [વમું-જીરું નવું] પરિશિષ્ટઃ મંલિપુત્ર ગણાલક ૧૫૮. ૬. દીક્ષાનાં બીજા છ વર્ષ ૧૬૪ ૧. ગોશાલક ો પડે છે ૧૭૪; સાત ચામું નવમું નાણું] ૨, ગોશાલકને આજીવિક સિદ્ધાંત ૧૭૧; ૭. આકરી પરીક્ષા ૧૭૯ તિનું માસું] ૧૭; ૪. વિકટ નિયમ ૧૮૫; [અથાણું માર્યું]; ૫. છેલ્લે દારુણ દુઃખ ૧૯૨; પારમું માથું]; ૬. ઉપસંહાર ૧૯૬૮ પરિશિષ્ટ આત્મા ઉપરનાં આવરણ ૨૦૧. ૭. વલ્યપ્રાપ્તિ અને પહેલો ધર્મોપદેશ ૧. મહાવીર અહંત ભગવાન બન્યા ૨૦૭; ૨. પ્રથમ નિષ્ફળ ધર્મોપદેશ ર૦૯ ૩. પ્રથમ અગિયાર શિષ્યો ૨૧૦; ૪. પ્રથમ ઉપદેશ ૨૧૬; પ. તીર્થકરના અતિશયે રર૪. પરિશિષ્ટઃ બુદ્ધ અને બ્રહ્મદેવ રર૭. ૮. રાજગૃહમાં આગમન ૨૩૧ ૨૦૧૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨. અભય ૧. શ્રેણિક-નિખ્રિસાર ૨૩૨; કુમાર ૨૩૭; ૩. અજાતશત્રુ-કૂણિક ૨૩૯; ૪. મેલકુમાર ૨૪૫; ૫. કુમાર નદિષે ગૃહસ્થધમ ૨૬૨. ૨૫૯; ૬. ૯. વિદેહ તરફ [તેનું ચેકમાસુ] ૧. ઋષભદત્ત ૨૬૮; ૨. જાણિ અને પ્રિયદર્શીના ૨૬૯ ૧૦. વત્સદેશ તરફ અને દેવાનંદા [નૌતનું જોમાસું ] ૧. જયંતીની દીક્ષા ૨૮૦; ૨. સુમનેાભદ્ર અને સુપ્રતિષ્ઠ ૨૮૫; ૭. આનંદ ગૃહપતિ ૨૮૮. ૧૧. ધન્ય અને શાલિભદ્ર [ પંચમું ચેકમાસું] ૧૨, મહુ, કામદેવ અને ઉદાયન . [ સેન્ડનું ચેમાસું ] ૧ મહુ× ૩૦૨; કામદેવ ૩૦૬; ૩. ઉદાયન રાજિષ ૩૦૯, ૧૩. અઢારમું, એગણીસમું અને વીસમું વ સ્ ૧૪. એકવીસથી ચેાવીસમા સુધીનાં વર્ષો ૨૮ ૩૧૪ [[ત્તરમું વેગમાનું] ૧. સૂર્ણાપિતા અને સુરાદેવ ૭૧૪; ૨. પુદ્ગલ પરિવાજક, અને યુદ્ધશતક ૩૧૫; ૩. મકાયી વગેરે ગૃહસ્થા ૩૧૭; [ અઢારમું રેમાસું ]; ૪. આ કુમાર ૩૨૦; ૫. અભયકુમાર આદિની દીક્ષા ૭૨૮; [ શાળીસમું ચેમાસું ]; ૬. વત્સદેશ તરફ્ ૩૩૦ [વીસમું માનું ]. પરિશિષ્ટ : કથાએ ૩૩૪. અભયકુમારની બુદ્ધિમત્તાની ૧. ધન્યની કથા ૩૪૨; ૩૪૬; ૩૪૭, ૩. સાલપુત્ર ૩૪૮; [ પૃવીસમું ૨. કુંડકાલિક ચેમાસું ] ૨૮ ૨૯૫ ૩૦૨ ૩૪૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ જ મહાશતક ૩૫૧; [વાવીરનું માથું] ૫. સ્કંદ કાત્યાયન ૩૫૪; ૬. નંદિનીપિતા અને સાહિપિતા ૩૫૯; [તેવીસમું ચોમાસું]; ૭. સૂર્ય-ચંદ્રનું અવતરણ ૩૫૯ ૮ રાજગૃહમાં ૩૬૧. [ચોવીસમું ચોમાસું] ૧૫. મગધમાં રાજ્યક્રાંતિ અને વિશાલીનું યુદ્ધ ૩૬૩ ૧. શ્રેણિકનું અપમૃત્યુ ૩૬૩, ૨. પવાદિ કુમારની દીક્ષા ૩૬૫; ૩. જિનપાલિતની કથા ૩૬૫; [જીસમું ચોમાસું] ૪. વૈશાલીનું યુદ્ધ ૩૭૦; ૫. કાલી વગેરે રાણીઓની દીક્ષા ૩૭૧; [ કવીસમું ચોમાસું) ૬. હલ અને વિહલ્લની દીક્ષા ૩૭૩. પરિશિષ્ટઃ ૧. વૈશાલીના નાશ વિષે જન કથા ૩૭૪; ૨, વૈશાલીના નાશ વિષે બૌદ્ધ કથા ૩૭૭. ૧૬. શાલકની અંતિમ મુલાકાત ૧૭. અંતિમ પંદર વર્ષે ___ सत्तावीसमें चोमासु ૧. ગૌતમ અને કેશી ૩૮૯; ૨. શિવરાજર્ષિ ૩૯૧; [કવીસમું રોકાણું ૨૨, ઓછાત્રી રોકાણું ૨૬૪] ૩. સાલ-મહાસાલદશાર્ણભદ્ર ૩૯૪, ૪. સેમિલ બ્રાહ્મણ ૩૯૫; [त्रीसमें चोमासु ३९६; एकत्रीसमुं चोमासु ३९७ ] ૫. ગાંગેય શ્રમણ ૩૯૭; [વત્રીસમું રોમા] ૬. છઠ્ઠા આરાનું ભારત અને તેનાં મનુષ્ય ૩૯૮; ૭. પિઠર અને ગામલી ૪૦૨; [સેરીસમું વોમાસું] ૩૮૦ ૩૮૯ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૮. કાલેદાયી ૪૦૪; ૯. પેઢાલપુત્ર ૪૦૮; [વોત્રીસમું ચોમાસું) ૧૦. સુદર્શન શેઠ ૪૧૧; ૧૧. પછીનાં છ વર્ષ ૪૧૪; [૨૨-૨૬-૨૭-૨૮૨૧-૪૦-૪૨ રોમાનું ]; ૧૨. પરિનિવણ ૪૧૬; ૧૩. ગૌતમને કેવળજ્ઞાન ૪૧૯ પરિશિષ્ટ ૧. હાલિકની કથા ૪૨૨; ૨. પ્રસાચંદ્ર રાજર્ષિ કર૩; ૩. વિપાકસત્રનાં પાત્રો ૪૨૪; ૪ અનુત્તરૌપપાતિકનાં પાત્રો ક૨૫; ૫. અંતગડદસાસૂત્રનાં પાત્રો ૪૨; ૬. રાયપણુય સુરતનાં પાત્ર ૪૨૯; ૭. દશાશ્રુતસ્કંધમાં નેધાયેલા ઉપદેશ ૪૨૯ ૮. સમવાયાંગમાં નોંધાયેલી હકીકત ૪૩૦૯, સ્થાનાંગમાં નેધાયેલી હકીકત ૪૩૦, ૧૦. ભગવતીસૂત્રમાં સેંધાયેલી કથા ૪૩૧; કેટલા શિષ્યો સિદ્ધ થશે? ૪૩ર. ખંડ ૩ ભગવાન મહાવીરની દષ્ટાંતકથાઓ ૧. તુંબડાં ૪૩૫ ૨. બે કાચબા ૩. બે ઇંડાં ૪. નંદીફલ ૫. ચંદ્રમા ૬. રોહિણી ૭. ઘેડાઓ ૮. મલિ ૯. ખાઈનું પાણું ૧૦. સુંસુમાં ૪૩૮ ૪૪૭ ૪૪૦ જરૂર ૪૫૫ Page #13 -------------------------------------------------------------------------- ________________ १२ ૧૧. બે સાથે બાંધ્યા ૪૫૮ ૧૨. કંડરીક અને પુંડરીક ૧૩. ગળિયો બળદ ४६४ ૧૪. દાવવનાં ઝાડ ૧૫. Aવેત કમળ ખંડ થો ભગવાન મહાવીરનો સદુપદેશ ૧. ચાર દુર્લભ વસ્તુઓ ૪૭૧ ૨. અપ્રમાદ ४७३ ૩. વિવેકરાગ્ય ४७८ ૪. સગુરુશરણ ૪૮૯ ૫. મુમુક્ષુની તૈયારી ૪૯૨ ૧. વિનય ૪૯૨; ૨. સહનશીલતા ૪૯૭; ૩. નિર્મમતા ૫૦૧; ૪. નિરહંકારિતા ૫૦૩; ૫. નિર્ભયતા અને અસંગ ૫૦૫; ૬. સ્ત્રીપ્રસંગને ત્યાગ ૫૦૭; ૭. આહારશુદ્ધિ ૫૧૦; ૮. ઉપસંહાર : વ્યાખ્યાઓ ૫૧૪. ૬. સાચું વીરત્વ ૫૧૭ ૭. મેક્ષમાર્ગ ૫૧૯ ૮. અહિંસા ૫૨૮ ૯ બ્રહ્મચર્ય ૫૩૪ ૧૦. મુક્ત – જ્ઞાની ૫૩૧૭ ૧૧. ઉપદેશ આપવાનો અધિકાર . ૫૪૦ ૧૨. સાચો યજ્ઞ ૫૪૩ ૧૩. સાચો વર્ણ ૫૪૮ સૂચિ પપ૧ કેટલીક વ્યાખ્યાઓ ૫૬૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા ખ૧ લા પૂવકથા Page #15 --------------------------------------------------------------------------  Page #16 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ક રૂપી વેરીઓને સમૂળ નાશ કરનાર રહ્ત' : ' ' ભગવાન' મહાવીરને નમકાર ! પડેલે ચીલે ચાલ્યા જનારા અનેક છે; પરંતુ તે ચીલા સાઈ જવા આવ્યા હૈય અથવા એકબીજામાં અટવાઈ ગયા હાય, ત્યારે પેાતાના પ્રયત્નથી નવેા ચીલેા પાડી, લેાકાને સુગમ રસ્તા કરી આપનાર વિરલ હોય છે. આપ તેવા આફ્રિકર' છે, ‘ તીય કર' છે ! તેથી : આપ પુરુષાત્તમ ' – પુરુષસિંહ ’ છે. 4 : < લેકામાં ઉત્તમ કહી શકાય તેવા ઘણાય હશે. પરંતુ લાશનું યે ક્ષેમ વહન કરી, તેમના રસ્તા ઉજાળનાર હિતસ્વી વિરલ હાય છે. આપને ' લોકનાથ', 'લાકપ્રદીપ' કહેનારે સાચું કહ્યું છે. આપે સંતે અભય આપ્યું છે, ચક્ષુ આપ્યાં છે, મા` આપ્યા છે, શરણુ આપ્યું છે, જીવન આપ્યું છે, મેષ આપ્યા છે, અને ધમ આપ્યા છે. ખરેખર આપ ધમદાતા, ધમ દેશક, ધનાયક, અને ધસાથિ છે. ધમ ક્ષેત્રના આપ ચક્રવતી છે. સસ્પેંસારસમુદ્રમાં બૂડતા લેાકેાને આપ દ્વીપરૂપ છે., ત્રાણુરૂપ છે।, શરણરૂપ છે, ગતિરૂપ છે, પ્રતિષ્ઠારૂપ છે. આપે રાગદ્વેષ જીત્યા છે, એટલું જ નહીં પણુ, ખીજાઓને તે તવાને માર્ગ બતાવ્યા છે; આપ ભવસાગર તરી ગયા છે, એટલું જ નહી પણુ, ખીજાઓને તે તરવામાં મદદ કરી છે; આપ જાતે ખુદ્દ થયા છે, એટલું જ નહીં પણુ, ખીજાઓને ખેાષ પમાડનાર બન્યા છે. આપની મુક્તિ જ ખરી મુક્તિ છે, કારણ તે ખીજા અનેકની મુક્તિનું કારણ બની છે. સર્વ ભયેાને જીતનાર હું જિન ! આપને ફરી ફરી નમસ્કાર ! [ શક્રેદ્રની સ્તુતિ ઉપરથી ] Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ફૂલ ખીલીને તૈયાર થાય છે, ત્યારે તેની રૂ૫-ગુણની સમૃદ્ધિથી આકર્ષાઈને આવનારા પ્રશંસકેની પ્રશંસામાં તેના વર્તમાન લાવણ્યની જ પ્રશંસા હોય છે. પરંતુ અત્યારે ખુલ્લી હવામાં તથા તેજસ્વી પ્રકાશમાં રૂપે રંગે ઓપતા તે ફૂલને તે પહેલાં ભૂતળના કૃષ્ણ અંધકારમાં એકલા જ તૈયાર થતાં શું શું કરવું તથા વેઠવું પડયું છે, તેની કથા ભૂતળના અંધકારમાં જ દબાયેલી રહી જાય છે. તેના દિવ્ય પ્રકાશમય રૂપરંગની પ્રશંસા કરતે કવિ ભાગ્યે તેના મૂળ આગળના કાદવમાં હાથ ખરડવા ઇચ્છે છે. ફૂલની બાબતમાં તેમ કરીએ તે ચાલે પણ ખરું. કારણ કે આપણને તે તેના વર્તમાન રૂપ-ગુણ સાથે જ નિસબત છે. પરંતુ કઈ મહાપુરુષની વર્તમાન વિભૂતિને તે રીતે ગાઈ-સ્તવીને આપણે ચરિતાર્થ નથી થઈ શક્તા. કારણ કે, તે માત્ર “માણવા ની વસ્તુ નથી. ફૂલનાં રૂપ-રંગ આપણને તેની પેઠે “ખીલવા' નથી પ્રેરતાં; પરંતુ મહાપુરુષનું તો માતાઓ જ એ એક વસ્તુમાં રહેલું હોય છે કે, તે આપણને તેમના જેવા મહાન બનવા પ્રેરે છે. આ વસ્તુનું ભાન હેવાથી જ કથાકારે મહાપુરુષોની વર્તમાન વિભૂતિને જ વર્ણવીને સંતુષ્ટ થતા નથી. તે વિભૂતિ આ જન્મમાં તેમણે કેવી રીતે મેળવી એનું વર્ણન જાણે બસ ન લાગતું હોય, તેમ તેઓ તેમના પૂર્વ ભવો પણ વર્ણવે છે; તથા આ જન્મમાં દેખાતી વિભૂતિ, પૂર્વ જન્મના કેટલા બધા સતત તથા ભગીરથ પ્રયત્નથી સિદ્ધ થયેલી છે, તેની કથાથી જ તેઓ આ જન્મની કથા શરૂ કરે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ મારતાહિક અને તેમાં ઘણું ડહાપણ રહેલું છે. મહાવીર, બુદ્ધ વગેરે સંતપુરુષે પિતાના જીવનકાળ દરમ્યાન પિતાનું ધ્યેય સિદ્ધ કરવા ખાતર જે તીવ્ર તમન્ના, અડગ નિશ્ચય, અને હાડકૂટ પ્રયત્ન દાખવતા દેખાય છે, તેનું જ વર્ણન માત્ર તે આપણને ઉત્તેજિત કરવાને બદલે હતાશ જ વધારે કરે છે. “એટએટલું તપ આપણાથી શી રીતે થાય ?' “એટએટલાં દુઃખ આપણાથી શી રીતે વેઠાય?” પરિણામે સામાન્ય જનસમુદાય તે મહાપુરુષોના સર્વ પુરુષકાર-પ્રયત્નને દૈવી સંપત્તિ ગણું કાઢે છે તેનું અનુકરણ ન થાય, તેની તે સ્તુતિ જ થાય! એટલું જ નહીં, પરંતુ તેમના શારીરિક બાંધાને – અરે તેમના લેહીના રંગને જ સામાન્ય લેકે કરતાં છેક વિલક્ષણ કરાવી, તેમના બધા પ્રયત્નને તેમની શારીરિક અલૌકિકતાનું જ પરિણામ કરાવી દે છે. પરંતુ એ તે વિપરીત પરિણામ જ આવ્યું કહેવાય. તેથી કથાકારો એવા મહાપુરુષોની કથાને પ્રારંભ તેમના પૂર્વભવોની કથાથી કરે છે. જેથી કોઈ પણ સંકોચ વિના તેવા મહાપુરુષોની અપૂર્ણતા, અને તે અપૂર્ણતાઓ ઉપર તેમણે મેળવેલા વિજયની કથાને આ જન્મની તેમની મહત્તાને આંચ આવવા દીધા સિવાય, વિગતે વર્ણવી શકાય. મહાવીર-કથાની શરૂઆત પણ, તેથી, તેમના પૂર્વભવની કથાથી જ થાય છે. છે જેમકે મહાવીરનું લોહી દૂધ જેવું સફેદ હતું એમ માનવામાં આવે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભવ : નયસારની કથા લાખ વર્ષો પૂર્વે આ જંબુદ્દીપમાં જયંતી નામે સમૃદ્ધિમાન નગરીમાં શત્રુમદન નામે પ્રતાપી રાજા રાજ્ય કરતા હતો. કામ-ક્રોધાદિ મહા રિપુઓના દુર્ગમ અને દુર્ભેદ્ય કિલ્લાઓ ભેદવામાં તેણે બતાવેલી વીરતા અને કુશળતાને કારણે, એક બાજુ તેનું શત્રુમદન નામ જેમ અન્વથ બન્યું હતું, તેમ બાહ્ય શત્રુઓને કદી જીતવા જ પડ્યા ન હોવાથી તેનું તે નામ શેભામાત્ર બન્યું હતું. વગર છત્યે તેના બધા સમકાલીન રાજાઓ તેને પિતાને અધિપતિ માનતા હતા. તે રાજાને પૃથ્વી પ્રતિષ્ઠાન નામના ગામમાં નયસાર નામે મુખી હતું. તે સ્વભાવે સરળ, વિનયશીલ, પ્રિયવાદી તથા પોપકારપરાયણ હતા. સામાન્ય રીતે જેને ધર્મ માનવામાં આવે છે, તેવી કે બાબતને ખ્યાલ કે સંસ્કાર તેનામાં ન હતો; કે નાતે તેને ધર્મપરાયણ સાધુ-સંતને સહવાસ. પરંતુ સામાન્ય નીતિનિયમનું પાલન તે સ્વાભાવિક રીતે જ કર્યા કરતે હ. કઈ પ્રકારનું અપકૃત્ય તે પોતે આચરતા નહોતે, તેમજ બીજાના અપકૃત્ય જોવાની પણું તેને ખાસ ટેવ નહતી. બને તે બીજાઓના ગુણ જોવા તથા ગ્રહણ કરવામાં જ તેની સ્વાભાવિક પ્રવૃત્તિ હતી. તેને ખાસ શોખ હતો અતિથિ-અભ્યાગતની સેવાશ્રવા કરવાને. રેજ કઈ અતિથિની સેવા કર્યા વગર એને ચેન પડતું નહિ કઈ પણ એક સગુણ પ્રબળરૂપે આચરવામાં Page #20 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભવ: નયસારની કથા આવે, તે છેવટે તે મનુષ્યને પરમ ફલ અપાવનાર નીવડે છે; તે ન્યાયે, નયસારને પણ તે સદ્ગુણ એવા ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવનાર નીવડયો કે, તે વડે તેનું આખું જીવન જ પલટાઈ ગયું. એક વખત શગુમર્દન રાજાને ઇમારતી લાકડાની જરૂર પડી. તેણે નયસારને પાસેના મહાવનમાં જઈ મોટાં મોટાં ઝાડ કપાવી લાવવાને હુકમ કર્યો. તે અનુસાર નયસાર ભાતું બાંધી, તથા અનેક ગાડાં વગેરે સામગ્રી લઈને જંગલમાં ગયો, અને ત્યાં વણ-વણીને મેટાં મેટાં ઝાડ કપાવવા લાગ્યો. વખત જતાં મધ્યાહ્ન થયા અને કરવી પડેલી રખડપટ્ટીને કારણે નયસારને ભૂખ પણ કકડીને લાગી. તેની પાસે ભાતું તે તૈયાર હતું પરંતુ કોઈ અતિથિને જમાડ્યા વિના જમવા બેસવાનું તેને મન થયું નહીં. આવા વનવગડામાં અતિથિ આવી મળવાનો સંભવ પણ કયાંથી? છતાં તે આમ તેમ ઉત્સુક્તાથી નજર ફેરવવા લાગ્યો.. એટલામાં દૂર-દૂરથી તેણે ભૂખ્યાતરસ્યા તથા રસ્તે ભૂલવાને કારણે આમતેમ વ્યાકુળતાથી નજર કરતા કેટલાક સાધુ સતેને જોયા. નયસારને અતિથિ મળી ગયા! અને તે પણ સુપાત્ર, તથા અન્ન-પાન તેમજ બીજી મદદની અપેક્ષાવાળા. કહેવાની જરૂર નથી કે, નયસારે પિતાના હદયના તમામ ઉમળકાથી તે પરિશાંત સાધુપુરુષોની બનતી બધી સેવા કરી. સાધુઓને પણ, જરૂરને વખતે મળેલી, તથા કાંઈ પણ બદલાની અપેક્ષા વિના સ્વાભાવિક આનંદપૂર્વક આપવામાં આવેલી મદદ પ્રસન્ન કરનારી જ નીવડી. વિશ્રાંતિ વગેરેથી પરવાર્યા બાદ નયસાર પોતે જ તેમને નગર તરફને માર્ગ બતાવવા સાથે ચાલે. સાચા ધાર્મિક પુઓની સેવા-સુશ્રુષા તથા સત્સંગના આનંદને અનુભવ તેને પહેલવહેલે જ હતા. એ સંતપુરુષેને માટે જાણે બનતું બધું Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા કરી ટું-એવા ભક્તિભીના ઉમળકા તેના અંતરમાં ઊઠતા હતા. તે પેલા મહાપુરુષોની શાંત ગૌરવભરી મૂર્તિ સામું જેતે જેતે આનંદિત થતા સાથે ચાલતો હતો. પેલા સંતપુરુષે પણ નયસારના હદયના આ ભાવથી બિનવાકેફ નહતા. તેની આ ભક્તિ – તેને આ ઉમળકે નિર્દેતુક છે, એ વસ્તુ તેઓથી અજાણ નહોતી. તેઓ સમજતા હતા કે, આવી નિહેતુક પ્રેમભક્તિ જ ચિત્તમાં અનેક શુભ ગુણેને ઉદય થવાનું કારણ છે. એ ભાવમાં તરબોળ થયેલું ચિત્ત સ્વાભાવિક રીતે જ સામા માણસની અનેક વાર્તા આપોઆપ આત્મસાત કરી લે છે. છૂટા પડતા પહેલાં તેમણે તેને અધિકાર જોઈ, ધર્મજીવનની કેટલીક મુખ્ય વાત તેને સહેજે સંભળાવી દીધી. અને નયસારના ભક્તિભીના હદયમાં તે તરત જ વજલેપ થઈ ગઈ. આ રીતે ધર્મબીજ વવાયા બાદ નયસારનું પ્રથમનું નિર્દોષ કર્મપરાયણ જીવન કોઈ અનેરા ભાવોમાં પલ્લવિત – પ્રફુલ્લિત થઈ ઊઠયું. બહારથી તે તે કાંઈ વિશેષ ન બદલાયું, કે ન તેમાં કેઈમેટ વિચ્છેદ પડ્યો; પરંતુ તેની સ્વાભાવિક પ્રવૃત્તિને હવે નવી જ કૃતાર્થતા મળી. માનવચિત્તમાં પુરુષને હાથે વવાતા ધર્મબીજની ક્રિયા અગમ્ય છે. બે હદયો એકબીજાનાં એવાં ઉમુખ કેવી રીતે બને કે જેથી એકની જ્યોત બીજું હદય તરત ઝડપી લે, એ વસ્તુ શાબ્દિક નિરૂપણને વિષય નથી બની શકતી. તેથી કથાકાર નયસારના હદયમાં તે સંતેએ કયા ધર્મોપદેશથી કેવી રીતે આ ધર્મબીજ રોપ્યું, તે નોંધવાની દરકાર નથી કરતા. ધમપદેશ તે ઘણાય પડેલા છે. ખરી જરૂર તે જીવતી-જાગતી જાતની, અને તે જોત ઝટ પિતામાં સ્વીકારી લે તેવી સ્નેહભીની હૃદય-દિવેટની છે. કાંઈ પણ કહેવું જ હોય છે એટલું જ કહી શકાય કે એ વસ્તુ યાપિ હિ જુવેન અતિા Page #22 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભવ : નયસારની કથા પરંતુ તે ઉપદેશ ન સંઘરાયાનું દુઃખ કરવું પણ ન ઘટે. કારણ કે, એ ધર્મબીજ વવાયા પછી, તે કયા કયા આઘાતપ્રઘાતે વચ્ચેથી બચીને કેવી રીતે વિકસતું ગયું, તથા છેક સત્તાવીસમે ભવે મહાવીર-જીવનરૂપે ફળીતે કૃતાર્થ થયું, તેની સળંગ કથા તો કથાકારો આપણને આપે છે જ. અને કદાચ ઉપયોગિતાની દષ્ટિએ એ કથા જ આપણે માટે વધુ મહત્વની છે. આપણે તે કથા તરફ જ જઈએ. Page #23 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો ભવ: મરીચિની કથા મરણુ બાદ નયસાર રવલાકમાં ઉત્પન્ન થયેા. ત્યાં તેણે ભાગવેલા અતિ મનેાહર સ્વર્ગસુખના વન સાથે આપણુને ખાસ લેવાદેવા નથી. આમેય સ્વ તેા પુણ્યનાં મૂળની ભેગભૂમિ જ છે, ત્યાં જઈ તે જીવ નવા પુરુષા નથી જ કરી શકતા. ઊલટું, પૂર્વે કરેલાં પુણ્ય ક્ષીણુ' કરીને પાછે મૃત્યુલેાકની ક ભૂમિમાં આવે છે. ' સ્વમાંથી નીચે આવતા સામાન્ય પુણ્યશાળી જીવમાં, અને મેક્ષમાર્ગે ચડેલા મુમુક્ષ જીવમાં શાસ્ત્રકારેાએ ફેર એટલા માન્યા છે કે, મુમુક્ષ જીવ સ્વસુખ ભાગવી લીધા બાદ મૃત્યુલાકમાં એવે સ્થળે જન્મે છે કે, જ્યાં પેાતાના બાકી રહેલા માર્ગે આગળ વધવા માટે જોઇતી અનુકૂળ પરિસ્થિતિ હોય છે. તે અનુસાર નયસારને જીવ સ્વર્ગમાંથી ઊતરી, અયેાધ્યા નગરીમાં આદિ તીર્થંકર ઋષભદેવના પુત્ર ભરતચક્રવતી ને ત્યાં વામાદેવીને પેટે પુત્ર તરીકે જન્મ્યા. જન્મતી વખતે તેનું કિરણમય તેજસ્વી સ્વરૂપ જોઈને ભરતરાજાએ તેનું નામ મરીચિ પાડવું. ધીમે ધીમે તે મરીચિ યેાગ્ય લાલન-પાલનથી માટે થવા લાગ્યા, અને યુવાવસ્થામાં આવ્યેા. મરીચિના દાદા અને ભરતચક્રવતીના પિતા ઋષભદેવ તે અરસામાં ધરબાર તજી, અતિ ઉત્કટ તપ સાધતા સાધતા જુદા જુદા દેશામાં વિચરતા હતા. તેમની સાથે તેમના કચ્છ, અને મહાકચ્છ વગેરે અનેક મિત્ર ૧. સૌધમ નામના સ્વર્ગમાં, ૨. તે વખતે તેનું બીજુ નામ વિનીતા પણ હતું. Page #24 -------------------------------------------------------------------------- ________________ ત્રીજે ભવઃ મરીચિની કથા રાજાઓએ પણ તેમનો વિરહ સહન ન થઈ શકે તેમ લાગવાથી, રાજ્ય-પુત્ર વગેરે સર્વસ્વ તજીને દીક્ષા લીધી હતી. પરંતુ તે અરસામાં ઋષભદેવજીની સ્થિતિ અવધૂત જેવી હતી; ભિક્ષા મળે–ન મળે તેની પરવા કર્યા વિના, તે નિરંતર આત્મચિંતનમાં રહી, મૌનપણે વિચર્યા કરતા હતા. પેલા રાજાઓ એ જાતનાં ભૂખતરસનાં કષ્ટો સહન કરવામાં લાંબો વખત નભી શક્યા નહીં. પરંતુ પિતપોતાનાં રાજ્યમાં પાછા જઈ, ફરીથી ગૃહસ્થ બનવાની પણ તેમની મરજી નહોતી. તેથી તેઓએ વનમાં જ રહી, વનફળને આહાર કરી, જે કાંઈ ધર્મસાધન બની શકે તે કરવાનું શરૂ કર્યું. અર્થાત તેઓ વનવાસી, તથા વનફળાદિને આહાર કરનાર તાપસે બન્યા. ઋષભદેવ પિતાની અવધૂતની રીતે જ વિચરતાં વિચરતાં લાંબા સમય બાદ અયોધ્યા નગરીના જ ઉપનગર પુરિમતાલ પાસે આવી પહોંચ્યા. ત્યાંના શકટમુખ નામના ઉદ્યાનમાં તે ચિંતનમાં બેઠા હતા, તેવામાં તેમને ફાગણ માસની કૃષ્ણ એકાદશીને દિવસે (ઉત્તરાષાઢા નક્ષત્ર હતું ત્યારે) પ્રાતઃકાળે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. બન્યું એમ કે, તે જ વખતે પ્રાત:કાળે ભરતરાજા પિતાનાં દાદી અર્થાત્ ઋષભદેવનાં માતા મરુદેવાને નમસ્કાર કરવા ગયો હતો. તે વખતે મરુદેવા પિતાના પુત્ર ઋષભદેવે અંગીકાર કરેલી કઠોર તપસ્યા યાદ કરી કરીને રેતાં હતાં. ભરતને જોતાં તેમનું રુદન વળી વધી ગયું અને ભારતને સંભળાવી સંભળાવીને તે અનેક વાત કહેવા લાગ્યાં. તેમણે જણાવ્યું કે, દીક્ષા લઈને નીકળ્યા પછી ઋષભદેવની કેવી સ્થિતિ છે, તથા તે હાલમાં ક્યાં છે તેની કોઈ ખબર રાખતું નથી. તું તો તારા જ રાજ્યભવમાં મસ્ત રહે છે. પરંતુ એ કામળ શરીરવાળા ઋષભદેવ વનવગડામાં ટાઢતડકે સહન કરતા શું કરે છે, તે જાણવાની તને જરા પણ ક્યાં પડી છે ? Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા તે જ અરસામાં અચાનક ખબર આવી કે, ઋષભદેવજી શકટમુખ ઉદ્યાનમાં અત્યારે પધારેલા છે. તે સાંભળી ભરત તરત મરુદેવામાતાને હાથી ઉપર સાથે બેસાડી, ધામધૂમથી ઋષભદેવનાં દર્શને જવા નીકળ્યા. ત્યાં પહેાંચતાં જ, હાથી ઉપર રહ્યાં રહ્યાં ઋષભદેવની કેવલજ્ઞાનથી પ્રદીપ્ત અને શાંત મૂર્તિ ઉપર મરુદેવાની નજર પડતાં, તે આનંદમાં તન્મય થઈ ગયાં, અને આયુષ્ય પૂર્ણ થયું હેાવાથી તે ક્ષણે જ પ્રાણરહિત બની ગયાં. R ભરત વગેરે ત્યારબાદ ઋષભદેવની આસપાસ વીટળાઈ ને ખેડા. ઋષભદેવે તે સૌને યથાચિત ધર્મોપદેશ આપ્યા. મદેવા । સ્ત્રી હતાં, અને માતા હતાં; તા પણ ઋષભદેવે મેળવેલી અનુપમ મુક્તિના દર્શનમાત્રથી જ દેહમુક્ત થઈ ગયાં. તેા પછી આંતરિક મુક્તિની સુવાસથી ભરેલાં ઋષભદેવજીનાં વેણુ ત્યાં ભેગા થયેલા સૌ પ્રતાપી રાજપુરુષા, કુમારા વગેરેનાં હ્રદયને ભેદી નાખે તેમાં શી નવાઈ ભરતના એક પુત્ર ઋષભસેને ત્યાં ને ત્યાં જ સસસાર ધને તાડી નાખીને ઋષભદેવના ચરણુમાં આત્માપણુ કરી દીધું. સાધુસંતના સમાગમના પૂર્વજન્મના સકારાવાળા મરીચિકુમાર પશુ દાદાના જીવનમાંથી તપને નવે! સંસ્કાર પામ્યા તે પણ ધરમાર તજી, દાદાના સાન્નિધ્યમાં રહી, એ તપલક્ષ્મી અનુભવવાને લાખે તેમને અનુમામી ગયા. શરૂશરૂમાં તે મરીચિકુમારે યતિમ ઘણા ઉત્સાહથી પાળવા માંડયો; અને તેમ કરવામાં શરીર રહે કે ન રહે તેની પણ પરવા છેાડી દીધી. મન-વાણી-કાયાને નિગ્રહ કરવામાં, ખેલવા-ચાલવા ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં સાવધાન રહેવામાં, પંચ મહાત્રતાનું યથેાચિત પાશ્ચન કરવામાં, તથા ચારિત્રને ભગ કરનારા દેખેને તજવામાં તેણે ભારે આગ્રહપૂર્વક વર્તવા માંડયુ. પરંતુ ઘણી વાર મનની તૈયારી ગમે તેટલી હેાય છતાં શરીર Page #26 -------------------------------------------------------------------------- ________________ જીજે ભવઃ મરીચિની કથા સાથ નથી આપી શકતું. એક વખત ઉનાળાને સખત તાપ પડતો હતો, તે વખતે ઉઘાડે પગે પરસેવાના રેલા તથા તરસને ત્રાસ વેઠતાં વેઠતાં મુસાફરી કરતા મરીચિનું શરીર ભાગી પડયું. ઋષભદેવજી તે આંતરિક ધ્યાનમાં જ મસ્ત હેવાથી તેમને બાહ્ય સુખદુઃખ સ્પર્શી શક્તાં નહોતાં. પરંતુ જેને આંતરિક સુખ કે બળ પ્રાપ્ત ન થયું હોય, તે માણસ બાહ્ય શારીરિક કષ્ટમાં પેલા મહાપુરુષોની સરસાઈ કક્યાં સુધી કરી શકે? અને એમ કરવામાં ફાયદો પણ કેટલો? તેમ છતાં મરીચિ પિતાનાં વ્રતને સદંતર ત્યાગ કરવા જેટલો હારી બેઠે ન હતો. તેને તો શારીરિક કષ્ટની માત્રા જ કાંઈક હળવી કરવી હતી. તેથી તેણે પગે જેડા પહેરવાનું, માથે છત્ર રાખવાનું, વાળ ઉપાડાવી નાખવાને બદલે મુંડન કરાવવાનું કે શિખા-જટા રાખવાનું, સ્નાનાદિ કેટલાક શારીરિક સંસ્કાર કરવાનું, તથા તરસ લાગે ત્યારે ઉષ્ણુદિ પાણીનો નિયમ છેડી શીતળ પાણી પીવાનું શરૂ કરી દીધું. કથાકાર સુંદર ઉàક્ષાઓ કરીને કહે છે કે, ઋષભદેવ તો મેહરૂપી આચ્છાદનથી રહિત હતા, પરંતુ મરીચિએ પોતાની મેહાચ્છતા જાહેર કરવા જાણે માથે આચ્છાદન–છત્ર ધારણ કર્યું; કષભદેવ તો શીલાદિ ગુણે વડે શુદ્ધ તથા સુગંધી હતા, પરંતુ મરીચિએ તે બાબતની પિતાની અશુદ્ધિ તથા દુર્ગધ ઢાંકવાને અર્થે જાણે સ્નાનાદિ શુદ્ધિ તથા ચંદનાદિના તિલકને સુગંધ અંગીકાર કર્યો; ઋષભદેવ કષાય (મલિનતા) માત્રથી રહિત હોવાથી સફેદ વસ્ત્ર જ ધારણ કરતા હતા, પરંતુ મરીચિએ તે પોતાના કષાય જાહેર કરવા સારુ જ જાણે કષાય (ભગવાં વસ્ત્ર ધારણ કરવા માંડ્યાં; તેમજ ઋષભદેવ મન-વાણુ-કાયાના દંડ (પાપ)થી રહિત હતા, પરંતુ મરીચિ પિતાની તે ત્રિદંડસહિતતા જાહેર કરવા જ જાણે ત્રિદંડનું ચિહ ધારણ કરવા લાગ્યો. આટલું કરવા છતાં તે રહ્યો તે ઋષભદેવની સાથે જ. Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા ઉપરાંત બીજી બાબતમાં તેનું વ્રત પાલન ચાલુ જ હતું. તેથી ઘણા માણસ તેની પાસેથી ધર્મોપદેશ સાંભળી તેની પાસે દીક્ષા લેવા તત્પર થતા. પરંતુ તે વખતે તે જાતે દીક્ષા ન આપતાં તે બધાને ઋષભદેવજી પાસે જ મોકલી આપતો; અને કહેતો કે, “હું તે મારા દેષોને લીધે ધર્મ અનુસાર સંપૂર્ણ આચરણ કરવાને અશક્ત છું; એટલે મારી પાસે સંપૂર્ણ ધર્મની દીક્ષા લેવાની ન હોય. તમારે દીક્ષા લેવી હોય, તો તે ધર્મ સારથિ ઋષભદેવજી પાસે જ જાઓ. અલબત્ત, જેમ રોગગ્રસ્ત વૈદ્ય આપેલા પરમ ઔષધથી બીજા રોગીનો રોગ મટવામાં કાંઈ વાંધો નથી આવતો, તેમ મારા જેવા અપૂર્ણ માણસને મુખે પણ સંપૂર્ણ ધર્મનું વર્ણનમાત્ર સાંભળી, તે માટે તમે ઉન્મુખ થાઓ તેમાં કશું ખોટું નથી, પરંતુ દીક્ષા તે તે ધર્મનું યથાવત પાલન કરનાર જ આપી શકે. એક વખત બાષભદેવ ગામ-પરગામ ફરતા ફરતા અયોધ્યા નગરી તરફ જ આવી પહોંચ્યા. તેમને આવેલા જાણી ભરત રાજા વગેરે સૌ અયોધ્યામાંથી નીકળી તેમનાં દર્શને આવ્યા. ઋષભદેવે ભેગા મળેલા સૌને ધર્મોપદેશ આપ્યો. ભરતને તે સાંભળી તેમના પ્રત્યે ભક્તિભાવ ઊભરાઈ આવ્યો. તેણે ગદગદ થઈને ઋષભદેવની સ્તુતિ કરતાં કહ્યું, “હે ભગવન! આપના જેવા સંતપુરુષો અજ્ઞાનાંધકારમાં મૂઢ બનેલા જગતને દીપક સમાન છે. આપ જ્યારે જ્યારે આ તરફ પધારે છે, ત્યારે ત્યારે મારી પ્રમાદનિકા દૂર થઈ જાય છે. સૂર્ય જેમ વારંવાર પૃથ્વી ઉપર ફેલાતા અંધકારને દૂર કરવા વારંવાર ગમનાગમન કરે છે, તેવું જ આપનું આવવું-જવું પણ છે. પથ્થરની પેઠે જામી ગયેલું ઘી પણ જેમ અગ્નના સંસર્ગમાં ઓગળી જાય છે, તેમ આપ જેવા સંતોના સંગમાં અમારાં લાખો જન્મનાં ઘનીભૂત કર્મો પણ ઓગળી જવા માંડે છે. હે પ્રભુ! આ સમયને ધન્ય છે કે, તેમાં આપ જેવા પુરુષને સહવાસ Page #28 -------------------------------------------------------------------------- ________________ ત્રીજે ભવઃ મલેશિની કથા જગતનાં પ્રાણુઓ મેળવી શકે છે. કોણ જાણે પછીના સમયમાં આપના જેવા સંતોના સહવાસને લાભ આ મેહનિદ્રામાં મગ્ન થયેલા જગતને મળશે કે કેમ?” ઋષભદેવજીએ જવાબ આપ્યો, “એવું કાંઈ નથી. ભવિષ્યમાં જેમ આ ભરતખંડમાં તારા જેવા બીજા અગિયાર ચક્રવતી થવાના છે, તેમ જગતને મોહનિદ્રામાંથી જાગ્રત કરી, ધર્મમાર્ગે ચડાવનારા બીજા અનેક તીર્થકરે પણ થવાના છે.' તે સાંભળી ભારતે આનંદ પામી, કુતૂહલથી આજુબાજુની વિરાટ પરિષદ તરફ હાથ કરીને પૂછયું, “ભગવાન ! આ પરિષદમાં એ કોઈ વિદ્યમાન છે ખરે, કે જે ભવિષ્યમાં આપની પેઠે તીર્થ પ્રવર્તાવી આ ભરતક્ષેત્રને ધન્ય કરશે?” તે સાંભળી અષભદેવે ભરતને કહ્યું, “તારે પુત્ર મરીચિ, કે જે અત્યારે સર્વ પ્રકારના વિષયી તથા હિંસક વિચારોને રેકી, ધર્મધ્યાન કરતો એકાંતમાં બેઠેલે છે, તે ભવિષ્યમાં ધીરે ધીરે પિતાની કર્મજ ઓછી કરતાં કરતાં પ્રથમ તો આ ભરતક્ષેત્રમાં પિતનપુર નામના નગરમાં ત્રિપૃષ્ઠ નામે આદિ વાસુદેવ થશે, પછી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થશે; અને પછી ઘણા કાળ બાદ આ જ ભરતક્ષેત્રમાં મહાવીર નામે તીર્થકર થશે.” - ભરતને આ સાંભળી ઘણે આનંદ થયો. તેથી ત્યાંથી ઊઠી, તે ભવિષ્યના તીર્થકર મરીચિને વંદન કરવા ગયે. તેણે મરીચિને કહ્યું, “ષભદેવજીએ તમારે વિષે કહ્યું છે કે, ધીમે ધીમે શુદ્ધ થતા થતા તમે ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ થવાના છે; પછી પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થવાના છે; અને ત્યારબાદ તીર્થકર મહાવીર થવાના છે. તમારી એ ભવિષ્યની મહાનુભાવતાને હું અત્યારથી જ વંદન કરી લઉં છું.” એમ કહી ભરતે મરીચિને વંદન કર્યું. ત્યારબાદ સાષભદેવજીને ફરીથી વંદન કરી, ભરત પિતાની અયોધ્યા નગરીમાં પાછો ફર્યો. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી હાવીર કથા આ તરફ મરીચિતા તે। પેાતાની વિષ્યની સિદ્ધિ જાણી હું સમાતા નહેાતે. પેાતે અત્યારે ગમે તેવા અપૂર્ણ છે, તથા સંપૂર્ણુ ધમ માગનું પાલન કરવાને અશક્ત છે; તેમ છતાં ધીરે ધીરે પેાતાને સંપૂર્ણ ધમ માનું પાલન કરવાની શક્તિ પ્રાપ્ત થવાની છે એ વિચારી, તે હર્ષોંથી ફુલાઈ જવા લાગ્યું. વચગાળામાં પણ પેાતે પ્રથમ વાસુદેવ તેમ જ ચક્રવતી રાજા બનવાના છે, એ વાતના સમાવી શકયો નહીં. તે ખેલી ઊંચો અહા ! મારા દાદા પ્રથમ તીર્થંકર છે, મારા પિતા પ્રથમ ચક્રવતી છે, અને હું પ્રથમ વાસુદેવ થવાનેા છું. કેવું અદ્ભુત મારું કુળ!” આનંદ તે હૃદયમાં કથાકાર કહે છે કે આ રીતે કુળને! મદ કરવાને કારણે જ મહાવીરસ્વામીને ગર્ભવાસ શરૂઆતમાં યાયક બ્રાહ્મણાના કુળમાં થયા, અને ત્યારબાદ તેમને ક્ષત્રિયાણી ત્રિશલાનું પુત્રવ પ્રાપ્ત થયું. પરંતુ તે વાત પછીથી યથાસ્થાને કહીશું. અત્યારે તા મરીચિની કથાના બાકીનેા અંશ જ સમેટી લઈ એ. ઋષભદેવસ્વામીના નિર્વાણુ પછી પણ મરીચિ ઉપદેશ આપતા વિચરતા હતા. તે પ્રસ ંગે તેની પાસે કાઈ દીક્ષા લેવા તૈયાર થતું તા તે તેને ઋષભદેવજીના અન્ય સાધુ પાસે મેાકલતા. પરંતુ ધીમેધીમે તે સાધુઓને પણુ દાક્ષિણ્ય વગરના, નિર્દય, વામાં જ ઉત્તમવંત, અને લેકવ્યવહારથી વિમુખ જાણી, તેણે પાતે જ દીક્ષા આપવાનું શરૂ કર્યું.. " ૧ યથાકાળે મરણ પામી મરીચિને યત્કિંચિત સત્કર્મોનું વિપુલ સ્વગ સુખ પ્રાપ્ત થયા. ૧૪ " થયા ખેવી કથા છે. જીવ પોતે આચરેલાં ભાગવવા બ્રહ્મયાને ૧. ત્રિષષ્ટિ પર્વ ૧૦, સ લેા. ૨. તેની શિષ્યપરપરામાં જ કપિલ, આસુર વગેરે સાંખ્યાચા Page #30 -------------------------------------------------------------------------- ________________ સોળમો ભવ: વિશ્વભૂતિની કથા મરીચિના ભવ પછીના કેટલાક ભવને કથાકારે સામાન્ય રીતે એક-એક લીટીમાં પતાવી દે છે. કારણ કે, તે ભવોમાં તેણે સારું યા નરસું કાંઈ ખાસ અસાધારણ કમ ક્યું નથી. પરંતુ સ્વર્ગવાસ સિવાયના તે બધા ભવોમાં પણ શરીરદમનના મધ્યમમાર્ગ જેવું ત્રિદીપણું તે તે અવશ્ય પાળતો જ હત; અને પોતાનાથી બનતી તપશ્ચર્યા ઘરબાર તજીને આચરતે હતા. શરૂઆતમાં જણાવ્યું છે તેમ, લેકેને તો ફળ સાથે જ નિસબત છે; તે ફળ નિષ્પન્ન થતા પહેલાં જે અનેકવિધ ક્રિયાપ્રતિક્રિયાઓ થઈ હોય છે, તે જોવા-જાણવાનું તેમને પ્રયોજન હોતું નથી. પરંતુ લક્ષમાં રાખવું જોઈએ કે, એ બધા જન્મમાં તેણે એકધારી આચરેલી એ સામાન્ય તપસ્યા વડે જ અંતિમ જન્મમાં મરીચિના છ મહા – વીરને શોભે તેવી અત્યુત્કટ તથા અંતિમ દારુણ તપશ્ચર્યા કરવાની તાકાત મેળવી હતી. - મરીચિ પછીને થે ભવ બ્રહ્મલોકમાં દેવ તરીકે છે. પાંચમો ભવ કલ્લા ગામમાં કૌશિક નામના બ્રાહ્મણ તરીકે છે. તે ભવમાં તે વેદાર્થના વિચારમાં વિમલ બુદ્ધિવાળો અને જગતભરમાં પ્રસિદ્ધ યશવાળો હતો. ઉપરાંત જીવનના અંતિમ ભાગમાં તેણે સંન્યાસી થઈ ત્રિદંડી-ધર્મ યથાવત પાળ્યો જ હતો. ત્યાર પછી આયુષ્ય પૂરું થયે, તે બીજી અનેક નિઓમાં ભમીને અંતે ધૂણુક ગામમાં પુષ્પ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શ્રી મહાવીરકથા મિત્ર નામે બ્રાહ્મણુ થયેા. એ વચગાળાની યેાનિઓને કાર્ય કર ન માની, કથાકાર પુષ્પમિત્ર તરીકેના ભવને જ છઠ્ઠા ભવ તરીકે ઓળખાવે છે. તે ભવમાં પણુ કામભાગથી વૈરાગ્ય પામી, તે ત્રિૠ'ડી તાપસ થયે; અને વિવિધ તપ, તથા ધર્માંવિધિ યથાવત્ પાળી, મૃત્યુ બાદ સૌધમ નામના દેવલેાકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. તે સાતમે ભવ. આઠમા ભવમાં તે ચૈત્ય નામના સૌનિવેશમાં અગ્નિદ્યોત નામે બ્રાહ્મણુ થયેા. તે ભવમાં પણ આયુષ્યના પછીના ભાગમાં તે ત્રિડી તાપસ થયેા. મરછુ પામ્યા બાદ તે ઈશાન નામના દેવલેકમાં દેવ થયા. તે નવમે ભવ. દશમા ભવમાં તે મદિર નામના ગામમાં સેામિલ નામના બ્રાહ્મણની શિવભદ્રા નામની પત્નીને પેટે અગ્નિભૂતિ નામે પુત્ર તરીકે ઉત્પન્ન થયા. ધીરે ધીરે તે તરુણાવસ્થા પામ્યા. એક વખત સુરસેન નામે રિવ્રાજક ફરતા ફરતા તે ગામમાં આવ્યેા. તે દનશાસ્ત્ર તથા ધર્માંકથામાં બહુ નિપુણ હતા પહેલે દિવસે તેણે કરેલા વ્યાખ્યાનથી લે અતિશય પ્રસન્ન થઇ, તેની યશગાથા ગાતા ગાતા ઘેર ગયા. બીજે દિવસે સૂરસેનની વ્યાખ્યાનકુશળતાની ખ્યાતિ સાંભળી, અનેક લેાકેા તેની પાસે ગયા; તેમાં અગ્નિભૂતિ પશુ હતા. વ્યાખ્યાન પૂરું થયા બાદ કાઈ કે સૂરસેનને પૂછ્યું, હૈ ભગવન્ ! આપ રૂપ-લાવથી યુક્ત છે; તથા યુવાન છે. તા પણુ શા કારણે સન્યાસી થયા છે તે જણાવશે?’ સૂરસેને ખાટું લગાડચા વિના જવાબમાં પેાતાની આપવીતી સૌને કહી સંભળાવી :~ " *હું પૂર્વે કૌશાંબી નગરીમાં અતિ ધનવાન ગૃહસ્થ હતા. પરંતુ એક વખત મધરાતે જંગલી ભીલેાના એક ટાળાએ આવી મારી સર્વ સ ંપત્તિ લૂટી લીધી. હું બીકનેા માર્યાં દૂર નાસી Page #32 -------------------------------------------------------------------------- ________________ સાળમાં સવ: વિશ્વભૂતિની કથા ગયા. બીજે દિવસે પાછા આવીને જોયું તેા મારા ધરતું ખાલી ખાખું જ બાકી રહ્યું હતું. અંદરની બધી સામગ્રી તે લેાકા લૂટી ગયા હતા. “ જે નગરમાં ધનવાન અને પ્રતિષ્ઠિત ગૃહસ્થ તરીકે હું રહેતા આવ્યા હતા, તે નગરમાં હવે નિષ્કિંચન દરિદ્ર તરીકે રહેવું મુશ્કેલ લાગવાથી, હું ઉત્તર દિશા તરફ ચાલ્યે! ગયા; અને એકાદ ગામમાં જઈ, માગી—તાગીને પેટ ભરવા લાગ્યા. એવામાં એક દિવસ એક ત્રિડી તાપસ મને મળ્યા. મારી દુઃખકથા સાંભળી તેમણે મધુર તેમ જ જ્ઞાનપૂર્ણ વાક્યાથી મને આશ્વાસન આપ્યું, તથા લક્ષ્મીની ચંચળતા વિષે ઉપદેશ આપ્યા. તેમણે કહ્યું કે, લક્ષ્મી કેવળ અનેક અનર્થીનું મૂળ છે. તે પેાતાની ચંચળતા તજીને કાયમ રહે તા પણ કાઈ પ્રકારે સુખનું કારણ થઈ શકતી નથી; ઊલટું રહે ત્યાં સુધી કવ્ય-કર્માંમાં પ્રમાદ જ ઉપજાવે છે. વળી ક્રરહિત મનુષ્યની ઉત્કટ ઋદ્ધિ પશુ અવસ્ય વિનાશ પામે છે; પરંતુ જેએ ધ સહિત છે, તેમને ધન વિના પણ સર્વ સમૃદ્ધિએ સત્વર આવી મળે છે. માટે લક્ષ્મીની કામના તજી, ધરૂપી પુરુષાર્થ આચરવાના જ પ્રયત્ન કરવા જોઈએ. આ પ્રમાણે તે મહાત્માના સદુપદેશથી તેમજ સત્સંગથી મારે। શેકસમુદાય નાશ પામી ગયા, અને તેમની સાથે રહી તેમના બતાવ્યા મુજબ ધર્મ આચરવા સારુ મેં તેમની પાસે દીક્ષા લીધી.” સુરસેનની કથા સાંભળી અગ્નિભૂતિ તેમને પ્રણામ કરી કહેવા લાગ્યા હું ભગવન્! ધન અને જીવત આટલાં બધાં ચંચળ છે, એ સ્થિતિમાં આપે તેમની પરવા તજીને તાપસપણું સ્વીકાર્યું, એ સારું જ કર્યું. મને પણ હવે આપની કથા સાંભળ્યા પછી ઘરબાર વગેરે વસ્તુઓમાં વૈરાગ્ય આવ્યા છે; માટે આપની પાસે તાપસદીક્ષા લઈ, આપ જે ધમ આચા છે, તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા હું ઇચ્છું છું.' Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા સૂરસેને અગ્નિભૂતિને વિવેક-વૈરાગ્ય જોઈ તેને પ્રસન્નતાપૂર્વક દીક્ષા આપી. અગ્નભૂતિ ત્યાર બાદ યથાવત તાપસધર્મ આચરતે યથાકાળે મૃત્યુ પામી, સનકુમાર નામના દેવલોકમાં દેવ થયો. તે ૧૧ મે ભવ છે. કાળક્રમે દેવલોકોમાંથી શ્રુત થઈ તે શ્વેતાંબિકા નગરીમાં ભારદ્વાજ નામે બ્રહ્મણ થયો. તે જન્મમાં પણ પૂર્વજન્મના તથાવિધ સંસ્કારને કારણે તેણે યથાકાળે તાપસવ્રત ધારણ કર્યું, તથા યથોચિત તપકર્મ આચર્યું. તે ભવને અંતે તે માહેદ્ર નામના દેવળેકમાં દેવગતિ પામે. તે ૧૩ મો ભવ છે. ત્યાંથી આવી, તે પૂર્વ કર્મોને બળે વચમાં બીજી સારીનરસી અનેક યુનિઓમાં ભમ્યો. પરંતુ તે નિઓ ભવગણતરીમાં સ્વીકારાઈ નથી. છેવટે તે રાજગૃહ નગરમાં કપિલ નામે બ્રાહ્મણની કાંતિમતી નામની ગૃહિણને પેટે પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેનું નામ થાવર પાડવામાં આવ્યું. ધીરે ધીરે તે યુવાવસ્થા પામ્યું. પહેલેથી જ જન્મ–જરા–મરણ અને વ્યાધિના પ્રહારોથી જર્જરિત એ • લોકસમુદાય જોઈને તેને વૈરાગ્ય આવ્યા કરતા હતા, પરંતુ બીજું કાંઈ કરવાનું સૂઝતું ન હતું, તેથી તે યથાપ્રાપ્ત કર્મ કર્યા કરતો હતો. તેવામાં એક વખત તેણે નાક, ઓડ અને આગળના દાંત છુંદાઈ ગયેલા હેવાથી વિચિત્ર મુખાકૃતિવાળે એવો એક ત્રિદંડી તાપસ જે. તેને જોઈ થાવરને કાંઈ પૂર્વસંસ્કારે જાગ્રત થયા. એટલે તે તેની પાસે ગયો, અને ભક્તિભાવથી કર્તવ્ય કર્મ વિષે તેને પ્રશ્ન પૂછવા લાગ્યો. પેલા ત્રિદંડીએ પણ તેને અધિકાર જોઈ, વિવેકવૈરાગ્યને પ્રદીપ્ત કરે તે ધર્મોપદેશ તેને આપે, તથા પિતાને દાખલો આપીને કહ્યું, “હે ભાઈ! આ સંસારનાં સુખોમાં આસક્ત રહી, મેં ઘણું દુ:ખ વેર્યું છે. મારી પાસે પિતાપિતામહ એકઠું કરેલું પુષ્કળ દ્રવ્ય હતું. તે બધું મેં અનંગસેના નામની વેશ્યાની સેવામાં ખર્ચી નાખ્યું. મારું ધન પૂરું થતાં તેણે Page #34 -------------------------------------------------------------------------- ________________ સેાળમે ભવ : વિશ્વભૂતિની કથા ૧ તા મને ચૂસી લીધેલા ગેાટલાની જેમ ફેંકી દીધેı; પરંતુ મારી વાસનાએ કાંઈ ખૂટી નહેાતી. સ્વાભાવિક ક્રમમાં હવે મહાન ધનભંડાર કમાઈ શકાય તેમ તે હતું નહીં. એટલે મેં કાળી વિદ્યાઓને આશા લઈ, ગુપ્ત ધનભડારા પ્રાપ્ત કરવા માટે જોગણીઓ વગેરેની સાધના શરૂ કરી. પરંતુ વગર મહેનતે કામિની કાંચન મેળવવા માટેની મારી એ બધી સાધનાએ એળે ગઈ; અને તેવી એકાદ સાધના વખતે માર ખાઈને મેં મારી નાસિકા, એફ અને આગલા દાંત ગુમાવ્યાં છે. એ બધા ભાગા તેમજ તેમને માટેની સારીખેટી બધી સાધનાએ। મનને જકડી રાખે છે; પરંતુ કશાથી અંતિમ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી; અને જે થાય છે, તે દુ:ખપૂર્ણ હોય છે. એ રીતે લાંખે। વખત ફ્રાંકાં માર્યાં બાદ મને વિવેક-વૈરાગ્ય પ્રાપ્ત થયા; અને મેં વિચાર્યું કે, આ બધાં સુખે! મેળવવામાં, ભાગવવામાં તેમજ તેમને ટકાવી રાખવામાં સુખની માત્રા કરતાં દુ:ખની માત્રા જ વધારે હોય છે. ત્યાર પછી એ બધાની તૃષ્ણા ડી, મારું ચિત્ત શાંત થયું; અને હવે આત્મચિંતનમાં મસ્ત રહેતા હું નિરાંતે વિચારું છું.’ ત્રિૠડીની આ આપવીતી સાંભળી, થાવરને પેાતાના નિયામાં ટેકા મળ્યા. એટલે તે તેની પાસે દીક્ષા લઈ તાપસ બન્યા. ત્યારબાદ અનેક દુ:સહ તા આચરીને આયુષ્યને અંતે તે બ્રહ્મ નામના દેવલેાકમાં દેદીપ્યમાન દેવ થયે એ ૧૫ મે ભવ. ♦ બ્રહ્મલેાકમાંથી ચ્યવી, મરીચિને જીવ સેાળમા ભવે રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજાના ભાઈ વિશાખભૂતિની ભાર્યાં ધારિણીને પેટે પુત્ર તરીકે અવતર્યાં. તેનું નામ વિશ્વભૂતિ પાડવામાં આવ્યું. ચેમ્પ કાળે તે ભણીગણીને તરુણાવસ્થામાં આવ્યેા, એટલે તેને ઉચિત રાજકુળની ૩૨ કન્યાએ સાથે Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા પરણાવવામાં આવ્યું. માતપિતાએ કોડથી પૂરા પાડેલા ભેગો તેમની સાથે ભોગવતો તે વિહરવા લાગ્યો. તેના પિતા વિશાખશ્રુતિ વિશ્વનંદી રાજાને ભાઈ જ હત; પરંતુ રાજાને તેના ઉપર એટલે બધે પ્રેમ હતો કે રાજ્યની બધી જ ભોગલક્ષ્મી વિશ્વભૂતિ વિના સંકેચ ભોગવી શકતા હતા. એટલું તો શું, પરંતુ રાજાનું પુષ્પકરંડક નામનું અત્યુત્તમ ઉદ્યાન તે જ જાણે પચાવી પાડ્યો હતો. જયારે ને ત્યારે તે પિતાની પનીઓ સાથે તે ઉલ્લાનમાં વિહાર કર્યા કરતા; તેથી બીજા કોઈને માટે તે ઉદ્યાનમાં જવું અશકય થઈ ગયું હતું. વિશ્વનંદી રાજાને પિતાની મદનલેખા રાણીથી વિશાખનંદી નામે પુત્ર થયો હતો. તે બિચારે અવારનવાર પુષ્પકરંડક ઉલ્લાનમાં વિહાર કરવાને મનસૂબો કરીને ત્યાં આવતા પરંતુ કદી તે ઉદ્યાનને વિશ્વભૂતિ અને તેના અંતઃપુર વિનાનું ખાલી પડેલું પામતો જ નહીં, એટલે તેને પાછા ફરવું પડતું. એક વખત મદનલેખા રાણુની દાસીએ તે ઉદ્યાનમાં પુષ્પ લેવા આવી; પરંતુ વિશ્વભૂતિ અંદર હોવાથી તેમને ફૂલ લીધા વિના જ પાછા ફરવું પડ્યું. તે વખતે તેમણે વિશાખનંદી કુમારને પણ પિતાની પેઠે પાછો ફરતો જો. આ જોઈ ઈર્ષાથી સળગી જઈ, તેમણે રાણીને ભંભેરી કે, “આખા રાજ્યની તમામ મિલકત તમારા દિયેરના છોકરાની જ થઈ ગઈ લાગે છે. તમારે પુત્ર તે બિચારે ઉદ્યાનના દ્વાર આગળ આવીઆવીને પાછા ફરે છે, અને પેલે વિશ્વભૂતિ નિરાંતે શોરબકેર કરતો અંદર મહાલ્યા કરે છે !” રાણીએ આ સાંભળી રૂસણું લીધું. તે કોપભુવનમાં જઈને જમીન ઉપર આળોટતી પડી. રાજાને ખબર મળતાં તે ત્યાં ગયો અને રાષ્ટ્રને સમજાવવા લાગ્યો. પછી જ્યારે ૧. ત્રિષ્ટિ શ૦ પર્વ ૧ભાં હેમચંદ્રાચાર્યું તેનું પ્રિયંગુ નામ આપ્યું છે. મદનલેખા નામ ગુણચંદ ગણીએ આપ્યું છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ સામે ભવઃ વિશ્વભૂતિની કથા રાજાએ જોયું કે, જ્યાં સુધી વિશ્વભૂતિને પુષ્પકરંડક ઉદ્યાનમાંથી ખસેડવામાં ન આવે, અને વિશાખનંદી તે ઉધાનમાં નિબંધ પ્રવેશ ન પામે, ત્યાં સુધી રાણું શાંત થવાની નથી; ત્યારે તેણે મંત્રીઓ સાથે મસલત કરીને પ્રયાણ માટે લશ્કરને સજજ કરવા ભેરી વગાડાવી. પ્રયાણભેરીને અવાજ સાંભળી વિશ્વભૂતિ ઉદ્યાનમાંથી તરત રાજદરબારમાં ગયો અને પૂછવા લાગ્યું કે, રાજ્ય ઉપર શાનું દુઃખ આવ્યું છે, જેથી બધાને સજજ થવા માટે આ ભેરી વગાડાવવામાં આવી છે? રાજાએ જણાવ્યું કે, સીમાડા પરને પુરુષસિંહ નામને માંડલિક ઉદ્ધત થઈ ગયો છે, તથા આપણું હદમાં આવી આપણુ પ્રજાજનેને સતાવે છે, તે માટે તેનું દમન કરવા સારુ હું તરત જ ઊપડવા માગું છું. તે સાંભળી વિશ્વભૂતિએ નમસ્કાર કરી રાજાને જણાવ્યું કે, “એવા નાના સરખા માંડલિકને જીતવા માટે આપને પિતાને શા માટે જવું પડે? અમે બધા હાજર છીએ; આપ મને જ આજ્ઞા આપે, તે હું હમણાં જ તેને સીધે કરી આવીશ.” વિશ્વભૂતિનાં આવાં ભક્તિભાવભરેલાં વચન સાંભળી રાજાએ તેને સૈન્ય સાથે પ્રયાણ કરવાની આજ્ઞા આપી. વિશ્વભૂતિ આજુબાજુના પ્રદેશની રમણીયતા જેતે જેતે, તથા પ્રજાજનોને તેમની પ્રવૃત્તિ વિષે પૂછતે પૂછતે પુરુષસિંહના મંડળ આગળ આવી પહોચ્યા. રસ્તામાં ક્યાંય તેણે પુરુષસિંહ વિરુદ્ધ કોઈ પણ જાતની ફરિયાદ પોતાના દેશના પ્રજાજનો પાસેથી સાંભળી નહીં. આથી નવાઈ પામી તેણે પુરુષસિંહને દૂત મોકલી પિતાના આવ્યાની ખબર આપી. પુરુષસંહે તે આનંદ તેમજ સત્કારપૂર્વક તેનું પોતાના નગરમાં અતિશય સ્વાગત કર્યું; તથા અનેક રીતે તેને પોતાના પ્રેમૌદાર્યને પરિચય આપ્યો. કુમાર આ બધું જોઈ નવાઈ Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા પામે; અને થોડા દિવસ પુરુષસિંહના આતિને મનમાન્ય ઉપભોગ કરી, તેની બાબતમાં રાજાને મળેલી બેટી માહિતી બાબત મનમાં મૂંઝાતા પિતાને દેશ પાછો ફર્યો. આ તરફ વિશ્વભૂતિ દૂર થતાં, વિશ્વનંદી રાજાએ વિશાખનંદી કુમારને બેલાવીને કહ્યું કે, તું હવે નિઃસંકોચ પુષ્પકરંડક ઉદ્યાનમાં વિહાર કર. થોડા વખત બાદ વિશ્વભૂમિ પાછો આવ્યો, ત્યારે આવતાં વેંત ઉદ્યાનક્રીડાની આસક્તિને લીધે તે સીધે પુષ્પકરંડક તરફ ગયો. ત્યાં દ્વારપાળે તેને જણાવ્યું કે અંદર વિશાખનંદી કુમાર અંતઃપુર સાથે વિહાર કરે છે, માટે આપ અંદર જઈ શકશે નહીં. આ સાંભળી વિશ્વભૂતિએ ચિડાઈ જઈ તેને પૂછયું કે, તેણે ક્યારને આ બગીચામાં પગપેસારો કર્યો છે? દ્વારપાલે કહ્યું કે, “આપ અહીંથી પધાર્યા તે દિવસથી જ.' એ જવાબ સાંભળતાં જ કુમારના મનમાં અચાનક પ્રકાશ પડયો. તે સમજી ગયો કે, મને આ ઉદ્યાનમાંથી ખસેડવા ખાતર જ રાજાએ પુરુષસિંહના દોહનું ખોટું બહાનું કાઢીને મને દૂર મોકલી દીધો હતો. ગુસ્સાના માર્યા તેણે પાસેના એક કાઠાના ઝાડ ઉપર મુક્કી મારી; અને તૂટી પડતાં કેઠાં બતાવીને વિશાખનંદીના અનુચરોને કહ્યું, “હરામખોર, આ કાઠાંની પેઠે હમણાં તમારાં માથાં ટપોટપ જમીન ઉપર ગબડાવી પાડત; પરંતુ રાજાજીની આમન્યા નડે છે. બાકી, મેં જે ઉદ્યાનને ત્યાગ નથી કર્યો, તેમાં તમે ઘૂસવાની હિંમત જ કેવી રીતે કરે.!' - જે રાજા પ્રત્યેની ભક્તિને ખાતર પોતે રણસંગ્રામનું જોખમ વહોરવા તૈયાર થયો હતો, તે રાજા માત્ર રાણીની ભેરવણથી પિતાને આ રીતે છેતરીને દૂર કરે, અને પિતાન પુત્રની અને પિતાની વચ્ચે આવો ભેદભાવ રાખે, એ જોઈ તેને સંસારનાં તમામ સગાંસબંધીઓ ઉપર વરાગ્ય આવી Page #38 -------------------------------------------------------------------------- ________________ સેળ ભવ વિશ્વભૂતિની કથા ૨૫ ગ. “બધાં જ મતલબનાં સગાં છે! વસ્તુતાએ પિતાનું કેણ છે? નહીં તે, વડીલ થઈને રાજાજી આવું કરે ? સંસારના બધા જ ભેગો આવા છે. તેમને મેળવવા તથા ભોગવવા આ પ્રમાણે નિકટનાં સગાંસંબંધી સાથે પણ ઠગાઈ કરવી પડે છે. એ ભેગો જૂ, હિંસા, ચોરી આદિ મહાદોષોનું મૂળ છે. તેવા ભોગો ન ભોગવવા એ જ હિતકર છે.” આવું આવું વિચારી તે બારોબાર જ સંભૂતિ નામના મુનિ પાસે ગયે, અને તેમની પાસે દીક્ષા લઈને તેણે સંસારત્યાગ કર્યો. થોડીવારમાં વિશ્વનંદી રાજાને વિશ્વભૂતિ કુમાર પાછો આવ્યાની, તથા ઉદ્યાન બહાર બનેલા બનાવને અને તે તેણે બારોબાર દીક્ષા લીધાની ખબર પડી. આથી ઘણો જ શરમાઈ જઈ તથા દુ:ખી થઈ, તે વિશ્વભૂતિ પાસે આવ્યા, અને શોક કરતે કરતો કહેવા લાગ્યોઃ “હે પુત્ર! તારા ઉપર મારે કે ગાઢ પ્રેમ હતો તે તું જાણે છે; મને તારા ઉપર કેટકેટલી આશાઓ હતી. તું કદાપિ મને પૂછયા વિના કાંઈ કરતો નહીં, કે મારી આજ્ઞા ઉથાપતો નહીં. તો આ વખતે મને પૂછયાગાળ્યા વિના આવું ઉતાવળું પગલું તે કેમ ભર્યું? પુષ્પકરંડક ઉદ્યાનવાળા બનાવની મને ખબર છે. પરંતુ હું તને એ પુષ્પકરંડક ઉદ્યાન આપી દઉં છું, એટલું જ નહીં, પરંતુ મારું આખું રાજ્ય તને જ આપી દઉં છું. પરંતુ કુટુંબલેશ પતાવવાના કારણે મેં જે થોડીસરખી ભૂલ કરી, તેની આટલી મોટી કાયમની સા મને કરવી એ મારા ઉપર પ્રેમભક્તિ રાખનારા તને ચોગ્ય નથી.” આ પ્રમાણે રાજાએ ખરા દિલથી કુમાર આગળ પિતાની ભૂલને પસ્તા જાહેર કર્યો, તથા તેને ઘણું ઘણું રીતે સમજાવ્યા, પણ વિશ્વભૂતિ એકને બે ન થયું. તેણે જવાબ આપ્યો, “પુષ્પકરંડકનો બનાવ તો નિમિત્ત માત્ર છે. તેમજ આપના પ્રત્યે પણ મને ખાસ દેષબુદ્ધિ નથી. પરંતુ આ Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા બધા વિષયે સ્વભાવથી જ એવા છે કે, તેમને કારણે આવાં આવાં હિંસા-અસત્યાદિ મહાપાપ આચરવાં જ પડે છે. માટે હવે તો તે વિષયાદ પ્રત્યેના વૈરાગ્યથી જ મેં આ વ્રત ધારણ કર્યું છે. માટે આપ કશું દુઃખ મનમાં લાવ્યા વિના પાછી ફર, અને મને ફરી પાછો સંસારમાં વાળવાના પ્રયત્નો છેડી, વિનાશ્ચત થાઓ.” વિશ્વભૂતિને આવો દઢ સંકલ્પ જાણું, રાજા દુખિત ચિતે પાછો ફર્યો. ત્યાર બાદ વિશ્વભૂતિ મુનિ રૂડી પેરે સાધુધર્મ આચરતા ગુરુ પાસે લાંબો વખત રહ્યા, અને શાસ્ત્રાદિ શીખ્યા. ત્યાર બાદ ગુરુએ તેમની લાયકાત જોઈ તેમને એકલા મરજીમાં આવે તેમ વિચારવાની પરવાનગી આપી. તે મુજબ તે ફરતા ફરતા મથુરા નગરીમાં આવી પહોંચ્યા. તે દરમ્યાન તેમણે કઠણ તપથી શરીરને છેક જ તાવી નાખ્યું હતું. એટલે એક મૂકીથી કેડી પરનાં બધાં કોઠાં ખેરવી પાડનાર ત્યારના વિશ્વભૂતિ અને આજના વિશ્વભૂતિમાં આસમાનજમીનને તફાવત પડી ગયો હતો. તે વખતે તે વિશ્વભૂતિનું ચિત્ત પણ કામભોગમાં આસક્ત અને તેથી કરીને જ ક્રોધાદિથી પરિપૂર્ણ હતું. તેને બદલે અત્યારે તો તે મુનિ કામભાગમાંથી વિરક્ત તથા પોતાને દુખ થાય તો પણ પ્રાણીમાત્રને જરા પણ ઈજા ન કરવાના વ્રતવાળા બન્યા હતા. પરંતુ કામધ તાત્કાલિક ગમે તેટલા દબાઈ જાય, તોપણ તેમના સૂક્ષમ સંસ્કાર નિર્મળ થવા બહુ મુશ્કેલ છે. કઠિન તપશ્ચર્યાથી શરીર ગમે તેટલું તવાય, તો પણ ચિત્તના સૂક્ષ્મ રસે કેમેય સુકાતા જ નથી. ઊલટું જાણે બહુ તપેલી જમીનમાં વરસાદનું સિંચન થતાં હરિયાળી બમણ વેગથી ટી નીકળે છે, તે પ્રમાણે તપસ્વીના તપથી દબાઈ રહેલા કામધાદિ સહેજ અનુકૂળ પ્રસંગ મળતાં જ બમણા જોરથી ભભૂકી ઊઠે Page #40 -------------------------------------------------------------------------- ________________ સાળમાં ભવ: વિશ્વભૂતિની કથા છે. તેથી જ જગતભરના કવિએએ ઉગ્ન તપસ્વીઓને લેાભાવવા અપ્સરાએ મેાકલનાર ઈંદ્ર, અને ખુદ્દ થનારને મથી નાખવા ઇચ્છતા· માર'ની કલ્પનાઓ કરી-કરીને સંયમીમાં બાઈ રહેતા સૂક્ષ્મ સંસ્કારાની પ્રબળતા ગાયા કરી છે. કઠાર તપસ્વી વિશ્વભૂતિને માટે આવે જ કાઈ પ્રસંગ હવે ઉપસ્થિત થવાને હતા. ૧૭ જે દિવસેામાં વિશ્વભૂતિતપસ્યા આચરતા મથુરામાં વિચરતા હતા, તે દિવસેામાં જ તેમના પૂર્વના હરીફ વિશાખનંદી કુમાર મથુરાનરેશની રાજપુત્રીનું પાણિગ્રહણ કરવા જાનૈયાઓ સાથે ત્યાં આવેલા હતા. એક મહિનાના કારમા ઉપવાસેા બાદ હાડપિંજર જેવા થયેલા વિશ્વભૂતિ તે વખતે પારણું કરવા સારુ ભિક્ષા મેળવવાને નિમિત્તે મથુરાના રાજમા ઉપર થઈને જતા હતા. રસ્તામાં જ વિશાખનદીના ઉતારા હતા. તેના સેવકાએ દૂરથી વિશ્વભૂતિને ખેતાં જ તેમને કેટલીક નિશાનીએથી ઓળખી લીધા. તેઓએ વિશાખનંદીને ખેાલાવ્યા, અને વિશ્વભૂતિને જતા બતાવ્યા. વિશશંખનદીને તેા તેમને જોતાં જ પાછલું વેર યાદ આવી ગયું, અને તે ગુસ્સાથી ધૂંવાંપૂવાં થવા લાગ્યા. એટલામાં કાઈ ગાયની અડફટમાં વિશ્વભૂતિ આવી જતાં, તે ઊછળીને દૂર ગબડી પડયા. તે જોઈ વિશાખનંદી ટાણાં મારા માટેથી ખેલ્યું : “ ક્રમ ભાઈ કાઠાં-તાડ ! તારી મૂડીનું જોર થાં ગયું, જે આવી નમાલી ગાયની અફ્ટથી આમ રસ્તા વચ્ચે ગુલાંટા ખાય છે!” વિશાખનદીને મુખેથી નીકળેલા શબ્દો વિભૂતિના તમામ પ્રાચીન સંસ્કાર। દ્દીપિત કરવા માટે પૂરતા નીવડયા. હીણા રાજસેવકાની વચ્ચે ઊભેા રહી, વિશાખનદી આ પ્રમાણે પેાતાની કમજોરીની હાંસી કરે, એ વિશ્વભૂતિથી સહન જ થઈ શકયું નહીં. તરત જ ગુસ્સાના માર્યાં વિશ્વભૂતિએ તે બધાના દેખતાં પેલી ગાયને શીંગડાં વડે ઉપાડી, તથા તેને માથા ઉપર Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી મહાવીર કથા વીંઝીને આકાશમાં ઊંચે ઉછાળી. ત્યાર બાદ મનમાં ને મનમાં સમસમી રહીને તેમણે સંકલ્પ કર્યો કે, “મેં આજ સુધી. આચરેલા કઠેર તથા મહાન તપનું કાંઈ ફળ હોય, તો આવતા જન્મમાં હું એ અતુલ પરાક્રમી પુરુષ થાઉં કે જેથી જગતભરને કઈ પણ માણસ મારી અવહેલના ન કરી શકે. વળી મેં કલ્યાણની બુદ્ધિથી આ સાધુજીવન સ્વીકાર્યું છે, અને એ રીતે હું વિશાખનંદીના માર્ગમાંથી આપમેળે નીકળી ગયું છું. તેમ છતાં તે દુષ્ટ મારા પ્રત્યેનો દ્વેષભાવ ભૂલ નથી; માટે આવતા જન્મમાં મારે હાથે તેનું મૃત્યુ થાઓ.” કેણું જાણે શાથી, ત્યાર બાદ મરતા સુધી વિશ્વભૂતિ મુનિ પિતાના આ સંકલ્પને મનમાંથી દૂર કરી શક્યા નહીં. જેટલી ઉગ્રતાથી અત્યાર સુધી તેમણે શરીર-મનને તાવ્યાં હતાં, તેટલી જ ઉગ્રતાથી તેમને આ ભીષણ સંકલ્ય તેમના સમગ્ર ચિત્ત ઉપર અધિકાર જમાવી બેઠે. ટૂંકમાં આ સંકલ્પનું રટણ જ તેમને મુખ્ય જીવન-વ્યાપાર બની ગયું. સામાન્ય જીવનમાં આપણે આવા કેટલાય હાંસીભર્યા કે શરમભર્યા પ્રસંગેને ઓળંગી જઈ શકીએ છીએ. તક્ષણ આપણને ગમે તેટલે ગુસ્સો આવી જાય, પરંતુ સામા માણસની દુધર્ષતાને ખ્યાલ, કે રાજસત્તાને ભય આપણને દબાવી રાખે છે, અને ધીમે ધીમે આપણા દિલમાં લાગેલો ડંખ હળવો થઈ જાય છે, અને અંતે ઘસાઈ જાય છે. પરંતુ જીવનમાં ઉગ્રતાનું જ પરિશીલન કર્યા કરતા તપસ્વીને માટે એ વરતુ શક્ય હેતી નથી. તેણે સિદ્ધ કરેલી તમામ ઉગ્રતા હવે એ દિશામાં જ ઉછાળા મારતી વહેવા માંડે છે; અને તેના જેસને કોઈ પણ વરતુ રેકી શકતી નથી. ઉપરાંત તપને કારણે એવા પુરુષમાં સંકલ્પ અને તેની સિદ્ધિ વચ્ચેનું અંતર પણ એટલું બધું ઓછું થઈ ગયું હોય છે કે, આપણી પેઠે તેને વચગાળામાં Page #42 -------------------------------------------------------------------------- ________________ સેાળમા ભવઃ વિશ્વભૂતિની કથા શાંત થવાનેા કે ક્રી વિચાર કરી જોવાને વખત મળતા. ૨૩ જ નથી અસ્તુ. મરતા લગી ક્રોધનું જ રટણ કરતા વિશ્વભૂતિ મર્યાં બાદ મહાશુક નામે સ્વર્ગોમાં ઉત્પન્ન થયા. તે ૧૭મે ભવ. * આ જગાએ એક ખીતા ધ્યાનમાં રાખવા જેવી છે, અને તે એ કે, કેટલાય ભવા બાદ મરીચિને જીવ પડેલી વાર આ ભવમાં જૈન તપસ્વીની દીક્ષા લે છે. તપસ્યાન ઉગ્ર મા` એક બાજુથી જેમ જલદી ફળ પ્રાપ્ત કરાવનાર હોય છે, તેમ બીજી બાજુથી તેનાં લચસ્થાને પણ તેટલાં જ ઉગ્ર હોય છે. અને તેથી જ જૈન માર્ગમાં તપની સાથે ‘સચમ’ (માસિક સચમ - ક્રોધાભાવ ક્ષમા-અહિંસા ) ને આટલું બધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય, એમ ૉગ છે. બનવા Page #43 -------------------------------------------------------------------------- ________________ અઢારમા ભવ: ત્રિપૃષ્ઠ વાસુદેવની કથા આપણે આગળ જોઈ આવ્યા છીએ કે, મરીચિને તીર્થંકર થતા પહેલાં વાસુદેવ તેમજ ચક્રવતી પણુ થવાનું હતું. આ અઢારમે। ભવ તેમના વાસુદેવપણાના ભવ છે. તેની કથા નીચે પ્રમાણે છે આ જમુદ્દીપના ભરતક્ષેત્રમાં પોતનપુર નગરમાં રિપુપ્રતિશત્રુ નામે પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. તેને ભદ્રા નામની પટરાણીથી મહાબળવાન અચલ નામે પુત્ર થયા. તે જ પહેલા બળદેવ અચલ.૧ ત્યારબાદ તે રાજાને ભદ્રા રાણીથી . અહીં એટલું નાણતા જવું જોઇએ કે, વાસુદેવ, પ્રતિવાસુદેવ, ખળદેવ, ચક્રવતી અને તૌકર એ અમુક પ્રકારની વિશિષ્ટ સિદ્ધિવાળી પદ્મવીએ છે. કાળચક્રના દરેક ફેરામાં કુલ તેસમ પુરુષા એવા ઉત્પન્ન થાય છે કે, જેમનાં જીવન ખીન લાકોની રિદ્ધિ-સિદ્ધિ માપવાને શલાકા અર્થાત્ ગરૂપ હોવાને કારણે તેમને શલામ્રા-પુરુષ કહેવામાં આવે છે. તે તેસામાંથી ૨૪ જણ તીર્થંકર હોય છે, બાર જણ ચક્રવતી હોય છે, નવ જણ વાસુદેવ હોય છે, નવ જણ્ બળદેવ હોય છે, અને નવ જ પ્રતિવાસુદેવ હોય છે. મૂળદેવ હુ‘મેશાં વાસુદેવના ઓરમાન ભાઈ હોય છે, અને પ્રતિવાસુદેવ હમેશાં વાસુદેવ સાથે અથડામણમાં આવનારા તે જમાનાને પ્રતાપી પુરુષ હાય છે. વાસુદેવને હાથે of તેનું મૃત્યુ પણ થાય ચક્રવતી ની રિદ્ધિ વાસુદેવ કરતાં બમણી હોય છે. તે વિષે પછીના. પ્રશ્નરણમાં વધુ કહેવામાં આવશે. છે. ૧. બળદેવ ગર્ભ માં આવે, ત્યારે તેમની માતાને ચાર દેવાળ વાળે સફેદ હાથી, સફેદ વૃષભ, નિર્મળ ચંદ્રમા અને ખીલેલાં ક્રમળેાવાળુ સ્વચ્છ સરોવર સ્વપ્નમાં દેખાય. Page #44 -------------------------------------------------------------------------- ________________ અઢારમા ભવ: ત્રિપુષ્ઠ વાસુદેવની કથા કે, મૃગાવતી નામે કન્યા ઉત્પન્ન થઈ. તે જયારે યુવાવસ્થામાં આવી, ત્યારે તેનું સૌ એવું તેા ખીલી ઊઠયું કે તેથી મેાહિત થઇ રિપુપ્રતિષ્ણુત્રુ રાજાએ, પિતા હૈાવા છતાં તેનું પાણિગ્રહણ કર્યું. મહાજનેા સહિત પ્રજાજના આવા અનાચારથી ક્ષુબ્ધ ન થાય તે માટે, રાજાએ લગ્ન કરતા પહેલાં તે બધાને મેલાવીને આડંબરપૂર્વક પૂછ્યું રાજાના રાજ્યમાં જે રત્ન ઉત્પન્ન થાય, તેને સ્વામી કાણુ કહેવાય ? '' લેાકવ્યવહાર તથા ઢિત જાણુનાર તે મહાજનેાએ નિઃશંકપણે જવાબ આપ્યા કે, તે દેશના રાજા.' એ પ્રશ્ન ત્રણ વાર પૂછી પૂછીને રાજાએ મહજતાને મેઢે ત્રણવાર એ જાતને જવામ કઢાવ્યેા; અને પછી ધીઢતાથી તેમને જણાવ્યું કે, મારી પુત્રી મૃગાવતી કરતાં રૂપયૌવનમાં આખી પૃથ્વીમાં કાઈ શ્રેષ્ઠ ન હાવાથી, તે સ્ત્રી-રત્ન જેવી છે. માટે તે રત્ના સ્વામી હું રાજા સિવાય કાણુ થઈ શકે? આ રીતે કુટિલતાથી મહાજનાનાં માં અધ કરીને તે રાજાએ પેાતાની પુત્રીને જ પટરાણીપદે સ્થાપી. રાજાનું આવું હાંસીપાત્ર તથા બીભત્સ અચારણ જોઈ તે મહારાણી ભદ્રા અત્યંત સંતાપ પામીને પેાતાના પુત્ર અચલ સાથે દક્ષિણ દેશમાં ચાલી ગઈ, અને ત્યાં મહેશ્વરી નામે નગરી વસાવીને રહેવા લાગી. થાડા વખત બાદ અચલકુમાર પિતા પાસે પાછે આબ્યા. પેાતાની પુત્રીના કામી એવા તે રિપુપ્રતિશત્રુ રાજાનું નામ લેાકાએ પ્રજાપતિ પાડયું. વખત જતાં વિશ્વભૂતિને જીવ મહાશુક્ર દેવલાકમાંથી ચ્યવને મૃગાવતી રાણીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયે. વાસુદેવ ગ ́માં આવે ત્યારે તેમની માતાને જે સાત મહારવઘ્ન t ૩૧ ૧. યુવાન કેસરીસિંહ, લક્ષ્મીદેવી, સૂર્ય, કુસ, સમુદ્ર, રત્નરાશિ, અને ધૂમાડા વગરના અગ્નિ, એ સાત ખાખતા સ્વપ્નમાં શેવામાં આવે, ત્યારે વાસુદેવ પુત્ર તરીકે જમાના છે, એમ મનાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩ર શ્રી મહાવીરકથા આવે છે, તે બધાં મૃગાવતી રાણીએ પણ જોયાં. રાજાએ ખીજે દિવસે સ્વપ્નપાડાને ખેાલાવીને તે મહાસ્વપ્નાથી શું સૂચિત થાય છે તે પૂછ્યું. તેઓએ યથાશાસ્ત્ર વિચાર કરીને નક્કી કર્યું કે, રાણીને પેટે સમસ્ત ભુવનમાં વિખ્યાત, તથા અપ્રતિમ બળ અને શાસનવાળા વાસુદેવ ઉત્પન્ન થવાના છે. રાજારાણી એ સાંભળી ઘણાં તિ થયાં. તેમણે સ્વપ્નપાર્કાને ધનાદિથી સંતુષ્ટ કરીને વિદાય આપી. યથાકાળે મૃગાવતીએ તમાલપત્ર જેવા શ્યામ વર્ણવાળા પ્રતાપી પુત્રને જન્મ આપ્યા. રાજા-રાણીએ તે પ્રસ ંગે મેટા મહાત્સવ જાહેર કર્યો; તથા તે પુત્રની પીઠે ત્રણ અસ્થિબંધન જોઈ, તેનું નામ ત્રિપૃષ્ઠ પાડયું. ધીમે ધીમે ત્રિપૃષ્ટકુમાર માટેા થયા. ગુરુઅે રહીને તે સમસ્ત કલા-કલાપ પ્રાપ્ત કરી આવ્યેા. મોટા ભાઈ અચલ સાથે તેને ખાસ પ્રીતિ હતી. તેથી તેઓ બને 'મેશાં સાથે જ જોવામાં આવતા. અચલ તથા ત્રિપૃષ્ટના પિતા રત્નપુરના અગ્રીવ નામે રાજાના તામેદાર હતા. તે વખતના સર્વ રાજાએમાં અશ્વત્રીવ અતુલ ખળશાળી તથા મહાપરાક્રમી હતા. તે જમાનાને તે ‘પ્રતિવાસુદેવ' જ હતા. બધા રાજા-મહારાજાએ ભયથી તેની અતિવિનયપૂર્વક ભક્તિ કરતા, તથા તેની આજ્ઞા શિરે ધારણ કરતા. મનથી પણ તેએા તેની સામે ઊંચકવાનું વિચારી શકતા નહીં. કહેવાય છે કે, સેાળહજાર મુગટધારી રાજાએ તેના તાબામાં હતા. * માથુ એક દરે યથકાળે વિશાખનંદી કુમાર રાજ્યશ્રી ભાગવતા મરણુ પામી, નરકાદિ યાનિએમાં ફરતા ફરતા એક ગિરિ-ગુફામાં સિંહુ થયે।. યુવાવસ્થામાં આવતાં તે નીડરપણે વન-જંગલ છેાડી, વસ્તીવાળા ભાગેામાં પણ ફરતા; અને ખેતરમાં કામ ખેડૂતાને સતાવતા તથા ખાઈ જતા. કરતા ધીમે ધીમે Page #46 -------------------------------------------------------------------------- ________________ અઢાર ભવ: ત્રિપુષ્ઠ વાસુદેવની કથા આજુબાજુના સર્વ પ્રદેશમાં હાહાકાર મચી ગયેા, અને મધા ખેડૂતા રાવ નાખતા અશ્વગ્રીવ પાસે આવ્યા. અશ્વત્રીને તેમની રાવ સાંભળી પાતાના તામેદાર રાજાઓમાંથી કેટલાકને તે સિંહના વધ કરવાને હુકમ કર્યો. પરંતુ તે ઉગ્ર પરાક્રમી સિંહની પાસે જવાની પણ કાઈ (હુંમત કરી શક્યું નહીં. પરિણામે અશ્વત્રીવના તામેદાર રાજાઓમાંથી દરેકને વારાફરતી ખેતીની મેાસમ દરમ્યાન તે સિંહને વસ્તીવાળા ભાગમાં આવતા અટકાવવા, તે વનની આસપાસ ચેાકી કરવાના હુકમ થયા. પેલા સિંહને તા હવે વસ્તુતાએ ખેડૂતાને બદલે રાજાએ કે રાજસેવાનું ભેાજન વિના-પરિશ્રમે જંગલમાં રહ્યાં રહ્યાં જ મળવા માંડયું; એટલે તેને જગલ છેાડી બહાર નીકળવાનું પ્રયાજન પણ શુ? એ બધા મરેલા રાજાએ તેમજ રાજપુરુષાનાં હાડકાંના ઢગલાએથી તે વનભૂમિના સીમાડા સફેદ થઈ ગયા. ક્રાણુ જાણે જગતના બધા પદાર્થોની એવી કાઈ ખાસિયત છે કે જે ક્ષણે તે બધા પેાતાની સર્વોચ્ચ કક્ષાએ પહેોંચે છે, તે ક્ષણે જ તે પેાતાની ક્ષણુભ ગુરતા, દુ:ખમયતા, અને મેહમયતાની આગાહી આપવાનું શરૂ કરે છે. અશ્વીવ રાજાને પણ, જેમ જેમ તેની સમૃદ્ધિ અતિશયતાની છેવટની હદે પડેાંચવા લાગી તથા જેમ જેમ તેનું આધિપત્ય નિષ્કંટક બનીને પૂર્ણુતાએ પહોંચવા આવ્યું, તેમ તેમ તે બધા પદાર્થોની અનિત્યતા, ક્ષણભંગુરતા વગેરેના આભાસ થવા લાગ્યા. ઊંડે ઊડે તેને લાગવા માંડયું કે, બધું અનિશ્ચિત છે, બધું વિનશ્વર છે, બધું દુ:ખમય છે. પરંતુ કાઈ વિવેકી માણસ હેત, તા આ ભણકારાએ પ્રાપ્ત કરીને વિચારમાં પડી જઈ, કાંઈ હિતકર નિશ્ચય પ્રાપ્ત કરવાના તે પ્રયત્ન કરત. તેને બદલે અધીવે તે પોતાના રાજ્યના કાઈ પ્રસિદ્ધ ભવિષ્યવેત્તાને ખેલાવીને પૂછ્યું કે, મારી આ બધી સમૃદ્ધિ, મારું આ બધું ઐશ્વર્યાં કાયમ રહેવાનાં છે, કે અધવચ જ તેમને નાશ થવાના છે? મારું આ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા રાજ્ય પ્રતિસ્પર્ધીરહિત રહેવાનું છે, કે મારે કઈ એ પ્રતિસ્પધી ઊભો થવાનો છે કે, જે મને મારી, મારું આ બધું એશ્વર્ય છીનવી લેવાનું છે? પેલા ભવિષ્યવેત્તાએ બધે હિસાબ લગાવી છે, તે તેને અશ્વપ્રીવને વિનાશ પાસે જ આવેલો જણાય; પરંતુ પિતાને મુખેથી તેમ બેલતાં તે અચકાવા લાગ્યા. ત્યારે રાજાએ તેને સંકેચ વિના સત્ય હકીકત વિસ્તારથી કહેવા જણાવ્યું. એટલે તેણે કહ્યું, “હે રાજા! તમને મારનારે જન્મી ચૂક્યો છે. તમારા ચંડવેગ નામના દૂતને જે અપમાનિત કરશે, અને તમારા રાજ્યના પેલા ભયંકર સિંહને જે મારશે, તેને તમારે કાળ જાણજે.' આ સાંભળી અશ્વગ્રીવ ખિન્ન બની ગયે. પરંતુ તેના મંત્રીઓએ તેને આશ્વાસન આપીને જણાવ્યું કે, આપણે આ ભવિષ્યવાણી જાણે જ છે, તે આપણે પ્રતિસ્પધી માટે તથા બળશાળી થઈ આપણુ સુધી આવે ત્યાર પહેલાં જ તેને નાશ કરી દેવો ઊંચત છે. માટે આપણા રાજ્યમાં જે કોઈ પ્રતાપી કે અસાધારણ બળવાળા યુવાનો કે કુમારે જણાતા હાય, તેમની પરીક્ષા કરી કરીને તેમને ઠેકાણે પાડી દેવાનું આપણે શરૂ કરવું જોઈએ. રાજાને આ સલાહ ગમી. તપાસને અંતે માલુમ પડવું કે પ્રજાપતિ રાજાના કુમારે અસાધારણ પરાક્રમવાળા છે. એટલે અશ્વગ્રીવ રાજાએ પારખું લેવા પિતાના ચંડવેગ નામના દૂતને પ્રજાપતિ રાજા પાસે કોઈ નિમિત્તસર મોકલ્યો. તે દૂત મોટા રસાલા અને સરંજામ સાથે પિતનપુર આવી પહોંચ્યો. રાજાધિરાજને દૂત, એટલે તેને ઠાઠ પણ અનેરો જ હોય ને? તે વખતે પ્રજાપતિ રાજાના દરબારમાં સંગીતને જલસો ચાલતા હતા, અને બધા તલ્લીન થઈ તે સાંભળતા હતા. તેવામાં અચાનક ચંડવેગ સભામાં દાખલ થયો. તેને કઈ Page #48 -------------------------------------------------------------------------- ________________ અઢાર ભવરિષ્ઠ વાસુદેવની કથા ૫ પણ રાજસભામાં દાખલ થતાં ખેંચાવાનું કે કોઈની પરવાનગી માગવાની હેય નહીં. તેને આવતો દેખી આખી સભા એકદમ ખળભળાટ કરતી ઊભી થઈ ગઈ, સંગીત બંધ થઈ ગયું, અને પ્રજાપતિ રાજાએ જાતે ઊભા થઈ ચંડવેગને આદરસત્કાર કર્યો, અને તેને આસન પર બેસાડ્યો. તે વખતે ત્રિપુછ કુમાર પણ સભામાં સંગીતને આનંદ માણતો બેઠે હતે. તેને આ બધું અચાનક શું થઈ ગયું તે સમજાયું નહીં. તેણે પાસેના કેઈને પૂછયું કે, આ કેણુ છે, અને પિતાએ તેને વિના પરવાનગીએ દાખલ થઈ સભાના કામકાજમાં દાખલ કરવા બદલ ડાર્યો તો નહીં, ઊલટે વિનયપૂર્વક આસને બેસાડ્યો, એનું શું કારણ? પેલાએ જવાબ આપ્યો કે, કુમાર ! એ તે રાજાધિરાજ અશ્વગ્રીવને મુખ્ય દૂત ચંડવેગ છે. તેને કોઈ રાજસભામાં દાખલ થવા માટે રજા માગવાપણું હોતું નથી; ઉપરાંત રાજાધિરાજે શો સંદેશ મોકલ્યો છે તે સાંભળવા, સભાનું બીજું કામકાજ બંધ થવું જ જોઈએ; એટલે આપના પિતાએ સંગીત બંધ પાડી દઈ, તેને પાસે બેસાડ્યો છે. વળી એ દૂત રાજાધિરાજનો માનીતે છે, એટલે તેનું યથાયોગ્ય સન્માન કરવું જ રહ્યું. કારણ કે તે જેના ઉપર પ્રસન્ન રહે, તેના ઉપર રાજાધિરાજ પણ પ્રસન્ન રહે; અને તે જેના ઉપર ખિજાય, તેના ઉપર મહારાજ પણ ખિજાય. એમ જ કહે કે આપણે બધા ખંડિયા રાજાઓની આબાદી એ દૂતની પ્રસન્નતાને જ આધીન છે. કારણ કે એ દૂત જ અશ્વગ્રીવ મહારાજની આંખ અને કાન છે. અશ્વગ્રીવ રાજા જેના ઉપર જરા પણ નાખુશ થયા, તેનું આવી જ બન્યું જાણવું. તેથી બધા રાજાએ આ દૂતને રીઝવી -પ્રસન્ન કરી, અશ્વગ્રીવને પ્રસન્ન રાખવા પ્રયત્નશીલ રહે છે. ત્રિપુકુમાર તો આ હીણપદની વાત સાંભળી સમસમી Page #49 -------------------------------------------------------------------------- ________________ ક ગયા. પણ તે વખતે એટલું જ કહ્યું કે, મને ખબર આપજો. શ્રી મહાવીરકથા કાંઈ વિશેષ ખેલ્યા વિના તેણે તે પુરુષને જ્યારે એ દૂત પાછા વિદાય થાય ત્યારે ચડવેગે સભામાં પ્રજાપતિ રાજાને ઉદ્દેશીને કેટલાંક પ્રયેાજન કહી સંભળાવ્યાં; રાજાએ પણ તે સર્વે વિનયપૂર્વક સ્વીકાર્યો'; તથા ચડવેગને પુષ્કળ ભેટસેાગાદ આપી યથાવિધિ પ્રસન્ન કર્યો. યથાક્રમે રાજાની તાબેદારીભરી મહેમાનગીરીથી પ્રસન્ન થઈ, ચડવેગ પાતનપુરથી નીકળી પાતાની નગરી તરફ પા। સૂર્યાં. ત્રિપૃષ્ઠને એ ખબર મળતાં જ તે પોતાના ભાઈ અચાને તથા ઘેાડાણા ગેઢિયાએ લઈ તે તરફ ચાલી નીકળ્યા. ચડવેગને તેણે રસ્તામાં જ પકડી પાડો. પૂછી તેને આવેશપૂર્વક પકડી, ધમકાવીને કહ્યું, કેમ અલ્યા, તું અમારી સભામાં વિના પરવાનગીમે શા સારુ દાખલ થયે હતા, કે જેથી અમારા સંગીતને જામેલે જલસેા અટકી ગયા ? બધે તારા બાપનું ઘર જાણે છે કે શું? ઉપરાંત એ પૈસાને નાકર હોવા છતાં તું રાજા જેવા રાજા પાસે આસને ચડીને કેમ બેઠે? લાવ તને થાડે વિનય તથા રીતભાત શીખવાડું : ' એમ કહી ત્રિપૃકુમાર તેને ફટકારવાનું શરૂ જ કરતા હતા, તેવામાં અચલકુમારે તેને વારીને કહ્યું કે, ‘કુમાર જેવા કુમાર થઈ તમારે આવા ધૂળ જેવા દાસ ઉપર જાતે હાથ ઉગામવે। ઠીક નહીં.' ત્રિપૃષ્ઠે તે સાંભળી પાતાના ગાયિાઓને હુકમ કર્યો કે, એ હરામખારના જીવિત સિવાય બીજું બધું છીનવી લેા. પૃિકુમારનું બળ અને તેજ જોઈ ચડવેગને પરિવાર ષિયાર મૂકી દઈને પલાયન કરી ગયે।. ત્રિપૃષ્ઠના ગાઠિયાઓએ ચડવેગના એવા તા હાલહવાલ કર્યો કે, તે દિગંબરરૂપે જમીન ઉપર ધૂળમાં આળાટતા જીવતા રહ્યો એ જ તેનું ભાગ્ય. ત્યાર બાદ ત્રિપુષ્ઠ વગેરે ત્યાંથી પાછા ફર્યાં. Page #50 -------------------------------------------------------------------------- ________________ અહમ ભવઃ ત્રિપૃષ્ઠ વાસુદેવની કથા છે પ્રજાપતિ રાજાને કાને આ બધો વૃત્તાંત જતાં જ, તે તે ગાભર બની ગયું. તેણે પિતાના પ્રધાનને ચંડવેગ પાસે મેકલી તેને સભામાં પાછો તેડાવ્યો, અને ઘણે ઘણો વિનયસત્કાર કરી, તેની ક્ષમા માગી, તથા કેટલુંય નજરાણું આપીને તેને જણાવ્યું કે, મારા દુવિનીત મૂઢ છોકરાઓએ તમારો પ્રતાપ જાણ્યા વિના જે દુષ્ટા કરી છે, તે વડીલની પેઠે તમારે ભૂલી જવી ઘટે છે. અશ્વગ્રીવ રાજાને કાને આ વાત જાય, તે મારું શું થાય, એ તમે જાણે છે. માટે મારા ઉપર તમારે લાંબા સમયનો અભાવ ખ્યાલમાં રાખી, તમારે મને એ આફતમાંથી બચાવી લે ઘટે છે.” ચંડવેગે પણ પ્રજાપતિ રાજાની લાચારી તથા દીનતા જોઈને તેને આશ્વાસન આપતાં કહ્યું કે, એ કુમારે તે જેવા તમારા કુમાર છે, તેવા જ મારા પણ છે. છોકરા કેઈ બાળચેષ્ટા કરે, તે કઈ વાર અણઘટતી હોય; તોપણ વડીલજને તેનું કાંઈ દુખ મનમાં લાવવું જોઈએ નહીં. માટે તમે બેફિકર રહેજે. મને તમારા સદભાવ અને મિત્રતા ઉપર પૂરો વિશ્વાસ છે. પરંતુ ચંડવેગ અશ્વગ્રીવ પાસે જઈ પહોંચે ત્યાર પહેલાં ચંડવેગના અગાઉથી નાસી આવેલા સેવકો દ્વારા અશ્વગ્રાવને બધી ખબર પડી ગઈ હતી; એટલે ચંડવેગને સાચી હકીકત રાજાને કહેવી જ પડી. પરંતુ સાથે સાથે તેણે જણાવ્યું કે, પ્રજાપતિ રાજા પોતે તો નિર્દોષ છે, તથા આપના પ્રત્યે તેની વફાદારી અખૂટ છે. પરંતુ અશ્વીવ રાજાને તે ચંડવેગના અપમાન કરતાં પેલા ભવિષ્યવેતાએ કહેલી વાતોની પડી હતી. એ તે હવે નક્કી થઈ ગયું કે, એ ત્રિપૃષ્ઠ કુમાર જ તે ભવિષ્યવેત્તાએ ભાખેલે પોતાને કાળ છે. પછી તેણે વિચાર કરી, ભવિષ્યવેત્તાએ કહેલી બીજી બાબતની પ્રતીતિ અર્થે બીજા દૂત દ્વારા પ્રજા Page #51 -------------------------------------------------------------------------- ________________ 34 શ્રી મહાવીરકથા પતિ રાજાને કહેવરાવ્યું કે, આ વખતે પેલા સિંહની ચેકી કરવાના તમારા વારા નથી, પરંતુ અશ્વગ્રીવ રાજાની એવી મરજી છે કે, આ વખતે તમારે જ ચેકી કરવા જવું. પ્રજાપતિ રાજા એ સાંભળી ખેદ કરતા પેાતાના કુમારને મેલાવીને કહેવા લાગ્યા કે, તમે કરેલા અવિનયનું જે તાત્કાલિક કુળ મળ્યું તે જુએ. અશ્વત્રીવ રાજાએ ગુરસે થઈ, મારે વારે ન હેાવા છતાં, મને મેક્તના મુખમાં ધકેલવા જ સિંહની ચેષ્ઠી કરવા જવાને હુકમ કર્યો છે. ત્રિપૃષ્ઠે તે સાંભળી કહ્યું, * પિતાજી, અમે છીએ છતાં આપ તે શું કરવા કૂતરા જેવા એકાદ જાનવરને સાચવવા જાએ? અમે જ ત્યાં જઈશું અને ઘટતું કરીશું.' તે સાંભળી રાજાએ ખિન્ન થઈને કુમારને કહ્યું કે, “તમને લેાકાને દુનિયાનું ભાન નથી, અને ફાવે તેમ ખેલે છે તથા વર્તી છે. તમારા એક અવિચારનું ફળ તા પ્રત્યક્ષ ભેાગવવાનું આવ્યું જ છે, અને હવે પાછા તમે મૃત્યુના મુખમાં જ અવિચારીપણે જવા ઇચ્છે છે. અશ્વીવ રાજા એ જેમ જેવા તેવા રાજા નથી, તેમ આ સિંહ પણ જેવા તેવા સિદ્ધ નથી. તેણે અત્યાર સુધી કેટલાંય રાજકુલેને નિવશ કરી દીધાં છે. આમ છતાં ત્રિપૃષ્ઠ કુમારે માન્યું જ નહીં. પછી મહાપ્રયાસે રાજાને સમજાવીને ભતે કુમારે। જે પ્રદેશમાં સિંહ હતા તે તરફ્ થાડાં ઘણાં માણસા સાથે ચાલી નીકળ્યા. ત્યાં પહેોંચ્યા પછી, બીજા રાજાઓની પેઠે લશ્કરને સિંહ તરફ આગળ કરી, પેાતે પાછળ કાંપતા કંપતા સંતાઈ રહી, ગમે તેમ પેાતાના વારાનેા સમય પૂરા કરવાને બદલે, ત્રિપૃષ્ઠ કુમાર તા સિંહના સ્થાનની ભાળ મેળવી, બધા વારતા રહ્યા તે સિ'હની ગુફાના દ્વારા પાસે જઈ પડેાંચ્યા. ત્યાં જઈ ક્ષત્રિયધર્મ અનુસાર પગપાળા જ, કાંઈ પણ થિયાર વિના ત્રિપૃષ્ઠે Page #52 -------------------------------------------------------------------------- ________________ અઢામે ભવ: રિપૂર્ણ વાસુદેવની કથા ૨૯ તે સિંહ સાથે મલ્લયુદ્ધ કરીને તેને જીર્ણ વસ્ત્રની પેઠે બે હેઠ પકડીને ચીરી નાખ્યો.૧ પછી એ ભયંકર યુદ્ધ જઈને સ્તબ્ધ થઈ ગયેલા ખેડૂતોને એ સિંહનું ચામડું આપીને ત્રિપૃષ્ઠ કહ્યું કે, આ ચામડું તમારા રાજા અશ્વગ્રીવને આપજે અને તેને કહેજો કે, “હવે નિરાંતે સૂજે, તથા ધાન ખાઈને પડી રહેજે.” અશ્વગ્રીવને આ બધા સમાચાર મળતાં ખાતરી થઈ કે, હવે પિતાનું મૃત્યુ નક્કી છે. તેમ છતાં પુરુષપ્રયત્ન તે કર્યા જ કરવો જોઈએ એમ ધારી, અશ્વગ્રીવે પ્રજાપતિ રાજાને કહેવરાવ્યું કે, તમે હવે વૃદ્ધ થયા છે, તથા મારી ખિદમત બરાબર ઉઠાવી શકે તેમ નથી; માટે તમારા કુમારને મારી પાસે મોકલે. હું તેમને જુદાં જુદાં કામ સોંપવા ઈચ્છું છું. પ્રજાપતિ રાજાને અશ્વગ્રીવની આ વાત ઉપર વિશ્વાસ આવ્યો નહીં. તેણે દૂતને કહ્યું કે, આ નાના કુમાર અશ્વગ્રાવ મહારાજની શી સેવા કરી શકે? માટે હું પોતે જ ત્યાં આવું છું. ત્યારે તે સાચી વાત પ્રગટ કરીને કહ્યું કે, જે કુમારે ન મેકલવા હોય, તે યુદ્ધ માટે તૈયાર થાઓ, એવું પણ રાજાએ કહાવ્યું છે. ૨ ૧. કથાકારે ત્યાં એવી કલ્પના કરી છે કે, મોટામોટા રાજાઓ જેની સરસા નહોતા જઈ શક્તા તેને એક બાળકે શસ્ત્ર વિના જ મારી નાખે, એ જોઈ સિંહ જમીન ઉપર પડ્યો પડ્યો તરફડતે તરફડતો ખેદ કરતે હતો. ત્યારે ત્રિપુણના સારથિએ તેને આશ્વાસન આપ્યું કે, તું જેમ જાનવરોમાં સિંહ છે, તેમ આ ત્રિપૃષ્ઠ મનુષ્યમાં સિંહરૂપ છે. માટે સરખાના હાથે પરાભવ પામવાથી તારે ખેદ કરવો જોઈએ નહીં. એ સારથિ પછી વિપૃષ્ઠના મહાવીરસ્વામી તરીકેના જન્મમાં તેમને ગૌતમ નામે પ્રથમ ગણધર થયો. ૨. ત્રિષષ્ટિશલાકાપુરુષ૦ના દશમા પર્વમાં યુદ્ધનું આ કારણે જ જણાવ્યું છે, પરંતુ ચોથા પર્વમાં (સર્ગ ૧) જુદું જ કારણ Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા તે દૂત આવું બોલતા હતા તેવામાં જ ત્રિપૃષ્ઠ કુમારે તેને બચીએથી પકડીને પાછલે બારણેથી હાંકી કાઢ્યો. એ વરતુ યુદ્ધના કહેણના સ્વીકારરૂપ હતી. હવે તે યુદ્ધ માટે સજજ થઈને પ્રજાપતિ રાજા ઉપર ચડી આવવા સિવાય બીજો કઈ રસ્તે અશ્વગ્રીવ માટે બાકી જ રહ્યો નહીં. બંને પક્ષ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. છેવટે ત્રિપૃષ્ઠ અશ્વગ્રીવતે કહાવ્યું કે, તમારે ખરું વેર તે મારા ઉપર છે; તે પછી આ નિરપરાધી સેનિકોને નાશ શું કરવા થવા દેવો? આપણે બે જ પરસ્પર યુદ્ધ કરીને બધે નિવેડો લાવી દઈએ. અશ્વીવે તે વાત કબૂલ રાખી. પછી તે બંને વચ્ચે યુદ્ધ થતાં, અશ્વગ્રીવે જ પ્રયોજેલા ચક્રને ઝીલી લઈ ત્રિપૃચ્છે તેના વડે તેનું ગળું કાપી નાખ્યું. ત્રિપનું એ પરાક્રમ જોઈ દેવોએ તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરી, અને તેને પ્રથમ વાસુદેવ તરીકે તથા અચલકુમારને પ્રથમ બલભદ્ર તરીકે જાહેર કર્યો. ત્યારબાદ બંને ભાઈઓએ સ્વપરાક્રમથી દક્ષિણભરતાર્ધના ત્રણે ખંડ જીતીને પોતાને વશ કર્યા. ત્રિપુછનો મહારાજ્યાભિષેક થયેલ, જુદા જુદા રાજાઓની તથા વિદ્યાધરની અનેક કન્યાઓને તે પરણ્યો, અને તેમની આવે છે કે આપણ ને ભાત તે વિહરવા લાગ્યો. આપ્યું છે. જિલ્લામાં જ જલદીના સ્વરૂપની કન્યા ભાનું લગ્ન ત્રિપૃષ વેરે થયું. પરંતુ અશ્વગ્રીવને તે કન્યા સાથે લગ્ન કરવું હતું, તેથી તે કન્યા સેંપી દેવાનું તેણે ત્રિપૃષને જણાવ્યું. ત્યારે તેણે કહ્યું કે, તે કન્યા તો મારી સ્ત્રી થઈ છે; માટે હવે જે તમારે સ્વયંપ્રભા ઈતી હોય તે રણમેદાને આવીને લઈ જાઓ. આ ઉપરથી અપગ્રીવે ચડાઈ કરી. ગુણચંદ્રગણુએ પણ પોતાના ગ્રંથમાં યુદ્ધનું ઉપર આપેલું કારણે જ દર્શાવ્યું છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ અઢારમો ભવઃ રિપૂર્ણ વાસુદેવની કથા ૪૧ તે અરસામાં અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, વિચરતા વિચરતા પિતનપુર આવી પહોંચ્યા અને નગર બહારના ઉલ્લાનમાં ઊતર્યા. તેમને પધાર્યા જાણી ત્રિપૃઇ વાસુદેવ, અચલ બળદેવ વગેરે સૌ તેમને ઉપદેશ સાંભળવા ગયા. શ્રેયાંસનાથ પ્રભુને ઉપદેશ સાંભળી ઘણા લોકેાએ દીક્ષા લીધી. ત્રિપુછ તથા બળદેવને પણ ધમ શ્રદ્ધા તથા ધર્મરુચિ પ્રાપ્ત થયા. પરંતુ ત્રિકૃચ્છે પિતાને જીવનર્વગ એવો વધારી મૂક્યો હતું કે, પંચે કિયેના વિષયમાંથી તે પોતાનું ચિત્ત છોડાવી શકો નહીં. પૂર્વજન્મનું સંકલ્પબળ તેને અતુલ સામર્થ્યને ઉપયોગ તેમજ ઉપભોગ કરવા જ પ્રેર્યા કરતું હતું. આજુબાજુની બધી રાજસત્તાઓ ઉપર પ્રચંડ પરાક્રમથી વિજય મેળવવા, ધરતીના છેડા સુધી પિતાની વરહાક વગડાવવી, અને આખા સામ્રાજ્યની અનુપમ લક્ષ્મીને પ્રબળપણે ભોગવવી-એ જ તેનું જીવનકાર્ય થઈ ગયું હતું. પાછલા કેટલાય જન્મના તાપસ-જીવનના સંસકાર મેજૂદ હતા; ઉપરાંત શ્રેયાંસનાથ જેવા પ્રભુને મુખે ધર્મતત્ત્વ સાંભળી તે કાંઈક અંશે જાગ્રત પણ થયા; પરંતુ ઉપરના પ્રબળ વેગને રોકી શકવાને તે સમર્થ થઈ શક્યા નહિ. બળદેવે પોતાના જીવનમાં કાંઈક સમતોલપણું સાધ્યું હતું. ૧. તેમને વિષે પ્રાચીન ગ્રંમાં માત્ર એટલી જ માહિતી સંધરાઈ છે કે તે સિંહપુર નગરના વિષJરાજ નામે રાજાના પુત્ર હતા; અને તેની રાણી વિષ્ણુદેવીને પેટે ઉત્પન્ન થયા હતા. તેમનો જન્મ ભાદરવા વદ બારશે થયો હતો. લગ્ન કર્યા બાદ તેમણે રાજગાદી ભેગવી હતી, અને પછી દીક્ષા લીધી હતી. માઘ માસની અમાવાસ્યાએ તેમને કેવળજ્ઞાન થયું હતું, અને શ્રાવણ માસની વદ ત્રીજે તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. Page #55 -------------------------------------------------------------------------- ________________ કર શ્રી મહાવીર કથા ગયા જન્મમાં તે તપ-સૌંયમ આચરતા જ મૃત્યુ પામ્યા હતા. એટલે તે કાંઈક સ્વસ્થ રહી શકયા. ત્રિપૃષ્ટ ધીમેધીમે વિષયરસમાં મૂઢ અનતે ચાહ્યું. તે એટલે સુધી કે, એક વખત રાત્રે કેટલાક પ્રખ્યાત ગવૈયાઓનું સંગીત સાંભળતા સાંભળતા તે સૂતા હતા, ત્યારે તેણે પેાતાના શય્યાપાલકને આજ્ઞા આપી કે, હું નિદ્રાવશ થઇ જઉં ત્યારે આ ગવૈયાએનું સંગીત બંધ કરીને, તેમને રજા આપવી. પરંતુ સંગીત સાંભળવાના લાભમાં શય્યાપાલકે ત્રિપૃષ્ઠ નિદ્રાવશ થવા છતાં ગવૈયાઓને રજા આપી નહિ. તેથી જ્યારે પાછલી રાતે ત્રિપૃષ્ઠ જાગ્યું, ત્યારે તેણે સંગીત ચાલતું જ જોયું. તેણે તરત શય્યાપાલકને પૂછ્યું કે, હું નિદ્રાધીન થઈ ગયા ત્યાર પછી મારી આજ્ઞા પ્રમાણે તે ગવૈયાઓને રજા કેમ ન આપી? ' શય્યાપાલકે છેાભીલા પડી જઈ, સત્ય હકીક્ત નિવેદન કરતાં જણાવ્યું કે, · પ્રભુ ! હું તેમના ગાયનથી એટલા માહિત થઈ ગયેા હતા કે, આપની આજ્ઞાનું મને મરણુ રહ્યું નહિ.' ' ત્રિપૃષ્ટ તે વખતે તે કાંઈ મેલ્યા નહિ; પરંતુ ખીજે દિવસે રાજસભામાં તે શય્યાપાલકને પકડાવી મગાવી, તેણે તેના કાનમાં ઊકળતું તાંત્રુ રેડાવ્યું, ત્યારે જ તેને જ પ વળ્યો. આટલા બધા ભયંકર ફ઼ાપ ! તે કાપ વડે જ ગયા જન્મમાં તેણે પેાતાની સકલ તપસમૃદ્ધિ ખરચી નાખીને વાસુદેવને। જન્મ પ્રાપ્ત કર્યાં હતેા; અને આ જન્મમાં પણ પેાતાના કાપને કારણે જ તેણે આવું ઉગ્ર પાપકમ ઉપાર્જન કર્યું. ૧. તે જન્મમાં તે મહાદેવ ક્ષેત્રની પુ`ડરી ણી નગરીના સુખલ નામે રાજા હતા, અને ઉચિત સમયે મુનિમ નામના સંતપુરુષ પાસેથી દીક્ષા લઈ પ્રજિત થયા હતા. મરતા લગી તેમણે ઉત્તમ તપ વિવિધ આયું. હતું. ( ત્રિષ્ટિ પર્વ ૪, સo. ) Page #56 -------------------------------------------------------------------------- ________________ અઢારમા ભવ: ત્રિપુષ્ઠ વાસુદેવની કથા પરંતુ માત્ર પ જ નહિ; વિષયેામાં કાયમની આસક્તિ, રાજ્યપદમાં મૂર્છા, બાહુબલને ગ, વિહંસાની જરા પણ પરવા જ નહીં, ગમે તેવી પ્રવૃત્રંત્તએ દ્વારા ભાગસામગ્રીનું ઉપાર્જન અને ભેાગ, અને ક્રૂરતાભર્યો જ પ્યાલે અને મૃત્યા—એ બધાં પણુ ત્રિપૃષ્ઠને અંતે નરકમતિ પ્રાપ્ત કરાવવામાં ઓછાં કારણભૂત બન્યાં નહેતાં. ત્રિપૃષ્ઠના મૃત્યુથી તેના મોટાભાઈ અચલ બળદેવને ધણા જ શાક થયે!; પરંતુ પછી ધર્મધેાષ નામના સંતપુરુષના સહવાસથી ધર્માં પરાયણુ બની અંતે તેમણે મેક્ષપદ પ્રાપ્ત કર્યું. આ મે પ્રબળ અને પ્રતાપી બાંધવાને આ રીતે અત આવ્યેા. પૂર્વજન્મમાં કષાયેાને કારણે વેઠવાં પડેલાં આવાં આવાં દુ:ખ વિચારીને જ જાણે મહાવીરે પેાતાના છેલ્લા જન્મમાં દાંત કચકચાવીને કષાયાને નિર્મૂળ કરવા ઉમ્રમાં ઉગ્ર તપસયમ આચર્યો હશે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫ તેવીસમો ભવ: પ્રિયમિત્ર ચક્રવતીની કથા ત્રિપૃષ્ઠ પિતાના પૂર્વજન્મના સંકલ્પથી દક્ષિણ ભરતાધંનના ત્રણે ખંડનું આધિપત્ય પ્રાપ્ત કર્યું, તથા અનુપમ ભેગસામગ્રી ભોગવી. પરંતુ તે બધું પ્રાપ્ત કરતાં તેમજ ભોગવતાં તેણે જે જીવહિંસા કરી, તેને કારણે તેને ૧ભે ભવે નરકગતિ જ પ્રાપ્ત થઈ અને તે પણ છેક છેલ્લા એટલે સાતમા નરકમાં. ત્યાંનું દીર્ઘ આયુષ્ય પૂરું કર્યા પછી, તે કેસરી સિંહ તરીકે જન્મે. તે ૨૦મે ભવ. એવો નિયમ છે કે નરકગતિમાંથી કાંતો મનુષ્યજન્મ પ્રાપ્ત થાય, કે પશુ-પંખીને જન્મ થાય. તેમાંય જે જીવ સાતમા નરકમાં હોય, તેને મનુષ્ય જન્મ પ્રાપ્ત ન થાય, પરંતુ પશુ-પંખીને જ જન્મ પ્રાપ્ત થાય. સિંહના જન્મમાં પણ શૂરપણે જીવહિંસા જ કરવાની હોય છે? એટલે ત્યાંથી મરીને ૨૧ મા ભવમાં તે ચોથી નરકભૂમિમાં નારક તરીકે જ ઉત્પન્ન થયે ત્યાર બાદ પશુપંખી – મનુષ્ય આદિ અનેક જન્મની હારમાળા શરૂ થઈ. વાસુદેવાદિના જન્મ વખતે જે વેગ મળેલો તે ખૂટવો જોઈએ ને! એ બધા જન્મોને કાર્યકર ન માની કથાકાર ગણતરીમાં નથી લેતા. એટલે બાવીસમા જન્મ તરીકે તે એ જન્મને જ સ્વીકારે છે કે, જેમાં તે પૂર્વકર્મ ભોગવવાનું છોડી નવું કાંઈ શુભકર્મ ઉપાર્જન કરી શકે છે. એ જન્મ તે રથપુર નગરના રાજ પ્રિય મિત્રની રાણી વિમલાને પેટે પુત્ર તરીકે થયેલ જન્મ. તે જન્મમાં તેનું નામ વિમલ હતું ૧ યથાકાળે તેને રાજગાદી પ્રાપ્ત થઈ જીવનના ૧. આ નામે વિષણિ૦ માં કે ગુણચંગણવાળા ચરિત્રમાં નથી આપવામાં આવ્યાં. Page #58 -------------------------------------------------------------------------- ________________ તેવીસમા ભવ: પ્રિયમિત્ર ચક્રવતી ની કથા પછીના ભાગમાં તેણે વિવેકવૈરાગ્યયુક્ત થઈ, રાજગાદી છેડીને દીક્ષા લીધી. આ વખતે તેણે જે તપ આદર્યું તે એટલું પ્રબળ હતું, કે બીજે જન્મે તેને ચક્રવતી પદ મળે તેમ થયું. વાસુદેવ કરતાં ચક્રવતીના વિજય કે ખડતા હોઈ ખમણેા છે; અને એ રીતે તેની સમૃદ્ધિ તેમજ ભાગય પણ બમણાં હોય છે. વળી, વાસુદેવપદ સકામ સાધનાને અંતે મળતું હું, તે આદિ–અતમાં અહિતકર જ નીવડે છે; એમ કહો કે, ઉગ્ર તપ આગળ ચાલતું ચાલતું અટકી જઈ, અમુક સકામ સાધનાને માર્ગે વળી જાય છે, ત્યારે જ વાસુદેવપદ મળે છે. પરંતુ ચક્રવર્તી પદ અપાવનાર તપ એ રીતે કાઈ નવી કામનાથી ખંડિત થઈ અટકી પડેલું કે અવળે માર્ગે વળેલું હેતું નથી. અલબત્ત, ભગાપભાગના કેટલાક પૂ`સકારા જરૂર તે વખતે મેાબૂદ · હોય છે; પરંતુ તે એવા નથી હોતા કે તેમને વટાવી જવાના અવકાશ જ ન રહે. તેથી ચક્રવર્તી થયેલા જીવ વાસુદેવની પેઠે અધાગિતએ જ જાય એવું નથી હોતું. પેાતાનું ભાગેશ્વર પૂર્વસંસ્કારા અનુસાર ભેગવી લીધા બાદ, તે તેમાંથી નિવૃત્ત થઈ, પેાતાની બાકીની મુસાફરી તે જન્મે જ પૂરી કરી લે, તા તે મેક્ષ પણ પામી શકે કે ઉત્તમ દેવતિ પણ પામી શકે. પરંતુ તે પેાતાના ભાગશ્વ માંથી છેવટ સુધી છૂટા ન થાય, તા તેને માટે નરકમતિ જ નિર્માણુ થાય છે; કારણ કે ચક્રવર્તીનું ભાગશ્વ જેમ માટુ' છે, તેમ તેનું કમબંધન પણ માટુ' છે. વિમલરાજા મૃત્યુ બાદ જ મુદ્રીપના મહાવિદેહ ક્ષેત્રમાં મૂકા નગરીના રાજા ધનજયની ધારિણી નામે રાણીને પેટ પુત્ર તરીકે ઉત્પન્ન થયું. મહાવિદેહક્ષેત્ર જમુદ્દીપનાં ખીજા ક્ષેત્રે કરતાં વિશિષ્ટ પ્રભાવવાળું છે. તે ક્ષેત્રમાં જિનેશ્વર, ચક્રવતી, બળદેવ, વાસુદેવ વગેરે શ્રેષ્ઠ પુરુષા નિરંતર ઉત્પન્ન થયાં કરે છે, ક્યારેય તે ક્ષેત્ર એ બધા વિના ખાલી પડતું નથી. Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા ધારિણું રાણુની કૂખે જ્યારે વિમલરાજાને જીવ પ્રવેશ પામે, ત્યારે તે રાણીએ તે રાત્રે નીચેનાં ચૌદ મહાસ્વપ્ન જેમાં હસ્તી, વૃષભ, કેસરી સિંહ, લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, વજ, કુંભ, પઘસરેવર, સમુદ્ર, વિમાન, રત્નપુંજ, અને ધૂમાડા વિનાને અગ્નિ. એ સ્વને રાણુએ પિતાના મુખકમળમાં ભમરાની પેઠે પ્રવેશ કરતાં જોયાં. રાણએ એ સ્વપ્ન જોયાની વાત રાજાને ઉઠાડીને જણાવી. તેથી ખુશી થઈને રાજાએ જણાવ્યું કે, આ સ્વને કોઈ મહાભાગ્યશાળી પુત્રની પ્રાપ્તિ સૂચવે છે. પછી તે શુભ સ્વનેનું ફળ બીજા અશુભ સ્વપ્ન વડે મિથ્યા ન થઈ જાય, તે માટે રાજારાણુએ બાકીની રાત્રી જાગ્રતપણે જ વ્યતીત કરી. બીજે દિવસે રાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવીને એ સ્વપ્નનું ફળ પૂછ્યું. તે તેમણે જણાવ્યું કે આ ચૌદ સ્વપ્ન રાણને પેટે ચક્રવતી પુત્રની પ્રાપ્તિ થવાનાં સૂચક છે. તે સાંભળી અત્યંત હર્ષિત થઈને, રાજાએ તે બધાને મહામૂલ્ય બક્ષિસે આપીને સંતુષ્ટ કર્યા. યોગ્ય કાળે રાણીએ પ્રતાપી પુત્રને જન્મ આપ્યો : રાજાએ તેનું નામ પ્રિય મિત્ર પાડયું. ધીમે ધીમે એ પુત્ર મેટ થવા લાગ્યો, અને વિજ્ઞાન તેમજ કળા કૌશલ્યની પ્રાપ્તિ વડે સર્વોત્તમ બન્યો. યોગ્ય કાળે તેને ઉત્તમ રાજકુળાની સુંદર રાજકન્યાઓ સાથે પરણાવવામાં આવ્યું. ત્યાર બાદ તેને રાજગાદીએ બેસાડી, ધનંજય રાજાએ પ્રવજ્યા લીધી. પ્રિય મિત્ર રાજા સર્વ પ્રકારની અદ્ધિ વડે લીલાપૂર્વક પિતાનાં સંતાનની જેમ પ્રજાઓને પાળવા લાગ્યા. સારે સારથિ હાંકતો હોય, ત્યારે જેમ ઘેડે દંડાદિકની અપેક્ષ રાખ્યા વિના સીધે માર્ગે ચાલ્યા જાય છે, તેમ પ્રજાઓ પણ તે રાજાના શાસનમાં ઉચિત મા જ પ્રવર્તતી હતી. કવિ વર્ણન કરે છે કે, તેના રાજ્યમાં ધાને જ દળવામ Page #60 -------------------------------------------------------------------------- ________________ તેવીસમા ભવ: પ્રિયમિત્ર ચક્રવતીની થા આવતાં હતાં ( અપરાધીઓને નહી'); પશુએને જ અધન હતું; મણિએને જ વેધ થતા હતા; વાજિંત્ર ઉપર જ તાડન થતું હતું; સુવર્ણને જ સતાપ હતા (તપાવવું પડતુ હતુ); રાગને જ નિગ્રહ થતા હતેા; શેરડીના સાંઠાને જ પીલવા પડતા હતા; ભમરાએ જ મધુપાન કરતા હતા; હાથીએ જ મમત્ત બનતા; ભીરુતા પાપની બાબતમાં જ હતી; લેાભ ગુણાના સંપાદનમાં જ હતા; તથા અક્ષમા દોષ પૂરતી જ હતી. મનુષ્યના અનુભવમાં આવતા ગુણુ-સામર્થ્ય આદિની પરાકાષ્ઠા કલ્પ્યા વિના માણુસને ચાલતું નથી. કેટલાક શાસ્ત્રકારા તા ઈશ્વરના અસ્તિત્વ વિષે ક્લીન્ન આંપતાં એમ જણાવે છે કે, અનુભવમાં આવતા અમુક ચુણાની પરાકાષ્ટા કાંક તા હેાવી જ જોઇ એ, અને તે પરાકાષ્ઠા જેનામાં છે, તે જ ઈશ્વર. તેવી જ રીતે અતિશય સામર્થ્ય, અતિશય ઋદ્ધિ અને અતિશય ભેાગની પરાકાષ્ટા કલ્પતાં કહપતાં ચક્રવતી પદ કલ્પાયું. ચક્રવર્તી સમગ્ર ભરતક્ષેત્રને વિજય સાધી શકે તે માટે તેને સહાય થનારાં ચૌદ રત્ને પણ કલ્પવામાં આવ્યાં છે. એક તા સેનાતિન. એ સેનાપતિ જીદ્દા જુદા દેશો જીતવાનું કામ કરે છે. તે પ્રમાણે પાયાતિ (ચઢપતિ) રત્ન રાજાને તેમ જ તેના સૈન્યને વિજયયાત્રા દરમ્યાન જોઈતી ભેજનસામગ્રી વગેરે વસ્તુઓ પૂરી પડે છે. પુરોહિતરન બ્રા વગેરે સર્વ ઉપદ્રવેા દૂર કરી શાંતિમ કરે છે. દૂશીહ્ન ચક્રવતીને સવારી કરવાના કામમાં આવે છે. વન ઉપર સેનાપતિ સવારી કરે છે. યાન્તિ ( સુત્તર ) રન લશ્કર પડાવ નાખે ત્યાં તત્કાળ નિવાસા નિપજાવે છે. શ્રી હ્ન ચક્રવતીના ભાગ સાથે છે. વન વિજયયાત્રામાં આગળ ચાલી માર્ગ બતાવે છે. વરત્ન શત્રુનું મસ્તક છેદે છે. છત્રરત્ન હેાય છે. તેા ધનુષ જેટલું, પણ ચક્રવર્તીના હાથના સ્પર્શથી તે બાર જોજન વિસ્તારવાળું થઈ જાય છે, ૧. જુઓ યાગસૂત્ર ૧,૨૫, E Page #61 -------------------------------------------------------------------------- ________________ 4 શ્રી મહાવીર-કથા અને સકળ સૈન્યને છાયા આપવાનું કામ કરે છે. વન બે હાથ જેટલું હોય છે, પણ ચક્રવર્તીની ઈચ્છાનુસાર તે બાર જન વિસ્તારવાળું થાય છે. તેમાં સવારે વાવેલું ધાન સંધ્યાકાળે પાકીને તૈયાર થઈ જાય છે તથા નદી વગેરે ઓળંગવામાં સન્યને હેડીના કામમાં પણ આવે છે. અંદરના એક ધનુષ્ય જેટલું હોય છે. તે ગમે તેવી વિષમ ભૂમિને પણ સરખી બનાવી મૂકે છે. ગમે તેવી કઠણ જમીન ભેદીને તે મામ કરે છે, તેમજ મહાન ગુફાઓનાં પણ દ્વાર ખોલી નાખે છે. માત્ર બે આંગળ પહેલું અને ચાર આંગળ લાંબુ હોય છે. તેને હાથે કે માથે ધારણ કરે, તો સમસ્ત રોગ નાશ પામે છે; ઉપરાંત બાર જન સુધી અજવાળું થાય છે. અતિ સુવર્ણમય હોય છે, તથા ચાર આંગળ લાંબું હેય છે. તે પણ અંધકારને નાશ કરવા વગેરે કામમાં આવે છે. ચક્રવર્તીનાં આ ચૌદ રત્નમાંથી પ્રથમ સાત રન પાંચ વિયવાળાં છે. તેમાંથી સેનાપતિ, ગૃહપતિ, વાર્થીકિ અને પુરોહિત તે ચક્રવર્તીના પોતાના નગરમાં જ ઊપજે છે. ગજ અને અશ્વ એ બે રત્ન વૈતાઢ્ય પર્વતના મૂળમાં ઊપજે છે. અને સ્ત્રીરત્ન વૈતાઢય પર્વત ઉપર આવેલા વિદ્યાધરોના નગરમાં ઊપજે છે. બાકીનાં સાતમાંથી ચક્ર, ખગ્ન, છત્ર અને દંડ એ ચાર રત્ન ચક્રવર્તીની આયુધ શાળામાં ઉત્પન્ન થાય છે. ચર્મ, મણિ અને કાકિણીનો ચક્રવર્તીના લક્ષ્મીભંડારમાં ઉત્પન્ન થાય છે. અલબત્ત, આ સાધને એક વાર પ્રાપ્ત થયાં, એટલે ભરતક્ષેત્રના યે અંડે જીતી લેતાં ચક્રવતીને વાર નથી લાગતી. ૧. પૂર્વ પશ્ચિમ સમુદ્રને અડકત મનાતે આડે પર્વત, કે જે ભરત ક્ષેત્રને ઉત્તર દક્ષિણ બે ભાગોમાં વહેચી નાખે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ તેવીસમે ભલા પ્રિય મિત્ર ચાવતની કથા « પ્રથમ પૂર્વ દિશામાં ગંગાનદીના મુખ ઉપર તિલક સદશ માગધ ક્ષેત્ર તરફ પ્રયાણ થાય છે; પછી દક્ષિણ સમુદ્રને કિનારે વસ્ટામતીર્થ તરફ. પછી પશ્ચિમ દિશામાં પ્રભાસ તીર્થ તરફ. પછી સિંધુના દક્ષિણ તટથી પૂર્વાભિમુખ જઈ સિંધુદેવીના તીર્થ તરફ. ત્યાંથી ઉત્તરપૂર્વના મધ્યભાગમાંથી આગળ વધતાં આડા વૈતાઢય પર્વતને દક્ષિણ નિતંબ પ્રાપ્ત થાય છે. ત્યાં તમિસ્યા નામની ગુફા આગળ પડાવ નંખાય છે. પછી ચક્રવર્તીની આજ્ઞાથી સેનાપતિ જઈને સિંધુના પશ્ચિમદિશાના ખંડને છતી આવી ક્ષેચ્છાને વશ કરે છે. ત્યાર બાદ તમિસા ગુફાનું દક્ષિણ બાજુનું મુખ ઉઘાડી ચક્રવતી પિતાના લશ્કર સહિત દાખલ થાય છે, અને ઉત્તર તરફના દ્વારેથી બહાર નીકળે છે. ત્યાંના ભિલ્લ લેકેને સેનાપતિ છતી લે છે. પછી ચક્રવર્તીની આજ્ઞાથી સેનાપતિ સિંધુના પશ્ચિમ તરફના બીજા ખંડને જીતી લે છે. પછી ઉત્તર-પૂર્વના મધ્ય માર્ગે આગળ વધી બધા ક્ષુદ્ર હિમાચળ (હિમવત)–ના દક્ષિણ નિતંબ પાસે આવે છે. પછી ઋષભકૂટ પર્વતના પૂર્વ ભાગ ઉપર કાકણરત્નથી ચક્રવર્તી પોતાનું નામ લખે છે. પછી ઉત્તર પૂર્વને રસ્તે ચાલતા બધા ગંગાદેવીના ભુવને આવે છે. ત્યાંથી દક્ષિણ દિશા ભણું ખંડ-પ્રપાતા ગુફા આગળ આવીને પડાવ નાખે છે. ત્યાંથી સેનાપતિ એલે જ ગંગાને પૂર્વ તરફનો પ્રથમ ખંડ છતી આવે છે. ચક્રવર્તી પછી વૈતાઢય ૧. તે દરમ્યાન દ્રાવિડ દેશ, આંધ્રપ્રદેશ, કલિંગદેશ, વિદર્ભદેશ, મહારાષ્ટ્રદેશ, કોકણદેશ, લાટદેશકચ્છદેશ, સોરઠદેશ આવી જાય. હેમચંદ્ર, વિષષ્ટિશલાકા પર્વ ૨, સર્ગ ૪. ૨. સિંહલ, બર્ગર, ટંકણ, કાલખ, જેનક વગેરે ઓચ્છ નહિ અને યવનદ્વીપ, તથા કચ્છ દેશનો ઉલ્લેખ અહીં હેમચંદ્રાચાર્ય કરે છે. ૩. તે પર્વત ભરતક્ષેત્ર ઉપરના હિમવત ક્ષેત્રને જુદો પાડનાર પૂર્વ પશ્ચિમ આડે પડેલો પર્વત છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા પર્વતના ઉત્તર અને દક્ષિણ પ્રણના વિદ્યાધરને વશ કરી લે છે. ત્યાર બાદ બધા ખંડ-કપાતા ગુફાનું બારણું ઉઘાડી અંદર દાખલ થાય છે અને દક્ષિણ દ્વારમાંથી બહાર નીકળે છે. પછી ગંગાના પશ્ચિમ કિનારા ઉપર છાવણું નાખે છે. ત્યાં આગળ રાજને નવ નિધિ પ્રાપ્ત થાય છે. પછી સેનાપતિ ગંગાનદીની પૂર્વ દિશા તરફને બીજો ખંડ પણ જીતી લે છે. આમ ગંગા અને સિંધુ નદીની બંને બાજુના મળીને ચાર ખંડે અને તેમની મધ્યમાં રહેલા બે ખંડ મળીને ભરતક્ષેત્રના છ ખંડ થાય છે. આમ ચવતી રાજા ચૌદ મહારત્નનો સ્વામી, તથા નવ નિધિને ઈશ્વર થાય છે. બત્રીસ હજાર રાજાઓ તેની સેવા કરે છે; ત્રીસ હજાર રાજપુત્રીઓ અને બત્રીસ હજાર દેશની બીજી બત્રીસ હજાર સ્ત્રીઓ – એમ કુલ ચોસઠ હજાર સ્ત્રીઓ તેને હેય છે. તે બત્રીસ હજાર દેશ ઉપર રાજ્ય કરે છે, તથા બોતેર હજાર મેટાં નગર ઉપર સત્તા ધરાવે છે. તેનું પાયદળ ૯૬ કરોડ, અને હયદળ, અશ્વદળ, અને રથદળ દરેક ચેારાથી ચારાશી લાખની સંખ્યાનું હોય છે. ૧ તેમનાં નામઃ નેસ", પાંડુ, પિંગળ, સર્વ રત્નક, મહાપ, કાળ, મહાકાળ, માણવ અને શંખ. ૨. આ ૨ચના સમજવા જન ભગળ સમજવી પડે તેમ છે. જંબુદ્વિપ થાળી જેવો ગોળ છે. તેની આજુબાજુ લવણસમુદ્ર ચૂડીની પેઠે વીંટળાયો છે. તે જ બુદ્ધીપની મધ્યમાં મેરુ પર્વત છે. તેની દક્ષિણના ભાગમાં ભરતક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ આડું પથરાયું છે. તેની વચમાં વૈતાઢય પર્વત પણ પૂર્વથી પશ્ચિમ આડો પડેલો છે. ભારતક્ષેત્રની દક્ષિણે, પૂર્વે તથા પશ્ચિમે લવણસમુદ્ર છે. ઉત્તરમાં હિમવત પર્વત આડે પડેલ છે. તેની વચમાં પા સરોવર છે. સિંધુ અને ગંગા નદી અનુમે પશ્ચિમ તથા પૂર્વ બાજુએ ઉત્તરથી દક્ષિણ વહે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ તેવીસમા ભવ: પ્રિયમિત્ર ચક્રવર્તીની કથા ૫૧ યે ખંડ જીતીને પ્રિયમિત્ર રાજા ખત્રીસ હજાર રાજાએ સહિત મૂકાનગરીમાં પાછે આવ્યું. ત્યાં તેને મહારાજ્યાભિષેક કરવામાં આવ્યેા. ત્યાર બાદ મનુષ્યજીવનમાં મળી શકે તેવું તથા મળી શકે તેટલું સંપૂર્ણ સુખ ભાગવતા તે આનંદથી વિહરવા લાગ્યા. મનુષ્ય કલ્પી શકાય તેવી ઉત્કૃષ્ટ માત્રાનું ચક્રવર્તીસુખ કપ્યું તે ખરું; પરંતુ તે સુખની કલ્પનાની સાથે જ તેને માલૂમ પણ પડતું ગયું કે, એ સુખને ગમે તેટલું સારું કહપવામાં આવે, તે પણ આ જગતમાં મનુષ્યશરીર જ્યાં સુધી અત્યારે છે તેવું રહે, ત્યાં સુધી એ સુખની મર્યાદા પણુ કપવી જ પડવાની, એ સુખનેા પ્રતિસ્પર્ધી ભલે કાઈ ન કપીએ; પરંતુ એ સુખ જે પદાર્થો ઉપર અવલંબિત છે, તે પદાર્થ કાયમ રહેનારા છે? ચક્રવર્તીનું શરીર પોતે જ કાયમ રહેનારું છે? એ વિચાર આવતાં જ મનુષ્યનું મન તે ભવ્ય અને રમ્ય કલ્પનામાંથી ખાટું થઈ પાછું ફરી જાય છે. સામાન્ય વિચારવંત માણસની જ એ દશા થાય, તે। જે ચક્રવતી એ સુખભાર ઉઠાવી રહ્યો છે, તેને એ વિચાર આવતાં શું થતું હશે? પ્રિયમિત્ર રાજા એક દિવસ પેાતાના મહેલની અગાસી ઉપર નિરાંતે ફરતે હતા. તેણે આકાશ તરફ નજર કરતાં એક વિચિત્ર આકારનું વાદળ જોયું. તે વાદળની આકૃતિની વિચિત્રતા તે ધારી-ધારીને જોતા હતા, તેવામાં તે તે છિન્નભિન્ન થવા લાગ્યું, અને થાડા વખતમાં તે તે હતું - ન-હેતું થઈ ગયું. એ વસ્તુ લક્ષમાં આવતાં જ પ્રિયમિત્ર ચમકી ઊઠયો. તેને વિચાર આવવા લાગ્યા કે, હમણાં જ તે વાદળ પેાતાની વિચિત્ર આકૃતિથી – રૂપ – રંગથી — મારું ધ્યાન ખેચતું હતું, ~~ • તે જોતજોતામાં જ હતું – નહતું થઈ ગયું. આ શું? એ વાદળના વિચાર ઉપરથી બીજી વસ્તુએના વિચાર ઉપર તેનું Page #65 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી મહાવીર કથા મન દોડયું. ત્યાં પણ તે જ વસ્તુસ્થિતિ તેને પ્રત્યક્ષ દેખાઈ. ધીમે ધીમે તેણે જગતના બધા ભોગપદાર્થો વિચારી જોયા; તે તેને લાગ્યું કે, તે બધા જ એ રીતે મેડા- વહેલા અચિંત્ય રીતે નષ્ટ થઈ જાય છે. એ વિચાર તેના ચિત્તમાં એવું તે જોર જમાવી બેઠા કે, પછીથી દરેક વસ્તુ સામી આવતાં તે એમ જ પૂછવા લાગ્યો કે, આ વસ્તુ હું ઇચ્છું ત્યાં લગી કાયમ રહેનારી છે શું? જે નથી જ રહેવાની, તો પછી તે વસ્તુ વડે પ્રાપ્ત થતા સુખમાં આસક્ત થવું એને અર્થ દુઃખને જ હાથે કરીને વળગવું એવો ન થયે? આમ કરતાં કરતાં ઘડા વખતમાં તો રાજાનું ચિત્ત તમામ ભેગપદાર્થો ઉપરથી વિરકત થઈ ગયું. તેને ખાતરી થઈ ગઈ કે, પિતે વૃથા જ એ બધા ક્ષણભંગુર અને તેથી પરિણામે દુઃખદાયી પદાર્થોમાં સુખની કામનાથી બંધાઈ રહ્યો છે. એ પદાર્થો સુખરૂપ નથી. તો પછી કાયમી સુખ શામાં છે? કાયમી સુખ જેવી કોઈ વસ્તુ છે શું? હોય, તે મારા જીવનને અને તેને કેવી જાતતો સંબંધ છે? તે સુખ મારા જીવનને પણ અસર કરે ખરું, કે બીજાં સામાન્ય સુખોની જેમ મને ક્ષીણુતા અને મૃત્યુની જ નજીક લઈ જાય? આવા આવા વિચારો મા મનમાં ગૂંચવાતાં તેને તો ધરતી જ પોતાના પગ નીચેથી સરી જતી લાગી. પોતે શાને માટે જીવે? જીવીને પણ ક્ષણભંગુર પદાર્થોમાં રવડતા કુટાતા તે પદાર્થોની પહેલાં કે પછીથી ભરવાનું જ છે. પાછા જન્મી એ જ પદાર્થોમાં એ જ રીતે રડવાનું છે. આ બધું શું? આ બધાનો શો અર્થ? જે જીવન તથા જે સુખ મનુષ્યમાત્રને આટલાં બધાં ઈષ્ટ છે, તે આવાં તુચ્છ તથા દુઃખરૂપ કેમ? પરંતુ, કોણ જાણે કુદરતને એવો નિયમ છે તે કારણે, કે બીજા કોઈ કારણે, પ્રિયમિત્ર રાજા આ પ્રમાણે વિવેક–વૈરાગ્યથી Page #66 -------------------------------------------------------------------------- ________________ તેવીસમો ભવઃ પ્રિય મિત્ર ચકવતીની કથા પ. સંપન્ન થયો કે તરત તેના હૃદયમાં ધર્મ બીજ વાવનાર યોગ્ય ગુરુ મળી આવ્યા. દીવો સળગે, તે પતંગિયાં આવી પહોચે. તેલમાં દીવેટ જેમની તેમ ગમે તેટલાં વર્ષ પડી રહે, પરંતુ પતંગિયું તેની પાસે કદી નહીં આવવાનું. પરંતુ એક વાર જાત સળગી, કે તરત પતંગિયાં ખેંચાયાં જ છે. ગુરુશિષ્યના મેળાપનું કંઈક આવું છે રાજાને સમાચાર મળ્યા કે, એક સંતપુરુ શિખ્યપરિવાર સાથે નગરના ઉધાનમાં પધાર્યા છે. રાજા તરત તેમનાં દર્શને ગયા. તેમને યોગ્ય જાણું રાજાએ પોતાના ચિત્તની બધી મૂંઝવણુ કહી સંભળાવી. આચાર્યો પણ રાજાના ચિત્તને યોગ્ય દશાએ પહેચેલું જાણું, તેને આત્યંતિક તત્ત્વજ્ઞાન કહી સંભળાવ્યું. સૂકાં ઘાસ-પાન વગેરે સામગ્રી તૈયાર હેય, અને તેમાં સળગતી જવાળા ચંપાતાં જેમ એકદમ ભડકે થાય, તેવું જ રાજાનું થયું. વિવેકવૈરાગ્યથી સંપન્ન એવું રાજાનું હદય તે જ્ઞાન મળતાં જ એકદમ પ્રકાશિત થઈ ઊઠયું. તેને બધે આંતર-બાહ્ય પરિગ્રહ એકદમ છૂટી ગયો. પુત્રને ગાદીએ બેસાડી તેણે પરિવજ્યા લીધી, અને ગુરુએ દર્શાવેલ માર્ગે પ્રવર્તતાં તેણે પિતાનું આયુષ્ય ચાવીસમા ભવમાં તે શુક્ર નામના દેવલાકમાં સવર્થ નામના વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા ૧. પદિલાચાર્ય. Page #67 -------------------------------------------------------------------------- ________________ પચીસમો ભવ: નંદનરાજની કથા ભરતખંડમાં છત્રા નામે નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને યથાર્થ નામવાળી ભદ્રા નામે સ્વરૂપવતી છતાં માયારહિત એવી પરમપ્રિય રાણી હતી. પ્રિયમિત્રને જીવ દેવલોકમાં પોતાનું આયુષ્ય પૂરું થતાં ભદ્વારાણની કુખે પુત્ર તરીકે જન્મ્યો. તેનું નામ નંદન પાડવામાં આવ્યું. - મરીચિને જીવ હવે કર્મોનાં સારાં-નરસાં ફળો અનુભવ પરિપક્વ અવસ્થાને પામ્યો હતો. મહા જગલ પસાર કરી રહેલા મુસાફરને પછીથી જેમ બાકીને સીધો ધોરીમાર્ગ જ વટાવવાને રહે, તેમ નંદનકુમારને હવે આરંભેલ માર્ગે જ પુરુષાર્થીપણે આગળ ધપે જવાનું હતું. તે કામ સહેલું હતું એમ કહેવાનો આશય નથી; પરંતુ આંતર બાહ્ય અનેક વિદ્યા આવી આવીને અધવચ જ કેટલાંય જીવનયાત્રીઓની મુસાફરી તોડી પાડે છે, તેવું હવે નંદનની બાબતમાં રહ્યું નહોતું. હવે પછીના માર્ગનું મુશ્કેલપણું ભારે હતું, તે સામે નંદનને જીવ પણ તેવી અનેકાનેક મુશ્કેલીઓ વટાવતે વટાવતો રીઢા બની ગયા હતા. નંદનકુમારને યથાક્રમે રાજાએ રાજ્યાભિષેક કર્યો, અને પોતે સંસારનુભવના પરિપાકરૂપે પ્રાપ્ત થયેલું ત્યાગી જીવન સ્વીકાર્યું. પૂર્વજન્મના સંસ્કારથી કહે, કે ભવિષ્યમાં આવનારી વસ્તુની છાયા કદાચ અગાઉથી પડતી હોય તે કારણે કહે – Page #68 -------------------------------------------------------------------------- ________________ પચીસમા ભવઃ નંદતરાજાની કથા પરંતુ નંદન રાજા સંતપુરુષોના સંગનેા ભારે અનુરાગી હતા. પેાતે પેાતાના રાજ્યકામાં એટલા પૂરતા ખેદરકાર હતા એમ નહીં; પરંતુ ભક્તિભાવભર્યાં જે હથી તે પેાતાના રાજકાજમાં પણ યથેર્ગાચન વન રાખતા હતા, તે જ હ્રદયથી પ્રેરાઈ તે સાધુ પુરુષાના સંગમાં પશુ પ્રીતિયુક્ત રહેતા હતા. એક વખત તેના નગરમાં પેટ્ટિલાચાય નામે મહાત્મા પુરુષ પેાતાના ગુણગણાથી પેાતાને તેમ જ અન્યને વાસિત કરતા કરતા પધાર્યા. રાજા અત્યંત ભક્તિભાવથી તેમનાં દર્શને ગયેા, અને તેમના ગુણેથી આકર્ષાઈ તેમના સત્સંગ વિધિવત્ સેવવા લાગ્યા. ગુરુ પણ શિષ્યને અનુરૂપ જ હતા. પાટ્ટિક્ષ સ્વામીને મે।હ તથા અજ્ઞાન દૂર કરવામાં સત્સંગની ઉપયેગતા ભાત ભારે વિશ્વાસ હતા. તેમણે રાજાના એભાવને સારી રીતે પાખ્યા, ઉત્તજ્ગ્યા અને વિકસાવ્યેા. તે કહેતા, “હે રાજા ! ગમે તેવા દુ:ખબધમાં બધાઈ ગયા હોઈ એ, ગમે તેવા મેહપાશામાં અટવાઈ ગયા હૈાઈ એ, તથા ગમે તેવી નિરાશા વ્યાપી ગઈ હાય, તાપણુ સત્પુરુષને સંગ આપણુને તે બધા પ્રપંચમાંથી મુક્ત કરે છે અને તારે છે, સત્પુરુષાના સંગથી લૌકિક દુ:ખસમુદાયમાંથી તરવાનું ખળ પ્રાપ્ત થાય છે એ તે એનું ગૌણુ ફળ છે. પરંતુ તેમના સંગથી પારમાર્થિક સુખની પ્રાપ્તિ માટે જે ભાવના કે પ્રેરણા પ્રાપ્ત થાય છે, તે જ તે સંગનું મુખ્ય ફળ છે. લૌકિક કે પારલૌકિક દુઃખજાળમાંથી છૂટવા ઇચ્છનારાએ સસંગિતને આશા અચૂક શેાધવે. આ આમતમાં એક દૃષ્ટાંત છે, તે સાંભળ : પ rr દેશમાં જયંતી નામની નગરી વિષે નરસિંહ નામે પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. તેને ચપકમાલા નામે રૂપગુણ—શીલ-યુક્ત પ્રિય પટરાણી હતી. વળી, તે રાજાને પ્રજાપાલનમાં અનુરક્ત, સંતેષી, રાજ્યવ્યવસ્થામાં સાવધાન, Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા સ્વામીભક્ત, ગુણાનુરાગી અને વિસ્તૃત બુદ્ધિવાળા અનેક પ્રધાને પણ હતા. તેને બધી વાતનું સુખ હતું; પરંતુ સંતતિ ન હોવાનું મર્મવેધી દુઃખ હતું. યોગ્ય કાળે તેનું તે દુ:ખ પણ દૂર થયું અને ચંપકમાલા રાણુને પેટે તેને નરવિકમ નામે પુત્ર પ્રાપ્ત થયે. તે પણ રૂ૫-ગુણ-સામર્થ્ય વગેરે બાબતોમાં બાપથી સવાયો નીવડયો. અન્ય લલિતકલાઓ ઉપરાંત ક્ષત્રિયોચિત અશ્વવિદ્યા, ગજવિદ્યા, શસ્ત્રવિદ્યા આદિ વરવલ્લાઓમાં તે પાવરધે થયો. દૃઢ આસનબંધ, ધીરતા તેમ જ મહાબલને લીધે એક પ્રહરમાત્રમાં તે કુમાર સાત મોન્મત્ત હાથી, ચૌદ પવનવેગી પાણીદાર અશ્વો, અને આઠ મહામલેને ફેરવી-થકવી લેથ કરી નાખત. તેનું અસાધારણ બાહુબળ, તેનું અનુપમ કલા-કૌશલ્ય, તેનું અસામાન્ય સાહસ, અને તેની અલૌકિક રૂપસંપત્તિ, થોડા જ વખતમાં આજુબાજુના સર્વ પ્રદેશોમાં કીર્તનને વિષય બની ગયાં. “એક વખત નરસિંહ રાજા કુમાર સાથે દરબારમાં બેઠે હતે, તેવામાં હપુર નગરના રાજા દેવસેનને દૂત પરવાનગી માગી અંદર આવ્યો, અને યાચિત અભિનંદનાદિ કરી, અતિશય વિનય અને આજીજીપૂર્વક પિતાનું પ્રયોજન કહી બતાવવા લાગ્યો. “હે દેવ ! અમારા રાજાને ત્યાં સમસ્ત વીર વર્ગમાં પ્રધાન એ કાલમેઘધ નામે મહામલ છે; તેના બળનું કેટલુંક વર્ણન કરું? ટૂંકમાં જ કહું તે મમ્મત હાથીને પણ તેની સુંઢ પકડી તે નાના વાછરડાની જેમ લીલાપૂર્વક આગળ ખેંચી જઈ શકે છે, તેમ જ સો ભાર વજનની સાંકળ જીર્ણ દેરડીની જેમ સહેજમાં તેડી નાખે છે. દેશદેશના કેટલાય મત્સોએ તેની સાથે સ્પર્ધા કરી છે; પરંતુ બધા જ નામોશીભરી રીતે હાર પામી પાછા ગયા છે. પરંતુ એ મલ્લ જ હવે અમારા રાજાને અભિમાનનું સ્થાન મટી ભારે કલેશનું કારણ થઈ પડયો છે. કારણ કે, એક વખત વયમાં Page #70 -------------------------------------------------------------------------- ________________ પચીસમા ભવ નનશજાની કથા જ આવેલી પેાતાની પુત્રી શીલવતીને રાજાએ પૂછ્યું કે, વત્સે, તારે રૂપવાન વર જોઈ એ કે મહાબળશાળી વર્જોઈ એ ? ત્યારે તેણે જવાબ આપ્યા કે, તમારા આ કાલમેધ મલ્લને જે રાજકુમાર હરાવે, તે જ મારે વર .થઇ શકે. રાજાએ રાજકુમારીને સમજાવીને કહ્યું કે, આ મ‚ તો ભલભલા મળેાથી પશુ ગાંજ્યા જતા નથી, તે પછી સુકુમાર, અને સુખશીલ રાજકુમારામાંથી કાઈ તેને શી રીતે મનથી પણ હરાવવા શક્તિમાન થઈ શકવાને છે? માટે તું તારી આ પ્રતિજ્ઞા રદ કર. પરંતુ રાજકુમારી એલી કે, એવા સ્રીતુલ્ય રાજકુમારીમાંથી કાઈની પત્ની થવા હું ઇચ્છતી નથી; પત્ની થઈશ તા અનુપમ વીરની જ થઈશ ! “ હે નરાધિપ ? ત્યારબાદ દેવસેન રાજાએ અનેક ખ્યાતિમાન રાજકુમારેશને ત્યાં પેાતાની કન્યાની આ પ્રતિજ્ઞા જણાવીને માાં મેકલી જોયાં છે; પરંતુ કાઈ રાજકુમાર એ કાલમેધ સાથે બાકરી બાંધવાની હિંમત સુધ્ધાં કરવા તૈયાર થયા નથી. અને એ રીતે વધતી જતી હતાશાથી અમારા રાજા ભારે દુ:ખમાં આવી પડ્યો છે. પરંતુ એવામાં ક પર પરાએ આપના નરવિક્રમ કુમારની ઉજ્જવળ કીર્તિ સાંભળવામાં આવતાં, કાંઈક આશા પામી, અમારા રાજા દેવસેને મને આપની પાસે મેકયે છે. હવે આપ એ સાંભળી જે યાગ્ય લાગે તે કરો.’ પરંતુ રાજા જવાબ આપે તે પહેલાં જ નરવિક્રમ કુમાર ગર્જી ઊઠયો, - પિતાજી, આપ આજ્ઞા આપે! એટલી વાર. હું તે મલ્લને ઞં ઉતારવા ઢાડી જાઉં. રાજકુમારી શીલવતી મને મળે ન મળે તે જુદી વાત છે; પરંતુ ક્ષત્રિય રાજકુમારેશને માથે આવી પડેલું આ મહેણું તેા ટાળવું જ જોઈ એ !' “ કહેવાની જરૂર નથી કે, નરવિક્રમે જઈ ને એ ધેારપરાક્રમી મલ્લને રાજા, અતઃપુર, તેમજ પ્રેક્ષકગણાના દેખતાં લીલામાત્રમાં 66 Page #71 -------------------------------------------------------------------------- ________________ સેક શ્રી મહાવીરકથા મસળી નાખ્યા, અને શીલવતી કુમારીએ ત્યાં ને ત્યાં જ હુ થી કાટું-ફાટું થતા હ્રદયે રાજકુમારને વરમાળા આરેાપી. દેવસેન રાજાએ વરવધૂને આશીર્વાદ આપતાં પ્રથમ પેાતાની પુત્રીને કહ્યું કે, પુત્રી ! વડીલને અનુસરીને ચાલજે; ર્વિનય પરિહરજે; નામ પ્રમાણે શીલવતી થજે, અને પતિની તન-મનથી સેવા કરજે.' રાજકુમારને પણ કહ્યું, ‘કુમાર! આ મારી એક જ ઇષ્ટ પુત્રી છે. માટે છાયાની પેઠે તેને તમારી સહચરી કરશે.’ “ ચેગ્ય કાળે નરવિક્રમને કુસુમશેખર અને વિજયશેખર નામે પુત્રા ઉપન્ન થયા. · “ એક વખત નરવિક્રમ કુમાર રાજાની પાસે દરબારમાં બેઠે હતા તેવામાં બહારથી બૂમ આવી કે, રાજાના જયમંગળ હાથી મદમાં આવી, આલાનસ્તંભથી છૂટા થઈ ઊભે રાજમાર્ગે દોડયો છે, અને લેાકેાના સંહાર કરતા ભયંકર અન મચાવી રહ્યો છે. જયમંગળ હાથી રાજાને બહુ પ્રિય હતા; પરંતુ પ્રજાજનનું દુઃખ પણ હૃદયે ધરવુ' જોઈ એ, એટલે રાજાએ કુમાર વગેરેને હુકમ કર્યો કે, તમે બધા જાએ, અને તે હાથીને જરા પણ શસ્ત્રધાત કર્યાં વિના બને તે પકડજો.' નરવિક્રમ કુમાર રાજમાગે જઈને જુએ છે તા હાથી એક તરુણ પશુ પૂ`ગર્ભા સ્ત્રીને પકડવાની તૈયારીમાં છે. કુમારે હાથીને વારવા પ્રયત્ન કરી જોયા, પરંતુ જ્યારે જોયું કે, હાથીને કઈ કે શસ્ત્રપ્રહાર કર્યો વિના ાકી શકાય તેમ નથી, ત્યારે તેણે સમયસૂચકતા વાપરીને તરત હાથીના કુંભસ્થળે ચડી જઈ, તેના લમણામાં તીક્ષ્ણ કટાર ખેાસી દીધી. તેની સાથે જ વૈદ્યનાના માર્યાં હાથીએ પેાતાની સૂંઢને પેાતાના કુંભસ્થળ તરફ્ ઊંચી કરી. દરમ્યાન પેલી સગર્ભા સ્ત્રી ત્યાંથી દૂર નાસી ગઈ. પછી હાથીને તત્કાળ પકડીને તેને સ્થાને લઈ જઈ ઉપચારા શરૂ કરવામાં આવ્યા. પરંતુ કુમારે હાથીને લમણામાં કટાર ખેાસી દીધાની વાત Page #72 -------------------------------------------------------------------------- ________________ પચીસમે ભવનનાજની કથા રાજાના સાંભળવામાં આવતાં જ, ગુસ્સે થઈ તેણે નરવિક્રમ કુમારને દેશનિકાલ કરવાનો હુકમ કર્યો. - “રાજકુમાર આ વસ્તુ માટે તૈયાર જ હતા. કારણ કે, એ હાથી રાજાને એટલે બધે પ્રિય હતો કે, રાજ કોઈ પ્રકારે તેના ઉપર કરવામાં આવેલા પ્રહારની ક્ષમા આપી શકે તેમ હતું જ નહીં. કુમાર તે ચાલ્યા, પરંતુ તેની પ્રિયતમા શીલવતી પણ તેની પાછળ ચાલી. કુમારે તેને ઘણું સમજાવી, પરંતુ તેણે તે લમસમયે પિતાના પિતાએ આશીર્વાદ વખતે કુમારને કહેલા બોલ યાદ કરાવ્યા અને કહ્યું કે, તમે મને છાયાની પેઠે તમારી સહચરી કરવા બંધાયેલા છે! નામને નરવિક્રમ પોતાની પત્ની તેમ જ બે પુત્રને લઈને ચાલી નીકળ્યો. “નરસિંહ રાજાએ હુકમ આપતાં તો આપી દીધે, પરંતુ નરવિક્રમ કુમાર નગર છોડી ચાલી ગયાની વાત જાહેર થતાં જ પ્રજાજનોમાં ખળભળાટ મચી ગયે, અને રાજાના અમાત્ય પણ આવો હુકમ કરનાર રાજાની સેવા છેડી દેવા તત્પર થઈ ગયા. રાજાને પણ ક્રોધ ઊતરતાં પોતે કરેલા હુકમની અનુચિતતા સમજાઈ, અને તેણે અમાત્યાદિને શાંત પાડી, કુમારને પાછો આણવા માણસો દોડાવ્યાં; પરંતુ કાંઈ વળ્યું નહીં. કેણ જાણે કુમાર તેના કુટુંબ સાથે કયે રસ્તે ક્યાં નીકળી ગયા, તે કોઈને તેને ભેટે જ થયો નહીં. કુમાર ચાલતો ચાલતે કેટયાધિપતિ લોકોથી ભરપૂર સ્પંદનપુર બંદરે આવી પહોંચ્યો. ત્યાં એક માળીએ તેની મુખાકૃતિ વગેરેથી આકર્ષાઈ તેને તથા તેના કુટુંબને પિતાને ત્યાં આશરો આપ્યો. અને ધીરેધીરે રાજકુમાર તથા શીલવતી તે માળીના બાગમાં કામ કરી, માળાઓ વેચી ગુજારે ચલાવવા લાગ્યાં. Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા “એક વખત શીલવતી કેટલીક ઉત્તમ માળાએ લઈ રાજમાર્ગ ઉપર વેચવા ઊભી હતી, તેવામાં દૈહિલ નામે કાટાધિપતિ વહાણવટીએ તેને જોઈ. તેના રૂપથી મેાહિત થયેલા તે શેઠે તેની પાસેથી તે માળાઓ અનેકગણા દામ આપીને ખરીદી; અને રાજ તેની માળાએ પેાતાને જ વેચવાના શીલવતીને આગ્રહ કર્યો. શીલવતીને કંઈ વહેમ ગયા નહીં, અને તે તે પેાતાને મળતા મબલક ધનથી સંતુષ્ટ થઈ, તેના કહ્યા પ્રમાણે બધી માળાએ તેને જ વેચવા લાગી. એક વખત પરદેશ ઊપડવા માટે વહાણુ તૈયાર થયાં ત્યારે દહિલે શીલવતીને કહ્યુ કે, હું કાલે પરદેશ જવાના છું; વહાણ ઊપડે તે વખતે મારે પુષ્પા માળા વગેરેની જરૂર પડશે; માટે તમે તે સર્વ સાથે લઇ સમુદ્ર કિનારે બંદર ઉપર આવશે. શીલવતી બીજે દિવસે કશા અંદેશા રાખ્યા વિના બંદરે જેવી ગઈ, તેવી જ તેને વહાણમાં ઉપાડી લઈ, દૈહિલે વહાણુ હંકારી મૂકયું. “ આ તરફ નવિક્રમ કુમાર શીલવતીને આવવામાં વિસ્ થતાં આમતેમ શોધ કરવા લાગ્યા. પેલાં બાળકે પશુ મા વિના ઘેાડી વારમાં ઉદ્વેગથી તથા ભયથી ચીસા પાડવા લાગ્યાં. તે એને સાથે લઈ નરવિક્રમ શહેરના રસ્તાઓમાં કુરતા ક્રૂરતા બહાર નદીકિનારે આવી પહેાંચ્યા. બાળકાને ભેખડ ઉપર મેસાડી, પાતે નીચે ઊતરી કિનારે તપાસ કરવા લાગ્યું; એવામાં મનવાકાળ તે ધાડાપૂર અણુધાયુ ચડી આવ્યું, અને નરવિક્રમ તણાતા તણાતા કાઈ દૂરના પ્રદેશમાં નીકળી ગયા. આમ એક પછી એક આવેલી દુ:ખપરંપરાઓથી હતાશ થઈ કિનારા ઉપર કાઈ વૃક્ષની છાયામાં પડચો પડયો તે સ્ત્રી-પુત્રની ચિંતા કરે છે, તેવામાં ત્યાંના જયવન નગરના કીર્તિવાઁ નામે રાજા અપુત્ર મરણ પામવાથી નગરજને એ હાથી છૂટા મૂકેલા, તે વેગથી તેના તરફ દોડતા આવ્યેા. ૬. Page #74 -------------------------------------------------------------------------- ________________ પચીસમા ભવઃ નદનશજાની થા Br નરવિક્રમ તા મરણને પાસે આવતું જોઈ, દુઃખમાંથી છુટકારા થશે એ આશાએ ત્યાંને ત્યાં જ પડી રહ્યો. પરંતુ પેલા હાથીએ તા તેને ઊંચકી પેાતાની પીઠ ઉપર મેસાડયો. એટલે અમાત્યવર્ગ તથા નગરજતાએ તેને જ્યાભિષેક કર્યો. એક ભાજી આ સુભાગ્ય, અને બીજી બાજુ તરત જ અનુભવેલું દુર્ભાગ્ય એ તેને અનુભવ સાથે યાદ લાવી લાવી ભવિતવ્યતાની વિચિત્રતા વિચારીને નરવિક્રમ હેરાન હેરાન થઈ જવા લાગ્યા. “હવે. એક વખત શ્રી સામતભદ્ર નામે સંત વિચરતા વિચરતા તે નગરમાં આવી પહોંચ્યા. વિતથી કંટાળેલે અને સ્રીપુત્રની દુર્દશા વિષે કશે। નિણુંય ન કરી શકતા નર્રાવક્રમ રાજા તેમનાં દર્શને ગયા. તેમના સાન્નિધ્યમાં રાજાને કાંઝંક શાંતિ પ્રાપ્ત થઈ; જાણે ત્યાં સર્વ દુ:ખાનું નિવારણુ મૂર્તિમત હાજર જ રહેતું ન હોય ! રાજાના ચિત્તની સ્થિતિ એવી હતી કે બીજો કાઈ ધર્મોપદેશ તેને કામ આવી શકે તેમ નહેતા. જ્યાં સુધી ચિત્તમાં ચિંતાને ખટકા વિદ્યમાન હોય, ત્યાં સુધી કાઈ પણ ધર્મારાધનમાં ફ્સાહ શી રીતે પ્રવતે ? તા પણ તે સતપુરુષના કહેવાથી જ રાજાએ તેમને સમાગમ પ્રફુલ્લ ચિત્તે સેવવા માંડયો. ખરું કહ્યું છે કે, સંતપુરુષના સહવાસમાં ત્રિવિધ તાપ નાશ પામે છે. એના અથ એ નથી:કે, સંતપુરુષ પેાતાના પ્રભાવથી કર્યાંના નિયમને ટાળી આપે છે; તેઓ તો હતાશાથી જ રૂંધાઈ જતા પુરુષાર્થને આશા દ્વારા સચેત કરી આપે છે, અને એ રીતે કમના નિયમને જ આધારે દુષ્કર્મને હઠાવે તેવું કે મારે તેવું નવું સત્કર્મો કરવાનાં દ્વાર ઉધાડી આપે છે. પરંતુ આ તે। પછીથી ગેાઠવેલી લીલ થઈ; સંતપુરુષનું સાન્નિધ્ય તા આવી કશી દલીલ કે સમજ પ્રેર્યાં વિના જ આશાના અને ઉત્સાહના એવા કાઇ અદ્ભુત પ્રવાહ વહેવરાવી દે છે કે, ગમે તેવું શૈાકાતુર તથા Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી મહાવીરન્કથા ભગ્ન હદય, તેમના સાંનિધ્યમાં એક વાર તો સજીવન થઈ જાય છે. “બધું થયું પણ વિચિત્ર જ! નદીકિનારે હદયાફાટ કલ્પાંત કરતા કુમારને એક ગોવાળ લઈ ગયે, અને એક દિવસ તે ગોવાળ તે કુમારને લઈ નવક્રમના જ દરબારમાં ભેટ ધરવા આવ્યો. રાજાએ તરત પિતાના કુમારેને ઓળખી લીધા. શીલવતીને લઈને નાઠેલા દેહિલના વહાણને પણ અચાનક એવું સામુદ્રિક તેફાન નડયું કે, પોતે કરેલા પાપકર્મનું જ આ ફળ છે એમ માની, શીલવતીને બહેન તરીકે સમાનતે તે વહાણવટી તરત પાછો ફર્યો અને નરવિક્રમ રાજાની જયવર્ધન નગરીને કિનારે જ લાંગર્યો. તે વખતે રાજાના કુમારને વહાણ જોવાનો શોખ થયો, અને તેઓ જેવા દેહિલના વહાણે ગયા તે શીલવતીને તેમને મેળાપ થયો. આમ સૌ હેમખેમ એકઠાં મળ્યાં. તેવામાં નરસિંહ રાજાને નવિક્રમની ભાળ લાગતાં તેણે પણ નરવિક્રમને બોલાવવા તેડું મોકલ્યું અને સૌ સુખરૂપ પાછાં ભેગાં થયાં. નરવિક્રમે ગુરુજીને નમન કરીને ગદ્ગદ્ કંઠે જણાવ્યું કે, આ સૌ આપના સત્સંગનું અને આપની સેવાનું જ સફળ છે. ખરે જ, સંતપુરુષોને સમાગમ નિષ્ફળ નથી જતો.” નંદન રાજાને આ કથા સાંભળી ગુરુ પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ પ્રગટયો, અને તેમનાં ચરણેમાં માથું મૂકીને તે બે, હે ભગવન ! સંતપુરુષો મહાતાપથી તપ્ત થયેલા પ્રાણીને અમૃતવૃષ્ટિ સમાન છે; ભૂખ્યાને પરસ ભેજનના ભંડાર સમાન છે; દુભાંગીને ચિંતામણિ તુલ્ય છે; અંધારામાં આથડતાને મણિદીપક જેવા છે; મહાસાગરમાં પડેલાને આધારદ્વીપ તુલ્ય છે; અને વિકટ મહારશ્યમાં ભૂલા પડેલાને સાર્થવાહના સંધ સમાન છે. આપના રાષ્ટ્રના નિત્ય સાન્નિધ્યને હું મારા સર્વભવગો માટે Page #76 -------------------------------------------------------------------------- ________________ પચીસમે ભવનદનરાજની કથા પરમ ઔષધરૂપ માનું છું. આજથી હું મારી રાજ્યસંપત્તિ મારા પુત્ર વગેરેને સોંપી આપને જ સહવાસ સેવવા ઇચ્છું છું. સત્સંગના પરમ લાભના અનુભવી અને ઉપદેશક ગુરુને વધુ વિનંતી કરવાપણું હતું નહીં. રાજા પિતાની સર્વ જવાબદારીઓ નિર્વિને પુત્રા દરે સેંપી શકે તેવી સ્થિતિમાં છે, તથા તેનું ચિત્ત નિત્ય સત્સંગથી લાભ ઉઠાવી શકે તેવી સ્થિતિએ પહેચેલું છે એવું જાણું, તેમણે પણ તેને તેમ કરતા રોક્યો નહીં. નંદનરાજા હવે દીક્ષા લઈ ગુરુ સાથે વિચારવા લાગ્યા. સત્સંગની શીળી છાયામાં રહેતા ચિત્તમાં સર્વ ગુણરૂપી પક્ષીગણ પિતાની મેળે જ ખેંચાઈને ચાલ્યાં આવે છે. તે મુજબ નંદનમુનિનું ચિત્ત પણ થોડા વખતમાં બંધન (રાગદ્વેષ)રહિતતા, ધર્મપરાયણતા, વિઘોથી હણાયા છતાં ધર્મોદ્યોગમાં અમ્મલિતતા, વૈરાગ્ય, અપ્રમાદ, સ્વાધ્યાયમાં આસક્તિ, જિતેદિયતા, સદાચારીપણું, જીવરક્ષા, મદરહિતતા, બ્રહ્મચર્ય, તાપરાયણતા, તિતિક્ષા, સ્પૃહારહિતતા વગેરે અનેકવિધ ગુણસંપત્તિથી ફૂલી-ફાલી ઊયું. પરંતુ જે વિશિષ્ટ ૧૦ ગુણોની આરાધનાથી પછીને જન્મ તેમને તીર્થંકરપદ પ્રાપ્ત થયું, તે તો જુદા જ છે. પરિભાષામાં તે વીસ ગુણેને વીસ સ્થાનક કહે છે. તે નીચે પ્રમાણે છે – ૧. ગારિતિષિા: જે કાઈ અહંતભગવાન પોતાના જમાનામાં વિચરતા હોય, તેમની, કે તેમને અભાવે તેમના પ્રતીકની (તેમની મૂર્તિ વગેરેની) શુદ્ધ હદયે ભક્તિ. ૨. હિમશિઃ પિતાની પહેલાં કર્મબંધનનો નાશ કરી સિદ્ધપદ પામેલા મહાપુરુષોની ભક્તિઃ તેમના ગુણનું રટણ અનુકરણ ઇ . ૩. દવાનાળિઃ જિનેની આજ્ઞાનું પાલન કરવા કટિબદ્ધ થનાર સંધ “પ્રવચન' કહેવાય છે. વાછરડા ઉપર જેમ ગાય વી હતીતેમની Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી મહાવીર કથા રાખે છે, તેમ સાધર્મિક ઉપર નિષ્કામ નેહ રાખવો તે પ્રવચનભક્તિ. ૪. આરામઃ પિતે જેની પાસેથી વ્રત અને આચાર ગ્રહણ કર્યા હોય – દીક્ષા લીધી હોય તે ગુણ પુરુષમાં શુદ્ધ નિછાથી અનુરાગ રાખ તે. ૫. સ્થવિમાઃ ધર્મમાર્ગમાં પોતાનાથી જે વડીલ હેય – વૃદ્ધ હેય – એવા સાધુજનેની ભક્તિ. ૬. ઉપાધ્યાયમત્તિ: શાસ્ત્રગ્રંથમાં શંકા દૂર કરી, તેને શબ્દાર્થ ગ્રહણ કરાવનાર શાસ્ત્રજ્ઞની ભક્તિ. ૭. સાધુમણિઃ પ્રવજ્યા લઈમેક્ષમાર્ગે વિચરતા વિવેકી તથા તપસ્વી પુરુષોની ભક્તિ. ૮. જ્ઞાનઃ સર્વજ્ઞ પુરુષેએ પ્રરૂપેલ તના યથાર્થ જ્ઞાનમાં સદા જાગ્રત રહેવું તેઃ તેને મેળવવા, તથા તેને સમજવા અને દઢ કરવા પ્રયત્ન કરે તે. - ૯ નિ: સર્વજ્ઞકથિત તો ઉપર નિર્મળ અને દઢ રુચિ. ૧૦. વિનય જ્ઞાનાદિ મેક્ષમાર્ગ અને તેનાં સાધને પ્રત્યે ગ્ય રીતે બહુમાન રાખવું તે. ૧૧. રાત્રિઃ ચારિત્રરૂપ ગણાતા ધર્મોનું અનુષ્ઠાન ભાવપૂર્વક ચાલુ રાખવું તે. ૧૨. સૈારી [અથવા “શ૪' ]: વ્રતો અને નિયમોના પાલનમાં જરા પણ પ્રમાદ ન કરે તે. ૧૩. સુમારઃ અશુભ ધ્યાનમાંથી ચિત્તને છોડાવી, શુભ ધ્યાનમાં એકાગ્ર તથા લીન કરવું તે. ૧૪. તા: વાસનાઓને ક્ષીણ કરવા વાસ્તે જોઈતું આધ્યાત્મિક બળ કેળવવા માટે જરાય શક્તિ છુપાવ્યા વિના તેમ જ મન-ઈદ્રિય-શરીરને આત્યંતિક હાનિ ન થાય તેવી રીતે Page #78 -------------------------------------------------------------------------- ________________ પચીસમા ભવઃ નદનશાની કથા A વિવેકપૂર્વક તેમને જે જે તાપણીમાં તપાવાય છે તે બધું તપ કહેવાય છે.* ૧૫. પુનઃ જરા પણ શક્તિ છુપાવ્યા સિવાય આહારદાતા વિવેકપૂર્વક કરવાં તે. ગુણી મુશ્કેલીમાં આવી પડે દાન, અભયદાન, જ્ઞાનદાન વગેરે ૧૬. ધૈયાદયઃ કાઈ પણ ત્યારે ચેગ્ય રીતે તેની મુશ્કેલી દૂર કરવા પ્રયત્ન કરવા તે. ૧૭, સમાધિઉત્પાન: મુમુક્ષુએને ઔષધાદિની મદદથી તેમ જ પ્રેત્સાહનાથી પેાતાના માર્ગમાં તે રહે તેમ કરવું તે. સમાષિત-સ્વસ્થ ૧૮. અમિનયજ્ઞાનપ્રદ્દળ : નવું નવું સૂત્ર તથા તેના અનું પ્રયત્નથી ગ્રહણુ કરવું તે, અથવા ગ્રહણુ કરેલાનું ચિંતનમનનાદિથી નવું નવું રહસ્ય વિચારવું તે. ૧૯. શ્રુત િ: શ્રુત એટલે કે શાસ્ત્રની ભક્તિ, તેનું બહુમાન, તેમાં બતાવેલ અર્થાંનું સમ્મચિંતન, તથા વિધિપૂર્વક તેને પ્રકાશિત કરવું તે. ૨૦. શીર્ષત્રમાવના : અભિમાન છેડી, જ્ઞાનાદિ મેાક્ષમાને જીવનમાં ઉતારી, અને ખીજાને તેને ઉપદેશ આપી, તેને પ્રભાવ વધારવા તે. એટલું યાદ રાખવાનું છે કે, આ વીસમાંથી કાઈ એક સ્થાનક આરાધનારને પશુ તીર્થંકરપદ પ્રાપ્ત થાય છે. નંદન મુનિએ આ વીસે સ્થાનકા આરાધ્યાં હતાં, એટલે હવે તેમને તીર્થંકર થવાનું નક્કી જ હતું, પરંતુ દરમ્યાન તેમને કેટલાંક * તેના બાહ્ય અને આભ્યતર એવા બે ભેદુ છે. અનશન, ઊગેાદરી, વિવિધ વસ્તુઓની લાલચના સચમ, વિકારકારક રસેને ત્યાગ, એકાંત સ્થાનમાં વાસ, અને ટાઢ-તડકા-વિવિધ આસનાદિથી શરીરને કસવું — એ બધાં બાહ્ય તપ છે. ત્યારે પ્રાયશ્ચિત્ત, વિનય, સેવાશુશ્રૂષા, સ્વાધ્યાય અર્હત્વ-મમત્વના ત્યાગ અને ધ્યાન એ બધા આભ્ય તર તપ છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા સુખરૂપી ફળ અપાવનારાં વિશિષ્ટ કર્મો ભોગવી નાખવાનાં હતાં, એટલે મૃત્યુ બાદ એકદમ તે તે પ્રાકૃત નામે દેવલોક વિષે પુષ્પાવત સક નામના શ્રેષ્ઠ વિમાનમાં દેવ થયા. તે છવ્વીસમે ભવ. ત્યાંથી તે કર્મોને ક્ષય થયે, ૨૭ મા છેલ્લા ભાવમાં તે જબુદીપના ભરતક્ષેત્રમાં મનુષ્ય તરીકે અવતર્યા. પરિશિષ્ટ જેને જેમ તીર્થંકર થનારે વસ સ્થાનકે આરાધ્યાની વાત કહે છે, તેમ ઐાદ્ધો બુદ્ધ થનારે દશ પારમિતા” આરાધ્યાનું જણાવે છે. તે દશ નીચે પ્રમાણે છે: દાન, શીલ, નિષ્કમ્ય (વૈરાગ્ય), પ્રજ્ઞા, વીયે, ક્ષાંતિ, સત્ય, અધિષ્ઠાન (અડગતા), મૈત્રી અને ઉપેક્ષા. બોધિસત્વે એ દશે પારમિતાઓ જુદે જુદે જન્મે કે પ્રસંગે કેવી કેવી રીતે સિદ્ધ કરી, તેની રસિક તથા મને વેધક કથાઓ છે. જૈન સાહિત્યમાં નંદન મુનિએ વીશ સ્થાનકે કેવી રીતે કે કેવે પ્રસંગે આરાધ્યાં તે વિષે કશી કથાઓ સ ઘરાઈ નથી. માત્ર એટલે ઉલ્લેખ જ સંઘરાયો છે કે, “પહેલા તથા ચોવીસમા તીર્થંકરે વીસે સ્થાનકે સ્પર્યા છે, અને મધ્યના જિનેશ્વરોએ એક—બે-ત્રણ અથવા સર્વ સ્થાનક સ્પર્યા છે. ત્રીજા તીર્થકર સંભવનાથે પિતાના વિપુલવાહન રાજા તરીકેના ભવમાં દુષ્કાળ વખતે સંધને જમાડી વિયાવૃન્ય નામનું એક સ્થાનક આરાધ્યું હતું અને તીર્થંકર થવાનું કર્મ બાંધ્યું હતું એવી કથા ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં * કથાકાર આ સ્થળે એટલું નાંધતા જાય છે કે, તીર્થકર તરીકે જન્મનારા દેવ સિવાયના બાકીના તમામ દેવ પિતાને ચુત થવાનું નજીક આવતાં, છ મહિના પહેલેથી ત્રાસ પામી વ્યાકુળ થઈ જાય છે. તીર્થંકર થનાર દેવ તો પોતાનાં શાંતિ અને સમભાવ જાળવી રાખે છે – કહે કે- જાળવી રાખી શકે છે. ૧. આવશ્યક નિર્યુક્તિ, ગા. ૧૮૨. Page #80 -------------------------------------------------------------------------- ________________ પચીસમા સવ, નદનશાની થા FO (૫ ૩, સગ` ૧) સધરાઈ છે. તેવી કથાઓ બીજા સ્થાના ખામત પણ સધરાઈ હાત, તા એ સ્થાનકા વધુ હૃદય મ થાત, એ ઉધાડું છે. વીસ સ્થાન વિષે ખીજી એક વાત પશુ લક્ષમાં લેવા જેવી છે મુદ્દ થનારને સાધવી પડતી દશે પારમિતા જોઈશું તા માલૂમ પડશે કે તે બધીમાં કાઈ એવી નથી કે જે અમુક સંપ્રદાયના અનુયાયી તરીકે જ સાધવાની કે સાધી શકાય તેવી હોય. કાઈ પણ મનુષ્ય કાઈ પણ સંપ્રદાય ને અનુસર્યાં વિના પણ એ પારમિતા સ્વત ંત્રપણે સાધી શકે. પરંતુ જૈન ગ્રંથાએ તીર્થંકર થવા કચ્છનાર માટે ગણાવેલાં વીસ સ્થાનામાંથી પ્રથમ સાત, તથા છેલ્લાં ચાર૧ તા અમુક સંપ્રદાયના વિશિષ્ટ સાધુવર્ગો અને શાસ્ત્રગ્રંથાની શક્તિ, પ્રભાવના, સેવાશુષાને લગતાં છે. પદરમા અને સેાળમા સ્થાનક દાન અને વૈયાવૃત્ત્વને પણ પેાતાના જ સંપ્રદાયના સાધુને દાન અને તેની સેવાચાકરી એવા અમાં લઈ શકાય અને લેવામાં આવે છે જ. એટલે અસાંપ્રદાયિક કહી શકાય તેવાં તે જ્ઞાન, દર્શન, વિનય, ચારિત્ર, બ્રહ્મચર્ય, શુભધ્યાન, અને તપ એ સાત જ રહ્યાં. તેમાં પણ જ્ઞાન અને દર્શનને અમુક પુરુષકથિત ભાવેશમાં જ ઉતારી લઈએ, તે। બાકી પાંચ જ રહે. આમ પેાતાના ગુવિકાસમાં તેમજ પ્રવૃત્તિક્ષેત્રમાં પેાતાના વિશિષ્ટ સ ંધ-સંપ્રદાય-અને તીથા જ પ્યાલ વધુ પ્રબળ રાખવાથી નંદન મુનિને પછીને ભવે વિશિષ્ટ સધ —— સંપ્રદાય અને તી પ્રવર્તાવનાર તીર્થંકર બનવું પડ્યું, એવું સૂચવવાને જૈન ગ્રંથકારાના ઇરાદા છે શું? ' ૧. અભિનવજ્ઞાનગ્રહણને વ્યાપક અસાંપ્રદાયિક અથ લઈએ, તા તેને બાદ કરવું પડે. Page #81 --------------------------------------------------------------------------  Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર-કથા ખંડ ૨ શે મહાવીર-ચરિત Page #83 --------------------------------------------------------------------------  Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧ મહાવીરજન્મ ૧. દેવલામાંથી ચવન આમ, અનેક ભવયાત્રાઓ કરતા કરતા નયસારના જીવ છેવટે ૨૭મા ભવમાં મનુષ્યરૂપે ભરતખંડમાં અવતર્યો અને એ જ તેના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર તરીકેના છેલ્લે જન્મ હતેા. જન્મજન્મના પરિપાકરૂપ આ ભવની કથા હવે આપણે વિગતે અને વિસ્તારથી જોઈ એ. બૌદ્ધ થામાં જણાવ્યું છે કે, એધિસત્ત્વ જ્યારે દેવલાકમાંથી ચ્યવીને ખુદ્દ તરીકે મનુષ્યલેાકમાં અવતરવાના થયા, ત્યારે જુદા જુદા દેવપુત્રા, મુહને અવતરવા લાયક સ્થળ કયું છે તથા રાજકુળ કર્યું છે, તેની ચર્ચા કરવા લાગ્યા. તેઓએ ભરતખંડનાં તે સમયનાં જુદાં જુદાં મુખ્ય સર્વ રાજકુળા તપાસ્યાં, પરંતુ દરેકમાં કાઈ ને કાઈ દાષ જણાતાં છેવટે કપિલવસ્તુના શાયકુળ ઉપર જ પેાતાની પસંદગી ઉતારી. બુદ્ધના જન્મ ક્ષત્રિયકુળમાં જ થયે। હાવાથી કથાકારને એ રીતે એ પ્રસંગે તે સમયની રાજકીય સ્થિતિ તથા જુદાં જુદાં રાજકુળાની સમીક્ષા કરવાની તક મળી જાય છે. પરંતુ નન મુનિને। જ્વસ્વ'માંથી વ્યર્વીને તરત તે। વૈશાલી નગરીની દક્ષિણુ દિશાએ આવેલા બ્રાહ્મણુપરામાં ઋષભદત્ત નામે એક બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કૂખે અવતર્યાં હાવાથી, કથાકારને એ જાતની સમકાલીન રાજકીય સમીક્ષા કરવાની જરૂર ઊભી થતી નથી. પરંતુ આપણે જાણીએ છીએ કે Page #85 -------------------------------------------------------------------------- ________________ મુક્ત રાયને ત્યાં અત્યાર શ્રી મહાવીર કથા બ્રાહ્મણને પેટે અવતરવા છતાં, મહાવીર સ્વામી પછીથી તે વૈશાલીના સંયુક્ત રાજ્યતંત્રમાં હિસ્સેદાર એવા જ્ઞાતવંશી ક્ષત્રિયોમાંના એક સિદ્ધાર્થ ક્ષત્રિયને ત્યાં ત્રિશલા ક્ષત્રિયાણીને પેટે જન્મેલા પ્રસિદ્ધ થયા. એટલે આપણે અત્યારથી જ ભગવાન મહાવીરના જન્મસ્થાન વૈશાલીની રાજકીય પરિસ્થિતિ વગેરેની માહિતી મેળવી લઈએ. જેથી, મહાવીર સ્વામી જે લકામાં ઊછરીને મોટા થયા, તથા જે પ્રદેશમાં જ પોતાના જીવનને મેટ ભાગ ગાળી તેમણે પોતાનું જીવનકાર્ય આરંળ્યું તેમ જ સમાપ્ત કર્યું, તે બધાને સ્પષ્ટ ખ્યાલ આપણને પ્રથમથી જ પ્રાપ્ત થઈ જાય. ૨. લિચ્છવીઓનું સંયુક્ત રાજ્ય ભરતખંડમાં ઈ. સ. પૂર્વે સાતમા સૈકાના અરસામાં ગંગા નદીને ઉત્તર કાંઠે લિચ્છવીઓનું એક પ્રતાપી ગણસત્તાક રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. તે રાજ્યની ચતુઃસીમા કાંઈક આ જાતની હતી એમ જણાય છે. પૂર્વે અરયમય પ્રદેશ, પશ્ચિમમાં કેસલ દેશ, અને કુસનારા તથા પાવાના મલ્લનાં રાજે; દક્ષિણમાં ગંગા નદી તથા તેની પેલી પાર મગધનું રોજ ને. ઉત્તર કીસ પ ૧. મહાપરિનિખાન સુરંતમાં જણાવ્યા પ્રમાણે મલ્લે શાલવન હિરણ્યવતી નદી પાસે આવેલું હતું. કેટલાક હિરણ્યવતી ગંડક માનીને એવા નિર્ણય ઉપર આવે છે કે, નેપાલમાં ન્ય ગંડક અને પૂર્વ રાષ્ટ્રી નદી ભેગી થાય છે, ત્યાં કુશિનગર–કુચિનાર આવ્યું હોવું જોઈએ. જ્યારે, કેટલાક ગોરખપુર જિલ્લામાં આવેલ કસિયા પાસેનાં ખડેરેને કુશિનગરનાં ખડરે માને છે. ૨. પાવા એટલે કેટલાકને મતે કસિયાથી ૧૨ માઈલ ઉત્તર પૂર્વમાં આવેલું ફઝિલપુર, મહાવીર જ્યાં નિર્વાણ પામેલા રે પાવા તે બિહાર-શરીફ પાસે આવેલું આજનું પાવાપુરી છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જન્મ બલાડ્ય રાજ્ય; ને ઉત્તરમાં હિમાલયની તળેટીમાં આવેલું જંગલ. તે રાજ્યની રાજધાની વૈશાલીમાં હતી. લિચ્છવીઓ વસિછત્રી સૂર્યવંશી ક્ષત્રિય હતા તથા ઇવાકુના વંશજો ગણાતા હતા, એમ જુદા જુદા ઉલેખે ઉપરથી જણાય છે. જેનગ્રંથમાં તેમની સાથે ઉલ્લેખ પામતા તેમના પાડોશી મલકી અથવા મલ્લે મહાભારત જેવા હિંદુમાં પાંડવોના સમકાલીન તરીકે ઉલ્લેખ પામે છે. પરંતુ લિચ્છવીઓને ઉલ્લેખ મહાભારતમાં તેમ જ જન બૌદ્ધ ધર્મના ઉદયકાળ પહેલાંના કેઈ ગ્રંથમાં મળતો નથી. તેનું એક કારણ એ લાગે છે કે, પહેલાં લિચ્છવીઓ વિદેહેના નામથી જ ઓળખાતા હતા. તેથી જ મહાવીરના પિતા જ્ઞાતવંશીય ક્ષાંશ્ય હોવા છતાં, તેમનાં માતા વૈશાલીના રાજા ચેટકનાં બહેન હોઈ વિદેહવંશી હેવાથી, તેમનું એક નામ વિદેહદત્તા પણ હતું (આચારાંગસૂત્ર); તેમ જ મહાવીર પણ “જ્ઞાતુક્ષત્રિય ઉપરાંત “વિદેહદત ના પુત્ર “વિદેહનિવાસી, વિદેહના રાજકુમાર” તથા “વૈશાલિક” પણ કહેવાતા હતા (કલ્પસૂત્ર). ૧. બૌદ્ધ ગ્રંથમાં લિચ્છવીઓને બુદ્ધ વગેરે “વાસે' કહીને સંબોધે છે; વસિષ સુર્યવંશી ઇક્વાકુઓના કુલગુરુ હતા; નેપાલવંશાવલીમાં લિચ્છવીઓને સૂર્યવંશી કહ્યા છે, મનુસ્મૃતિમાં (૧૦,૨૨) લિચ્છવીઓને “ત્રાત્ય ક્ષત્રિય કહ્યા છે અને વાત્યનો અર્થ એટલે જ કર્યો છે કે, (૧૦–૨૦) નિયત સમયે જેને સાવિત્રી-દીક્ષા વગેરે સંસ્કાર ન થઈ શક્યા હોય છે. આ બધાં પ્રમાણ માટે જુઓ, ક્ષત્રિ. કલે. પા. ૧૩ થી ૧૫. ૨. ભગવતીસૂત્ર (૩૦૦, ૩૧૬), નિરયાવલિસૂત્ર, કલ્પસૂત્ર૩. સભા. ૩૦-૩; ભીષ્મ૯-૪૬. ૪. “ત્રિકાંડશેષ ‘માં લિચ્છવી, વિદેહી અને તીરભુક્તિ એ. શબ્દોને પાય તરીકે ગણાવ્યા છે. કનિહામ પા. ૫૦૯. Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા - બુર-મહાવીરની પહેલાંના ઉપનિષદકાળમાં વિદેહરાજ જનકની કીર્તિ સારી પેઠે તરફ ફેલાયેલી હોય એમ જણાય છે. કેસલ તથા કુરુપાંચાલ દેશના કેટલાય વિદ્વાને અને તત્ત્વો જનક રાજાના દરબારમાં આવી ચર્ચાઓ તથા શરતી વિવાદે કરે છે. બૃહદારણ્યકેપનિષને ત્રીજો ખંડ આ વિવાદની કથાઓથી ભરેલો છે. વળી ઐતરેય બ્રાહ્મણ (૮.૧૪)માં કુરુ રાજાઓને “રાજા” કહ્યા છે, જયારે જનક માટે ઉપનિષદોમાં “સમ્રાટ' શબ્દ વાપરવામાં આવ્યો છે. શતપથ (૫-૧-૧-૧૩) બ્રાહ્મણના જણાવ્યા પ્રમાણે “સમ્રાટ' એ “રાજા” કરતાં ઊંચું પદ છે. આવો કીર્તિ અને પ્રભાવની ઉન્નત કક્ષાએ પહેચેલે વિદેહવંશ ક્યારે લોપ પામ્યા. અને તે આખું રાષ્ટ્ર લિચ્છવીઓને સંયુક્ત રાજ્યમાં જોડાઈ ગયું, તે કહી શકાતું નથી. લલિતવિસ્તર (અ૩) ગ્રંથમાં જણાવ્યું છે કે, વિદેહને છેવટનો રાજા સુમિત્ર હતો અને તેની પાછળ વિદેહનું રાજ્ય વજીએના એટલે કે લિચ્છવીઓના રાજ્ય સાથે જોડાઈ ગયું. મજિઝમનિકાયના અખાદેવસુત્તમાં નિમિના પુત્ર કળારના વખતમાં વિદેહ રાજવ અને અંત આવ્યો એમ જણાવ્યું છે. કૌટિલ્ય પિતાના અર્થ શાસ્ત્રમાં જણાવે છે કે, વિદેહના રાજા કરાલે એક બ્રાહ્મણ કુમારિકા ઉપર અત્યાચાર કર્યો, અને એ રીતે તે તેના રાજ્ય સાથે નાશ પામ્યો. અર્થાત સમૃદ્ધિ અને વિસ્તારની ઉન્નત કક્ષાએ પહોંચ્યા પછી, હમેશની માફક અનાચાર અને અત્યાચારને કારણે તે પ્રતાપી રાજ્યવંશને અંત આવ્યો. ૧. સુરુચિ જાતક (૪૮૯) માં જણાવ્યું છે કે વિદેહ રાજયનો વિસ્તાર ૩૦૦ યોજન હતો, તથા તેમાં ૧૬૦૦૦ ગામો હતાં (જાતક Page #88 -------------------------------------------------------------------------- ________________ સહાવીરજન્સ A ૩ મણસત્તાક શભ્યપદ્ધતિ " આગળ જણાવી આવ્યા કે લિચ્છવીઓના રાજ્યમાં ગણુસત્તાક પદ્ધતિએ રાજ્ય ચલાવવામાં આવતું હતું. અર્થાત્ તે રાજ્યમાં વંશપર પરાથી ચાલ્યા આવતા કાઈ રાજા રાજ્ય નહેાતે કરતા; પરંતુ તમામ રાજ્યસત્તા નાગિરકાના - ગણુ અથવા ‘સંધ'ના હાથમાં હતી. એ ગણુના દરેક સભ્ય પેાતાને રાજા' કહેતા.૧ તેઓ સથાગાર નામના રાજભુવનમાં એકઠા થતા તથા રાજકારભારની કે બીજી સામાજિક-ધાર્મિક ચર્ચાએ તેમજ નિષ્ણુ ંયા કરતા. દરેક લિચ્છવીકુમાર જ્યારે વયમાં આવતા તથા પેાતાના બાપનું પદ્મ લેતા, ત્યારે એક ખાસ તળાવના પાણીથી તેને અભિષેક કરવામાં આવતા.૨ " અલબત્ત, રાજકાજનાં બધાં નાનાં-મેાટાં કામ તેઓ બધા જ લાખાની સખ્યામાં ભેગા થઈને નહીં જ કરતા હોય. રાજિંદા સામાન્ય વહીવટી કામ માટે જુદા જુદા અમલદારો નીમવામાં આવતા હતા. જેમકે અપરાધીને ન્યાય કરવા માટે અનુક્રમે રાજાએ' વિનિય—મહામાત્રા, ’ વ્યાવહારિકા ' સૂત્રધારે, ' ' અષ્ટકુલકા,' ' સેનાપતિ,' ‘ " " . ઉપરાજા, ' અને • રાજા ’એટલા અધિકારીએ કે મ`ડળા પાસે અપરાધીને લઈ જવામાં આવતા. · ૧. બુદ્ધે ક્યા રાજકુળમાં જન્મ લેવા, તેની ચર્ચા વખતે એક દેવ જણાવે છે કે, વૈશાલીમાં દરેક જણુ પેાતાને રાન ગણે છે.' [ લલિતવિસ્તર-બ્લૅકમૅન, પુ. ૧. પા. ૨૧ ]. કૌટિલ્ય પેાતાના મશાસ્ત્રમાં લિચ્છવીઓના સને રાન-શબ્દપજીવી કહે છે. મહાવસ્તુ′થમાં (પુ, ૧, પા. ૨૭૨) કહ્યું છે કે, વૈશાલીમાં એક લાખ ૬ હર રાજા ' એ રહેતા હતા. . ૨. સસાલ શ્વેતક ૩. મહાપરિનિબ્બાન સુત્ત'ત. Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા અગત્યનાં કામકાજ કે નિર્ણયના અમલ ઉપર દેખરેખ રાખવા આઠ કે નવ જણની કારોબારી સમિતિ પણ નીમવામાં આવતી હોય એમ લાગે છે. બૌદ્ધગ્રંથ ઉપરથી જણાય છે કે, લિચ્છવીઓના સંયુક્ત રાજ્યમાં જે આઠ કુળોના ગણે હતા, તે દરેકમાંથી એક એક પ્રતિનિધિ લઈ આઠ જણની એક લવાદ નીમવામાં આવતી. પરંતુ નિરયાવલિસૂત્ર, કલ્પસૂત્ર, ભગવતીસૂત્ર જેવા જૈન ગ્રંથમાં યુદ્ધ જેવાં અગત્યનાં કામના નિર્ણય માટે નવ લિચ્છવીઓ બોલાવાતા એ ઉલ્લેખ મળે છે. લિચ્છવીઓના નવ કે આઠ ગણેમાં કયા ક્યા છે કે વંશોને સમાવેશ થતો હતા તે અત્યારે કહેવું મુશ્કેલ છે. પરંતુ સૂત્રકૃતાંગમાં (શ્રુત૦ ૨, ૧) રાજાની પરિષદમાં ભોગવંશીય, ક્વિાકુવંશીય, જ્ઞાતૃવંશીય, કૌરવવંશીય, લિચ્છવીવંશીય, અને ઉગ્રવંશીય લેકોનો ઉલેખ છે, તે ઉપરથી તેટલા વશેને એ આઠ નવમાં આપણે જરૂર સમાવેશ કરી શકીએ. આ જાતની ગણસત્તાક પદ્ધતિ તે કાળે નવીન ન હતી. વૈદિક કાળથી જ રાજસત્તાક પદ્ધતિની સાથે સાથે આર્યોમાં આ જાતની ગણસત્તાક પદ્ધતિ ચાલી આવતી હોય એમ જણાય છે. વેદ (૧૦-૮-૧૬) માં જણાવ્યું છે કે, “જેવી રીતે રાજાઓ સમિતિમાં એકઠા થાય છે, તેવી રીતે વૈદ્યમાં ઔષધિઓ ભેગી થાય છે. આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, વૈદિક યુગમાં પણ એવી રાજ્યપદ્ધતિ હતી કે જ્યાં રાષ્ટ્ર એક રાજાની હકૂમત નીચે હેવાને બદલે રાજવ શના અનેક સભ્યની એકત્ર હકુમત હેઠળ હેય. કૌટિલ્યના જમાનામાં (મૌર્ય १. नव मलइ नव लेच्छइ कासीकोसलगा अट्ठारसवि गणरायाणो...: ૨. આચારાંગ (૨:૧ ) માં એક શહેરમાં રહેતાં ઉસકુળ, ભેગકુળ, ઈશ્વાકુકુળ, અને હરિવંશકુળનો ઉલ્લેખ છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ મહાવીરજન્મ ૭ યુગની શરૂઆતના કાળમાં) તે લગભગ આખો ઉત્તરાખંડ આવાં ગણરાજ્ય વડે પથરાયેલું હતું. પૂર્વવિભાગમાં તે વૃજિક, લિછિવિકી, અને મલ્લકેનાં ગણુસતાક રાજ્યો ગણવે છે; મધ્યમાં કુરુઓનાં અને પાંચાલોનાં, ઉત્તર પશ્ચિમમાં મકકેનાં અને દક્ષિણ પશ્ચિમમાં કુકરમાં. ૪. વૈશાલીને ચેટકરાજા આગળના એક ફકરામાં અપરાધીને ન્યાય કરનારા જે જે વર્ગો અનુક્રમે ગણવ્યા, તેમાં સૌથી શરૂઆતમાં “રાજાઓ” છે, અને છેક છેવટે પાછો “રાજા” છે. એ ઉપરથી જણાય છે કે, બધા રાજાઓમાંથી છેવટે “પ્રમુખ, અથવા “મુખ્ય” એવો એક અંતિમ “રાજા” પસંદ કરવામાં આવતો, અને છેવટનો નિર્ણય તેની પાસે રહેતો. મહાવીરના જમાનામાં ચેટક નામને લિચ્છવીઓનો મુખ્ય “રાજા” હતો. તેને ત્રિશલા નામે બહેન હતી; તથા એકંદર સાત પુત્રીઓ હતી. તેમાંથી એક કુમારિકા જ રહી હતી; અને બાકીની છનાં લગ્ન ભરતખંડના તે વખતના જુદાજુદા નામાંક્તિ રાજાઓ સાથે થયાં હતાં. જેમકેઃ પ્રભાવતીનું લગ્ન સિંધુ-સૌવીર દેશના વિતિભયનગરમાં રાજ્ય કરતા ઉદાયન વેરે થયું હતું; પદ્માવતીનું લગ્ન મગધની પૂર્વે આવેલા “અંગ’ દેશના ચંપા નામના નગરમાં રાજ્ય ૧. બૌદ્ધશામાં લિચ્છવી અને વજછ બેને એક જ માનવામાં આવ્યા છે (અંગુત્તર નિકાય પંચકનિપાત). પરંતુ કૌટિલ્ય એ બેને જુદા પાડે છે. સાંસ્વાંગ પણું વૃજ દેશને વૈશાલીથી જુદા પાડે છે (વોટર્સ ૨.૮૧). એમ હોય કે આખો દેશ પણ વજી કહેવાતે હોય, તેમજ તેમાંના એક ગણનું નામ પણ વજી હોય. ૨. પટણાથી પૂર્વમાં ૧૦૦ કશ દૂર આવેલું સ્થાન. આજે તેનું નામ ચંપાનાલા છે, અને તે ભાગલપુરથી ત્રણ માઈલ દૂર આવેલું છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી મહાવીર કથા કરતા દધિવાહન સાથે થયું હતું:૧ મૃગાવતીનું લગ્ન વત્સદેશના કૌશાંબી નગરમાં રાજ્ય કરતા શતાનીક સાથે કરવામાં આવ્યું હતું; શિવાનું લગ્ન ઉજજયિનીના રાજા પ્રદ્યોત સાથે કરવામાં આવ્યું હતું; છાનું લગ્ન મહાવીરસ્વામીના મોટા ભાઈ નંદિવર્ધન સાથે કરવામાં આવ્યું હતું; ચેલ્લણાનું લગ્ન મગધના રાજા શ્રેણિકબિંબસાર વેરે કરવામાં આવ્યું હતું; અને સુપેદા કુમારિકાવસ્થામાં જ જૈનભિક્ષુણી થઈ ગઈ હતી. ચેટકની બહેન ત્રિશલાનું લગ્ન વૈશાલીના જ્ઞાતૃવંશીય ક્ષત્રિય સિદ્ધાર્થ સાથે કરવામાં આવ્યું હતું. આગળ જણાવી આવ્યા કે, વૈશાલીના સંયુક્ત રાજ્યમાં જ્ઞાતૃવંશીય ક્ષત્રિાનો પણ સમાવેશ થતો હતે. સિદ્ધાર્થને જૈન ગ્રંથોમાં સામાન્ય રીતે “ક્ષત્રિય સિદ્ધાર્થ' (સિદ્ધત્વે રાત્તિ) તરીકે જ ઉલ્લેખવામાં આવે છે. અને તેથી તેમની પત્ની ત્રિશલાને પણ “ક્ષત્રિયાણ ત્રિશલા' કહેવામાં આવે છે. કોઈ જગાએ રાજા સિદ્ધાર્થ” ૧. બુદ્ધ મહાવીરના સમયમાં અંગદેશમાં સ્વતંત્ર રાજ્ય અસ્તિત્વમાં હોય એમ લાગતું નથી. તે રાજ્ય તે જમાનામાં મગધ દેશનું ખંડિયું બની ગયું હતું. અને કાળાંતરે અંગ-મગધાઃ એ કંકસમાસથી અંગને મધ સાથે ઉલ્લેખ કરવાનું શરૂ થઈ ગયું હતું. ૨. અલાહબાદથી ૨૦ ગાઉ દૂર આવેલું આજનું કોસમ. શતાનીકનો પુત્ર સુપ્રસિદ્ધ વત્સરાજ ઉદયન, વિદેહવંશી ચેટકની પુત્રીનો પુત્ર હોવાથી “સ્વપ્નવાસવદત્તા” નાટક (અંક ૬)માં વેદેહિપુત્ર” કહેવાય છે. ૩. તેથી તેનો પુત્ર અજાતશત્રુ દેહિપુત્ર કહેવાતો હતો. ૪. આ વિગતે આવશ્યક ચૂર્ણિ (વિક્રમના આઠમા સૈકા પહેલાંની આવશ્યક ટીકા (વિ. સં. ૮૦૦ની આસપાસ) તથા હેમચંદ્રકૃત મહાવીરચરિત્રમાં મળે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ મહાવીરજન્મ " (સિદ્ધત્વે રાયા) એવા ઉલ્લેખ પણ મળે છે; એટલે તે નાતૃવંશીય ક્ષત્રિયેાનેા આગેવાન · રાજા' પણ હેાય. એ ત્રિશલા ક્ષત્રિયાણી અને સિદ્ધાર્થ ક્ષત્રિયના મેાટા પુત્ર નંદિવર્ધન સાથે પછી ચેટકની પુત્રી જ્યેષ્ટાનું લગ્ન કરવામાં આવ્યું હતું. તેમાં કઈ નવાઇ પામવા જેવું નથી. કેટલાક દેશેા અને કેટલીક જાતામાં મામાની કન્યા ઉપર ભાણેજનેા પ્રથમ હક ગણાય છે. આવશ્યક ટીકામાં હરિભદ્રસૂર એક ઠેકાણે દેશકથા' વધુ વતાં જણાવે છે કે, અ`ગ અને લાટ દેશના લેાકેાને માતુલદુહિતા' અર્થાત્ મામાની દીકરી ગમ્ય હાય છે, જ્યારે ગૌડદેશના લેાકા માટે તે લિંગની હાઇ અગમ્ય છે.૧ ખુદ મહાવીરની પુત્રી પ્રિયદર્શનાનાં લગ્ન પણ તેની સગી ફાઈ સુદશ નાના પુત્ર જમાલિ સાથે થયાં હતાં. " ૫. વૈશાલીનગરી લિચ્છવીઓની રાજધાની વંશાલી (વિશાસ્ત્ર) બહુ પ્રાચીન કાળમાં ઇક્ષ્વાકુના પુત્ર કે ઇક્ષ્વાકુના ભાઇ નભાગના પુત્ર વિશાલ રાજાએ વસાવી હતી એવા ઉલ્લેખા હિંદુ ગ્રથામાં મળી આવે છે. પુરાણા વિશાલાના રાજવંશને દશરથના સમકાલીન પ્રમતિ સુધી ખેંચી લાવે છે. પરંતુ વિશાલાના રાજ્યવંશને અંત કારે કેવી રીતે આવ્યે!, તથા તે લિચ્છવીએના પ્રમળ ગણુસત્તાક રાજ્યની રાજધાની કેવી રીતે ખતી, તે વિષે આપણે વિશેષ કાંઈ જાણી શકતા નથી. ૧. જુઆ પુરાતત્ત્વ, પુ. ૧. પા. ૨૬૫. ૨. આવશ્યક ભાષ્ય, ચૂણિ, ટીકા, ઇ. ૩. રામાયણ (અ. ૪૫, ૯, વાયુ॰ (૮૬, ૧૬૨૨), તથા વિષ્ણુ॰ (૪, ૧, ૧૮ ). Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા વૈશાલી નગરી તથા ત્યાંના લિચ્છવીએ! અમૃત મહાવીરના સમકાલીન મુદ્દે પ્રશંસાત્મક ઘણા ઉદ્ગારે કાઢેલા છે, અને તે પ્રાચીન પાલીમ થેામાં સંગ્રહાયા છે. વિશાલાનગરી મહાવીરની પેાતાની જન્મભૂમિ હોવાનું ગૌરવ પણ પામી છે.ર તે નગરીના નામ ઉપરથી જ મહાવીરનું ‘ વેસાલિઅ' નામ પણુ પડયુ છે. વૈશાલી નગરામાં તે સમયે વૈશાલી ઉપરાંત કુંડમામ અને વાણિજ્યગ્રામ એ મે ઉપ-નગરાના સમાવેશ થતા હતા. વૈશાલીને વિસ્તાર ધીમે ધીમે વધતા ગયેા હતા એવી કથા ઔદ્દપરંપરામાં પણ તેાંધાયેલી છે.૪ વૈશાલી એ રીતે ત્રણ વિભાગેાનું મળીને બનેલું હેાવાથી પ્રસ ંગનુસાર તે ત્રણમાંથી ગમે તે એક નામે પણ ઓળખાતું. બૌદ્ધપર પરામાં પણ વૈશાલીના ત્રણ જિલ્લાઓના ઉલ્લેખ છે. વૈશાલી દક્ષિણપૂર્વમાં આવ્યું હતું; કુંડપુર ઉત્તર-પૂર્વમાં અને વાણુિગ્રામ પશ્ચિમમાં. કુણ્ડપુરની આગળ ઉત્તર-પૂર્વમાં એક કાલ્લાગ નામે પરું (સૈનિવેશ) હતું. આ પરામાં જ્ઞાતૃવંશી ક્ષત્રિયેાના મહેાલ્લે ૭. ૧. આજે બિહારના મુજફ્ફરપુર જિલ્લામાં ગંડકની પૂર્વમાં આવેલું મસાર. · ૨, સૂત્રકૃતાંગ ૧. ૨- ૩. ૨૨માં મહાવીરને 'अरहा नायपुत्ते અન્ય વૈજ્ઞાÇિ કહ્યા છે. ઉત્તરાધ્યયન ( ૬. ૧૭ )માં પણ તેમને વૈશાલિક કથા છે. ભગવતી ૨-૧-૧૨-૨ ઉપરની ટીકામાં અભયદેવ પણ વૈશાલિક'ના અર્થ મહાવીર' કરે છે. ·· ? 4 ૩. આજે પશુ ખસુકુંડ અને મજિઆ નામે ગામેા તે ઠેકાણે છે. ૪. સમાવેરા ન થઈ શકવાથી ત્રણ વાર ગાઉ ગાઉના વધારા કરીને તેને ફરીફરીને વિશાલ કરવામાં આવ્યું તેથી તેનુ નામ ‘વેસાલી ’ પચુ હતું — મઝિમનિાયફૂંક્યા – મહાસિČહનાદ સુત્તવર્ણીના. Page #94 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જન્મ નામ-સુ” હતા. “તે કલાગ સંનિવેશની પાસે જ્ઞાતૃવંશી ક્ષત્રિયનું શુતિ પલાશ નામનું ઉદ્યાન અને ચિત્ય પણ હતું; તેને નાચ-are-a-asiાળે કે નાય ગાળ-જ્ઞાતૃવંશીઓનું વન કે ઉદ્યાન કહેતા. આચારાંગમાં (૨. ૪. ૨૨) ૩-ક્ષત્રિય પુવૅનિશ, અથવા ઇ-ગ્રાહ્મણ-પુર-લૅનિશ એવા ઉલેખ આવે છે તે પણ સૂચવે છે કે, કુડપુરની (વૈશાલીની) ઉત્તરમાં ક્ષત્રિયને સંનિવેશ (પરું) હતા, અને કુડપુરની (વૈશાલીની) દક્ષિણમાં બ્રાહ્મણને સંનિવેશ (પરું) હતા. કલ્પસૂત્રમાં ક્ષત્રિયકુંડગ્રામ-નગર અને બ્રાહ્મણ-કુંડગ્રામ-નગર એ ઉલ્લેખ છે તેને અર્થ પણ વૈશાલીનું (ઉત્તરનું) “ક્ષત્રિોનું પરું', અને (દક્ષિણનું ) “બ્રાહ્મણનું પરું ” એ જ થાય. તિબેટની પર પરામાં બુદ્ધકાલીન વૈશાલીમાં સેનાના કલશવાળાં ૭૦૦૦ ઘરે, રૂપાના કલશવાળાં ૧૪૦૦૦ ઘરે, અને તાંબાના કલશવાળાં એકવીસ હજાર ઘરે ઉલ્લેખ છે. અને તે ત્રણ જુદા જિલ્લાઓમાં અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ કુળના લેકે રહેતા હતા એવું જણાવ્યું છે. ઉપાસક-દશાસ્ત્રમાં પણ ઈદ્રભૂતિ ગૌતમ ભિક્ષા માટે વૈશાલીનાં ઉચ્ચ-નીચ-મધ્યમ કુળમાં જવાની પરવાનગી માગે છે, તે વસ્તુ ઉપરની પરંપરાને મળતી આવે છે, બુદ્ધને વૈશાલી બહુ પ્રિય હતું; અને મહાપરિનિબ્બાનસુરંતમાં જણાવ્યું છે કે, જ્યારે તે પિતાના જીવનમાં છેક છેલ્લી વાર વૈશાલીમાંથી ભિક્ષા લઈને નીકળ્યા, ત્યારે પાછા ફરી ફરીને તે પોતાના પ્રિય શહેર તરફ જેવા લાગ્યા નાપોજિત વેવાચિ મોરોસ્વા], અને અંતે બોલ્યા, “હે આનંદ! ૧. “gણ નિવેસે નાવલિ 'ઉપાસકદશાસૂત્ર ૧. ૬૬. આ આખા ફકરાની દલીલ હેલના ઉપાસકદશાના અંગ્રેજી ભાષાંતર પા. ૫ ઉપરથી ઉતારી છે. ૨, વિપાકસૂત્ર. ૧. Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા તથાગત વૈશાલીને આ છેલ્લી વાર જુએ છે.” ભગવાન મહાવીરે પણ પિતાના ૪૨ ચાતુર્માસમાંથી બાર જેટલા ચાતુર્માસ વૈશાલીમાં જ ગાળ્યા હતા. આમ વૈશાલી તથા ત્યાંના નગરજનો પ્રત્યે આ બંને સમકાલીન મહાપુરુષોને પ્રેમ દેખાઈ આવે છે. બુદ્ધને સત્કાર કરવા ઠાઠ-માઠ અને ધામધૂમથી વૈશાલીમાંથી નીકળી આવતા લિચ્છવીઓને જોઈને બુદ્ધે કહ્યું હતું કે, ભિક્ષુઓ! તમે ત્રાયવિંશ દેવને તેમની સુદના નગરીમાંથી નીકળી ઉધાનમાં જતા કદી પૂર્વે જેયા નથી, તો આ વૈશાલીના લિચ્છવીઓને જોઈ લે; તેઓ સમૃદ્ધિ અને ઠાઠમાઠમાં તે દેવોની સમાન છે. સેનાનાં છત્રો, સોને મઢેલી પાલખીઓ, સેને જડેલા રથ તથા હાથીઓ સહિત આ લિચ્છવીઓને જુઓ. નાના-મોટા-વચેટ સૌ ઉંમરના લિચ્છવીઓ આભૂષણોથી શણગારાઈ તથા રંગિત વસ્ત્રો પહેરી વિવિધ સુંદર ગતિપૂર્વક કેવા આવે છે?' બુદ્ધને જન્મ લેવા માટે કઈ નગરી ગ્ય છે તેની ચર્ચા કરતાં એક દેવે વૈશાલી નગરીનું વર્ણન આપતાં કહ્યું હતું કે, “આ વૈશાલી મહાનગરી ઉત્કર્ષ પામેલી, ક્ષેમ, સુબિક્ષ, રમણીય, મનુષ્યોથી ભરેલી, ઘર અને વાડાઓથી અલંકૃત, તથા પુષ્પ–વાટિકા અને ઉલ્લાનેથી પ્રફુલ્લિત છે. જાણે કે દેવાની રાજધાનીનું જ તે અનુકરણ કરે છે.' ૧. વૈશાલીના લિચ્છવીએ વૈશાલીના લિચ્છવીઓ વિષે પણ બુદ્ધને પ્રશંસાના જ શબ્દો કહેવાના હતા. “હે ભિક્ષુઓ! અત્યારે લિચ્છવીઓ લાકડાનું ઓશિકું કરે છે, અને પ્રમાદરહિત અને વીર્યવાન થઈને કવાયત શીખે છે. તેથી મગધનો રાજા વૈદેહીપુત્ર અજાતશત્રુ તેમનું મર્મ જાણુને તેમના પર ચડાઈ કરી શકતો નથી. હે ભિક્ષુઓ ભવિષ્યમાં લિચ્છવીઓ સુકુમાર થઈ જશે, Page #96 -------------------------------------------------------------------------- ________________ મહાવીરજન્મ અને એમના હાથપગ સુંવાળા અને કમળ બની જશે. તેઓ સુંવાળી પથારી પર રૂનાં ઓશિકાં લઈ ને સૂર્યોદય સુધી ઊંધ્યા જ કરશે. ત્યારે મગધરાજ અજાતશત્રુ તેમને મર્મ કળી, તેમના પર ચડાઈ કરશે.” (એપમ્મસંયુત્ત. ૧૦ ૧, સુ૦ ૫.) બીજે એક પ્રસંગે પણ તેમના ગુણે વર્ણવતાં બુદ્ધ કહે છે, “આનંદ, વજજીઓ (લિચ્છવીઓ) વારંવાર સંમેલન કરે છે, તથા એ સંમેલનમાં લગભગ બધાયે એકઠા થાય છે; સઘળા સાથે જ બેસે છે, સાથે ઊઠે છે, અને સાથે જ કામ કરે છે, જે કાયદે પોતે ન કરેલ હોય તેને અમલમાં નથી મૂકતા, જે કાયદો ઘડ્યો હોય તેનો ઉચ્છેદ નથી કરતા, તથા પિતાના પૂર્વજોને પ્રાચીન ધર્મમાં ચાલ્યા આવે છે; પોતાના વડીલોને સત્કારે છે, માન આપે છે, પૂજે છે અને તેમનું કહ્યું માને છે; કુલકુમારીઓ તથા કુલસ્ત્રીઓને ઉપાડી નથી જતા તથા તેમના પર બળાત્કાર નથી કરતા; પોતાનાં આત્યંતર તેમજ બાહ્ય ચૈત્યને સત્કારે છે, માન આપે છે, પૂજે છે, તથા પરાપૂર્વથી તે ચને અપાતા આવેલા ધાર્મિક બલિ આપવામાં બેદરકાર નથી રહેતા; અરહંતના એગ્ય રક્ષણ માટે તથા તેમને ઉચિત આશ્રય આપવા માટે તેઓએ બંદેબસ્ત કરેલો છે, જેથી દૂરથી અરહંતે તેમના દેશમાં આવે અને આવેલા હોય તે સુખરૂપ વિહાર કરે. હે આનંદ ! જ્યાં લગી વજઈએ એટલું કરે છે, ત્યાં લગી તેમની ઉન્નતિ જ થશે, અવનતિ નહીં થાય.” (મહાપરિનિખાન સુત્ત). લિચ્છવીઓ આ પ્રમાણે દઢ કસાયેલા શરીરવાળા, સાવધાન, અપ્રમાદી તથા વૈભવશાલી હતા એટલું જ નહીં, પણ સાધુસંતોના આદરમાં ઉત્સાહી, તથા તેઓ પોતાના દેશમાં આવે અને સુખે ફરે એ વાતની કાળજીવાળા હતા. બુદ્ધને તેમજ બૌદ્ધ સાધુસંઘને તેમણે કેટલાંય ચૈત્યો, આરામ, શાલાઓ Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા અને વને આપેલાં હતાં. બુદ્ધ ત્યાં વારંવાર જતા આવતા, અને ઉપદેશ આપતા. લિચ્છવીઓ બુદ્ધ અને મહાવીર પહેલાંના જમાનામાં પોતાનાં ચઢ્યામાં કાની પૂજા કરતા તે નક્કી કહી શકાતું નથી, પરંતુ લિચ્છવીઓનું રાજ્ય સમ્રાટ જનકની સુપ્રસિદ્ધ મિથિલાનગરીવાળું રાજ્ય હતું, એટલે તેમાં બ્રાહ્મણ ધર્મી યજ્ઞયાગ, ઉપાસના આદિ પ્રચલિત હેવાં જોઈએ, ભગવાન પાર્શ્વને જનધર્મ પણ વૈશાલીમાં પ્રચલિત હતો તે વસ્તુ આચારાંગના ઉલ્લેખ ઉપરથી સિદ્ધ થાય છે. તેમાં જણાવ્યું છે કે, મહાવીરનાં માતપિતા પાર્શ્વનાં અનુયાયી હતાં અને શ્રમણોપાસક હતાં. મહાવીરના ધર્મોપદેશ પછી તે લિચ્છવીઓના દેશમાં તથા મગધમાં જૈનધર્મ સારી પેઠે પ્રચાર પામ્યો હતો તે વરતુ બૌહગ્રંથમાંથી પણ જણાઈ આવે છે. ૧. કુટાગારશાલા, ચાપાલચત્ય સામત્ય, બહુપુત્ય, ગૌતમ, કપિનuત્ય, મરકટ–દ-તીર–ચત્ય, આમ્રપાલી ગણિકાનું આમ્રવણ, બાલિકારામ વગેરે. ૨. વજજરાજાઓના કુળના અંજનવનીચ, વજીપુર, સંભૂત, વગેરેને તથા પ્રશ્ન પૂછનારા મહાલિ, અભય, સમંદક, ઉગ્ર, સાહ, નદા, ભકિય વગેરે લિચ્છવીઓને, તથા લિચ્છવી સ્ત્રીઓમાં જેન્તી કે જેન્તા, વાચિઠ્ઠી, વગેરેને ઉલેખ બૌદ્ધ માં મળે છે. ક્ષત્રિ કલે. પા. ૮–૧૦૪, ૩. વિનયપિટકના મહાવગ્નમાં લિચ્છવીઓને સેનાપતિ નિર્ગથ જ્ઞાતપુત્રનો શ્રમણે પાસક હતું તેવો ઉલ્લેખ છે. ચુલસચ્ચક સુત્ત (મઝિમનિકાય)માં નિર્ગથપુત્ર સચ્ચકને ઉલ્લેખ છે. ૪. અહીં આગળ એટલું નોંધતા જઈએ કે, લિચ્છવી જતિને વંશ તરીકે ઉલ્લેખ ઈ. સ.ના ચોથા સૈકા સુધી મળે છે. સમુદ્રગુપ્ત મીય પિતાને બહુમાનપૂર્વક “લિછવિ-દૌહિત્ર” તરીકે ઓળખાવે છે. અર્થાત તેની માતા કુમારદેવી લિચ્છવી રાજકુમારી હતી. Page #98 -------------------------------------------------------------------------- ________________ મહાવીરજન્મ ૭. ગર્ભાવસ્થા ભગવાન મહાવીરનો જન્મ કયા દેશમાં ક્યા લેકમાં થયો હતો તેને ખ્યાલ મેળવવા માટે આપણે આટલો વિસ્તાર જાણી લીધો.૧ હવે આપણે આગળ ચાલીએ. વૈશાલી નગરીની દક્ષિણે આવેલા બ્રાહ્મણપરામાં ઋષભદત નામે કડાલગાત્રી બ્રાહ્મણ તેની જાલંધરાયણત્રી ભાર્થી દેવાનંદા સાથે રહેતો હતો. તે ઋષભદત ટ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચારને, પાંચમા ઈતિહાસપુરાણુને, તથા છઠ્ઠા નિઘંટુ નામના કેશને સાંગોપાંગ અને રહસ્ય સહિત પ્રવર્તક, યાદ કરનાર, તથા તેમાં થતી ભૂલને અટકાવનાર હતે. વળી તે વેદનાં છ અંગને જ્ઞાતા હતા, તથા ષષ્ટતંત્ર (કપિલીય) શાસ્ત્રમાં વિશારદ હતે. ગણિતશાસ્ત્રમાં, શિક્ષાશાસ્ત્રમાં, આચાર (૫) શાસ્ત્રમાં, વ્યાકરણશાસ્ત્રમાં, છંદશાસ્ત્રમાં, વ્યુત્પત્તિશાસ્ત્રમાં, જ્યોતિષશાસ્ત્રમાં અને બીજા ઘણું ૧. ઉપરના ઘણાખરા ઉતારા બૌદ્ધગ્રંથમાંથી લીધા છે. તેનું કારણ એ છે કે, જેનગ્રંથોમાં ખાસ વૈશાલી માટે કોઈ વર્ણન સંધાયું નથી. બહુ પછીના વખતમાં (ઈ. સ. ૪૫૪માં) જ્યારે જન અંગ ગ્રંથે એકત્રિત તથા વ્યવસ્થિત કરવામાં આવ્યા, ત્યારે પ્રાચીન કાળની ઐતિહાસિક પરિસ્થિતિ ભુલાઈ જવા આવી હતી અને તેથી અંગમમાં આવતાં તમામ નગર તથા રાજાઓ માટે એક જ શબ્દમાં અમુક વર્ણને પસંદ કરી બધાંને એક સરખાં જ લાગુ કરવામાં આવ્યાં. એટલે એ નિયત વર્ણન ઉપરથી જુદાં જુદાં નગરની વિશેષતા વિષે જરા પણ ખ્યાલ આવે તેમ રહ્યું નથી. ઉપાસકદશાસૂત્રમાં વાણિજ્યગ્રામ અથવા વૈશાલીને રાજા જિતશત્રુ કહ્યો છે. સૂર્ય પ્રજ્ઞપ્તિમાં તેને વિદેહની રાજધાની મિથિલાને રાજ કહ્યો છે. ખરી રીતે વિદેહ-મિથિલા-વૈશાલી-વાણિજયરામ જુદા ન હતાં, તથા રહ્યાં ન હતાં એટલે જિતરાત્રુ નામ કે વિશેષણ વૈશાલીના રાજ ચેટકનું જ ગણવું જોઈએ. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા બ્રાહ્મણ તથા પરિવાજક સંબંધી નીતિશાસ્ત્રમાં તથા દર્શનશાસ્ત્રોમાં પણ તે ઘણે ચતુર હતો.' અષાઢ માસના શુકલપક્ષની છઠ્ઠી રાત્રીએ નંદનનો જીવ દેવલોકમાંથી એવી દેવાનંદ બ્રાહ્મણીની કૂખમાં પુત્ર તરીકે પ્રવિષ્ટ થયું. તે વખતે “દુષમસુષમા' નામના ચોથા આરાનાં પતેર વર્ષ અને સાડાઆઠ માસ બાકી રહ્યાં હતાં, તથા ઉત્તરાફાલ્સની નક્ષત્ર પ્રવર્તતું હતું, - જે રાત્રે દેવાનંદાની કુખે ભગવાન ગર્ભરૂપે અવતર્યા, તે રાત્રે દેવાનંદાએ કલ્યાણમય તથા મંગળકારી નીચેનાં ચૌદ મહાસ્વપ્ન જોયાં. ૧. પ્રથમ તો (મેહરૂપી પંકમાં ખેંચી ગયેલા ધર્મરૂપી રથને ઉદ્ધાર કરવામાં સમર્થ પુત્રની પ્રાપ્તિ સૂચવનાર) સફેદ જમ જે. ૨. પછી (મહંત પુરુષોને પણ ગુરુ અને ઘણા બળના એક સ્થાનરૂપ પુત્રને સૂચવનારે) ત હાથી જે. ૩. પછી (પુરુષમાં સિંહરૂપ, ધીર, નિર્ભય, શુરવીર અને અખલિત પરાક્રમવાળા પુત્રને સૂચવતા) ર-સિંહ જોયો. ૪. પછી (ત્રલક્યની સામ્રાજ્યલક્ષ્મીનું અધિપતિપણે પ્રાપ્ત કરનાર પુત્રને સૂચવતાં) શ્રીદેવી દીઠાં. ૫. પછી (પુણ્ય દર્શનવાળો તથા અખિલ જગત જેની આજ્ઞાને માળાની પેઠે મસ્તક ઉપર વહન કરનાર છે એવા પુત્રને સૂચવતી) જુગમાઝા દીઠી. ૧. ભગવતીઃ ૯ઃ ૩૩. જનો કાળચક્રના બે ભાગ પાડે છેઃ ઉત્સર્પિણ (બધી બાબતમાં શ્રેષ્ઠ તે જાતે ભાગ) અને અવસર્પિણ (બધી બાબતમાં ઊતરત જતો ભાગ). તે દરેકના છ ભાગને છ આરા કહેવામાં આવે છે. તેમની વર્ષ સંખ્યા વગેરે માહિતી માટે જુઓ આ માળાનું “ આચારધમ પુસ્તક બીજી આવૃત્તિ પા. ૧૫૮. Page #100 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જન્મ ૬. પછી (મનહર તથા નેત્રને આનંદ આપનાર પુત્રને સૂચવનાર) મંદાજ દીધું. ૭. પછી (મેહરૂપી અંધકારને નાશ કરી, જગતમાં ઉલ્લત કરનાર પુત્રને સૂચવનાર) સુર્ય દીઠે. ૮. પછી (વંશમાં મોટી પ્રતિષ્ઠાવાળા પુત્રને સૂચવનાર) માધ્યગ દીઠો. ૯. પછી (સર્વ અતિશને પૂણું પાત્ર એવો પુત્ર સૂચવનાર) જળપૂણ જ જોયો. ૧૦. પછી (સંસારરૂપી અટવીમાં પડેલાં મનુષ્યના પાપ૨૫ તાપને હરનાર પુત્ર સૂચવનાર) પરોવર જોયું. ૧૧પછી (અછુખ્ય છતાં પણ સમીપે અવશ્ય જવા યોગ એવા પુત્રને સૂચવનાર) સી. સમુદ્ર જે. ૧૨. પછી (વિમાનવાસી દેવાથી પણ સેવાનાર પુત્રની પ્રાપ્તિ સૂચવનાર) વિમાન દીધું. ૧૩. પછી (સર્વ ગુણરૂપ રત્નોની ખાણું તુલ્ય પુત્રને સૂચવનાર) ત્રિપુંડ દીઠે. અને ૧૪. ચૌદમે સ્વપ્ન (અન્ય તેજવીઓના તેજને દૂર કરનાર પુત્રને સૂચવનાર) જાજવલ્યમાન અરિનને મુખમાં પ્રવેશ કરતો જોયો. દેવાનંદા આ સ્વપ્ન જોતાં અચાનક જાગી ઊઠી, તથા પોતાના પતિને આ સ્વને વર્ણવી બતાવી, તેમનું ફળ પૂછવા લાગી. ઋષભર વિચાર કરી તેને જણાવ્યું કે, હે સુભાગે! આ સ્વપ્નથી સૂચિત થાય છે કે, તેને સર્વ શાસ્ત્રોને જાણનાર, સુદઢ શરીરવાળો, સુલક્ષણે, તેજસ્વી, યશસ્વી, સૌભાગ્યવંત, સર્વગુણયુક્ત તથા આપણા કુળને ઉજાળના સુપુત્ર થશે. દેવાનંદા આ સાંભળી અતિ હષત થઈ, તથા ફરીથી કુસ્વ વડે એ શુભસ્વનું ફળ ખંડિત ન થાય તે માટે શુભ વિચાર કરતી જાગતી જ રહી. જેની કુખે આ મહાપ્રતાપી Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા પુરુષ–એક જન્મવાનું હતું, તેને આવા શુભ સ્વપ્નની પેઠે બીજા પણ કેટલા અવનવા ઉલાસ શરીરે પુરતા હશે ! કથાકાર કહે છે કે, મહાવીર ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી ઋષભદત બ્રાહ્મણના ઘરમાં સર્વ પ્રકારની સમૃદ્ધિ વૃદ્ધિગત થવા લાગી. બીજી સમૃદ્ધિ તે વધી છે કે ન વધી છે, પરંતુ આવા પ્રતાપી ગર્ભને કારણે માતપિતાના હર્ષની સમૃદ્ધિ તે જરૂર હિંમત થઈ હશે. ૮. ગહરણ. પરંતુ ત્યાર પછી થોડા જ દિવસમાં* એક વિચિત્ર પ્રસંગ બની ગયેઆસમાની કે સુલતાની કોઈ પણ રહસ્યને કારણે દેવાનંદ બ્રહ્મણીને ગર્ભપુત્ર કુડપુર (વૈશાલી)ની ઉત્તરે આવેલા કલ્લાક નામે પરામાં રહેતા જ્ઞાતૃવંશી સિદ્ધાર્થ ક્ષત્રિયની ક્ષત્રિયાણું ત્રિશલાના ગર્ભપુત્રરૂપે જન્મેલે જાહેર થયો. એ બધું શું થયું એ કંઈ જાણું શકે તેમ નથી કે કલ્પી શકે તેમ નથી. કેટલાંય વર્ષ બાદ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને ફરતા ફરતા મહાવીર વિશાલીની દક્ષિણે બ્રાહ્મણપરામાં પધાર્યા, ત્યારે મહાવીરને જોતાં દેવાનંદા બ્રાહ્મણના “સ્તનમાંથી દૂધની ધારા છૂટી, તેનાં લચને આનંદાશ્રુથી ભીનાં થયાં, તેની હર્ષથી એકદમ ફૂલતી ભુજાઓને તેનાં કડાંએ રેકી, હર્ષથી શરીર પ્રકુલ્લિત થતાં તેને કંચુક વિસ્તીર્ણ થયા, મેઘની ધારાથી વિકસિત થયેલા કબપુષ્પની પેઠે તેના રમકૂપ ઊભા થયા, અને તે શ્રમણભગવંત મહાવીરને અનિમિષ દૃષ્ટિથી જોતી જોતી ઊભી રહી.” [ભગવતીસૂત્ર ૯-૩૩-૪] ત્યારે ગાતમે ભગવંત મહાવીરને વંદી-નમીને પૂછયું : હે ભગવન ! આ દેવાનંદા બ્રાહ્મણને પાને કેમ ચડ્યો, અર્થાત્ તેના સ્તનમાંથી દૂધની ધારા કેમ છૂટી, તેને રોમાંચ કેમ થયો, તથા તે આપને અનિમિષ દૃષ્ટિથી કેમ જોયા કરે છે?” • કથાકારને હિસાબે ૯૨ દિવસ વીત્યા બાદ. Page #102 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જન્મ ભગવાન મહાવીરે જવાબ આપ્યોઃ “હે ગૌતમ! દેવાનંદા બ્રાહ્મણું મારી માતા છે, અને હું દેવાનંદ બ્રાહ્મણને પુત્ર છું. માટે તે દેવાનંદ બ્રાહ્મણને પૂર્વના પુત્રનેહાનુરાગથી પાને ચડ્યો, તેના રમકૂપ ઊભા થયા, અને તે મારી સામું અનિમિષ નજરથી જોતી ઊભી છે.” ભગવાન મહાવીરે પિતાના શબ્દોમાં આ પ્રમાણે એ હકીકત જણાવી છે, અને તે ભગવતીસૂત્રમાં સંગ્રહાઈ છે. ત્યાર બાદ મહાવીરે અલબત્ત, પિતાનાં માતપિતા ઋષભદત્ત અને દેવાનંદાને ધર્મ ઉપદે તથા દીક્ષા આપીને તેમને કલ્યાણુમાર્ગે ચડાવ્યાં. અને ભગવતીકાર તે નેધે જ છે કે, તે બંનેએ યથાવત ધર્મ આરાધીને તે જન્મે જ મુક્તિપદ પ્રાપ્ત કર્યું. એથી ઊલટું, મહાવીરમાં જાહેર થયેલાં માતપિતા ક્ષત્રિય સિદ્ધાર્થ અને ક્ષત્રિયાણું ત્રિશલા, આચારાંગસૂત્રમાં જણાવ્યું છે તેમ૧, પાર્શ્વનાથની પરંપરાનાં શ્રમણે પાસક હેઈ, મૃત્યુ બાદ અશ્રુતક૫ નામના બારમા સ્વર્ગમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં. નવાઈની વાત એ છે કે, ભગવાન મહાવીર છેક મોટપણે જ્યારે પોતાની સાચી માતાને જાહેર કરે છે, ત્યારે પોતે ત્રિશલાના પુત્ર શી રીતે કહેવાયા તે વિષે કે ગર્ભહરણ વિષે કાંઈ કહેતા નથી. ભગવતીસવમાં આ પ્રસંગથી ઘણે દૂર પહેલાં (શતક ૫, ઉદેશક ૪), ઈદ્રને સંબંધી શાકનો દૂત હરિણમેષી નામને દેવ સ્ત્રીના ગર્ભનું સંકરણ કરે છે ત્યારે એક ગર્ભાશયમાંથી ગર્ભ લઈને બીજા ગર્ભાશયમાં કેવી રીતે મૂકે છે, તે વિષે ગૌતમ અને મહાવીર વચ્ચેના પ્રશ્નોત્તર નોંધાયેલા છે. અને ત્યાં મહાવીરે એટલું જ જણાવ્યું છે કે, તે દૂત પોતાના હાથ વડે ગર્ભને અડીઅડીને અને તે ગર્ભને પીડા ન થાય તેવી રીતે યોનિ દ્વારા બહાર કાઢીને બીના ગર્ભાશયમાં મૂકે છે. વળી તે દૂત ગર્ભને નખની ટોચ વાટે ૧. આચારાંગ, મુત૦ ૨, અ. ૧૫. કેટલાક (આવશ્યક સુત્ર) તેઓ પાથા દેવલોકમાં ગયાં એમ કહે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા યા તો વાડાના છિદ્ધ વાટે અંદર મૂકવા કે બહાર કાઢવા સમર્થ છે. ઉપરાંત તે દેવ ગર્ભને [તે સમયે] કાંઈ પણ ઓછી કે વધારે પીડા થવા તો નથી. ગર્ભના શરીરમાં તે કદ- કાપ-કરે છે અને પછી તેને ઘણે સૂમ કરીને અંદર મૂકે છે કે બહાર કાઢે છે.” આ જગાએ સૂત્રકાર કે મહાવીર પાતે તેમની પોતાની બાબતમાં તે રીતે દેવે ગર્ભ હરણ કર્યું હતું અને ૮૨ દિવસ વ્યતીત થયે તેમને દેવાનદાના ગર્ભમાંથી હરીને ત્રિશાલાના ગર્ભમાં મૂક્યા હતા, તે કાંઈ પણ ઉલ્લેખ કરતા નથી. જેકે ટીકાકાર અભયદેવ આ સ્થળે એવી દલીલ કરે છે કે, સૂત્રના મૂળમાં સામાન્ય દેવને ઉલેખ નહીં કરતાં શક્રદૂત હરિગમેલી દેવનો ગર્ભને બદલાવનાર તરીકે ઉલ્લેખ કરેલ છે, અને મહાવીરને ગર્ભ બદલવા માટે એ જ દેવ આવ્યો હતો, તેથી આ સૂત્રમાં મહાવીરનું નામ ન હોવા છતાં પણ આ ઉલ્લેખ મહાવીરને જ બધબેસતે આવે છે.' અંગગ્રંથમાં આ લેખ આચારાંગ-સૂત્રના તહ્ન છેવટના ભાગમાં “ભાવના–ચૂલિકામાં આવે છે. ભગવતીસૂત્રમાં આ ઉલ્લેખ ઉપરના સૂત્રમાં નોંધાયેલો છે. એ સિવાય આચાર્ય શ્રી ભદ્રબાહ રચિત કલ્પસૂત્રના મૂળમાં પણ એ હકીક્ત નોંધાયેલી છે. જેવી વિગતથી આ ત્રણ જગાએ એ હકીકત નોંધાયેલી છે, તેવી વિગતથી બીજા અંગોમાં એ હકીકતની નોંધ જડતી નથી. આચારાંગસૂત્ર ભાષાશાસ્ત્રની દષ્ટિએ બીજા સૂત્રો કરતાં વિશેષ પ્રાચીન છે. તેથી કદાચ આપણે તે સત્રમાં આવતા આ લેખને વિશેષ પ્રાધાન્ય આપીએ પણ તેમ કરતાં આચાર્ય શ્રી હેમચંદ્રજી આપણને અટકાવે છે. (પરિશિષ્ટ પર્વ-સર્ગ ૯, કલો૦ ૮૩ થી ૧૯૧) તેઓ જણાવે છે કે, આચારાંગની એ ચૂલિકા તે મહાવીર પછી બસે વરસે શ્રીભદ્રબાહુના સમયમાં આચારાંગમાં ઉમેરવામાં આવી છે. તે ચૂલિકાની રચના પણું ભરતક્ષેત્ર બહારના અલૌકિક ક્ષેત્રમાં શ્રી સીમંધર નામના તીર્થકરે કરેલી જણાવવામાં આવી છે. એટલે આચારાંગમાં આવવાને કારણે એ ઉલ્લેખને પ્રાચીન ગણ ન શકાય. બહુમાં બહુ તે મહાવીર પછી બસે વર્ષ બાદ એ નતની કથા જેડાઈ કે હર્મરાઈ એટલું જ આપણે કહી શકીએ. Page #104 -------------------------------------------------------------------------- ________________ મહાવી૨જન્મ કથાકાર તે દેવાનંદ બ્રાહ્મણના ગર્ભમાં મહાવીર સ્વામીને જીવ આવ્યા બાદ ૮૨ દિવસ વ્યતીત થતાં સૌધર્મ દેવલોકના સ્વામી ઈદને ફિકર કરાવે છે કે, “તીર્થકર કદી તુચ્છ કુળ, દરિદ્ર કુળ, કૃપણ કુળ કે ભિક્ષુક કુળને વિષે ઉત્પન્ન થયા નથી, થતા નથી કે થશે પણ નહીં; તીર્થકર ઈક્વાકુ વગેરે ક્ષત્રિયકુળમાં જ ઉત્પન્ન થાય છે. કદાચ કોઈ કર્માવશે તે હીન કુળમાં અવતરે તે પણ મારા જેવા છે દ્રાદિની ફરજ છે કે, જન્મ પામ્યા પહેલાં તેમને અમારે ઉત્તમ કુળમાં સંક્રમાવી દેવા.' આમ વિચાર કરી તેણે પિતાના સેનાપતિ દેવ હરિણગમેષીને આજ્ઞા કરી કે, તું તીર્થકરના જીવને બ્રાહ્મણ કુળ થકી સંક્રમાવી કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થની ભાયી વસિષ્ઠ ગોત્રની ત્રિશલાદેવીના ઉદરમાં સ્થાપન કર. તે પ્રમાણે આસો વદ તેરશની રાત્રે પૂર્વ ભાગમાં પહેલા બે પાર પછી એટલે કે ગર્ભધારણ પછી ખાસી રાત્રી-દિવસ વીત્યા બાદ ત્યાસીમા રાત્રી-દિવસની વચ્ચેના કાળમાં, ઉત્તરાફાગુની નક્ષત્રને વિષે મહાવીરને ત્રિશલાની કૂખે સ્થાપિત કરવામાં આવ્યા. કથાકાર ત્યાર બાદ દેવાનંદાની થયેલી દયાપાત્ર સ્થિતિ અને ત્રિશલાની હતિ સ્થિતિનું વર્ણન બૂડેલી કલમે કરે છે. ત્રિશલા પણ દેવાનંદા જેવાં જ સ્વપ્ન જુએ છે, અને બીજે • કથાકારને આ “કુલમદ” વાર્તાના પ્રવાહમાં ખટકે છે. કુલમ કરવાને કારણે તો મરીચિને તીર્થકરના જન્મ વખતે બ્રાહ્મણ કુળમાં જન્મવું પડયું, એમ કથાકાર પ્રથમ આપણને કહી જાય છે. અને તીર્થકર તરીકે ઉપદેશ આપતી વખતે મહાવીર પિતે કુળમદ ન કરવાનું જણાવે છે, તથા બ્રાહ્મણ વગેરે લોકો પતાની ઉચ્ચ જાતિને કારણે જે અભિમાન કરે છે તે માટે છે એમ સાબિત કરે છે અને છતાં થાકાર બ્રાહ્મણ કુળને હલકું કરાવી ક્ષત્રિય કુળને ઊંચું ઠરાવવાનો પ્રયત્ન કરીને આખા મહાવીરસિદ્ધાંતને ખોટો પાડવા જેવું કરે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર-કથા દિવસે સિદ્ધાર્થ સ્વપ્નશાસ્ત્ર જાણનારાઓને બોલાવીને તે સ્વપ્નોનું ફળ પૂછે છે. સ્વખપાઠકે જવાબ આપે છે કે, “નવ મહિના બરાબર સંપૂર્ણ થયા પછી, સાડા સાત દિવસને અંતે ત્રિશલા ક્ષત્રિયાણું તમારા કુળને વિષે જ સમાન, દીપક સમાન, મુકુટ સમાન, તિલક સમાન, તથા વૃક્ષ સમાન, (સૌને પોતાની છાયામાં આશ્રય આપનાર), પંચેમિયોથી પરિપૂર્ણ, ઉત્તમ લક્ષણે યુક્ત, તથા સર્વાંગસુંદર પુત્રને જન્મ આપશે તે સઘળી વિદ્યાઓને જાણકાર, તથા દાન દેવામાં અને અંગીકાર કરેલું કાર્ય પાર પાડવામાં સમર્થ થશે, મહા પરાક્રમી થશે, પુષ્કળ લોકોને અધિપતિનાયક થશે, તથા પૃથ્વીને ચારે છેડે તેની હાક વાગશે. આવાં ચૌદ સ્વપ્ન કાં તીર્થકરની માતાને આવે કે કાં તે ચક્રવર્તીની માતાને આવે, એવું અમારું શાસ્ત્ર કહે છે. હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ જે સ્વપ્ન જેવાં છે તે અતિ પ્રશસ્ત છે, આરોગ્ય–સંતોષ-દીર્ધાયુષ–ક૯યાણ તથા મંગળ સૂચવનારાં છે; તેના પ્રતાપે તમને પણ રત્ન–સુવર્ણાદિ અર્થનો, તથા ભોગપભોગની અન્ય સામગ્રીનો લાભ થશે તથા અન્ય શુભ બાબતમાં પણ તમે વૃદ્ધિને પ્રાપ્ત થશે !” સિદ્ધાર્થે એ સ્વમ પાઠકને યથાયોગ્ય ખુશ કરીને વિદાય આપી. ત્યાર બાદ ત્રિશલાદેવી ગર્ભની રક્ષાને અર્થે ખાવાપીવામાં, ઊંધવામાં અને બીજી બધી શારીરિક ક્રિયાઓમાં ઘણી જ સંભાળ રાખીને વર્તવા લાગ્યાં. તેમણે અતિ ઉષ્ણ, અતિ શીત, અતિ મિષ્ટ, અતિ તિક્ત, અતિ ક્ષાર એવાં શરીરને બાધાકારક સર્વે મુજનેનો તેમજ અતિ ચિંતા, અતિ શેક, ૧. ગર્ભવતી સ્ત્રી વાયુ કરનાર પદાર્થ ખાય તો ગર્ભ ખંધિ, આંધળો, જડ બુદ્ધિવાળો અને ઠીંગણે થાય; પિત્ત કરનાર પદાર્થો ખાય તે ગર્ભ ટાલિયે, તથા પીળા-ફીકો થાય; કફકારક પદાર્થો ખાવાથી ગર્ભ સફેદ કોઢવાળે અથવા પાંડુરંગવાળો થાય; અતિ ખારા પદાર્થો ખાય તે ગર્ભનાં નેત્ર નાશ પામે; અતિ ઠડે આહાર અને વાયુનો Page #106 -------------------------------------------------------------------------- ________________ મહાવી૨જન્મ અતિ દૈન્ય, અતિ મેદ, અતિ ભય અને અતિ પરિત્રાસ વગેરે કુવૃત્તિઓને ત્યાગ કર્યો; તથા બહુ અવર-જવર વિનાનાં, સુખકર, મનેાહર, અને ચિત્તને આનંદ ઉપજાવે એવાં સ્થાનમાં રહેવા માંડયુ. બન્યું પણ એમ કે, જ્યારથી ભગવાન ત્રિશલાદેવીના ગમાં આવ્યા ત્યારથી, સિન્હા ક્ષત્રિયને, પૂર્વે દાટવામાં આવેલા તથા જેમના માલિક નાશ પામેલા છે અને જેમના પિત્રાઈ–ગાત્રી વગેરે કાઈ અસ્તિત્વમાં નથી એટલું જ નહીં પણ જે નિષ્ઠાના ભૂમિ વગેરેમાં છે એવી કાઈ ને માહિતી પશુ નથી એવા એવા નિધાનેા – દ્રવ્યભંડારા, ગામ-નગર-જંગલ-રસ્તા જલાશય-આશ્રમ-તીર્થ સ્થાન–પહાડ-બગીચા વગેરે જગાએએથી પ્રાપ્ત વા લાગ્યા. આથી સિદ્ધાર્થનું ધર ધન-ધાન્ય-બળ પ્રકાપ કરે; અતિ ગરમ પદાર્થ ગએઁના બળને હરે; અને અતિ વિષયસેવન ગના પ્રાણ હરે. પાલખી, ઊંટ, ઘેાડા વગેરે વાહનામાં સવારી કરવી. અતિ ચાલવું, ચાલતાં લાવું, પડી જવું, દેખાવુ', દેડવુ', અથડાવુ, ઊ'ચુ–નીચુ' સૂવુ, ઊંચી-નીચી જગાએ ખેંસવુ, સાંકડા સ્થાનમાં બેસવુ', ઉભડક બેસવું, ઉપવાસ કરવા, જીલબ લેવા, હીંચકા . ખાવા, અતિ રાગ કે શાક કરવા, અજીણુ પ્રાપ્ત કરવુ' વગેરે કારણે ગર્ભ પીડિત થાય છે અથવા ગળી પણ ાય છે. ગર્ભવતી જે દિવસે સૂએ તા ગર્ભ ઊંઘણશી થાય, અજન કરે તા આંધળા થાય, એ તા વાંકી નજરવાળે થાય, સ્નાનવિલેપન કરે તા દુરાચારી થાય, તેલનુ મન કરે તા કાઢિયા થાય, દોડે તેા ચચળ થાય, હસે તે તેનાં દાંત–àાઠતાળુ-છા એ સર્વકાળાં થાય, બહુ પખા ખાય તે ઉન્મત્ત થાય. ઇ. —કલ્પસૂત્ર-સુખાષિકા ૧. ક્થામાં તા શક્રેન્દ્રની આજ્ઞાથી કુબેરે પેાતાના જીલક દેવા દ્વારા ઉપડાવીને તે નિયાના સિદ્ધાર્થના ઘરમાં મુકાવવા માંડ્યા એવુડ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા વાહન-કોઠાર-પ્રીતિસત્કાર વગેરે બાબતમાં અત્યંત વૃદ્ધિ પામવા લાગ્યું. એ ઉપરથી ભગવાનનાં માતપિતાને વિચાર વિચાર આવ્યો કે, “જ્યારથી આ ગર્ભ ઉત્પન્ન થયો છે, ત્યારથી ધન-ધાન્યાદિ વૈભવમાં આપણે વૃદ્ધિ પામીએ છીએ; માટે જયારે એ જન્મ પામશે ત્યારે એનું નામ આપણે વર્ધમાન પાડીશું.' ૯. ગર્ભમૃત્યુની શકા ત્યાર બાદની જન્મ સુધીની કથામાં કઈ ખાસ વિશેષતા નથી. એક પ્રસંગ એવો નોંધાયો છે કે, ગર્ભાવસ્થા દરમ્યાન સાડાછ માસ વીત્યા બાદ અચાનક ત્રિશલાને ગર્ભનું ફરકવું વગેરે તદ્દન બંધ પડી ગયેલાં લાગ્યાં. આથી તેમને એમ જ લાગ્યું કે, ગર્ભ કાંતો મૃત્યુ પામ્યો કે ચ્યવી ગયે. એ શોકનાં માર્યા તે બાવરાં બની ગયાં. સખીઓએ વાતેવાતે એ ખબરે જાણી લીધી. સિદ્ધાર્થને એ ખબર મળતાં તે ચિંતાતુર થઈ ગયો. તેના ઘરમાં આનંદ-પ્રમોદ બંધ થઈ ગયા, અને સૌ આ શોકનું નિવારણ કરવા સૂઝે તેવા વિવિધ ઉપાયો સૂચવવા તથા કરવા લાગ્યા. અંતે થોડા વખત બાદ ગર્ભ ફરીથી કુરતે જણાય, અને સૌના જીવમાં જીવ આવ્યો આ બનાવ ઉપર જુદાજુદા અનેક કવિઓએ ભારે ભારે ઉપ્રેક્ષાઓ કરી છે. એક કવિ કહે છે, “શું પ્રભુ ગર્ભાવસ્થામાં જ મહરાજ ઉપર વિજય મેળવવાને મંત્ર વિચારી રહ્યા હશે, કે પરબ્રહ્મની પ્રાપ્તિ માટે એકલા કેઈ અગોચર ધ્યાન આચરી રહ્યા હશે, અથવા શું કલ્યાણરસ સાધતા હશે, કે કામદેવ ઉપર કાબ મેળવવા પિતાના અંગે માતાની કૂખમાં સંકેચી રહ્યા હશે?” કથાકાર અહીં એવી કલ્પના કરે છે કે, મહાવીરે માતા પ્રત્યેની અનુકંપા અથવા ભક્તિને લીધે વિચાર્યું કે મારા હલનચલનથી માતાને જરૂર કષ્ટ થતું હશે, તેથી તેઓ ગર્ભમાં નિશ્ચલ થયા; પરંતુ પછી માતાના શોકની ખબર પડતાં તેમણે પિતાના Page #108 -------------------------------------------------------------------------- ________________ મહાવીરજા શરીરને એક ભાગ સહેજ કંપાવ્યો, અને માતાને પિતા ઉપરને એવો ગાઢ સ્નેહ જોઈને જ નિયમ લીધે કે, જ્યાં સુધી મારાં માતાપિતા જીવતાં રહે ત્યાં સુધી મારે ઘરને ત્યાગ કરી દીક્ષા ન લેવી. અલબત્ત, જેને પોતાના જન્મ-મરણનું જ્ઞાન હોય, તથા પિતાનું સર્વ ભવિષ્ય હસ્તામલક્વત જ્ઞાત હોય તે ભલે એ સંકલ્પ કરે. બાકી, અન્ય જીવો તે એવો સંકલ્પ ન કરી શકે. અને જૈન ગ્રંથોમાં દીક્ષા લેવા તૈયાર થયેલા પુત્રોને ઈ-કકળીને પિતાના જીવતા સુધી દીક્ષા લેવાનું મોકુફ રાખવા મનાવતી માતાઓને પાછળ મૂકીને આવેલા કેટલાય શિષ્યોને મહાવીરે પિોતે જ દીક્ષા આપ્યાના ઉલ્લેખો છે; તથા તે શિષ્યએ પિતાની માતાને એક જ દલીલ હંમેશાં આપી હોય છે કે, “કોણ જાણે છે કે કેણુ પ્રથમ જશે અને કોણ પછી જશે?” ઉત્તરાધ્યયનમાં કહ્યું છે: “જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, અથવા જે પિતાને મૃત્યુ નથી એમ અવશ્ય જાણતો હોય, તે જ એવો વિચાર કરી શકે કે, “આ હું આવતી કાલે કરીશ.” કથાકારને અન્યાય ન થાય એટલા ખાતર, અહીં એટલું જણાવતા જવું જોઈએ કે, માતાના શેકની ગર્ભસ્થ મહાવીરને ખબર પડી તેનું કારણ કથાકાર એ જણાવે છે કે, મહાવીરને મતિ, મૃત અને અવધ એ ત્રણ જ્ઞાન જન્મથી જ સિહ હતાં. મતિજ્ઞાન એટલે ઇક્રિય અને મનના વ્યાપારથી થતું જ્ઞાન; શ્રુતજ્ઞાન એટલે ઇકિય અને મનથી શ્રત-શાસ્ત્રગ્રંથાનુસારે થતું જ્ઞાન; અને અવધિજ્ઞાન એટલે ઇકિય-મનની ૧. જુઓ ભગવતી ૯.૩૩માં જમાલિક જ્ઞાતાધર્મકથાસૂત્ર ૧-૧માં મેધકુમાર; અનુત્તરૌપપાતિકાશામાં જાલીકુમાર, ધન્ય વગેરે. ૨. એ જ્ઞાનના એક વિભાગ “ધારણ”માં જાતિ-સ્મરણ જ્ઞાન, એટલે કે પોતાના કેટલાક પૂર્વજન્મના જ્ઞાનની સ્મૃતિને પણ સમાવેશ થઈ જાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ક શ્રી મહાવીરકથા સહાયતા વિના આત્માની વિશિષ્ટ યેાગ્યતાથી થતું મૃત દ્રવ્યેાનું પ્રત્યક્ષ જ્ઞાન. તે જ્ઞાનવાળા અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી જેટલા અતીત અનાગતકાળને જાણે અને જુએ છે, અર્થાત્ તેટલા કાળમાં રહેલાં સમગ્ર લાકનાં રૂપી બ્યાને જાણે છે.] તેથી જ દેવલાકમાંથી ચ્યવતા પહેલાં પણુ મહાવીર જાણુતા હતા કે હું હવે અહીથી ચ્યવવાને છું, તથા દેવાનંદાના ગમાં ઉત્પન્ન થયા પછી પણ તે જાણતા હતા કે હું દેવલાકમાંથી ચ્યવીને અહીં ઉત્પન્ન થયે! છું; તે જ પ્રમાણે દેવાનંદાની કૂખમાંથી ત્રિશલા માતાની કૂખમાં પેાતાનું સંહરણ થયું હતું ત્યારે પણ તે જાણતા હતા કે મને દેવાનંદાના ગમાંથી લઈ તે અહી મૂકવામાં આવ્યું છે. ગના પ્રભાવથી માતાને જુદી જુદી જાતના દાદા થાય છે.૧ તે ઉપરથી પશુ જન્મનારા સંતાનને સ્વભાવ માલૂમ પડે છે. ત્રિશલા રાણીના દોહરા કથાકારાએ આ પ્રમાણે વવ્યા છે : “ ચારે દિશામાં ‘અ-મારી' (પશુ-૫ખીને મારશે। નહીં એવી) ધોષણા કરાવું; ખૂબ દાન આપુ; સાધુસ ંતાની ભલે પ્રકારે પૂજા કરું; તીથ કર પ્રભુની પૂજા રચાવું; સંધ - મહેાત્સવ કરી, સામિક સંઘનું વાત્સલ્ય કરું; સિંહાસન ઉપર મેરું; ઉત્તમ છત્ર માથે ધારણ કરાવું; સફેદ ચામરા મારી આસપાસ વીંઝવું; સઘળાંએ ઉપર ભલે પ્રકારે શાસન ચલાવું; હાથી ઉપર એસી, વાજિંત્રા વાગતાં હોય, લેાકેા ભારે આનંદૃથી • જય” · જય’ કરતા હોય અને હું સવારીએ નીકળું, ઇ." સિદ્ધા ક્ષત્રિય પણ તે તે દાઢા કાળજીથી પૂરા કરતા. કારણ કે, ગર્ભવતીના દેહા પૂરા ન થાય તે। તેને તેમ જ તેના ગર્ભને કાયમનું નુકસાન થાય. • ૧. સામાન્ય રીતે તે દોહદા ગર્ભધારણ પછી ત્રણ-સાડાત્રણ મહિને થતા જૈનગ્રંથામાં વર્ષોવાયા છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ સહાવીરજન્સ ૧૦. જન્મ આમ ગર્ભને હરકત ન આવે તે રીતે વિચરતાં વિચરતાં નવ માસ અને સાડાસાત દિવસ પૂરા થયા, અને ચૈત્ર માસના શુક્લપક્ષની તેરશની તિથિએ ઉત્તરા-ફ્રાલ્ગુની નક્ષત્રમાં ત્રિશલા રાણીએ પુત્રને જન્મ આપ્યો. વધામણી લાવનાર દાસીને રાજાએ મુગટ સિવાયનાં પાતે ધારણ કરેલાં સર્વ આભૂષણુ અક્ષીસ આપ્યાં તથા તેને દાસીપણામાંથી સાવ મુક્ત કરી દીધી. દેવ-મનુષ્ય સતે ધરૂપી સન્માર્ગ બતાવનાર સહાપુરુષને જન્મ વર્ણવતાં કથાકાર પોતાની સર્વ ભક્તિ વિવિધ રીતે પ્રગટ કરે છે. તેમના જન્મના ઉત્સવ તેમ જ વિવિધ ક્રિયાએ ભૂલેાકનાં સગાંસબંધી જ કરે એવું શું કામ? એ બધી ક્રિયાઓ કરવા દેવા પણ પડાપડી કરતા જ હાવા જોઈએ; કારણ કે લૌકિક સગાંસંબંધીને જે વાતની ખબર નથી હતી, તે વાતની દેવાને તે ખબર હોય છે કે, આ વ આ જન્મે તીર્થંકર થવાના છે. અને દેવાના વૈભવ વિશેષ તથા શક્તિ પણ વિચિત્ર; એટલે જે વખતે માનુષી સંબધીઓ તે તે ક્રિયા કરે, તે વખતે જ દેવા પણ અદૃશ્ય રહીને જ તે તે ક્રિયા કરે. એટલે કાઈ ક્રિયા એવડી થતી દેખાય નહીં, અને છતાં અંતે પક્ષ દ્વારા સાથે થાય તા ખરી જ. તે પ્રમાણે સૂતિકા ક કરવા દિકુમારીએ આવી; જન્મનાન ૧. ઋષભદેવના ગણાય છે. બાકીના તીથ કરાના સમય નવ માસ ને પચીસ દિવસના છે; આઠમા અને ૧૯મા છે; બારમાના ૮-૨૦ છે; અને ૧૮મા, ૨૦મા, ૨૧મા ગર્ભવાસ નવ માસ અને ચાર દિવસના તીય કરામાંથી ૩૫૬-૧૦-૧૧-૧૪-૧૬-૧૩ મા માસ અને છ દિવસના છે; બીજાના આઠ છે; ચાયાના ૮-૨૮ છે; સાતમાના ૯-૧૯ ૯૭ છે; નવમા અને ૧પમાને ૮-૨૬ ૧૩માના ૮-૨૧ છે; ૧૭માના ૯-૫ છે; અને ૨૨માના ૯-૯ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી મહાવીર કથા કરાવવા ઈદ્રાદિ દેવ આવ્યા; અને અભિષેક બાદ બીજા મંગળાલેખન, પુષ્પવૃષ્ટિ, ધૂપ, આરતી-દીપ, નૃત્ય-રંગ આદિ કર્મો પણ દેવ–મનુષ્ય બંનેએ સાથે જ કર્યો. દેવની એ બધી પ્રક્રિયા દરમ્યાન કથાકાર એક રમૂજી પ્રસંગ કલ્પે છે. એટલા બધા દેવો એટલાં બધાં અભિષેકજળ લાવ્યા, કે ઈકને શંકા થઈ કે ભગવાનનું નાનું બાળસ્વરૂપ આટલો બધો પાણુને માર સહન શી રીતે કરશે? તે વખતે પ્રભુએ લીલામાત્રે વામચરણના અંગૂઠાથી મેરુપર્વતને દબાશે તેથી મેરુપર્વતનાં સર્વ શિખરો નમી ગયાં, પૃથ્વી કપાયમાન થઈ ગઈ અને સમુદ્રો ઊછળવા લાગ્યા. અચાનક થયેલો આ ઉત્પાત જોઈને “આ શું થયું? એમ ચિંતા કરતા કે અવધિજ્ઞાનથી જોયું તે પ્રભુના પરાક્રમની લીલા તેના જાણવામાં આવી. તેણે ભક્તિગગદ થઈને ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું, “હે ભગવન! અસામાન્ય એવું આપનું માહા... મારા જેવો સામાન્ય પ્રાણુ શી રીતે જાણું શકે?” સિદ્ધાર્થક્ષત્રિયે જન્મોત્સવના આનંદમાં પિતાના તાબાના સર્વ કેદીઓ છોડી મૂકષા, તથા સર્વ ત્રણ જનેને ત્રાણુ-મુક્ત જાહેર કરી પોતાના સર્વ લાગા માફ કર્યા. ઘરમાં તેમ જ બહાર દશ દિવસને ભારે મહત્સવ કરવામાં આવ્યો, તથા સર્વત્ર નાટયગીત-નૃત્યભજન-પાન વગેરેની હેલી મચી રહી. એ બધાં વર્ણને લૌકિક રૂઢિ અનુસાર હેઈ, તેમાં વિશેષ કાંઈ નેધવા પાત્ર નથી. નેધવા પાત્ર તો એ મુખ્ય બીના જ છે કે, ભગવાન તીર્થકરને જન્મ થયે હતા. Page #112 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારકરણ જન્મને પહેલે દિવસે તે કુલકમથી ચાલી આવતી ઉચિત ક્રિયાઓ યથાવિધિ પૂરી થઈ. પછી ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્યનાં દર્શન કરાવવાને વિધિ થયે; ત્યાર બાદ છઠ્ઠા દિવસની રાત્રીએ કુલધર્મ પ્રમાણે માતપિતાએ જાગરણુ-મહોત્સવ કર્યો. એ પ્રમાણે બધા વિધિ કરતાં અગિયારમે દિવસ વીત્યો, અને નાલચ્છેદ વગેરે ક્રિયાઓ પતી ગઈ એટલે બારમે દિવસે સિદ્ધાર્થે ખૂબ ખાન-પાન-એ-મુખવાસ વગેરે તૈયાર કરાવી પિતાના મિત્રો, જ્ઞાતિજને, સ્વજન, સંબંધીઓ, દાસ-દાસી વગેરે સૌને નિમંત્રણ આપ્યું; અને ભેજનવિધિ પૂરો થયા બાદ સૌની સમક્ષ પોતાના પુત્રનું “વર્ધમાન' એવું નામ પાડયું. તે વખતે સિહાથે કહ્યું, “હે દેવાનુપ્રિય! અમારે આ બાળક ગર્ભમાં હતો ત્યારથી અમે એ સંકલ્પ કર્યો હતો કે, જ્યારથી આ બાળક કૂખને વિષે આવ્યો છે, ત્યારથી આપણે ધન-ધાન્ય સુવર્ણાદિથી તથા સતાસકારાદિથી અતિશય વૃદ્ધિ પામીએ છીએ, માટે એ બાળક જન્મશે ત્યારે આપણે તેનું નામ “વર્ધમાન' પાડીશું. અમારે એ મને રથ આજે સફળ થાય છે. અહીં એટલું કહેતા જવું જોઈએ કે સિદ્ધાર્થને વર્ધમાન પહેલાં નંદિવર્ધન નામને માટે પુત્ર તથા સુદર્શના નામની કન્યા હતાં. ધીમે ધીમે બાળક વર્ધમાન યોગ્ય દેખરેખ તથા લાડપાડમાં મેટ થવા લાગ્યો. તીર્થકર થનારા જીવને પ્રાપ્ત થતા શરીર વિષે થોડીક પરંપરાગત માન્યતા અહીથી આગળ વધતા પહેલાં જોઈ લેવી ઘટે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા તીર્થંકરના શારીરિક બળ વિષે વર્ણન કરતાં એક ગણતરી એવી કરવામાં આવે છે કે, બાર યેહાના બળ જેટલું બળ એક ગધામાં હોય છે. દશ ગોધાનું બળ એક ઘડામાં હોય છે. બાર ઘેડાનું બળ એક મહિષમાં, પંદર મહિષનું એક હાથીમાં, પાંચસેં હાથીનું એક કેસરીસિંહમાં, બેહજાર કેસરીસિંહનું એક અષ્ટાપદમાં, દશ લાખ અષ્ટાપનું એક બલદેવમાં, બે બલદેવનું એક વાસુદેવમાં, બે વાસુદેવનું એક ચક્વર્તીમાં, એક લાખ ચકીનું એક નાગૅદ્રમાં, એક કરોડ નાગેન્દ્રનું એક ઇકમાં, અને એવા અનંત ઇકો જેટલું બળ જિદ્રની ટચલી આંગળીમાં હોય છે. તે ગણતરી બીજી રીતે કશા કામની નથી. પરંતુ બધા ચરમશરીરી” એટલે અંતિમ શરીરવાળા અર્થાત આ જન્મે જ મેક્ષે જવાવાળા જીવને નિયમપૂર્વક “વજ-વસનારાચ” નામનું હનન હોવું જોઈએ એવો નિયમ છે. “સંહનન’ એટલે શારીરિક બાંધાને અમુક વિશિષ્ટ પ્રકાર. તે વસ્તુ પૂલ રીતે વર્ણવી શકાય તેમ ન હોવાથી તેનું વર્ણન અમુક કલ્પનાઓથી કરવામાં આવે છે. જેમકે બે હાડ માત્ર અડી રહે તેના કરતાં તે બેને સાંધો કરી વચમાં ખીલી (કાલિકા) મારવામાં આવે તો તે સાંધા મજબૂત ગણાય. તેના કરતાં પણ બે છેડા એક બીજાના ખાડામાં ગોઠવવામાં આવે, તે તે મર્કટબંધ (નારાચ) વધુ મજબૂત ગણાય. હવે તે મર્કટબંધ ઉપર પાછો હાડને પાટે (૪ષભ) આવે તો તે ઋષભનારાચ બંધ તેના કરતાં વધુ મજબૂત થાય. હવે તે ઋષભનારાચને પણ વીંધી એક “વજ’ ખીલો વધારામાં પરોવવામાં આવે તો તે વજ–ષભ-નારાચ બંધ સૌથી મજબૂત ગણાય. કહેવાય છે કે એ સાંધા ઉપર થઈને ઘોડા સાથે રથ ચાલ્યો જાય તે પણ તે સાધે છૂટો ન પડે. Page #114 -------------------------------------------------------------------------- ________________ સસ્મારકરણ ૧૧ એ ગમે તેમ હે; પરંતુ એકાગ્ર નિશ્ચલ ધ્યાન કરવા માટે વિશિષ્ટ પ્રકારને શારીરિક બાંધા પણુ જોઈ એ, એ ઉધાડું છે. નબળા શરીરવાળાથી ઘેાડી પણ એકાગ્રતા કે તેનું સાતત્ય સાધી શકતાં નથી. અને વમાને મેટા થઈને અંતિમ કાટીનું ધ્યાન સિદ્દ કરી મુક્તિ-પદ સાધ્યું હતું, તે। તેમને બાંધા મજબૂત હોવા જોઈએ તે અર્થાત્ જ માનવું પડે. ઉપરાંત મેટપણે તેમણે જે કઠાર શારીરિક તા સહન કર્યાં છે, તે ઉપરથી પણ એ જ વસ્તુ સિદ્ધ થાય છે. - તેમના શરીરની રચના પણ પ્રમાણુસર તથા સવાંગપરિપૂર્ણ તેમ જ સર્વાંગસુંદર મનાઈ છે. એ જાતની રચનાને ‘સમચતુરક્ષસ સ્થાન' કહે છે. તેનું સ્વરૂપ એ રીતે બતાવાય છે કે, મને જાધના અધેાભાગ પગની ઉપર આવે તે રીતે તથા હાથ નાભિ આગળ છતા દક્ષિણાત્તર રાખીને (અર્થાત્ પ”કાસને ) એસે; તે વખતે જેના બે ઢીંચણુ વચ્ચેનું અંતર, જમણા ખભે અને ડાબા ઢીંચણુ વચ્ચેનું અંતર, ડાબા ખભા અને જમણા ઢીંચણુ વચ્ચેનું અંતર, અને ચાંડીના મધ્ય પ્રદેશથી કપાલનું અંતર-એ ચારે પાસે સરખું હાય, તેનુ શરીર ‘ સમચતુરસ્ર’ કહેવાય. છેક નાનપણથી જ વમાનના શરીરમાં અતુલ બળ હતું તેની ખાતરી કરાવવા કથાકાર તેમની બાલ્યાવસ્થાના જ એટલેકે આઠ વર્ષ પહેલાંની ઉંમરના એ અદ્ભૂત પ્રસંગે વણુ વે છે. તે અને પ્રસંગેા કથાકાર તે એ રીતે ઊભા થયેલા જણાવે છે કે, ઇંદ્ર એક વાર ભક્તિરાગથી મહાવીર ભગવાનની નીડરતા તથા સામર્થ્ય વિષે વાત કાઢી અને દેવસભામાં તેનાં વખાણુ કર્યાં. તેથી તેની ખાતરી કરવા એક દેવે સાપનુ રૂપ લઈ વધુ માનને ડરાવવાના, તથા કુમારનું રૂપ લઈ તેમને ઉપાડી જવાના મનેાથ કર્યાં. Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા એક દહાડો સરખી ઉમરના કુમાર સાથે વર્ધમાન વિશાલી નગર બહાર ઉલ્લા-વનેમાં આમલીપીમળીની રમત રમતા હતા. તેવામાં જે વૃક્ષ ઉપર વર્ધમાન ચડ્યા હતા, તે વૃક્ષ ઉપર એક ભયંકર સર્પ ચડવો; અને થડે વીંટળાઈ ફૂંફાડા મારવા લાગ્યો. બધા કુમારે વર્ધમાનની જોખમભરેલી સ્થિતિ જોઈ ગભરાયા. પરંતુ વર્ધમાને તે ભય કે ત્રાસ પામ્યા વિના તે સાપને પકડી-વીંછને દૂર ફગાવી દીધે. ત્યાર બાદ ફરી રમત શરૂ થઈ. મોટપણે એકાંત-નિર્જન-વિકટ જંગલમાં હજારે ઝેરી-હિંસ પ્રાણુઓ વચ્ચે અધરાત-મધરાત જરા પણ ભય-ચિંતા વિના વિચરનાર તપસ્વીની એ નિર્ભયતાનું બીજ આપણને બાળપણથી જ દેખાય છે. બીજો પ્રસંગ અપહરણને હતા. બધા કુમારે એવી રમત રમતા હતા કે તેમાં જે જીતે તે બીજાની પીઠ ઉપર બેસે, અને ઊંચકનારે જીતનારને અમુક સ્થાન સુધી ઊચકીને લઈ જાય. એ રમતમાં એક અજાણ્યો માણસ વર્ધમાનનું હરણ કરી જવાની બુદિથી ભળ્યો, અને વર્ધમાનથી હારતાં તેમને પીઠ ઉપર બેસાડી નાસવા લાગ્યો. બધા તેની દાનત સમજી ગયા. પણ શું થાય? સામાન્ય બાળક તે આવે પ્રસંગે ચીસાચીસ કરી મૂકે અને અસહાયપણે રડવા લાગે. પણુ વર્ધમાને ઉપર રહ્યા રહ્યા જ પિતાના પ્રબળ હાથ વડે તે દુષ્ટને એવી તો થપાટ લગાવી કે, પેલે ઊંચે ઊંચે થઈ દેડતા હતા તે જાણે ઉપરના મારથી જમીનમાં પેસી ગયે હોય તેમ બેવડ વળી ગયો, અને વર્ધમાનની નમ્રપણે માફી માગતે રવાના થઈ ગયો ! કથાકાર કહે છે, એ રીતે પરીક્ષા કરવા આવેલા તે દેવે જ પછી વર્ધમાનની વીરતા જોઈને તેમને પહેલવહેલા “મહાવીર' તરીકે સંબોધ્યા. ભવિષ્યમાં ૧. તે રમતનું નામ “તિ સક” હતું.– વિશેષાવશ્યક ભાષાંતર. Page #116 -------------------------------------------------------------------------- ________________ સરકારકરણ ૧૦૦ એ વીર બાળક એ યથાર્થ નામ વડે જ હમેશને માટે પ્રસિદ્ધ થવાના હતા. - વર્ધમાન કઈક-અધિક-આઠ વર્ષના થયા એટલે તેમને વિદ્યાગુરુ પાસે ભણવા મૂકવામાં આવ્યા. જેને જ્ઞાનપ્રદીપ દેવકના બેગ વખતે તથા મૃત્યુલોકના ગર્ભવાસ વખતે પણ એલવાયો નથી, તે આ લૌકિક વિદ્યાઓ ભણવામાં પાવરધા જ નીવડે એટલું કહીને કથાકારે સંતોષ નથી માનતા. તેઓ તો ઈકને ફિકર કરાવે છે કે, વર્ધમાન પ્રભુનાં માતપિતા મહવશ થઈ આ શે અનર્થ કરવા બેઠાં ! તે તરત એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને વર્ધમાનનાં માતપિતા વર્ધમાનને લઈને જે શાળામાં ગયાં હતાં ત્યાં આવ્યો, અને વર્ધમાનને અઘરા અઘરા વ્યાકરણશાસ્ત્રના પ્રશ્નો પૂછવા લાગે. તેના જવાબો એ નાના બાળકને મુખે સાંભળતાં જ પેલો ભણાવનાર ઉપાધ્યાય શરમિંદો થઈ ગયો, અને ભગવાનને મુખે નીકળેલા ઉત્તરે ભેગા કરીને તેણે નવું વ્યાકરણ રચ્યું. ૨ ૧. પરંતુ આ પ્રસંગે પાછળ શ્રીકૃષ્ણના વધ માટે કંસે કરેલી ખટપટ જેવી જ કઈક રાજખટપટ સહેજે કલ્પી શકાય. બાકાણીને પેટે જન્મેલ મહાવીરને ત્રિશલાના પુત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા એ બીનાથી એ કલ્પનાને પુષ્ટિ મળે છે જ. ૨. જેનસૂત્રોમાં જ્યાં ભણુવા-ભણાવવાની વાત આવે છે, ત્ય સામાન્ય રીતે ૭૨ કળાઓ શીખ્યા-શીખવ્યાની વાત આવે છે. તે કળાઓમાં લેખન, ગણિત, કાવ્ય, દજ્ઞાન, સમશ્યા, ગાથા, ગતિ, લોક એવા ભણતરના કહી શકાય તેવા વિષયો ઉપરાંત વધાર પ્રમાણમાં તે વિવિધ હુન્નર-વિધિઓ અને વિદાઓને સમાવેશ થતા. જુઓ આ માળાનું “ધર્મકથાઓ' પુસ્તક પા. ૧૯૩-૨૧. તે ઉપરાંત ૧૮ પ્રકારની દેશી ભાષાઓમાં વિશારહ થવા-કરવાની વાત સાથે જ આવે છે. તે માટે પણ સદર પુસ્તકમાં જુઓ Page #117 -------------------------------------------------------------------------- ________________ યુવાવસ્થા કથાકાર વમાનના વિદ્યાભ્યાસ બાબત ઉપરના પ્રસગ બતાવી એટલું જ સૂચિત કરીને અટકી જાય છે કે, વમાન શાળામાં ભણ્યા ન હતા.* કદાચ તે જમાનાના લિચ્છવી કુમારેશ ધનુર્વિદ્યા સાધવા આગળ ભાગ્યે જ શુવિદ્યા સાધવાની કુરસદ કે વલણુવાળા હાતા હશે. એપમ્મસંયુત્તની અક્રકથામાં લિચ્છવીઓની દિનચર્યાં આ પ્રમાણે વર્ણવી છે : પરઢિયે ઊઠીને શિલ્પશાળામાં તા. ત્યાં શિલ્પના એટલે યુદ્ધકળાના સિદ્ધાંત અને પ્રયાગ અને શીખી લઈ, પછી માઢું ધોઈ તે કાંજી પીવા જતા. કાંજી પીને કરી શિપશાળામાં જતા અને શિલ્પ શીખતા. પછી સ્વાધ્યાય • તે ળે તે " # મહાવીર તીર્થંકર તરીકે પ્રસિદ્ધ થયા ખાદ પણ માચાલકે આર્દ્રકની આગળ તેમને માટે એવું જણાવ્યું છે કે: ધ શાળાઆમાં કે ઉઘાનગૃહમાં ઘણા ચતુર તથા નાના મેાટા તાર્કિક અતાર્કિક લેાકો હરો એમ માની, તમારા શ્રમણ ત્યાં રહેવા જતા નથી. તેને બીક લાગે છે કે, ક્દાચ તે બધા મેધાવી, શિક્ષિત, બુદ્ધિમાન તથા સૂત્રેા અને તેમના અર્થના નિય જાણનારા ભિક્ષુએ કાંઈક પ્રશ્નો પૂછે, તે શા જવાબ ઈએ?' [ સૂત્રકૃતાંગ, શ્રુત૦ ૨-૬, ૧૫-૬ ] એટă મહાવીરની તાર્કિક કે શાસ્ત્રજ્ઞ તરીકે ખ્યાતિ સમકાલીનામાં નર્યું હોય. અને તેમાં શું નથી. જેનાં વચના ઉપર પડિતા પછીથી શાસ્રા તે પુરુષ લૌકિક અČમાં સાક્ષર ન પણ હોય. વિચિત્ર પણ કરવાના છે, Page #118 -------------------------------------------------------------------------- ________________ યુવાવસથા કરતા કરતા સવારને નાસ્તો કરવાને જતા. નાસ્તો કર્યા પછી, પ્રમાદને લીધે લાંબે વખત ઊંઘી ન જવાય એની સંભાળ રાખીને, ખેરના કકડા પર માથું અને પગ મૂકી છેડે વખત સૂઈ જતા અને ફરી પાછા શિલ્પશાળામાં જઈ, શિલ્પ શીખી, સ્વાધ્યાય કરતા. સાંજે સ્વાધ્યાય કરતા કરતા ઘેર જતા અને સાંજનું વાળુ કરી, રાતના પહેલા પહેરે સ્વાધ્યાય કરીને, સૂતી વખતે તે જ પ્રમાણે લાકડાનું ઓશિકું કરીને સુઈ જતા. એવી રીતે તેઓ ક્ષણમાત્રમાં વેધ કરનારા (અક્ષણવેધી) અને વાળને પણ વીંધી નાખવાની શક્તિવાળા (વાલધી) થતા.” બૌદ્ધ ગ્રંથમાં વર્ણવ્યું છે કે, એક વખત ભગવાન બુદ્ધ વિશ્વાલી પાસે મહાવનમાં કૂટાગારશાળામાં રહેતા હતા. એક દિવસ વૈશાલીમાં ભિક્ષા માગી, ભજન કરીને તેઓ મહાવનમાં પાછા ફર્યો અને એક વૃક્ષના મૂળ આગળ વિશ્રાંતિ (દિવા-વિહાર) માટે બેઠા. એટલામાં કેટલાક લિચ્છવી કુમાર ધનુષ સજજ કરીને કૂતરાનું ટોળું લઈને મહાવનમાં આમતેમ ફરતા હતા. તેમણે ભગવાનને બેઠેલા જોઈ સજ્જ કરેલાં ધનુષ નાખી દીધાં, અને કૂતરાની ટોળીને એક બાજુએ રાખી, તેઓ ભગવાન પાસે આવ્યા, અને ભગવાનને પ્રણામ કરી, બોલ્યા ચાલ્યા વગર હાથ જોડીને તેમની સેવામાં બેઠા. એટલામાં મહાનામ નામને લિચછવી મહાવનમાં આમતેમ ફરતો હતો. તેણે પેલાઓને આમ બેલ્યા ચાલ્યા વગર હાથ જેડીને બેઠેલા જોઈ કહ્યું, “ધન્ય છે! ધન્ય છે.” | મુહે પૂછયું, “મહાનામ! “ધન્ય છે! ધન્ય છે!” એમ તું કેમ બોલ્યા?” મહાનામે પ્રણામ કરી જવાબ આપ્યા, ભદત! આ પિછવી કુમારે કઠોર અને અનાડી છે. એમના ઘરમાં જે કંઈ ખાવાનું ભેટ આવે તે પછી શેરડી હોય, બાર હય, વડું Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા હાય, લાડુ હોય કે સકખલકા () હેય- તે તેઓ ઉપાડી ઉપાડીને ખાઈ જાય છે; અને કુળની સ્ત્રીઓ અને છોકરીઓની પીઠ ઉપર ફેકે છે. એ કુમારે અત્યારે બોલ્યા ચાલ્યા વગર હાથ જોડીને બેઠા છે, એ જોઈને હું એ શબ્દો બોલ્યો.” [અંગુતર-નિકાયપંચકનિપાત] મુહ તો મહાવીરના સમકાલીન જ હતા એટલે ઉપરના ઉતારામાં તે કાળના વૈશાલીના ક્ષત્રિય કુમારનું જે વર્ણન આપણને મળે છે, તે સૂચક છે. બધાં પ્રતાપી શસ્ત્રોપજીવી ગણુસતાક રાજયોની જેમ લિચ્છવીઓના ગણસત્તાક રાજ્યમાં પણ કુમારને બહુ પહેલેથી જ શસ્ત્રવિદ્યાનું શિક્ષણ અપાતું હશે; અને એ રીતે ધનુષ્ય સજજ કરી, શિકારી કૂતરાઓને સાથે લઈ મહા–વનમાં રખડવામાં તેમને ઘણા કાળ જ હશે. વર્ધમાન એ પ્રમાણે શસ્ત્રવિદ્યામાં પારંગત થયા હતા કે નહીં, તેનો ઉલ્લેખ “જિન” ગ્રંથકાર તે કરે જ નહીં; એટલે તે તે સીધા સાદા “વ્યાકરણ –શાસ્ત્રનો ઉલ્લેખ કરીને અટકી જાય છે. કથાકાર કુળમદ કરીને મહાવીરને બ્રાહાણ માતપિતાને ઘેરથી ઉપાડી ક્ષત્રિય માતપિતાને ત્યાં લાવવામાં કશું વિશ્વ નથી અનુભવતા; પરંતુ પછીથી ક્ષત્રિયકુમાર તરીકે તે કાળમાં બધા યુવાનને ફરજિયાત એવી શમવિલા તે શીખ્યા હતા કે નહીં તે વિષે કશું કહેતા નથી. એટલે એ વિષે કલ્પના જ કરવાની રહે છે. ૧. પાણિનિ તેવા સંઘે માટે “આયુધજીવી' શબ્દ વાપરે છે. (૫. ૩. ૧૧૫-૭)કૌટિલ્ય “આયુધજીવી’ને બદલે “શોપજીવી” શબ્દ વાપરે છે (૧૯). “શોપજીવી” એટલે ઉપજીવી શબ્દને મનુસ્મૃતિ ૧૦-જ પ્રમાણે અર્થ કરીએ તે “શવિદ્યામાં દરેકે કુશળ થવું એ નિયમ પાળનારા સ” Page #120 -------------------------------------------------------------------------- ________________ યુવાવસ્થા વધમાન યુવાવસ્થામાં, “સાત હાથ ઊંચા બલિ ક્ષત્રિય કુમાર બન્યા હશે, તે પણ તેમની આચારવિચારધારા અન્ય યુવાનેથી જુદી– અસામાન્ય – હશે એમ કલ્પી શકાય છે. શસ્ત્રવિદ્યામાં પારંગત થઈ, બીજાઓની સરસાઈ કરી, કેમ આગળ આવવું, તથા રાજખટપટમાં પડી રાજાધિરાજ થવું એ જાતના વિચાર કરવાને બદલે તે જુદી જ જાતના પરાક્રમની સાધના કરવાનો વિચાર કરતા હશે. “પ્રાણુઓના નાશ માટે શસ્ત્રવિદ્યા શીખવામાં કે કામભગો માટે માયાદિ આચરવામાં કે સંચમરહિતપણે વેરભાવયુક્ત બની આત્માનું અહિત થાય એવી પ્રવૃત્તિઓ મન-વચનકાયાથી આચરવામાં દાખવેલું પરાક્રમ સંસાર પ્રાપ્ત કરાવનાર હોય છે. સમજુ માણસ તે સમજે છે કે, શ્રેષ્ઠ પુરુષોએ કહેલા તથા મુક્તિમાર્ગે લઈ જનારા આર્ય ધર્મનું શરણું લઈ, પાપકર્મ રૂપ કાંટાને મૂળમાંથી ખેંચી કાઢવા પ્રબળ પુરુષાર્થ કરે, એ જ સાચું વીરત્વ છે.” [ સૂત્રકૃતાંગ ૧-૮] આવા આવા આત્મભુખ વિચારે તે યુવાવસ્થાથી કે તે પહેલાંથી પણ કરતા હતા કે નહીં, તેને કશે પુરાવો કથાકારે આપતા નથી. પરંતુ તેઓએ જે એક મુખ્ય વાત નોંધી રાખી છે કે, મહાવીરને જન્મથી જ ત્રણ જ્ઞાને પ્રાપ્ત હતાં અને તેથી તેમને તેમના અતીત-અનામતની ખબર હતી, અને એ કારણે તે પોતે કેણુ છે, શું કરવા આવ્યા છે, અને શું કરવાનું છે ૧. તેમના શરીરને વર્ણ તપાવેલા ઉત્તમ સુવર્ણના જે હતા. છઠ્ઠા અને બારમા તીર્થંકર રક્ત વર્ણના હતા; આઠમા અને નવમા તીર્થંકર ગૌર વર્ણના હતા; વીસમા અને બાવીસમા તીર્થંકર યામ વર્ણના હતા; ૧૯મા અને ૨૩મા તીર્થંકર રાયણ વૃક્ષના વર્ણના હતા અને બાકીના ૧૬ ઉપર જણાવેલા મહાવીર જેવા વર્ણના હતા. Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા એ વસ્તુ કદી તેમને વિસ્મૃત થઈ જ નહતી, એ બાબતને આચારાંગસૂત્રની શરૂઆતના ભાગમાં જ એક અણધાર્યો ટેકે મળી જાય છે; અને વર્ધમાનની યુવાવસ્થા કેવા કેવા વિચારે કે કૃત્યોમાં પસાર થઈ હશે તે શોધવાની ચાવી પણ સાથે સાથે આપણને મળી જાય છે. મહાવીર ભગવાને કહ્યું છે કે, જગતમાં કેટલાય લોકોને એવી ખબર નથી હોતી કે તે ક્યાંથી આવેલા છે અને કયાં જવાના છે. પોતાનો આત્મા જન્માંતામી છે કે નહીં, તેમજ તે કાણુ હતા અને હવે પછી શું થવાના છે એ પણ તેઓ નથી જાણતા હતા. પરંતુ કેટલાક લોકો સહજસ્મૃતિથી’ અથત પૂર્વજન્મોની સાહજિક સ્મૃતિથી પિતે કયાંથી આવ્યા છે કે કયાં જવાના છે તે જાણતા હોય છે. પોતાનો આત્મા જન્માંતરગામી છે, તે વિવિધ દિશાઓમાં કે પેનિઓમાં (કર્માનુસાર) ભટક્યા કરે છે, અને પિતે તે આત્મા જ છે એમ પણ તે જાણતા હોય છે.” વર્ધમાનને એવું જાતિસ્મરણનાન હતું એમ કહેવાનો અર્થ એ કે, યુવાવસ્થાથી જ તેમની સાંપરાયષ્ટિ સતેજ હતી, અને તેથી પિતે કોણ છે, ક્યાંથી આવ્યા છે, અને ક્યાં જવાના છે – ઇત્યાદિ જીવનવિષક પ્રશ્નોનું તેમને કદી વિસ્મરણ થતું નહીં. તેવા પુરુષને તે હરવખત એ ખ્યાલ મેજુદ હોય છે જ કે, “મનુષ્યજન્મ મળવો દુર્લભ છે. સામાન્ય રીતે છો વિવિધ કામનાઓથી મૂઢ બની, અનેક કર્મો કરી, પરિણામે સંસારમાં અનેકવિધ મનુષ્યતર નિમાં જન્મ પામ્યા કરે છે. તેમ કરતાં કરતાં ઘણે લાંબેકાળે, ક્રમે કરીને, કઈ વાર શુદ્ધિ પામેલા વિરલ છ કર્મોને નાશ કરી શકાય તેવું મનુષ્યપણું પ્રાપ્ત કરે છે.' [ઉત્ત. ૩] મનુષ્યજન્મરૂપી આ અવસર અનુપમ છે. કારણ કે, મનુષ્ય જન્મથી ચુત થનારને પછી સમ્યગજ્ઞાન થવું દુર્લભ છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ યુવાવસ્થા તેમ જ ધર્મનું રહસ્ય પામી શકે તેવી ચિત્તવૃત્તિ પણ દુર્લભ છે. માટે મનુષ્યદેહ પ્રાપ્ત કરી, કર્મોનો નાશ થાય તેવું પરાક્રમ પ્રગટાવી, સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા વેળાસર પ્રયત્ન કરવો જોઈએ.” [સૂત્રકતાંગ ૨-૧૫, તથા ૧-૨] મનુષ્યનું જીવિત દિવસ જતાં પીળું થઈ ખરી જતા ઝાડના પાન જેવું, અને દાભની અણું ઉપર લટકી રહેલા ઝાકળના ટીપા જેવું ક્ષણિક તથા થોડે કાળ રહેનારું છે. વળી તે અનેક વિધ્રોથી ઘેરાયેલું છે. માટે એક ક્ષણ પણ પ્રમાદ ન કરવો.” [ઉત્ત. ૧૦] તેમની આ જાતની વિચારસરણું તેમની રીતભાતમાં તથા રોજિંદા વ્યવહારમાં પ્રગટ થયા વિના નહીં રહેતી હોય, તથા તેમનાં માતપિતાને પણ ચાલુ ફિકરનું કારણ બન્યા જ કરતી હશે. કથાકાર એ વિષે કશો સીધો ઉલ્લેખ નથી કરતા. પરંતુ વર્ધમાન યોગ્ય ઉમરના થતાં તેમને માટે જ્યારે કન્યાએના પિતા તરફથી માગાં આવવા માંડ્યાં, ત્યારે માતપિતાના હદયની એ ગુણ ચિંતા પ્રગટ થયા વિના ન રહી. સમરવીર નામના કોઈ રાજાએ પોતાની રાણી પદ્યાવતીની પુત્રી યદાનું વર્ધમાન સાથે લગ્ન કરવા વર્ધમાનના પિતા સિદ્ધાર્થ ઉપર કહેણ મોકલ્યું. વર્ધમાનની વિરક્ત ટેવાથી પરિચિત એવાં માતાપિતા તેમના મનની વાત જાણ્યા વિના કશો નિશ્ચિત જવાબ શી રીતે આપે? એટલે તેમણે વધમાનના મિત્રો દ્વારા એ બાબતમાં તેમને અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કર્યો. જવાબ જેવો ધાર્યો હતો તેવો જ મળે. વર્ધમાને ભેગ તેમજ સંસારી જીવન વિષે પિતાના ખ્યાલને કહી બતાવીને ૧. તે કયા દેશનો હતો તે વિષે કશી માહિતી નોંપાઈ નથી. માત્ર તે વસંતપુરનો હતો એટલી વિગત નોંધાઈ રહી છે. ૨. જુએ છેલ્લા ખંડમાં તે વિષયનાં વાકયો. Page #123 -------------------------------------------------------------------------- ________________ એ મહાવીર કથા પોતાના મિત્રોને જણાવ્યું કે, “હું તે ક્યારને સાધુ થઈ ગૃહત્યાગ કરવાનો વિચાર કર્યા કરું છું. પરંતુ મારી માતાને મારા ઉપર જે ઉત્કટ સ્નેહ છે, તેને અસહ્ય ધક્કો ન લાગે તે ઈરાદાથી જ તેમના જીવતાં એમ ન કરવું એવી ગાંઠ વાળી બેઠે છું. પરંતુ એ વસ્તુસ્થિતિ જાણવા છતાં તેઓ જે મને લમબંધનથી સંસારમાં કાયમને જકડવા ઈચ્છે, તો તો તેમણે મારા માતુનેહ ઉપર અત્યાચાર જ કર્યો કહેવાય.' સિદ્ધાર્થ તથા ત્રિશલા હવે વિમાસણમાં પડ્યાં. જે વસ્તુની તેમને ઊંડે ઊંડે આશંકા હતી તે જ આગળ આવી. છેવટે તેમણે વર્ધમાનના માતુનેહને જ વટાવીને તેને ગૃહજીવનમાં જકડવાનો નિર્ણય કર્યો. ત્રિશલા પોતે વર્ધમાન પાસે આવ્યાં. માતાપુત્ર વચ્ચે કેણ જાણે એવું અકથ્ય નેહબંધન હતું કે, મહાવીરને સમજાવવામાં ત્રિશલાને કશી વધારે રકઝક કરવી ન પડી. વર્ધમાને તરત જ કબૂલ કર્યું કે, તમારે એવો જ આગ્રહ હોય, તો હું કઈ રીતે તેને નકારી શકું તેમ નથી. પરિણામે યશોદા સાથે વર્ધમાનનું લગ્ન થયું. યથાકાળે તેમને પ્રિયદર્શના નામની એક પુત્રી થઈ તથા યોગ્ય કાળે તેને તે જ, નગરના જમાલિ નામના ક્ષત્રિયકુમાર સાથે પરણવામાં આવી. તે જમાલિ વર્ધમાનનાં મોટાં બહેન સુદર્શનને જ પુત્ર થતું હતું. તેને પણ પ્રિયદર્શનાથી શેષવતી કે યશસ્વતી નામની કન્યા થઈ કથાકારે તે વર્ધમાનનું સાંસારિક જીવન તેમને સાંસારિક પરિવાર ગણું બતાવીને જ આ પ્રમાણે ટૂંકમાં પતવે છે. જેમકે, વર્ધમાનના પિતા કાશ્યપ ગેત્રના હો, તથા ત્રણ નામથી પ્રસિદ્ધ હતાઃ સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. વર્ધમાનની માતા વસિષ્ઠ ગોત્રનાં હતાં તથા ત્રણ નામે પ્રસિદ્ધ હતાં: ત્રિશલા, Page #124 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વારા શાળા ના નામ કિ ગાન યુવાવસ્થા વિદિના, અને પ્રતિકારિણું. વર્ધમાનને સુપાર્શ્વ નામે કાકા હતા, નંદિવર્ધન નામે મોટાભાઈ હતા, સુદર્શના નામનાં બહેન હતાં, અને કૌડિન્ય ગાત્રની યશોદા નામની સ્ત્રી હતી. વર્ધમાનની પુત્રી કાશ્યપ ગોત્રની ગણાય. તે બે નામે પ્રસિદ્ધ હતીઃ અનવદ્યા અને પ્રિયદર્શના. પ્રિયદર્શનાની પુત્રી કૌશિક ગોત્રની હતી. તેનાં બે નામ ઉપર આપ્યાં છે. બીજા કેટલાક પ્રાચીન લેખકે ગૃહાવાસમાં વર્તતા વર્ધમાનનાં નીચે પ્રમાણે વિશેષણો આપીને જ અટકે છેઃ સર્વ બાબતોમાં કુશળ [ ], પ્રતિજ્ઞાને નિર્વાહ કરવામાં હંમેશાં તત્પર રજકણે], અત્યંત સુંદર રૂપવાળા [ ], સર્વગુણસંયુક્ત [પાછળ], સરળ પ્રકૃતિવાળા [v], વડીલેને વિનય કરનારા [ વિપ,જ્ઞાતવંશી [iu], જ્ઞાતવંશી ક્ષત્રિયના પુત્ર ળિયપુર, જ્ઞાતવંશી ક્ષત્રિયના કુળમાં ચંદ્ર સમાન [ળાવવા]વિદેહવંશી [ શિ], વિદેહદિના (ત્રિશલા) ના પુત્ર, વિદેહાની કુખ વિષે ઉત્પન્ન થયેલા [હિd], અને વિદેહવંશી સુકુમાર યુવાન [વિહ ]. એટલે ગૃહાવાસમાં તેમના આચાર વિષે સીધું કશું જાણવા મળતું હોય તો થોડું જ છે. સૂત્રકૃતાંગમાં “મહાવીરે આમ કહ્યું છે', એવા સીધા ઉલેખ સાથે જે કેટલાક ફકરાઓ સંધરાયા છે, તેમાંને એક, ગૃહસ્થાશ્રમ દરમ્યાન તેમનું વર્તન કેવું હશે તે સમજવામાં આપણને ઉપયોગી થાય તેવો છે; તે અહીં આપણે ઉતારીને સંતોષ માનીએઃ વિવેકી પુરુષે ગૃહસ્થાશ્રમ દરમ્યાન પણ પિતાની ચોગ્યતાનુસાર અહિંસાદિ તે પાળવા પ્રયત્ન કરો. મૂર્ખ મનુષ્ય જ સાંસારિક પદાર્થો અને સંબંધીઓને પિતાનું શરણ માની, તેઓમાં બંધાઈ રહે છે. તે જાણતા નથી કે અંતે તો તે બધાને છેડી એકલા જ જવાનું છે તથા પોતાનાં “ Page #125 -------------------------------------------------------------------------- ________________ શો મહાવીર કથા કર્મોનાં વિષમ પરિણામો ભોગવતા, દુઃખથી પીડાઈ હંમેશાં આ નિચક્રમાં ભટકવું પડવાનું છે. પોતાનાં કર્મ પિતાને ભોગવ્યા વિના ઢકો જ નથી. માટે જાગૃત થાઓ; વર્તમાન કાળ એ જ એકમાત્ર તક છે, અને બધપ્રાપ્તિ સુલભ નથી. માટે આત્મકલ્યાણ સારુ તીવ્રતાથી કમર કસે. ત્રણે કાળના સંતપુરુષે ભારપૂર્વક એ જ વાત કહેતા આવ્યા છે.” [ સત્રશ્રુત૦ ૧, ૦ ૧૩-૨૨] Page #126 -------------------------------------------------------------------------- ________________ ગૃહત્યાગ મહાવીરના ગૃહજીવન ઉપર પડેલો આ અંધારપડદે છેક છેવટે ત્યારે જ ઊપડે છે, જ્યારે મહાવીર અઠ્ઠાવીસ વર્ષના થતાં તેમનાં માતાપિતા સ્વર્ગે સિધાવે છે, અને એ રીતે મહાવીર તેમના જીવનકાળ દરમ્યાન દીક્ષા ન લેવાની પ્રતિજ્ઞામાંથી મુક્ત થાય છે. તે વખતે તેમના મોટા ભાઈ નદિવર્ધન તેમને હજુ બે વર્ષ વધારે ગૃહજીવનમાં રહેવા આગ્રહ કરે છે, જેથી તે દરમ્યાન માતપિતાના દેવલેકવાસથી આખા કુટુંબને થયેલો ઘા રુઝાઈ જાય, અને મહાવીરના ગૃહત્યાગથી પડનાર નવો જ કારણે ઘા વેઠવાની બધામાં શક્તિ આવે. કોણ જાણે શાથી, મહાવીર મોટાભાઈના આ આગ્રહને પણ વશ થાય છે, અને પોતાના ગૃહત્યાગને સમય બીજાં બે વર્ષ જેટલો લંબાવે છે. આયુષ્યને ક્ષણભંગુર માનનારે પુરુષ સગાંસબંધીના હંમેશ ચાલુ રહેનારા આગ્રહને આટલું બધું માન વારંવાર આપ્યા કરે, એ વસ્તુ સૂચક છે, અને કદાચ મહાવીરના સ્વભાવની એક વિશિષ્ટ બાજુ પ્રગટ કરે છે. વૈરાગ્યવૃત્તિની પ્રબળતા હોવા છતાં પણ વડીલો પ્રત્યેના બહુમાનને લુપ્ત થવા ન દેવું, તેમ જ સમયને ઓળખી, પોતાના નિશ્ચિત જીવનપથમાં ખલેલ આવવા દીધા વિના સમજૂતી કરી લેવાનું ઔદાર્ય દાખવવું, એ કઈ વિવેકી તેમ જ ભાવપૂર્ણ હદયનું જ કામ છે. કદાચ એ આંતરિક સાચા વૈરાગ્યનું દ્યોતક પણ છે. જો કે, તે બે વર્ષને ગાળે મહાવીર પિતાના આગામી કઠોર તપસ્યા-જીવનની તૈયારીમાં જ ગાળે છે. કેમકે, ત્યારથી Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા માંડીને તે સર્વ પ્રકારની સદેવપ્રવૃત્તિઓના ત્યાગપૂર્વક સજીવ પાણીનો ઉપયોગ તજવાનું, સદોષ આહાર ત્યાગવાનું, બ્રહ્મચર્ય પાળવાનું, અને સર્વ પ્રકારના ખાનવિલેપનાદિ શરીર-સંસ્કારે વર્જવાનું નક્કી કરે છે. આ જગાએ જ મહાવીરના ધર્મજીવનની તૈયારી પાછળ રહેલી વિચારસરણિ ટૂંકમાં સમજતા જવાની જરૂર છે. સમકાલીન અન્ય જીવનસરણિઓ કરતાં તેમાં અમુક મુદ્દાની બાબતમાં વિશેષતા છે, અને તેથી જ તેમાં સજીવ પાણીનો ઉપયોગ તજવા જેવા નિયમો સમાવેશ પામે છે. કથાકારે કયાંય મહાવીરના ધર્મજીવનના પ્રારંભકાળમાં તેમની વિચારસરણિ કેવી હતી, તથા તેનાં મુખ્ય કે વિશિષ્ટ અંગો શાં હતાં તે નેધતા જતા નથી. પરંતુ મહાવીર પિતાનાં માતપિતા પાર્શ્વનાથની જે જન પરંપરાને અનુસરતાં આવ્યાં હતાં તેને જ પહેલેથી છેવટ સુધી અનુસર્યા હોવાથી, તથા તેમણે જિન થયા બાદ તે પરંપરામાં જે બે મુખ્ય સુધારા શરૂ કર્યું તે પણ આપણે નિશ્ચિત જાણતા હેવાથી, તેમની જિન થયા બાદની નોંધાયેલી વિચારસરણિ ઉપરથી જ તેમની પ્રારંભકાળની વિચારસરણિની પણ કંઈક રૂપરેખા તારવવાનો પ્રયત્ન કરીશું, તે તે છેક અંધારામાં ૧. ગૌતમબુદ્ધ તો ગૃહત્યાગ કર્યા બાદ કેટલાંક વર્ષ સુધી પોતાના જમાનાના અન્ય આચાર્યોની સાધનાપ્રણાલિને અનુસર્યા હતા અને ઘણાં વર્ષ સુધી તેમાં ન ફાવ્યા ત્યારે તેમણે પિતાના સ્વભાવને કે ધડતરને યોગ્ય નવી પ્રણાલિ વિચારી કાઢી અને તેને અનુસરીને સિદ્ધિ પ્રાપ્ત કરી, એ સુવિદિત જ છે. ૨. ચાર મહાવ્રતોમાં બ્રહ્મચર્ય ઉમેરી પાંચ મહાવ્રત (જામ) કર્યો તે તથા તેષ થયો હોય કે ન હોય તો પણ રેજ પ્રતિક્રમણ (2ષની કબૂલાત અને પ્રાયશ્ચિત્ત) ને વિધિ શરૂ કર્યો છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ગૃહત્યાગ બાથડિયાં ભર્યા જેવું નહીં થાય. તેની પરિપૂર્તિ રૂપે મૂળ સૂત્રોમાંથી ઉતારા વાચકને આ ગ્રંથના છેલ્લા ખંડમાં જોવા મળશે. તેમની વિચારસરણિનાં પગથિયાં કાંઈક આ કમમાં ગોઠવાય છે – ૧. લેકે સુખબુદ્ધિથી શબ્દાદિ વિષારૂપ કામ-ગુણોની પાછળ દેડતા તેમને સેવ્યા કરે છે, પરંતુ -તે બધા તેમને દુઃખનું જ કારણ થઈ પડે છે; -વિશેષે તે અન્ય જીવોની હિંસાનું કારણ થઈ પડે છે; –અને એ રીતે પિતાના અહિતનું તથા સાચા સુખને કે શાંતિનો માર્ગ ભૂલવા તથા હારવાનું કારણ બને છે. ૨. તે વિષય પ્રત્યેની આસક્તિ દૂર કરવી એ જ– –સાચા સુખનું કારણ થાય છે; –અન્ય જીવોની અહિંસાનું પણ કારણ થાય છે; -અને એ રીતે આપણું સાચા કલ્યાણનું પણ કારણ બને છે. ૩. એ અહિંસામૂલક સાચી શાંતિ એ જ આપણું મૂળ–સત્ય સ્વરૂપ પણ છે. વાચક જોઈ શકશે કે ઉપરના ત્રણ વિભાગોમાંથી પ્રથમ બે વિભાગમાં જે ત્રણ-ત્રણ પેટાવિભાગે છે, તે દરેકમાં વચલે હિંસા-અહિંસાને છે. અને તર્કશાસ્ત્રની આવશ્યકતા વિચારીએ, તે તે બિનજરૂરી છે. પરંતુ તર્કશાસ્ત્રની દષ્ટિએ ભલે તે નિરુપયોગી હોય, પરંતુ મહાવીરની વિચારસરણિમાં તો તે અતિ અગત્યનું સ્થાન ભોગવે છે. અને એ વરતુ પ્રથમથી જ સમજી લેવાની ખાસ જરૂર છે. હિંદુ ધર્મના વેદાંતદર્શનનું મુખ્ય સૂત્ર જેમ અજ્ઞાનનિવારણ છે, બૌદ્ધધર્મનું જેમ તૃષ્ણાનિવારણ છે, તેમ જનધર્મનું હિંસાનિવારણ છે. વેદાંતદર્શન માણસના જ્ઞાનસ્વરૂપ ઉપર આધાર રાખી કહે છે કે, અજ્ઞાનમાં શા માટે Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા સબડે છે? બૌહદર્શન માણસના સાચા નિર્વાણુસ્વરૂપ ઉપર આધાર રાખી કહે છે કે, તૃષ્ણાથી શા માટે દાઝયા કરે છે ? ત્યારે જૈનદર્શન સર્વ આત્માઓની એકતા તે નહીં પણ સમતાના રોજિંદા અનુભવ ઉપર આધાર રાખી કહે છે કે, અન્ય જીવની હિંસા શા માટે કરો છો? વેદાંતદર્શન એમ માને છે કે, માણસ સ્વભાવે ચિસ્વરૂપ હેઈ, અજ્ઞાનાવરણ પસંદ નહીં કરે, બૌદ્ધદર્શન એમ માને છે કે, માણસ નિર્વાણુસ્વરૂપ હઈ તૃષ્ણાનું શલ્ય પસંદ નહીં કરે; અને જૈનદર્શન એમ માને છે કે, “પિતાના જેવા જ બીજા છો પણ છે' એ સાહજિક અનુભવથી માણસ બીજાની હિંસા કરવાનું પસંદ નહીં કરે. અલબત્ત, ત્રણેનું લક્ષ્ય એક જ છે–જન્મમરણને ત્યાગઃ પણ અપીલ’ જુદી છે. સહેજ વિચાર કરીશું તો જણાશે કે, મહાવીરની “અપીલ’ પણ સમજાય તેવી સુસંગત છે. હું સુખ માટે આટલે પ્રયત્ન કર્યા કરું છું, અને તે દરમિયાન મારા જેવા બીજા જીવો મને દુઃખ દઈ કે મારી નાખી, મારે પ્રયત્ન વંધ્ય કરી મૂકે એ જેમ હું પસંદ ન કરું, તેમ બીજા છો પણ મારા દ્વારા થતી તેવી બાધા કેમ પસંદ કરે? માટે મારી સુખની શોધ એવી તો ન જ હોવી જોઈએ કે જેથી બીજા છાની સુખની શોધમાં બાધાકારક નીવડે. પરંતુ મારા સુખ માટેના આરંભમાત્ર કોઈ ને કોઈ રીતે અન્ય જીવોની હિંસામાં પરિણમે જ છે; કારણ કે શરીરનું અસ્તિત્વ પોતે જ અન્ય જીવોની હિંસા વિના શક્ય નથી. એટલે શરીરને રાખી તેના સુખ માટે હું કોઈ પણ પ્રયત્ન એ નથી કરી શકવાનો કે જે સંપૂર્ણ રીતે અહિંસક હેય. વળી હિંસક પ્રયત્ન દ્વારા આત્યંતિક સુખ પ્રાપ્ત થવાની કેઈ સૂરત પણ દેખાતી નથી; કારણ કે, હું જેમ મારા સુખ માટે બીજા જીવોની હિંસા કરવા ઇચ્છું, તેમ તે બીજા છે પણ પિતાના સુખ માટે મારી હિંસા Page #130 -------------------------------------------------------------------------- ________________ ગૃહત્યાગ કરવા ઇછે જ. એટલે મનુષ્યની શેધન વિષય વસ્તુતાએ અહિંસક સુખની શોધને બની જાય છે, બીજા શબ્દોમાં કહીએ તે અશરીરી સુખની શોધને બની જાય છે. શરીરવિહીન અવસ્થા જો શક્ય હોય, અને તે આત્યંતિક સુખની પણ અવસ્થા હોય, તે જૈનદષ્ટિએ માનવ પ્રાણુની આખીયે શોધને છેડે મળી જાય. અને નવાઈની વાત એ છે કે, તે મુદ્દા ઉપર જ હિંદુ, બૌદ્ધ તેમ જ જૈન ત્રણે દર્શનેની શોધ પૂરી થાય છે. વેદાંત પણ કહે છે કે, શરીરરહિત આત્મસ્વરૂપે સ્થિતિ તે સત-ચિત-આનંદની સ્થિતિ છે. બાદ્ધ દર્શન પણ કહે કે, એ શરીરરહિત સ્થિતિ નિર્વાણુ અથવા પરમ શાંતિની સ્થિતિ છે; અને જૈનદર્શન પણ કહે છે કે, એ શરીરરહિત અહિંસક સ્થિતિ સાચા સુખની સ્થિતિ છે. મહાવીર કેવી જાતના ખ્યાલથી પ્રેરાઈને પોતાનું જીવન ઘડી રહ્યા હતા, તે સમજવા માટે આપણે ઉપર તેમનું કાંઈક દિગ્દર્શન કરી લીધું. હવે આપણે આગળ ચાલીએ. ધર્મજીવનની પૂર્વતૈયારીમાં એક વર્ષ વીત્યું–નવીત્યું તેવામાં તે તેમના અંતરની કામના વધુ ઉગ્ર બનવા લાગી, અને હવે વધુ સાધનાની શક્યતા માટે સંસારત્યાગ કરવો જ જોઈએ એવું તેમને સ્પષ્ટ દેખાવા લાગ્યું. કથાકાર પોતાની રોચક શૈલીમાં એ બીને આ રીતે વર્ણવે છે: બાર સ્વર્ગોમાંથી પાંચમા સ્વર્ગ બ્રહ્મલોકની ચારે બાજુની દિશાઓ–વિદિશાઓમાં લોકાંતિક નામના દેવો રહે છે." ૧. તેઓ વિષયતિથી રહિત હોવાથી દેવર્ષિ કહેવાય છે. તેઓ પરસ્પર નાના-મોટા ન હોવાથી સ્વતંત્ર છે, અને ત્યાંથી મ્યુત થઈ એક મનુષ્યજન્મ લઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. જુઓ તત્ત્વાર્થ સૂત્ર વિદ્યાપીઠ) અ૦ ૪, સૂ૦ ૨૫–૧. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી મહાવીરન્કથા જ્યારે કાઈ ભાવી તીથ કરતે ગૃહત્યાગ કરવાના સમય આવે છે, ત્યારે તેમની પાસે જઈ જાગે!!, જાગે!!' એવા શબ્દ દ્વારા તેમને પ્રતિખેાધ કરવાના તેમને! આચાર છે. એ નિયમ પ્રમાણે વમાન પાસે આવીને તેએ તેમને ‘ ત્રુજઝહ ! મુઝહું ! ’( • જાગે' ! ‘જાગા' !) એમ કહી ચેતવવા લાગ્યા. એ પ્રમાણે દિવ્ય સૂચના મળતાં જ મહાવીરે પેાતાના ગૃહસ્થાશ્રમનું સ ધન દાનમાં આપી દેવા માંડયુ, એમ કરતાં કરતાં બીજું વર્ષાં પણ વીતી ગયું. મોટાભાઈ પાસે કબૂલેલા અવિધ પણ હવે પૂરે થયે!; એટલે મહાવીર ગૃહત્યાગ કરવા તત્પર થયો. " વિજય નામના મુહૂર્તો, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને યેગે, છાયા પૂર્વ તરફની તથા બરાબર પુરુષ જેટલી લાંબી થઈ ત્યારે, તેમણે છેક મેલું શીતળ જળથી સ્નાન કર્યું; અને ઉત્તમ સફેદ બારીક વસ્ત્ર તથા આભૂષણ પહેરી, પેાતાનાં કુટુંબીજનેએ તેમને છેક છેલ્લો વિદાયસત્કાર કરવા ખાતર આણેલી ચંદ્રપ્રભા નામની વિશાળ િિબકામાં પૂર્વ દિશા તરફ મુખ રાખી નિર્માળ ચિત્તે તે મેડા. તેમણે એક જ વસ્ત્ર ધારણ કર્યું હતું, તથા છ ટકના ઉપવાસ કર્યો હતા. શિબિકામાં તેમની જમણી બાજુએ એક કુલવૃદ્ધ સ્ત્રી પવિત્ર થઈ, શુદ્ધ વસ્ત્રાલંકાર પહેરી, હંસ જેવું સફેદ વસ્ત્ર સાથે લઈને ખેડી. ડાભી બાજુએ મહાવીરની ૧. પાનાય તેમજ હાવીર્ બનેને! કુમારવાસ ૩૦ વર્ષને હતા, અર્થાત્ તેમણે ત્રીસ વર્ષે દીક્ષા લીધી હતી. ત્યાર પહેલાંના તીર્થંકરાની આયુષ્યમર્યાદા જ આપણી અત્યારની માનુષી ગણતરી આ ગી જતી હોવાથી તેને નોંધવાને અર્થ નથી. જેમકે છેઃ એછામ આ કાળ જ ત્રણસેા વરસના (અરિષ્ટનેમિના) છે. ચાવીસ તી કરામાંથી સુમતિનાથે દીક્ષા લેતા પહેતાં ઉપવાર નહોતા કર્યાં. વાસુપૂજ્યે ચાર ટંકનો, પામ તથા મલ્લિનાથે આ ટકના, અને બાકીનાઓએ છ ટકના ઉપવાસ કર્યાં હતા. Page #132 -------------------------------------------------------------------------- ________________ ગૃહત્યાગ લટ ધાવ-મા દીક્ષાની સાધનસામગ્રી લઈ ને મેડી. પાછળ એક સ્ત્રી સેાળ શૃંગાર પહેરી, મહાવીર ઉપર છત્ર ધરીને મેડી. ઈશાન ખૂણે એક સ્ત્રી મણિમય વીંજણા લઈને એડી; ત્યાર બાદ દીક્ષાના વરઘેાડા વાજતેગાજતે રક્તવશી ક્ષત્રિયાના ઉજ્ઞાન તરફ ચાલ્યા. અન્ય નગરજનાએ મેટી સંખ્યામાં આ દીક્ષામÌત્સવમાં ભાગ લીધા. ધન્ય છે તે જમાનાને કે, યુદ્ધવીરાને સમરાંગણમાં વળાવતાં કુટુ આએ!ની પેઠે લેાકા વન-વીરાના અભિનિષ્ક્રમણને એક ઉત્સવ મનાવે છે! " જ્ઞાતવશીના ઉલ્લાનમાં પહેલુંચ્યા બાદ મહાવીર શિબિકામાંથી ઊતર્યાં, અને ત્યાં પેાતાનાં આભૂષણુ શરીર ઉપરથી ઉતારી નાખ્યાં. તે બધાં પેલી કુલવૃદ્ધાએ હું સક્ષણ ' રેશમી વર્ષમાં ઝીલી લીધાં. ત્યાર બાદ ત્રીજે પહેારે, માગશર માસની દ દશમે, ઉત્તરાષાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રના યેાગ હતા ત્યારે, તેમણે પેાતાની મેળે જ પાંચ મૂઠી ભરી ડાબા હાથથી ડાંમા અને જમણા હાથથી જમણા એમ પેાતાના દાઢી મૂછ અને માથાના બધા વાળ ઉખાડી નાખ્યા. તે કેશ પણ ઉત્તમ વસ્ત્રમાં` ઝીલી લેવામાં આવ્યા, અને ક્ષીરસાગરમાં પધરાવવામાં આવ્યા. ત્યાર બાદ ત્રણ વાર સિંહોને નમસ્કાર કરી, પેાતાની જાતે જ મહાવીરે પંચમહાવ્રતરૂપ ચારિત્ર ગ્રહણ કર્યું. તેની સાથે જ તેમને જન્મસિદ્ધ ત્રણ નાના ઉપરાંત ચેથું મનઃપવ જ્ઞાન ઉત્પન્ન થયું. તેનાથી તેમને મનુષ્યલેાકની મર્યાદામાં આવેલાં પર્યોસ અને વ્યક્ત મનવાળાં સની પંચે ક્રિય પ્રાણીઓના મનેાગત ભાવેશ પ્રત્યક્ષ થઈ ગયા. પેલી કુલવૃદ્ધાએ તેમ જ અન્ય ૧. એક મૂડીથી દાઢી અને મૂછના, અને ચાર મૂડીથી માથા ઉપરના. ૨. આચારાંગમાં પુરાના થાળમાં ઝીલી લેવામાં આવ્યા, એમ છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ શ્રી મહાવીર કથા કુટુંબીજને એ ઊભરાતા હૃદયે અને ખચકાતી વાણીએ મહાવીરને આશીર્વાદ આપ્યા કે, “લીધેલા વ્રતમાં અડગ રહેજે, સંકટ અને મુશ્કેલીઓથી ગભરાશે નહીં, તથા એવો પુરુષાર્થ દાખવજે કે જેથી શીધ્ર તમારું લક્ષ સિદ્ધ થાય.' ત્યાર બાદ ભગવાનને પ્રણામ કરી, તેમને એકલા* પિતાને માર્ગે જવા માટે છૂટા મૂકી, સૌ સમુદાય પિતપતાને સ્થાને પાછો ફર્યો. • બીજા તીર્થ કરે તે સેંકડે અને હજારો સાથીઓની સાથે દીક્ષિત થયા હતા, પરંતુ મહાવીર તે એલા જ દીક્ષિત થયા હતા. આ દીક્ષા વગેરે બાબતોમાં જુદા જુદા તીર્થકરોની સરખામણ આ પ્રમાણે કરવામાં આવે છે. (૧) મહાવીર, અરિષ્ટનેમિ, પાર્શ્વ, મલિનાથ, અને વાસુપૂજ્ય એ સિવાયના બાકીના તીર્થ કરે રાજકુળમાં જન્મેલા રાજાઓ હતા, પણું રાજ્યાભિષેકની ઈચ્છા રાખ્યા વિના કૌમાર અવસ્થામાં જ પ્રવ્રજિત થયા હતા. શાંતિનાથ, કુંથુનાથ, અને અરનાથ તીર્થકર તથાચક્રવતી અને પદવીવાળા હતા અને બાકીના તીર્થંકરે માંડલિક રાજાએ જ હતા. (૨) ષભદેવે ચાર હજાર પુરુષો સાથે, પાર્શ્વનાથ અને મલ્લિનાથે ત્રણસે પુરુષ સાથે, વાસુપૂજ્ય સે પુરુષ સાથે, મહાવીરે તે એકલા જ, અને બાકીના તીર્થકરેએ એક હજાર પુરુષોના પરિવાર સહિત દીક્ષા લીધી હતી. (૩) મહાવીર, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ, મલ્લિનાથ, અને વાસુપૂજ્ય સ્વામીએ પ્રથમ વયમાં દીક્ષા લીધી, અને બાકીના તીર્થ કરીએ પાછલી વયમાં. (૪) ચોવીસે તીથ રે એક વસે ઘર છોડી નીકળ્યા હતા. (૫) ગાષભદેવે વિનીતા નગરીમાં, અરિષ્ટનેમિએ દ્વારકામાં અને બાકીનાઓએ જન્મભૂમિ વિષે દીક્ષા લીધી હતી. (૬) ત્રષભ સિદ્ધાર્થ નામના વનમાં, વાસુપુજયે વિહારગૃહમાં, ધર્મનાથે વપ્રકામાં, સુવ્રતે નીલગુહામાં, પા આશ્રમપદમાં, મહાવીરે જ્ઞાતવંશીઓના ઉલાનમાં અને બાકીનાઓએ સહસ્ત્રાપ્રવન (આંબાવાડિયા) માં દીક્ષા લીધી હતી. [ચાલ Page #134 -------------------------------------------------------------------------- ________________ ગૃહત્યાગ ૧ર૧ મિત્ર, જ્ઞાતિ, સ્વજન અને સંબંધી વર્ગને વિદાય કરી, મહાવીરે ત્યાં જ એ નિયમ લીધો કે હવેથી બાર વર્ષ સુધી હું કાયાની સારસંભાળ કે મમતા રાખ્યા વિના, જે કોઈ વિના અને સંકટ આવી પડશે, તે બધાં અડગપણે સહન કરીશ, અને તે તે વિધ્રો નાખનાર પ્રત્યે સમભાવ રાખીશ. આવો નિયમ લઈ તે ત્યાંથી ચાલી નીકળ્યા, અને મુહૂર્ત જેટલો દિવસ બાકી રહ્યો, ત્યારે કુખ્ખારી ગામે આવી પહોંચ્યા. આ જગાએ એક પ્રશ્ન થાય છે કે, ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨૩, ૯-૧૩ માં મહાવીરના આચારવિધિને પાશ્વના આચારવિધિથી જુદે પાડી અચેલક–વસ્રરહિત રહેવાનો વિધિ કહ્યો છે. અને એ રીતે તેને પાશ્વના આચારવિધિમાં મહાવીરે કરેલા સુધારા – ફેરફાર રૂ૫ જણાવ્યો છે. તે પછી મહાવીરે ગૃહત્યાગ કર્યા બાદ વસ્ત્ર ધારણું કરેલું કે તે નગ્ન સ્થિતિમાં જ ચાલી નીકળેલા કથાકારે જે રીતે એ પ્રશ્નનું નિરાકરણ રજ કરે છે, તે ઉપરથી જણાયા વિના નથી રહેતું કે, – ચાલુ ] (૭) પહેલા અને છેલ્લા જિનને પાંચ મહાવ્રત હતાં, બાકીનાઓને ચાર હતાં. (૮) પહેલા અને છેલા જિને શીકારેલ સંયમાદિ ચરિત્ર સામાયિક અને છેદો પસ્થાપનીય એમ બે પ્રકારે હતું, અને બાકીનાઓને સામાયિક જ હતું. સમભાવમાં રહેવા માટે બધી અશુદ્ધ પ્રવૃત્તિઓને ત્યાગ કર, તે “સામાયિક” ચારિત્ર કહેવાય. અને પ્રથમ દીક્ષા લીધા બાદ વિશિષ્ટ કૃતનો અભ્યાસ કરીને વિશેષ શુદ્ધિ ખાતર જે જીવન પર્વતની ફરી દીક્ષા લેવામાં આવે છે તે, તેમજ પ્રથમ લીધેલ દીક્ષામાં દોષાપત્તિ આવવાથી તેને છેદ કરી, ફરી નવેસર દક્ષાનું જે આપણું કરવામાં આવે તે “પસ્થાપન” ચારિત્ર. ૧. “ ત્યાં જવાના બે રસ્તા હતા; એક સ્થળમાર્ગ અને બીજે જળમાર્ગ. ભગવાન સ્થળમાર્ગે ચાલ્યા.” ભા૦ ૧૧૧. પા. ૧૮૧ આવ. વસાલીથી નાલંદા જતાં રસ્તામાં ૧૭-૧૮ માઈલ ઉપર કસ્મર ગામ છે, તે ફસ્માર હોવાનો સંભવ છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી મહાવીર કથા મહાવીરે વસને સદંતર ત્યાગ જ કરેલો. કારણ કે તેઓ જણાવે છે કે, તેમણે પિતે તો વસ્ત્ર ધારણ નહોતું કર્યું, પરંતુ છેકે પોતાની મેળે તેમના સમા ઉપર એક દેવદુષ્ય વચ નાખ્યું હતું. જો કે, એવું એક વજ પણુ મહાવીર સ્વામીએ કાયમ રાખ્યું હતું એવું તે તેઓ પણ નથી કહી શક્તા. કારણ કે, રસ્તામાં જ તેમના પિતાને મિત્ર સેમ નામને એક વૃદ્ધ બહાણ આવ્યો અને ક ના લાગ્યો કે, “હું જન્મથી જ મહા દરિદ્રી છું, અને બીજાઓ પાસે યાચના કરતો અહર્નિશ ગામ-પરગામ ભટક્યા કરું છું. તમે જ્યારે સાંવત્સરિક દાનથી અનેક લોકોનું દારિદ્ર ટાળી દીધું, ત્યારે હું મારી ધનની આશાથી બહારગામ જ ભટકથા કરતું હતું. તેથી તે વાતની મને શી ખબર પડી નહીં. જ્યારે હું ખાલી હાથે પાછો ફર્યો ત્યારે મારી બ્રહાણએ મારે તિરસ્કાર કરી, મને તમે હજુ પણ કાંઈક આપશે એવી આશાએ અહી મોકલ્યો છે.” મહાવીરે કહ્યું, હવે તે હું નિષ્કિચન થયો છું, પરંતુ મારા ખભા ઉપર જે આ કીમતી વસ્ત્ર છે, તેનો અધ ભાગ તું લઈ જા. બ્રાહ્મણ તે વચનો અધ ભાગ લઈ હર્ષિત ચિત્તે પાછો ફર્યો અને ડેલી બાજુએ દલી બંધાવવા માટે તૈણનાર પાસે છે. તુણુનારે તેને પૂછયું, કે, આવું અમૂલ્ય અધ વસ્ત્ર તને ક્યાંથી મળ્યું ? ત્યારે માહ્મણે તેને સાચી વાત કહી સંભળાવી. તે ઉપરથી તૂણનારે તે બ્રાહ્મણને સૂચવ્યું કે, તું શીધ્ર તેમની પાછળ ૫છે જ. કારણકે ફરતાં ફરતાં મહાવીરનું બાકીનું અધ વસ્ત્ર કાંટા વગેરેમાં ભરાઈને પડી જશે, પછી તે નિ:સ્પૃહ મુનિ તેને લેશ રહેશે નહીં. એટલે હું તેને લઈને આવતા રહેજે. પછી તેના બે ભાગ ને હું તેને આખું કરી આપીશ, તો તેનું મૂલ્ય લાખાથી ઉપજશે. તે ધન આપણે બે અર્ધોધ વહેંચી લઈશું. બ્રાહાણુ તે ઉપરથી પાછો જઈ મહાવીરની પાછળ પાછળ ફરવા લાગ્યો. તેર માસે તે અર્ધ વસ્ત્ર એક નદીકિનારે કાંટા સાથે ભાઈ ગયું મહાવીર તે તેના તરફ એક નજરમાત્ર કરી આગળ ચાલ્યા ગયા. પેલે બ્રાહ્મણ પછી તે વસ્ત્ર લઈ પાછો આવ્યો. Page #136 -------------------------------------------------------------------------- ________________ પ દીક્ષાના પ્રથમ છ વર્ષ દીક્ષા લીધા બાદ પહેલે દિવસે ફરતા ફરતા મહાવીર બે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે કુસ્માર ગામે પહોંચ્યા. ત્યાં આવી ગામની સીમ પાસે તે ધ્યાનસ્થ થયા. પરંતુ તે દરમ્યાન, અભિષેક વખતે તેમના ઉપર લગાડેલા ચંદનાદિ સુગંધી પદાર્થોની સુગંધથી ખેંચાયેલા ભમરા, તેમની પાસે તે સુગંધ બનાવવાની કે મેળવવાની માહિતી પૂછતા જુવાનિયાઓ, તથા તે સુગંધ તેમજ તેમના શરીરસૌંદર્યથી કામમોહિત થયેલી સ્ત્રીઓ તરફથી તેમને ઘણે ત્રાસ વેઠવો પડ્યો. આ જાતને ત્રાસ, ન નાહવાને કારણે, ચાર મહિના સુધી પહોંચ્યો હતો, એમ આચારાંગ, કલ્પસૂત્ર વગેરે ગ્રંથમાં સેંધાયેલી હકીક્ત પરથી જણાય છે. ૧. વાળ હવે કુમ્ભાર ગામના સીમાડા પર જ્યાં મહાવીર ધ્યાનસ્થ થયા હતા, ત્યાં એક ગોવાળ આખો દિવસ હળ ખેંચી થાકેલા તથા સુધાપીડિત થયેલા બળદો લઈને આવ્યો. તેને ગામમાં ગાયો દેહવા જવું હતું, પરંતુ બળદોને ચારો ચરવા ઇચ્છતા જોઈ, તે ગેવાળ મહાવીર પ્રભુને તે બળદો તરફ જોતા રહેવાનું કહી, “Èડી વારમાં જ પાછો આવું છું’ એમ માનતો ગામમાં ચાલ્યો ગયો. મહાવીરે તેનું કહ્યું સાંભળ્યું કે નહીં, અથવા સ્વીકાર્યું કે નહીં, તે જાણવાને તેને ઉતાવળમાં ખ્યાલ પણ ‘ન રહ્યો. બળદે ચરતા ચરતા ત્યાંથી દૂર ચાલ્યા ગયા. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી મહાવીર કથા એટલે જ્યારે તે ગોવાળ પોતાનું કામ પરવારી મોડે મોડો બળદ લેવા પાછો આવ્યો, ત્યારે તેણે આસપાસ બળદ જેવા નહીં; તથા મહાવીરને પૂછતાં તેને કંઈ ઉત્તર પણ મળ્યો નહીં. એટલે આ બાઘાને કાંઈ ખબર નહીં હોય એમ માની, તે બળદ શોધવા નીકળી પડ્યો. આખી રાત ભટક્યા બાદ જ્યારે તે ખાલી હાથે પાછો આવ્યો. ત્યારે તેણે તે બળદોને તે જ ઠેકાણે મહાવીરની પાસે વાગોળતા બેઠેલા જોયા. એ ઉપરથી તેણે માની લીધું કે, આણે જાણતો હોવા છતાં નાહક મને રખડાવ્યો, તથા તેની દાનત સવાર થતાં બળદ લઈ રસ્તે પડવાની જ હશે! આથી તે તરત બળદની રાશ લઈ પ્રભુને મારવા દેડક્યો. તે વખતે, દીક્ષા લીધા બાદ પ્રથમ દિવસે મહાવીરનું શું થયું તેની તપાસ રાખતા તેમના અનુરાગી કે તેને વાર્યો અને કહ્યું કે, આ તે સિદ્ધાર્થ રાજાનો પુત્ર છે. ચાર નથી. તેને ઓળખતો નથી શું?” આમ છતા થયેલા તે ઇંદ્ર આગળ ઉપર પણ આવું ફરી ન બને તે માટે પિતાને સાથે રાખવા મહાવીરને આજીજી કરી. ત્યારે મહાવીરે તેને સમજાવ્યો કે, આ કર્મક્ષયના માર્ગમાં બીજા કોઈની મદદ કામ આવતી નથી. મારાં પૂવ કર્મોને ક્ષય મારે તેમનાં ફળ ભોગવીને જ કરવો પડવાને છે, માટે તારે આ પ્રકારે મારી પાછળ ફરવાનું કાંઈ પ્રયોજન નથી. પરંતુ નાછૂટકે પાછા ફરેલા ઈદે મહાવીરની માસીના પુત્ર સિદ્ધાર્થને છૂપી રીતે તેમની પાછળ મેકલવાની વ્યવસ્થા તો કરી જ. કથાકાર જણાવતા જાય છે કે, તે સિદ્ધાર્થ મૂળે તપસ્વી હતો, તથા અન્ય સંપ્રદાયમાં જણાવ્યા પ્રમાણે તપ આચરી, વ્યંતર દેવમાં ઉત્પન્ન થવારૂપ હીન ગતિ પામ્યો હતો. મહાવીર કુમ્ભાર ગામથી નીકળી દીક્ષા વખતે પોતે કરેલા છ ટંકના ઉપવાસનું પારણું કરવા પાછા પિતાને ગામ Page #138 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાના પ્રથમ છ વર્ષ ૧૫ કલાકમાં આવ્યા. ત્યાં બહુલ નામે બ્રાહ્મણને ત્યાં તેમણે “મધુવ્રત સંયુક્ત પરમાત્રથી” પારણું કર્યું. ત્યાંથી નીકળી, તે છેડે દૂર મોરાકમાં આવેલા પિતાના પિતા સિદ્ધાર્થના મિત્ર એક તાપસ કુલપતિના આશ્રમે આવ્યા. તે તાપસ “દુઈજ્જત” કહેવાતા હતા. પેલો તાપસ કુલપતિ મહાવીરને જોઈ તેમને ઓળખી તેમની સામે આવ્યો. રોજના અભ્યાસથી મહાવીરે તેને મળવા માટે હાથ પસાર્યો. તેની ઈચ્છાથી મહાવીર એક રાત તેના આશ્રમે જ રહ્યા. પછી બીજે દિવસે તે ત્યાંથી ચાલવા લાગ્યા, ત્યારે તે કુલપતિએ તેમને ચેમાસાના ચાર મહિના એ આશ્રમમાં જ ગાળવા આવવાની વિનંતિ કરી. કારણ કે એ સ્થળ એકાંતમાં હોવાથી ધ્યાનાદિ માટે બધી રીતે યોગ્ય હતું. તેના આગ્રહથી તેનું વચન સ્વીકારી, મહાવીર ત્યાંથી શંખની જેમ નિરંજનપણે ચાલી નીકળ્યા. તે શરૂઆતના વખતની તેમની શારીરિક તથા માનસિક દશા વર્ણવતાં કથાકારે કહે છે: તે પ્રભુ ચંદ્ર જેવી શીતળ મનોવૃત્તિવાળા હોવા છતાં સૂર્ય જેવા તેજસ્વી હતા; ગરેંદ્ર જેવા બળવાન હતા, મેરુ જેવા નિશ્ચલ હતા, પૃથ્વીની પેઠે સર્વ પ્રકારના સ્પર્શી સહન કરનારા હતા, સમુદ્ર જેવા ગંભીર હતા, સિંહ જેવા નિર્ભય હતા, તથા નાસ્તિક જેમ હેમાગ્નિથી દૂર રહે છે તેમ પોતે નાસ્તિકોથી દૂર રહેનારા હતા. વળી તે ગેંડાના ૧. વાણિજ્યગ્રામ-વૈશાલી-ક્ષત્રિયકુડપુર એ ત્રણે મળીને બનતા મોટા શહેરની ઉત્તરમાં ક્ષત્રિયોને સંનિવેશ (પરું) હતાં, તથા તેમાં જ્ઞાતૃવંશી ક્ષત્રિયેનો અલગ મેહેલ્લો (૩૪) હતો. સંનિવેશની બહાર જ્ઞાતૃવંશીઓનું શુતિ પલાશ નામનું ચેત્ય હતું. તેની આસપાસ એક ઉદ્યાન પણ હતું. તે નાય-સ0g-an-૩૪નાળે કે ગાય-સન્ડે-૩ ના નામથી ઓળખાતું હતું. તેમાં આવીને જ મહાવીરે દીક્ષા લીધી હતી. એટલે કલ્લાક સંનિવેશ જ મહાવીરના પિતાનું નિવાસસ્થાન કહેવાય. ૨. આવ. ટીકા. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ શ્રી મહાવીરકથા - શીંગડા જેવા એકાકી, મેટા સાંઢ જેવા મહાબળશાળી, સુવણૅ ની જેમ શુદ્ધ, પક્ષીની જેમ સ્વત ંત્ર, જીવની જેમ અસ્ખલિત ગતિવાળા, ભારડ પક્ષીની જેમ પ્રમાદરહિત, આકાશની જેમ નિરાશ્રય, તથા કમળપત્રની જેમ નિલેપ હતા. શત્રુમિત્ર, તૃણુ–સ્રી, સુવણૅ પાષાણ, મણિ-મૃત્તિકા, આ લેાક — પરલોક, સુખ-દુઃખ અને સંસાર તથા મેક્ષમાં તે સભાનભાવવાળા હતા, તથા અહેતુક કરુણાળુ મનને લીધે સંસારસાગરમાં ડૂબી જતાં મુગ્ધ પ્રાણીઓના ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા હતા. [ જોકે, દીક્ષાના સમયથી માંડીને સંપૂર્ણ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય, ત્યાં સુધીની છદ્મસ્થાવસ્થામાં તીથ કરા કાઈ ને ઉપદેશ કરતા નથી.] ૨. તાપસાના આશ્રમ ઉપર જણાવ્યા પ્રમાણે કમળપત્રની પેઠે નિલેપ રહી, સર્વત્ર વિચર્યો કરતા મહાવીરે ગ્રીષ્મકાળ વ્યતીત કરી નાખ્યા. ત્યાર બાદ ચાતુર્માસ કરવા, પેાતે પિતાના મિત્ર પેલા તાપસેાના કુલપતિને આપેલું વચન યાદ કરી, મેરાક ગામે પાછા પધાર્યાં. કુલપતિએ શ્વાસની એક કુટી તેમને રહેવા માટે આપી. વરસાદ પડવા શરૂ થઈ ગયા હતા. પરંતુ નવું ધાસ હજુ ખરાખર ઊગ્યું ન હતું. ગ્રીષ્મકાળમાં તૃણુ નાશ પામ્યાં હોવાથી ગાયે। શ્વાસની આ કુટીઓનું શ્વાસ ખાવા વારંવાર પડાપડી કરતી. તે વખતે તે તાપસાને સાવધાન રહી, તે ગાયા હાંકયા કરવી પડતી. પરંતુ મહાવીર એવું કશું ધ્યાન રાખતા નહી, એટલે તેમની ઝૂંપડી તરફ ગાયા વારંવાર દેડી આવતી. આથી મહાવીરના અન્ય પડેાશી તાપસા મહાવીર ઉપર ચિડાયા. તેમને લાગ્યું કે આ માણસ તા ભારે અકૃત, ઉદાસી, આળસુ અને દાક્ષિણ્યરહિત છે. કારણ કે, તે પણ કુલપતિએ આપેલી ઝૂંપડી. સાચવતા હત, તેા કશું ખાવાનું ન મળવાથી ગાયાને હલ્લે આ તરફ ચાલુ રહેત નહિ, અને કાઈ ને સાચવવા એસી રહેવું પડત નહિં. Page #140 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં પ્રથમ છ વ ૧૭ તાપસેાએ કુલપતિને આ બાબત રિયાદ કરી. ત્યારે કુલપતિએ મહાવીરને મૃદુપણે પેાતાની ઝૂંપડી બાબત સાવધાન રહેવાની સૂચના કરી. એ વાત મહાવીરને ગળે ઊતરી. પરંતુ તે પેાતે પેાતાની સાધનામાં એવા ગરક રહેતા હતા કે, આવી ઊઠવેઠ કરવી તેમને પાથવે તેમ નહેાતી. આથી તે રાજીખુશીથી એ આશ્રમ છેડી, વર્ષાૠતુને અમાસ વ્યતીત થયા હોવા છતાં ચાલી નીકળ્યા. સાથે સાથે તેમણે મનમાં એક ગાંઠ વાળી લીધી ક્રે, (૧) જ્યાં અપ્રીતિ થાય તેવું હોય તે સ્થાને કદી પણ રહેવું નહિ. (૨) જ્યાં રહેવું ત્યાં સદા ધ્યાનમગ્ન જ રહેવું, અને તેથી જગા પણ તેને અનુકૂળ જ શેાધવી. (૩) ત્યાં પણુ પ્રાયઃ મૌનાવસ્થામાં જ રહેવું. (૪) હાથરૂપી પાત્ર વડે જ ભેાજન કરવું. અને (૫) ગૃહસ્થની ખુશામત કરવી નહિ. મહાવીર તાસેાના આશ્રમમાંથી નીકળી અસ્થિક ગામે આવ્યા. ત્યાં ગામ બહાર એક ટેકરા ઉપર શૂલપાણિ યક્ષનું મંદિર હતું. મહાવીરે ત્યાં વાસે કરવા દેવા ગામ લે}ાને વિસિ કરી. ત્યારે લેાકેાએ તેમને તે યક્ષદિરની વાત કહી, અને જણાવ્યું કે આ સ્થાનમાં શૂલપાણિ યક્ષ કાઈ તે રાત્રીવાસ કરવા દેતા નથી, અને કરનારને મારી નાખે છે; માટે કાઈ સાયકાળ બાદ ત્યાં રહેતું નથી. ૩. શૂલપાણિ યક્ષ ગામલેાકાએ કહેલી યક્ષની વાત આ પ્રમાણે હતી. આ અસ્થિક ગામનું નામ પહેલાં વર્ધમાન હતુ. અહીં બને તટમાં કાદવવાળી વેગવતી નામે નદી વહે છે. એક વખત ધનદેવ નામે કાઈ વણિક કરિયાણાનાં પાંચસા ગાડાં ભરી અહીં આવ્યા હતા. તેની પાસે એક બળવાન વૃષભ હતા. તેને આગળ રાખી તેણે બધાં ગાડાં એ કાદવમાંથી હેમખેમ પાર કર્યો. પરંતુ અતિ શ્રમ પડવાથી તે વૃષભ લેાહી એકતા પૃથ્વી ઉપર ગબડી ગયેા, તે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી મહાવીરકથા ક્રી ઊભા થઈ શકો નહી. પેલા વેપારીને મળદ ખાતર શકાઇ રહેવું પાલવે તેમ નહેાતું, તેથી કૃતજ્ઞતાપૂર્વક બળદના પાલનપોષણ અર્થે ગામલેાકેાને પુષ્કળ ધન આપી, બળદ તરફ આંસુભરી આંખે જોતા જોતા તે આગળ ચાલ્યેા ગયા. ગામલેાકાએ તે વેપારીએ આપેલું ધન તે લીધું, પણ પછી કાઈ એ પેલા બળદની કશી દરકાર લીધી નહીં. આથી ભૂખ અને તરસથી રિબાતે! તથા ગામલે કાની દુષ્ટતા સમજત તે બળદ કમેતે મરણુ પામ્યા, અને શૂલપાણિ નામે વ્યંતર થયેા. ત્યાર બાદ ગામલેાકેા ઉપર કાપ લાવી તેણે તેમના ખાડા કાઢી નાખ્યું.. પેાતે કયા દેવને કેવી રીતે કુપિત કર્યાં છે તે ન જાણતા તે લેાકેાસ દેવ-અસુર–યક્ષ–રાક્ષસ-કે કિન્નરનાં સ્થાનામાં િ આપતા, આજીજી કરવા લાગ્યા. તાપણુ કાંઈ વળ્યું નહીં. પછી લેાકેા ગામ છેાડી ભાગ્યા. તાપણુ પેલાએ તેમને પી। છેડયો નહીં. ત્યારે તેએ પાછા ગામે આવ્યા, અને કયાં દેવ-દેવીને અપરાધ કર્યો છે એ ન જાણતા નગરદેવતાને બલિદાન આપતા ‘અમારા અપરાધ ક્ષમા કરી, અમે તમારે શરણે છીએ’ એમ ખેલવા લાગ્યા. ત્યારે પેલા બ્યંતરે તેમને પેાતાની એળખ આપી, તથા તેમને તેમની દુષ્ટતા કહી બતાવી. તે જાણી ગામલેાકેા ક્ષમા માગી તેને શરણે ગયા, અને તેના કહ્વા મુજબ મરેલાં મનુષ્યેાનાં હાડકાંના ઢગલા ઉપર જ તેમણે તે શૂલપાણિ યક્ષનું દેવસ્થાન ચણાવ્યું, અને ત્યા તેની નિત્ય પૂજા માટે એક ઈંશર્મા નામે પગારદાર બ્રાહ્મણને રાકયો. મહાવીરસ્વામી તે આ વાત સાંભળી, બીકને કારણે પાસેનું નિવાસસ્થાન છેડી દૂર જવું ઠીક ન માનતા હેાવાથી, * આવ॰ ટીકા પા. ૧૮૯ પ્રમાણે તે પેલા ઘાસ–પાણી ડી ચાલતા થયા. પછી ગામના લોકો ત્યાં થઈને ઘાસ-પાણી લઈને આવતાજતા, પણ પેલાને ન નાખતા તેથી તે દ્વેષે ભરાયા. Page #142 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ ૧૨૯ તથા શૂલપાણિની વાત સાચી હોય અને તે જોવામાં આવે તે તેને ઉપદેશ આપી, અવતિમાંથી તેના ઉદ્ધારને મા તેને બતાવવાની ઇચ્છાથી, તે સ્થાનમાં જ રાતવાસેા કરી રહ્યા, અને બધા ચાલ્યા જતાં, એકાત્રપણે ધ્યાનસ્થ થયા. પેલેા શૂલપાણિ આ બધી ઘટના જોઈ રહ્યો હતા; પેાતાના સામર્થ્યના અનાદર કરી, પેતાના સ્થાનમાં રાતવાસે રહેવા ઇચ્છાનારને તેની ધૃષ્ટતાનું પૂરું ફળ ચખાડા તે તલપાપડ થઈ ગયા. ધીરે ધીરે તે મહાવીરની નજીક આવ્યેા, તથા પ્રથમ તે અચાનક આભ તૂટી પડતું હેાય તેવા ભયંકર અવાજે તેણે અટ્ટહાસ્ય કર્યુ. ભયાનક કાળરાત્રી, નિર્જન લખ ભખ કરતું એકાંત, સર્વને ગળી ગઈ હાય તેવી અપાર શૂન્યતા એમાં આવે। અચાનક ભયજનક અવાજ, એ વસ્તુ જેવા- તેવાને તા મરણશરણુ જ કરી નાખે. પરંતુ જેણે જીવનના તત્ત્વને અડગ પાયે। અંતરમાં નિશ્ચળ કર્યાં છે, જે તે અડગ તત્ત્વ ઉપર શ્રદ્ધાવાન છે, તથા તેની આંતરિક પ્રતીતિ જેને રામરામ વ્યાપી રહી છે, તે માજીસ ઉપર ભય—શાક, હવેદના આદિ દોમાંથી કાઈ પણ શી અસર કરી શકે? યાર પછી તે ખિજવાયેલા યક્ષે હાથી, પિશાચ, સર્પ આદિ રૂપે! વડે તેમને ખૂબ બિવરાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તે પશુ નિષ્ફળ ગયા. તત્ત્વને જે જાણતા નથી, જેનું ચિત્ત અજ્ઞાન અને તજન્ય વાસનાએથી દૂષિત છે, તથા તે કારણે અન્ય જીવાને ભય—વેદના વધ આદિ આપવા પણ તત્પર છે, તેને આ જગતમાં ચારે તરફ ભય જ ભય છે; પરંતુ જેનું ચિત્ત શાંત છે, જેને કાઈ પણ પ્રાણીને દુ:ખ આપી લેશ પણુ સુખ મેળવવાની વૃત્તિ નથી, ઊલટું જેનું ચિત્ત તે બધાં પ્રત્યે સમતા તથા કરુણાથી વ્યાપ્ત છે, તે પુરુષને સ્થાવર-જંગમ, સત્ય કે કલ્પિત કાઈ પણ સત્ત્વા કે પ્રાણીઓના ભય કુવા? - Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી મહાવીર કથા પરંતુ એકાંતવાસ સેવવા ઇચ્છનારને આવાં કલ્પિત સો કે ભૂતને ભય છત પડે છે. એટલું જ નહીં પણ દુરાત્મા મનુષ્ય કે ક્રૂર પ્રાણુઓ તરફના પ્રાણાંતક અથવા તીવ્ર વેદનાથી ધખધખતા ઉપદ્રવ પણ સહન કરવા પડે છે. તેવા ઉપદ્રોની નિત્ય કાયમ રહેતી આશંકા પણ ચિત્તને એકાંતવાસ વેળા અસ્વસ્થ કરી મૂકે. એ બધા ભયો અને ઉપદ્ર સહન કરવાની શક્તિ મહાવીરે પ્રાપ્ત કરી લીધી હતી એ સૂચવવા, આ થલપાણિ યક્ષના વર્ણન પ્રસંગે જ કથાકાર તે યક્ષને મહાવીરનાં શિર, નેત્ર, મૂત્રાશય, નાસિકા, દાંત, પૃષ્ટ, અને નખ એવાં સાત મર્મસ્થાને મારણાંતિક વેદના કરતો વર્ણવે છે. તેમાંની એક એક વેદના પણ ગમે તેવા માણસને કંપાવી મૂકે, તે અહીં તો સાતે વેદનાઓ એક સાથે કરવામાં આવેલી સૂચવીને કથાકાર મહાવીરની શારીરિક સહનશક્તિ કે તિતિક્ષાની પરાકાષ્ટા સૂચવી દે છે. જેનામાં એવા માનસિક ભયો, અને શારીરિક વેદનાઓ સહન કરવાની શક્તિ ન હોય, તે નિર્જન એકાંતમાં રહી, એકાગ્ર ધ્યાન સિદ્ધ કરવાની કલ્પના પણ શી રીતે કરી શકે?” કોઈ રખે એવું માનવાની ભૂલ કરે કે, આવા ભયો અને ઉપદ્ર સહન કરવા માટે માત્ર માનસિક કે શારીરિક જડ શક્તિની જ જરૂર છે. બુદને શ્રાવસ્તીમાં મળેલા એક બ્રાહ્મણે કહ્યું, “દૂર જંગલમાં આવેલા એકાન્ત સ્થળે રહેવું બહુ દુષ્કર છે. જેમને સમાધિલાભ થયો ન હોય, તેમનાં મન તે આવાં સ્થળે જાણે કે લૂંટી જ જાય છે. બુદ્ધ જવાબમાં કહ્યું, “હે બ્રાહ્મણ, તારું કહેવું બરાબર છે. જ્યારે મને સંબોધ પ્રાપ્ત થયો ન હતો, જે સમય હું કેવળ બાધિસત્ત્વની (ભાવી બુદ્ધની) અવસ્થામાં હતો, ત્યારે મને આવો જ વિચાર આવ્યો હતો. ત્યારે મને એમ લાગ્યું કે, જે કઈ શ્રમણ કે બ્રાહ્મણ પરિશુદ્ધ કાર્યક્રમનું, પરિશદ વાકુકર્મોનું, : Page #144 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં પ્રથમ છ વ ૧૩૧ પરિશુદ્ધ મન:કર્મોનું, અને પરિશુદ્ધ ઉપવિકાનું આચરણ ન કરતા હેવા છતાં અરણ્યમાં રહે છે, તે પેાતાનાં અપરિશુદ્ધ કર્મીના દાષાથી ભયભેરવને આમંત્રે છે. “ જે શ્રમણુ કે બ્રાહ્મણુ લાભી, કામાસક્ત, પ્રદુચિત્ત, આળસુ, બ્રાંતચિત્ત, અને સંશયગ્રસ્ત હાવા છતાં અરણ્યમાં રહેવા જાય છે, તે તેના તે પાંચ દાષાને કારણે ભયભેરવને આમવે છે. “જે શ્રમણ કે બ્રાહ્મણુ વસ્તુતિ અને પરનિદા કરે છે, બીકણ હેાય છે, લાભસત્કાર વગેરેની ઇચ્છાથી અરણ્યમાં રહે છે, નિરુત્સાહી હેાય છે, સ્મૃતિવિહીન હાય, વિક્ષિપ્તચિત્ત હોય છે, અને જડબુદ્ધિવાળા હાય છે, તેને અરણ્યવાસ ભયભેરવને આમત્રણરૂપ જ છે. kr પરંતુ એ દૃાષાથી રહિત એવા જે સજ્જતા અરણ્યમાં રહે છે, તેએામાંને જ હું એક છું એવું મને જણાયું, ત્યારે અરણ્યમાં વિહાર કરવામાં મને અત્યંત નિ યતા લાગવા માંડી. આમ, ચૌદશ. પૂનમ અને અમાસની રાત - ભયભેરવ માટે પ્રસિદ્ધ છે. લેાકેા જે ઉદ્યાનમાં, જે અરણ્યમાં કે જે વૃક્ષા નીચે દેવતાઓને અલિદાન આપે છે, તથા જે સ્થળેા અત્યંત ભંયકર છે એમ માને છે, તે જગાએ હું રહેતા. કારણ ભયભેરવ કેવું હેાય છે, તે જોવાની મારી ખૂબ ઇચ્છા હતી. આવી જગાએ જ્યારે રહેતા ત્યારે કાઇ વાર કાઈ કારણ ત્યાં આવતું, કાઈ મેર સુકાઈ ગયેલું લાકડું નીચે પ!ડતા, અથવા તો પવનને લીધે ઝાડનાં પાંડાં હાલતાં, તે વખતે મને લાગતું કે, આ જ તે ભયભૈરવ છે. અને હું કહેતા, ‘ અરે, ભયભેરવની ઇચ્છા રાખીને જ હું અહીં આવ્યે છું. જે સ્થિતિમાં આ ભયભેરવ આવ્યું છે, તે સ્થિતિમાં રહીને જ આ ભયભેરવના નાશ મારે કરવા છે.’ આવા વિચારથી, જો હું ચાલતા હાઉ ત્યારે આ . "6 Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર - શ્રી મહાવીર કથા ભયભેરવ આવતું, તે ચાલતાં ચાલતાં જ હું તેને નાશ કરતો. ત્યાં સુધી હું ઊભો રહેતો નહીં, બેસી જતો નહીં, કે પથારીમાં ઊંધું ઘાલી પડતો નહીં. હું ઊભે હાઉં ત્યારે ભયભેરવ આવતું તો ઊભો ઊભો જ હું તેને નાશ કરતે; બેઠે હોઉં ત્યારે આવતું, તો બેઠો બેઠો જ હું તેને નાશ કરતે; અને જે પથારીમાં પડ્યો હોઉં ત્યારે આવતું, તે પથારીમાં પડ્યો પડ્યો જ તેને હું નાશ કરો.” [મજિઝમ ભયભેરવસુત્ત] એક જ અનુભવ બૌદ્ધ સૂત્રકારે અને જૈન સૂત્રકારે જુદી જુદી ભાષામાં અને શૈલીમાં રજૂ કર્યો છે. પરંતુ ગૃહાવાસ તજી, ધ્યાનાદિ માટે નિર્જન અરણ્યવાસ સ્વીકારનારને જે તીવ્ર અનુભવ સૌથી પ્રથમ સહન કરવામાં આવે છે, તેનું એ બંને સૂચન કરે છે. મહાવીર એ ભયભેરવને જીતવા શક્તિમાન થયા. શૂલપાણિ યક્ષને પરાભવ થયો. તે મહાવીરને શરણે આવ્યું. મહાવીરે તેને તોપદેશ આપી, અહિંસાના સુવર્ણ માર્ગે ચડાવ્યો. શૂલપાણિ બોધ પામે, પારકા જીવોના કરેલા ઘાતથી પિતાના જ આત્માનો ઘાત કેવી રીતે થાય છે એ રહસ્ય તે સમજ્યો, અને શાંત થઈ હવેગમાં સંગીત કરવા લાગ્યો. આ કપરી કસોટીમાં પાર ઊતરતાં પોતાને વેઠવા પડેલા શારીરિક તેમ જ માનસિક શ્રમને કારણે મહાવીરને મોડી રાતે ૧. કથાકારે આ ઉપદેશ પેલા અપદેવ થયેલા માસીના છોકરા સિદ્ધાર્થ દ્વારા અપાવ્યો છે. એને ઈ કે મહાવીરની રક્ષા માટે નિયુક્ત કર્યો હતો. પરંતુ તે સતત કશું ધ્યાન રાખતે નહીં. તેથી જ્યારે શૂલપાણિ યક્ષ મહાવીરને સારી પેઠે મોખરા કરી-કરીને થાક્યો અને તેમને શરણે આવ્યો, ત્યારે જ સિદ્ધાર્થભાઈ ત્યાં આવી પહોંચ્યા, અને ભગવાન મહાવીરની મહત્તા બતાવી શૂલપાણિને ઠપકો આપવા લાગ્યા, Page #146 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાના પ્રથમ છ વર્ષ ૧૩૪ જરા નિદ્રા આવી ગઈ. ભયભેરવના પરાજયથી આત્મવિશ્વાસ પામેલા મહાવીરને તે નિદ્રામાં હવેથી ભવિષ્યમાં થનારી તેમની પ્રગતિનાં સૂચક દશ સ્વપ્ન આવ્યાં. બીજે દિવસે સવારે તેમની દશા જાણવા આવેલા ગામલોકો સાથે આવેલા ઉત્પલ નામના નિમિત્તશાસ્ત્રણે તે સ્વપ્નનો અર્થ તેમને આ રીતે કરી બતાવ્યું: “હે મહાત્મન ! પ્રથમ સ્વપ્ન તમે જે તાલપિશાચને હો, તે મેહરૂપ પિશાચ તમારે હાથે થનાર વધનું સૂચક છે. બીજે સ્વને તમે શ્વેત રંગને કેકિલ છે, તે તમને પ્રાપ્ત થનાર શુકલ ધ્યાનનું સૂચક છે. ત્રીજે સ્વપ્ન તમે જે રંગબેરંગી કેલિ જે તે તમારે હાથે થનાર ચિત્રવિચિત્ર શાસ્ત્રરચનાનું સૂચક છે. પાંચમે સ્વપ્ન તમે તમારી સેવા કરવામાં ઉઘત જે ગોવર્ગ જોયો, તે ચતુર્વિધ સંધથી થનારી તમારી સેવાનું સૂચક છે. છટ્ટે સ્વને તમે પદ્મોથી ભરેલું જે સરવર જોયું, તે દેને સમૂહ તમારે સેવકભૂત થશે તે બીનાનું સૂચક છે; સાતમે સ્વને તમે જે સમુદ્ર તરી ગયા, તે આ ભવસાગરને તમે તરવાના છે તેનું સૂચક છે. આઠમે સ્વને તમે જે સૂર્ય જોયો, તે તમને ઉત્પન્ન થનાર કેવલજ્ઞાનનું સૂચક છે. નવમે સ્વને પોતાનાં આંતરડાંથી વીંટાયેલે જે માનુષત્તર૧ પર્વત તમે જોયો, તે તમારા યશ અને પ્રતાપથી વ્યાપ્ત થનાર ત્રિલોકનું સૂચક છે; અને દશમા સ્વરને તમે પોતાને મેરુ પર્વતના શિખર ઉપર આરૂઢ થયેલા જોયા, તે સિંહાસન ઉપર બેસીને તમે ધર્મોપદેશ આપવાના છે તેનું સૂચક છે. આમ તમારાં દશમાંથી નવ સ્વપ્નનું ફળ હું જાણું છું, પરંતુ ચોથા સ્વને તમે જે બે માળાઓ જોઈ, તેનું ફળ હું જાણતો નથી.” ૧. મનુષ્યલાકને જુદા પાડનાર પર્વત, Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા મહાવીરે વિચાર કરી તરત જવાબ આપ્યો, “હું ગૃહસ્થને તેમ જ સાધુન એમ બે પ્રકારને ધર્મ વિચારવા ઈચ્છું છું, તેનું એ સ્વપ્ન સૂચક હશે.” [પ્રથમ ચેમાસું] જે સ્થળે પતે ભયભેરવ ઉપર વિજય મેળવી, દશસ્વસૂચિત આત્મશ્રદ્ધા પ્રાપ્ત કરી, તે સ્થાનમાં જ મહાવીરે ચોમાસાના ચાર માસ વ્યતીત કર્યા. આ ચાતુર્માસ દરમ્યાન તેમણે પખવાડિયા પખવાડિયાને એક એવા આઠ ઉપવાસ કર્યા હતા. ૪. પાખંડી અછંદક ચોમાસું પૂરું થતાં, મહાવીર અસ્થિક ગામથી ચાલી નીકળ્યા, અને મોરાક નામના ગામે આવી, ગામબહાર આવેલી ઝાડીમાં ઊતર્યા. તે ગામમાં અચ્છેદક નામે એક પાખંડી પિતાની મંત્ર-તંત્ર-સિદ્ધિની વાતથી લેકે ઉપર પ્રભાવ પાડી રહ્યો હતો. મહાવીરના સાંભળવામાં પણ તેની આશ્ચર્યકારક સિદ્ધિઓની ઊડતી વાતે આવી. પરંતુ મહાવીર ત્યાં રહ્યા તે દરમ્યાન, રાત-મધરાતે ગામ બહાર આવી તે અચ્છેદક જે કાંઈ ચોરી વગેરેને માલ દાટ કે બીજા અનાચાર કરતો, તે તેમને જાણવામાં આવ્યા. તે ઉપરથી ગામલોકોને ચેતવી તેમને આ દુરાચારી મનુષ્યની જાળમાંથી છોડવવાન મહાવીરને સ્વાભાવિક રીતે વિચાર આવ્યો. જે મુઢ લેકે ચમત્કારોની વાતોથી જ ભરમાય છે, તેમને કાંઈક ચમત્કારની વાતોથી જ ખેંચી શકાય એમ વિચારી તેમણે લેકેને ભૂત-ભવિષ્ય-વર્તમાનની ખબરે કહેવા માંડી. એક ગોવાળે ગામમાં જઈ પિતાને અનુભવ કહી સંભળાવ્યું કે, “ગામ બહાર ઝાડી માં રહેવા આવેલા મહાત્મા તે બીજાના મનની વાતો જાણી લે છે. મેં રાબડી (સૌવીર) સાથે કાંગને ભાત ખાધો હતો, હું બળદનું રખવાળું Page #148 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ ૧૩૫ કરવા જતા હતા, તથા રાત્રે વામાં ખૂબ રેાયે! હતા, એ બધી રાતે તેમણે મને કહી બતાવી.’ 6 પછી લેાકેાનું તે પૂછવું જ શું? બધા ભેટ-સાબાદ તથા પૂજનસામગ્રી વગેરે લઈ મહાવીરનાં દર્શને આવ્યાં. લેાકાની મહાવીર તરફ વળતી જતી ભક્તિથી ૭ દક અકળાયા. મહાવીર ભૂત-ભવિષ્ય-વર્તમાન જાણે છે' એ વાત ખાટી છે એવું સિદ્ધ કરી બતાવવા, તે એક તૃણુ લઈ, લે!કે સાથે મહાવીર પાસે આવ્યા, અને પૂછવા લાગ્યા કે, આ તૃણુ મારાથી તેાડી શકાશે કે નહી?તેના મનમાં એમ હતું કે, જે તે કહેશે તેનાથી ઊલટું હું કરીશ, એટલે મહાવીર જૂઠા પડશે! પરિસ્થિતિ બહુ નાજુક બની ગઈ. તાપણુ છેવટે મહાવીરે કહ્યું કે, તારાથી તે તૃણુ નથી છેદાવાનું. એટલે આનંદમાં આવી જઈ અચ્છેદક પેલું તૃણું તેાડવા ગયા. તેવામાં અકસ્માત તેની તીણી બાજુથી તેની આંગળીઓ કપાઈ ગઈ આ બેઈ લેાકા તેની ફજેતી ઉપર હસવા લાગ્યા. અને તે ત્યાંથી પડેલે માંએ પાછા ફર્યાં. પછી મહાવીરે તે અછંદકના દુરાચારેની વાત ગામલેાકાને એક પછી એક જણાવી. જેમકે, તેણે કેાઈના ધરમાંથી ચારી આણેલું પાત્ર અમુક ઠેકાણે દાટયું છે, ખીજા કાઈ તા મેઢાચારી લાવી, તેને રાંધી ખાઈ, તેનાં હાંડકાં તેણે અમુક મેરડીનાં ઝાંખરાંમાં નાખ્યાં છે, તથા એકાંતમાં આવી તે પેાતાની બહેન સાથે વિષયસુખ ભોગવે છે, વગેરે વગેરે. જે લેકાના માલ ચેારાયે! હતા તે તરત જ એ વાતની ખાતરી કરી શકથા, તથા પતિના દુરાચાર જાણતી અમ્બંદુકની સ્ત્રીએ તેના ભિચારની વાતની પણ સાબિતી આપી દીધી. એટલે ગામલેાકેાને મહાવીરનાં વચને ઉપર વિશ્વાસ બધાઈ ગયા, અને તેએ હવે પેલા દુરાત્મા અ ં ંદકને તિરસ્કાર કરવા લાગ્યા. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬, શ્રી મહાવીર કથા અંતે અચ્છેદકે આવી મહાવીરને જણાવ્યું કે, હું એક જાતની ચાલાકી કરું છું, તે તમે બીજી જાતની ચાલાકી કરનારા છે. તમે તો બીજે ગામ પણ લેકામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશો; તો પછી અહીં જ્યાં મેં મારી દુકાન જમાવી છે, ત્યાં મારા પેટ ઉપર શા માટે પગ મૂકો છે? માટે મહેરબાની કરી બીજે ચાલ્યા જાઓ. હું અહીંનું મને ફાવશે તેમ ફેડી લઈશ. પરંતુ આ જાતના પ્રસંગોથી અંતે બીજાઓને લાભને બલે હાનિ જ થાય છે, નાહક કેાઈની અપ્રોતિ વહોરવી પડે છે, પિતાને પોતાના કામમાં વિક્ષેપ પડે છે, અને પોતાની સાધનાનું કામ હજુ થાળે પડ્યું ન હોય ત્યાં સુધી આવા ડખાઓમાં પડવું પિતાને માટે સલાહભરેલું નથી, એમ માની, મહાવીર તરત ત્યાંથી ચાલ્યા ગયા. જ કથાક્ષર તે, આ આખો પ્રસંગ મહાવીરની પરવાનગી વિના તેમના શરીરમાં પડેલા પેલા માસીપુત્ર સિદ્ધાર્થ વ્યંતરે ઉજવ્યો હતે એવું કહી, આ કંઈક દઢંગા પ્રસંગની જવાબદારીમાંથી મહાવીરને મુક્ત કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જે આ બધું મહાવીરને મંજૂર ન હતું, તે તેમણે પોતાનાં શરીર–વાણી દ્વારા પેલા વ્યંતરને કરવા શા સારુ દીધું? તેટલા પતી તેમાં તેમની અનુમતિ ન આવી? એટલે એ બધું સિદ્ધાર્થે કર્યું કહે, કે મહાવીરે કર્યું કહે, વસ્તુસ્થિતિમાં તેથી કશો ફરક પડતો નથી. અને અચ્છદકની પેલું લસુખલું તેડવા ન તેડવાની યુક્તિને પ્રસંગે મહાવીર જે કઢંગી પરિસ્થિતિમાં ભરવાઈ પડે છે, તેમાંથી મુક્ત કરવા કથાકારને પાછી ઇદ્રની મદદ સ્વર્ગમાંથી ઉતારવી પડે છે. મહાવીરની આબરૂ જવાને પસંગ દેખાતાં ઈ 2 પોતાનું વજ પેલી દાભની સળીમાં દાખલ કરી દે છે, જેથી તે સળી તૂટવાને બદલે અચ્છેદની આંગળીઓ જ કપાઈ જાય છે. ગમે તેમ છે, પરંતુ એક આખા પ્રસંગ માંથી મહાવીર કાંઈક પાઠ તે શીખે છે જ એવું કથાકારને સૂચવવું જ પડે છે, અને અપ્રીતિવાળા સ્થળમાં ન રહેવું એ પોતાને ના નિશ્ચય યાદ કરી મહાવીર ગામ છોડી ચાલ્યા જાય છે. આપણે ઉમેરીએ કે, સાથે સાથે હવેથી આવી નાહક અપ્રોતિ ઉત્પન્ન થાય એવા પ્રસંગે Page #150 -------------------------------------------------------------------------- ________________ દોક્ષાનાં પ્રથમ છ વર્ષ ૧૩૭ મોરાથી નીકળી મહાવીર આગળ ચાલ્યા. માર્ગમાં દૃક્ષણાવાચાલા, અને ઉત્તરાવાચલ એમ બે ગામડીઓ આવતી આવતી હતી. તે બેની વચ્ચે બે નદીઓ આવતી હતી. સુવર્ણ વાલુકા, અને રૂવાલુકા. ભગવાન દક્ષિણવાચાલામાંથી ઉત્તરવાચાલા તરફ વળ્યા. માગ માં સુવર્ણવાલુકાના તટ ઉપર તેમનું અધવસ્ત્ર ઝાંખરાંમાં ભરાઈ ગયું અને તે પેલા પાછળ ફરતા બ્રાહ્મણે ઉપાડી લીધું એ આપણે આગળ જોઈ આવ્યા છીએ. જો કે, થલપાણિના ભયંકર મંદિરમાં ચાતુર્માસના વસવાટ વખતે કે મોરાકમાં અચ્છેદકના ઉપદ્રવ વખતે તે પાછળ પાછળ સાથે કેવી રીતે રહી શક્યો તે કલ્પવાનું કથાકાર આપણું ઉપર છેડી દે છે. ૫. ચંડકૌશિક સર્ષ ઉત્તરાવાચાલા જવાના બે માર્ગ હતા. એક ટૂંકે અને એક લાંબે. ટૂંકે માર્ગ કનખલ નામના આશ્રમપદની વચ્ચે થઈને જાતે હતે. તે આશ્રમપદમાં તે વખતે ચંડકૌશિક નામનો ભયંકર સર્ષ રહેતો હતો. તેથી કેાઈ તે ટૂંક માર્ગે જતું રહેતું. પરંતુ ભગવાન તો ગોવાળિયાઓએ ચેતવ્યા છતાં ટૂંકે માર્ગે જ ગયા. માત્ર જીવનભયને કારણે એવા સાધુપુરુષ ટૂંકે માર્ગ છોડી, લાંબે માર્ગ વાટવાનું શી રીતે પસંદ કરે? તે ચંડકૌશિક સર્પની કથા આ પ્રમાણે છે : પૂર્વ જન્મમાં તે સર્પ [ગભદ્ર નામે તપસ્વી સાધુ હતો. તે ભારે તપસ્વી હતો, અને મહિના મહિનાના ઉપવાસ કરતો હતો. પિતાના હાથે કરી ઊભા કરવા નહીં, એવો નિશ્ચય પણ તેમણે કર્યો જ હવે જોઈએ. હજુ બીજાને ઉપદેશ આપવાના કામની જેમ, બીજાનાં જહાણું ખુલ્લાં પાડી આપવાના કામમાં પડવાની તેમને વાર હતી. ૧. ગુણચંદગણી સુવર્ણ કુલા નામ આપે છે. ૨. ગુણચંદ્રગણું કૃત ચરત્રમાં જણાવ્યા પ્રમાણે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી મહાવી-સ્કા બમણુધર્મનું પણ તે વિધિવત પાલન કરતો હતો. એક વખત પિતાની સાથે એક નાની ઉમરને શિષ્ય લઈ, તે ભિક્ષા નિમિત્તે બહાર નીકળ્યો. તે વખતે ધૂંસરી એટલે મા આગળ જોઈજોઈને ચાલવા છતાં દેવયોગે તેના પગ નીચે એક દેડકી કચરાઈ ગઈ પેલા શિષ્ય તેનું ધ્યાન તે તરફ ખેંચ્યું, જેથી તેનું રોગ્ય પ્રાયશ્ચિત્તાદિ તે કરી શકે. પરંતુ, માત્ર તપસ્વીની બાબતમાં ઘણી વાર બને છે તેમ, તપથી તેનું શરીર કૃશ થયું હતું, પરંતુ તેના ક્રોધાદિ ભાવો કૃશ થવાને બદલે ઉગ્ર બન્યા હતા. એટલે ગોભદ્ર તે વસ્તુ સ્વીકારવાને બદલે પેલા શિષ્યને કચરાઈ ગયેલી બીજી દેડકીઓ બતાવી બતાવીને પૂછવા લાગ્યો કે, આ બધી પણ શું મેં કરી નાખી છે? પેલે શિષ્ય તે વખતે ચૂપ થઈ ગયો. તેણે માની લીધું કે સાયંકાળે તે જરૂર આ પાપની આલોચના કરશે. પરંતુ સાયંકાળે પણ તેમણે આલેચના ન કરી. એ જોઈ, “કદાચ ભૂલી ગયા હશે” એમ માની તે વાત તેણે તેમને ફરી યાદ કરાવી. પરંતુ એથી તો એકદમ ગુસ્સાથી સળગી ઊઠી, ગોભદ્ર પેલા શિષ્યને મારવા દો. ક્રોધાંધ થઈને દોડતાં વચમાં આવેલા એક થાંભલા સાથે તેનું મસ્તક અફળાવાથી તે ત્યાં ને ત્યાં મરણ પામ્યો. મર્યા બાદ પિતાના તપને કારણે તે જ્યાતિષ્ક દેવગતિને પા. ત્યાંથી યથાકાળે આવી તે આ કનખલ નામના સ્થાનમાં પાંચસો તપસ્વીઓના કુલપતિની પત્નીને પેટે કૌશિક નામે પુત્ર થયે. પહેલેથી જ તે અત્યંત ક્રોધી હતો. આથી બધા તાપમાં તે ચંડકૌશિક નામે ઓળખાતો. પિતા મરણ પામતાં તે કુલપતિ થયે. તેને પોતાના વનખંડ ઉપર ઘણી આસક્તિ હતી, જેથી તે રાતદિવસ તરફ ભમ્યા કરતે, અને કેઈ તે વનખંડમાંથી પત્ર, પુષ્પ, ફલ કે મૂળ લેવા આવતું તે જે હાથમાં આવે તે લઈને મારવા દોડતા. Page #152 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં પ્રથમ છ વ ૧૩૯ એક વખત તે વાડ કરવા કાંટા-ઝાંખરાં લેવા દૂર નીકળી ગયા હતા, તેવામાં કેટલાક રાજકુમારાં શ્વેતાંખીમાંથી આવી તે વનખંડને ભાગવા લાગ્યા. પહેલાં ચડકૌશિકે તેને ત્યાંથી ફળમૂળ લેતાં વાર્યા હશે, તેને! આ રીતે બદલે લેવાના તેમને વિચાર હતા. ચંડકૌશિક પાછા આવ્યા ત્યારે આ બધું જોઈ ગુસ્સાથી સળગી ગયા, અને તીક્ષ્ણ કુહાડા લઈ તેમને મારવા દેડયો. તેને આવતા જોઈ રાજકુમારે! પંખીની પેઠે ત્યાંથી જલદી નાસી ગયા. તેમની પાછળ દોડતાં ચડકૌશિક એક ખાડામાં ગાડી પડયો, અને પેાતાના હાથના કુહાડાના જ ધા પામી મરણશરણ થયા. ત્યારબાદ તે પેાતાના વનખંડમાં જ દિવિષ ( અર્થાત્ જેની દિષ્ટ પડતાં જ ઝેર વ્યાપી જાય તેવા ) સરૂપે ઉત્પન્ન થયા. પૂર્વભવની આસક્તિને કારણે તે સપ ત્યાં કાઈ તે પેસવા દેતા નહીં. શ્રમસ્થાનમાં આવ્યા, ત્યારે ત્યાં બધું વેરણ-છેરણ તથા શૂન્ય હતું. ચેાડી વારમાં તે ધ્યાનસ્થ થઈ ગયા. એવામાં પેલા સાપ ફરતા ફરતા ત્યાં આવ્યે!. ઘણે દિવસે કાઈ માણસને પેાતાના વનખંડમાં પેઠેલા ોઈ, તે તરત ફૂંફાડા મારા મહાવીરને કરડવા દોડયો. પરંતુ મહાવીરસ્વામીના શાંત, નિય, સ્નેહા સ્વરૂપ ઉપર નજર પડતાં જ તે સ્તબ્ધ થઈ ઊભું! રહ્યો. મહાવીરે તેને પ્રેમથી. સએધતાં કહ્યું, ચડકૌશિક આ શું? હવે તા સમજ '' મહાવીર તે મહાવીરનાં તે વાકય સાંભળતાં વેંત જ તે સર્પને તથા પોતે પેાતાના ક્રેાધને કારણે દુર્ગતિને પ્રાપ્ત થયું છે, તેનું પ્રદક્ષિણા કરી શાંત અને સ્થિર પેાતાના પૂર્વભવનું જ્ઞાન થયું. કેવી રીતે સ્ખલન પામી આવી ભાન થયું. તે તરત પ્રભુની ત્રણ થઈ ગયા. બીજે દિવસે મહાવીરને જીવતા રહેલા જોઈ કેટલાક ગેાળિયા વગેરે આશ્ચર્યચકિત થઈ પાસે આવ્યા. તેા પેલા Page #153 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી મહાવીર કથા સર્પને, રાફડામાં મેં ઘાલીને સ્થિર પડેલે તેમણે જે; જેથી કોઈને દેખી, કરડવા દડવાનું પોતાને મન ન થાય! જોકે આ કૌતુક જેવા ટોળાબંધ આવવા લાગ્યા. કેટલીક સ્ત્રીઓએ તે પૂજનાર્થે તેને શરીરે ઘી પણ ચોપડયું. પરંતુ તે સ્ત્રીઓનું આ પૂજન તે સર્પને વસમું થઈ પડયું. કારણ કે કીડીએ તે ઘી ખાવા ત્યાં ખેંચાઈ આવી અને સાપને આખે શરીરે તીવ્ર ચટકા ભરવા લાગી. પરંતુ એ વેદનાને પિતાનાં પૂર્વકર્મોનું ઊંચત પરિણામ માની, તે સાપ તે કીડીઓ કચરાઈ ન જાય તે માટે હાલ્યા ચાલ્યા વિના પડ્યો રહ્યો અને પંદર દિવસ રિબાઈને મરણ પામ્યો. ત્યાર બાદ તે સહસ્ત્રાર નામના દેવલોકમાં દેવતા થયો. જેના સાનિધ્યમાં ક્રૂર, હિંસક પ્રાણુઓ પિતાને સ્વભાવ છોડી દઈ, અરસપરસ વિરોધભાવને ત્યાગ કરે છે, તેના હૃદયમાં પ્રાણુમાત્ર પ્રત્યે સમતા અને અભય છલેછલ ઊભરાતાં હેવા જોઈએ. તે બે ભાવના સરવાળારૂપ ભાવને જ અહિંસા કહેવામાં આવે છે. અન્ય પ્રાણીઓ પ્રત્યે કશી પરિગ્રહબુદ્ધ ન હોવાથી કશી હિંસકબુદ્ધિ ન હોય, અને તેથી જ ભયબુદ્ધિ પણ ન હોય, તેમજ તેમને પોતાના જેવા આત્મારૂપ જોવાની સમદષ્ટિ પ્રાપ્ત થઈ હોય, તો જ સાચી અહિંસા પ્રગટે, અને તેનો પ્રભાવ બહાર બીજા ઉપર પડયા વિના ન રહે. { ૧. સુદ નાગકુમાર એક વખત બંધાયેલાં વેર કેવાં ચિરસ્થાયી નીવડે છે, તથા જન્માંતરમાં પણ પાછળ પાછળ આવે છે, તેને દાખલ હવે મહાવીરના જીવનમાં ઘટવાનો હતો. ત્રિપુષ્ટ વાસુદેવના જન્મમાં મહાવીરે ગુહાવાસી જે સિંહને માર્યો હતો, તે આ જન્મે ગંગાનદીમાં સુદંષ્ટ્ર નામે એક નાગકુમાર થયો હતો. મહાવીર કનકખલથી આગળ ચાલી ઉત્તરાવાવાલા ગામમાં પખવાડિયાના ઉપવાસનું પારણું કરવા ગયા. ત્યાં ૧. જુઓ પાન ૩૯, Page #154 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ ૧૪૧ નાગસેન નામના ગૃહસ્થ બાર વરસે પિતાને પુત્ર પરદેશથી હેમખેમ પાછો ફર્યો. હેવાથી ઉત્સવ કર્યો હતો. ત્યાં ભિક્ષા લાવ્યા બાદ મહાવીર શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. ત્યાં પ્રદેશી નામે રાજા રાજ્ય કરતો હતો. તપસ્વી મહાવીરને જોઈ આકર્ષાયેલા રાજાએ તેમનું ઠીકઠીક સન્માન કર્યું. બુદ્ધ જ્યારે ગૃહત્યાગ કરીને નીકળ્યા હતા, ત્યારે ભિક્ષા માટે રાજગૃહમાં જતાં અગાસીમાં બેઠેલા ત્યાંના રાજ બિંબિસાર (શ્રેણિક) ની નજરે પડ્યા હતા. તેમની તેજસ્વી તથા સુમધુર આકૃતિ જોઈ આકર્ષાયેલા તે રાજાએ તેમની પાછળ પાછળ પિતાનો માણસ મોકલી તે ક્યાં ઊતર્યા છે તે જાણી લીધું, અને ત્યાર બાદ જાતે દૂર પર્વતતળેટીમાં તેમને મળવા ગયો. ત્યાં તેમની તેજસ્વી કાંતિ ઉપરથી તેમને ક્ષત્રિયકુળમાં જન્મેલા માની, તેણે તેમને નાની ઉમરમાં રાજ્યશ્રી છોડી કઠેર સન્યાસ સ્વીકારવાનું કારણ પૂછ્યું, તથા જે તે સંન્યાસ છોડી દે, તે પિતાના સૈન્યમાં ક્ષત્રિયને ઉચિત ઊંચી પાયરીએ ચડાવવાની લાલચ પણ આપી. પછી બુદ્ધને જવાબ સાંભળી તે રાજાને તેમના ઉપર ભક્તિભાવ પેદા થયે, અને તેણે તેમને લલચાવવાનું છોડી, વિનંતિ કરી કે, “હે રાજકુમાર ! તમને જે કદી પણ જગદુદ્ધારને માર્ગ જડે, તે સૌથી પહેલું મારું વિહારદાન તમારે સ્વીકારવું.” બુદ્ધે તે વાત કબૂલ રાખી હતી. મહાવીરની બાબતમાં પણ આ પ્રદેશ રાજાની મુલાકાત એક રાજા સાથેની તેમની પહેલવહેલી મુલાકાત હતી. ભયંકર સર્ષ જેવા પ્રાણી ઉપર પણ પ્રભાવ પાડી શકે તેવા પ્રતાપવાળા મહાવીરને દેખી પ્રદેશી જેવો રાજા તેમના પ્રત્યે આકર્ષાય એ નવાઈની વાત નથી. પરંતુ જૈન કથાકારે આ મુલાકાતને એક લૂખી વિગત તરીકે નોંધીને અટકી જાય છે. મહાવીર ત્યાંથી નીકળી સુરભિપુર તરફ ચાલ્યા. માર્ગમાં પ્રદેશ રાજાને મળવા પાંચ રથમાં બેસીને આવતા નયક ગોત્રી Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી મહાવીર કથા રાજાઓએ ભગવાનનું પૂજન કર્યું. પછી ભગવાન સુરભિપુર પહોંચ્યા. ત્યાંથી આગળ તેમને મહાનદી ગંગા ઓળંગવાની આવી. બીજા લોકોની સાથે મહાવીર પણ સિદ્ધદંત નામના નાવિકની નાવમાં બેઠા. નાવ ચાલવા માંડી તે વખતે કાંઠા ઉપર એક ઘૂવડ બેલ્યું. તે સાંભળી તે નાવમાં બેઠેલા ક્ષેમિલ નામના શકુન શાસ્ત્રીએ કહ્યું કે, થોડા સમયમાં આપણે કેાઈ મરણઘાંટીમાં જરૂર સપડાઇશું. થયું પણ તેમજ. નાવ ઊંડા જળમાં આવતાં જ અચાનક કોઈ ભયંકર મહાપવન ફૂંકાવા લાગ્યો, અને ગંગાનાં નીર હિલોળે ચડવા માંડયાં. પિલી નાવ આમ તેમ ઝોકાં ખાવા લાગી. સઢનો ડાલ (કૂવા-સ્તંભ) તડતડાટ કરતો તૂટી ગયે, સઢનાં ચીંથરે ચીંથરાં ઊડી ગયાં, અને સૌ મુસાફરો વ્યાકુળ ચિત્ત પોતપોતાના ઇષ્ટદેવને સંભારવા લાગ્યા. સંતપુરુષને પ્રભાવ મૂઢ પ્રાણુઓ ઉપર પડે, તો આજુબાજુની તેટલી જ સજીવ પ્રકૃતિ ઉપર પણ પડે, એ વસ્તુ સ્વીકારતાં બીજે કશે વાંધો આવે તેમ નથી. કોણ જાણે આજુબાજુના મુસાફરોના કલ્પાંતથી દ્રવીભૂત થયેલા મહાવીરના સંક૯પને પ્રભાવ પડળ્યો કે શું, પરંતુ એ ભયંકર તોફાનમાંથી નાવ હેમખેમ સામે પાર પહોંચી છે. ગઈ જ. અને બધા આ પ્રસંગને યશ મહાવીરને જ અર્પવા લાગ્યા. કહેવાની જરૂર નથી કે, આ બનાવ તે સ્થળના લોકોની સ્મૃતિમાં જડાઈ ગયે અને આવા પ્રસંગે ભેગા કરનાર કથાકારના હાથમાં આવતાં એક જુદી કથા રૂપે જ મહાવીરચરિત્રમાં સંઘરાઈ ગયા. કથાકારે તે બનાવને આ પ્રમાણે રજૂ કર્યો છે : મહાવીર પેલી હોડીમાં બેઠા કે તરત જ પૂર્વવર યાદ કરનારા પેલા સુદંષ્ટ્ર નાગકુમારે એકદમ આ ભયંકર તોફાન પિતાની શક્તિથી ઊભું કર્યું. પરંતુ ત્યાંના સંબલ કંબલ નામે બીજા બે સદ્ભાવી નાગકુમારોએ તેને ડાર્યો, અને તેને ભગાડી મૂકી, નાવને હેમખેમ સામે પાર પહોંચાડી દીધી. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ એ બે નાગકુમારોની કથા આ પ્રમાણે છે: મથુરામાં જિનદાસ નામનો વેપારી સાધદાસી નામની પોતાની સ્ત્રી સાથે રહેતો હતો. તેઓએ પોતાના કોઈ કામ માટે ઢોરઢાંખ ન પાળવાનો નિયમ લીધે હતો. તેથી તેઓ ભેળસેળ વિનાનું ખાતરીબંધ દૂધ-દહીં આપતી એક ગોવાળણી પાસેથી તે બધું ખરીદતાં. વખત જતાં તે ગોવાળને ને સાધુદાસીને બહેનપણ જે સંબંધ થઈ ગયો. એક વખત તે ગોવાળને ઘેર વિવાહનો પ્રસંગ આવતાં શેઠશેઠાણીએ પોતાને ત્યાંથી વસ્ત્ર, અલંકાર, ધન-ધાન્ય વગેરે પુષ્કળ પદાર્થો મેકલી આપ્યા. આથી પેલી ગોવાળણુને ત્યાં આવેલા ગોવાળમાં તેની શોભા સારી થઈ. ઉત્સવ પતી ગયા બાદ, ખુશ થયેલાં ગોવાળ-ગોવાળણ ત્રણ વર્ષની વયના પોતાના હષ્ટપુષ્ટ કંબલ અને સંબલ નામના બે બળદો લઈને શેઠને આપવા આવ્યાં, તથા શેઠે ના પાડવા છતાં તમને બારણે બાંધી ચાલ્યાં ગયાં. જિનદાસે વિચાર્યું કે, જે હું આ બળદે છોડી મૂકીશ, તે બીજા ગમે તે લોકો તેમને હળ વગેરે સાથે જોડીને દુખી કરશે. અને આ મૂર્ખ ગોવાળ-ગોવાળણી તો તેમને પાછા લેશે જ નહિ. તે પછી નિર્દોષ ઘાસ-પાનથી આ બળદનું પિષણ કરવાનું જ મારે માટે બાકી રહે છે. અને તેણે તેમજ કરવા માંડયું. તે બળદો એટલા જાતવાન હતા કે, શેઠની સર્વ ધાર્મિક પ્રક્રિયાઓ ધ્યાનથી લક્ષમાં રાખતા. શેઠ જ્યારે અષ્ટમી કે ચતુર્દશીએ ઉપવાસ કરે, ત્યારે તે બળદ પણ કશું ઘાસ-પાન ખાય-પીવે નહીં. શેઠ તેમની આ ભદ્રિક વૃત્તિ જોઈ તેમના ઉપર પ્રસન્ન રહેતા, તથા તેઓ સમજે કે ન સમજે તો પણ તેમના કાનમાં ધર્મામૃતનું સૂચન કરતા. એક વખત તે નગરીમાં ભંડારવણી નામના યક્ષની યાત્રાનો ઉત્સવ આવ્યો. તે વખતે ગામના જુવાને વાહનક્રડાની શરતો રમતા. તે ગામમાં જિનદાસને એક કૌતુકી મિત્ર રહેતા ૧. “ભડીર’, યક્ષ-ગુણચંદ્રગણું. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી મહાવીરથા હતે; તે જિનદાસના આ બળદોને હૃષ્ટપુષ્ટ જોઈ, સ્નેહને કારણે જિનદાસની રજા માગવાની જરૂર ન ગણી, પરભાર્યાં જ બળદેશને ઉત્સવમાં વાહને જોડવા લઈ ગયા. તે બળદે। દેખીતા હૃષ્ટપુષ્ટ હતા. પરંતુ કાઈ પણ કઠિન કામકાજ કદી ન કરવું પડયું હાવાને કારણે, સુકુમાર બની ગયા હતા. તે મેળાની શરતેામાં ચામુકપરાણાના મારથી તેઓ ખૂબ દોડવા, તથા બધી શરત જીત્યા પણ ખરા, પરંતુ તેમના સાંધા તૂટી ગયા. પેલે મિત્ર પેાતાનું કામ પતી ગયે તે ખળદાને શેઠને ત્યાં પાછા બાંધી ગયે. ભાજનને અવસર થતાં શેઠે જ્યારે ધાસ લઈ બળદેા પાસે આવ્યા ત્યારે તેમનાં માં ફાટી ગયેલાં, તેમને ખૂબ શ્વાસ ચડેલા, તથા શરીરે આ ભોંકાવાથી તેઓ લાહીલેાહાણુ થઈને પડેલા. પેાતાના નાકરાને પૂછતાં બધી વાતની શેઠને ખબર પડી. તેમને અત્યંત ખેદ થયે!, તથા તેમણે બળદો પાસે પૌષ્ટિક અન્નથી ભરેલા થાળા લાવી-લાવીને મૂકવા માંડવા, પણ બળદેએ તેમની સામું પણુ જોયું નહીં. શેઠ તેમની ઉપરના સદ્ભાવને કારણે કામકાજ છેાડી, તેમના કાનમાં નવકારમંત્ર જપતા ત્યાં જ બેસી રહ્યા. અંતે તે બળદો મૃત્યુ પામી, સબલ અને કબલ નામના સદ્ભાવી દેવકુમારે થયા. એ દેવેએ જ પેલા સુષ્ટને ભગાડી મૂકી તાવ અચાવી લીધી, એમ કથાકાર કહે છે મહાવીર જ્યાં જતા ત્યાં તેમની તેજસ્વી મૂર્તિ જોઈ સૌ કાઈ તે નવાઈ તા થતી જ કે, ચક્રવર્તી રાજા જેવાં લક્ષણાવાળા આ પ્રતાપી પુરુષ, આવે રખડેલ ભિક્ષુ કેમ? તે લેાકાને શી ખબર કે, અનેક પ્રતાપી રાજાઓને જીતનાર ચક્રવતી એથી પણ અજેય એવા મેહરાજને પરાજય કરનાર આ પુરુષ ચક્રવતી આને પણ ચક્રવતી છે. ચક્રવર્તીની આણુ બહુ તે લેાકેાની શારીરિક સુરક્ષિતતા સાધી શકે; પરંતુ કામ-ક્રોધાદિ ષિડુપુએથી તેમનું રક્ષણુ હ્રગિજ ન કરી શકે. જન્માજન્મ Page #158 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ ૧૪૫ અધેાંત પમાડનાર તે રિપુઓથી હજારા લેાકેાને બચાવે તેવા ધર્મની આણુ પ્રવર્તાવનાર આ ધર્મચક્રવતીને પ્રભાવ સામાન્ય ચક્રવતીથી કેટલા બધે। મેટા ગણાય ? પરંતુ લાકિક જને એ વાત શી રીતે સમજી શકે? ગંગાનદીના તટની રેતી ઉપર પડેલાં મહાવીરનાં પગલાંમાં ચક્રવતીનાં લક્ષણા જોઇ, સામુદ્રિક લક્ષણ જાણનારા પુષ્ય નામનેા કાઈ પુરુષ, ‘ આ પગલાંવાળા પુરુષ ભલે અત્યારે એકલવાયા છે, પણ તે હજુ ચક્રવતી નહી થયે। હાય તા જરૂર થશે, અથવા અત્યારે શત્રુથી જિતાઈ ગયેા હશે તેા પણ ભવિષ્યમાં પાછે જરૂર ચક્રવતી થશે એમ માની, તે પગલાંએ પગલાંએ મહાવીરની પાછળ પાછળ જઈ પહેોંચ્યા. એક ગામ પાસે અશેક વૃક્ષ નીચે મહાવીરને મેઠેલા તેણે જોયા. તેમની કંગાળ ભિક્ષુક દશા જોઈ, તેને પાતે કરેલી કલ્પના ઉપર પ્રથમ તે! હસવું આવ્યું, તથા પછી તે પેાતાનાં શાસ્ત્રોની નિંદા કરવા લાગ્યા. પરંતુ મહાવીરના વધુ નિકટના પરિચયથી, કે કથાકારે જણાવ્યું છે તેમ ઈંદ્રના કલ્ચાથી અંતે તે સમયે કે, આ પુરુષ ભલે લૈાકિક અમાં ચક્રવતી નથી, પરંતુ (ભવિષ્યમાં) ધર્મચક્ર પ્રવર્તાવનાર તીર્થંકર તા જરૂર થવાના છે જ. તીથંકર થનાર પણ એક પ્રકારે ચક્રવર્તી જ છે; એટલે તે એનાં લક્ષણેાનું સામ્ય હોય તેમાં નવાઈ નથી. ૭. ગોશાલક સાથે મેળાપ [ ખીજું ચામાસું ] મહાવીર હવે ફરતા ફરતા રાજગૃહની નજીક આવેલા નાલંદા નામના ઉપનગરમાં આવી પહોંચ્યા. ત્યાં આવીને તે કાઈ વણકરના ડહેલામાં ઊતર્યાં. ચામાસું નજીક આવ્યું હોવાથી ચાર માસ પુરતા તે ત્યાં જ સ્થિર થયા. દીક્ષા પછીનું એ તેમનું ખીજાં ચેમસું હતું. ૧ ‘સ્થૂણાક’ નામના ગામ પાસે. હેમચંદ્ર તથા ગુંચ દ્ર. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી મહાવીર કથા આ સ્થળે તેમને એક એવા પુરુષની સેબત થઈ કે જે તેમના જીવનમાં આગળ બહુ લાંબો તથા અગત્યનો ભાગ ભજવવાને હતો – અરે એક વખત તો તેમને લગભગ મેતના મુખમાં જ ધકેલી મૂકવાનો હતો. તે પુરુષ તે મંખલપુર ગોશાલક.૧ મહાવીરની પેઠે તે પણ ચાતુર્માસ કરવાને નિમિત્તે તે જ ડહેલામાં ઊતર્યો હતો. જૈનગ્રંથમાં આવતી કેટલીક ગણતરીઓ ઉપરથી સૂચિત થાય છે કે, ગોશાલક મહાવીરને મળ્યો તે અરસામાં નવો જ સાધુ થયું હતું. તે ૧. ગોશાલકના નામને અર્થ વગેરે કેટલાક મુદાઓ બાબત જુઓ આ પ્રકરણને અંતે પરિશિષ્ટ. ૨. ભગવતીસૂત્રમાં જણાવ્યા પ્રમાણે ગોશાલકે કુલ ૨૪ વર્ષનું સાધુજીવન ગાળ્યું હતું, અને તેના છેલ્લા ૨૪ મા વર્ષમાં મહાવીર સાથે તેને મારણાંતિક ઝધડે થયે, અને ત્યારબાદ સાત રાતમાં તે મરણ પામ્યો. તેની પછી મહાવીર ૧૬ વર્ષ વધુ જીવ્યા. ગાલાલના ૨૪ વર્ષના સાધુજીવનમાંથી તેના કહેવા મુજબ આઠ વર્ષ તેણે છાસ્થ (એટલે કે સાધક તરીકે માન્યાં હતાં, અને ૧૬ વર્ષ જિન તરીકે હવે, મહાવીરના કુલ ૭૨ વર્ષના જીવનમાંથી તેમણે ૩૦ વર્ષ ગૃહસ્થ તરીકે, ૧૨ વર્ષ છવસ્થ તરીકે, અને ૩૦ વર્ષ જિન તરીકે માન્યાં હતાં. મહાવીરે સાધુપણું સ્વીકાર્યા બાદ બીજે વર્ષે ગોશાલક તેમને મળ્યો હતો અને છ વર્ષ તેમની સાથે રહ્યો હતો. એ વાત ધ્યાનમાં રાખતા ગણતરી આ પ્રમાણે થાય છે? મહાવીરે ઘર છોડયું ૩૦ વર્ષ ગોશાલકને મળ્યા ગોશાલક સાથે રહ્યા ગોશાલકે જિન થતા પહેલાં એકલાં ગાજ્યાં ૨ વર્ષ ગોશાલકે જિન તરીકે માન્યાં મહાવીર ચાલક બાદ જીવ્યા ૧૬ વર્ષ ૭૨ વર્ષ Page #160 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાના પ્રથમ છ વર્ષ ૧૪૭ એકદંડી તાપસેના [મસ્કરિન] સંપ્રદાયને સાધુ હતો. તે સાધુઓના “પરમહંસ' વર્ગના સાધુઓ દંડ- ભિક્ષાપાત્ર–અને કટીબંધન એ ત્રણે વસ્તુઓનો ત્યાગ કરીને વિચરે છે. ગોશાલક મહાવીરને મળ્યો ત્યારે તે પરમહંસ દશાના સાધુની પેઠે વસ્ત્રરહિત દશામાં વિચરતો હતો, કે મહાવીરના સંસર્ગમાં આવીને નિર્વસ્ત્ર બન્યો હતો, એ કહેવું કઠણ છે. પરંતુ ચાતુર્માસ દરમ્યાન એક જ સ્થળે કરેલા લાંબા નિવાસ દરમ્યાન સાથે રહેવા બાદ, તેઓ બંને બીજા છ વર્ષ સુધી સાથે રહેવા જેટલા એક બીજાથી આકર્ષાયા એટલું નક્કી છે. મહાવીરે તે ચેમાસા દરમ્યાન મહિના–મહિનાના ઉપવાસ સ્વીકાર્યા હતા. જિન મંથકારો લખે છે કે, તે દીર્ધ ઉપવાસેના પારણા વખતે લાગલગટ ત્રણ પ્રસંગે નાલંદાના ગૃહસ્થા દ્વારા પરમ ભક્તિ તથા સત્કારપૂર્વક તેમને જે વિપુલ ભિક્ષા મળી, તે ઉપરથી ખેંચાઈને ગોશાલક મહાવીરનો શિષ્ય થવા લલચા. જો કે તે કથન સ્વીકારી લેવા જેવું લાગતું નથી. કારણ કે, આગળ આપણે જોઈશું તેમ, મહાવીર શરૂઆતમાં સામાન્ય રીતે લાંબા લાંબા ઉપવાસે જ કર્યા કરતા, અને ચોમાસામાં તે મહિના–મહિનાના, બબ્બે મહિનાના, અને ચાર ચાર મહિનાના ઉપવાસ પણ કરતા. ઉપરાંત મ્લેચ્છ લકેના પ્રદેશમાં મહાવીર દુઃખ સહન કરવા ખાતર જ મહિનાઓ સુધી બે વાર વિચર્યા, ત્યારે પણ ગોશાલક તેમને સાથ છોડી ગયો નહોતો. એટલે આજીવિકા માટે જ ગોશાલક મહાવીરના અનુય યી થયે એમ કહેવું નિરર્થક છે. મહાવીરની કેાઈ બીજી વિભૂતિથી કે તેમના માહાથી આકર્ષાઈને જ તે તેમની સાથે દુઃખ-સુખે પણ રહેવા તૈયાર થયો, એમ જ કહેવું યોગ્ય છે. તે વિષે વધુ ૧. પહેલા પારણું વખતે વિજય શેઠને ત્યાં, બીજા વખતે આનંદ નામના ગૃહસ્થને ત્યાં, અને ત્રીજા વખતે સુનંદ ગૃહસ્થને ત્યાં. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી મહાવીર કથા વિગતે ચર્ચા આ પ્રકરણને અંતે આપેલા પરિશિષ્ટમાં કરેલી છે. અસ્તુ. હવે ચાતુર્માસ પૂરા થવા આવ્યા હતા; અને કાળક્રમે કાર્તિકી પૂર્ણિમાનો દિવસ આવી પહોંચ્યા. ચાતુર્માસમાં એક સ્થળે જ સ્થિર થનાર સાધુસંન્યાસી હવે બીજે સ્થળે જઈ શકે –તેમણે જવું પણ જોઈએ. ગોશાલકનો વિચાર ચાતુર્માસ બાદ પણ મહાવીરની સાથે જ રહેવાનો હતો. પરંતુ તે બાબત બંને વચ્ચે કદી નિર્ણયાત્મક વાતચીત થઈ નહોતી. કાર્તિકી પૂર્ણિમાને દિવસે ભિક્ષા માગવા નીકળતા પહેલાં જ મહાવીરની ભવિષ્ય ભાખવાની શક્તિનું પારખું કરવા ગોશાલકે તેમને સવારમાં પૂછયું કે, “આજે કાર્તિકી પૂર્ણિમાને દિવસે તે ઘેરઘેર મહોત્સવ થશે અને જાતજાતની વાનીઓ રંધાશે. કહો મને આજે ભિક્ષામાં ખાવાનું શું મળશે? “ઊતરી ગયેલું ધાન અને દક્ષિણામાં ખાટે રૂપિયે.” જવાબ મળે. ગોશાલક એ જવાબની સચ્ચાઈ વિષે ખાતરી કરવા વહેલી સવારથી જ ઘેરઘેર ભિક્ષા માટે રખડવા નીકળી પડ્યો. મહાવીર પણ ચોમાસું પૂરું થયું હોવાથી બીજે ગામ જઈને જ ચોથા ઉપવાસનું પારણું કરવાના ખ્યાલથી કેટલાક ગામે આવ્યા. ત્યાં બહુલ નામે બ્રાહ્મણે તેમને ઘી - સાકર સહિત ખીર ભિક્ષામાં આપી. આ બાજુ નાલંદામાં ઘેરઘેર રખડવા છતાં ગોશાલકને ભિક્ષામાં વાસી અન્ન અને દક્ષિણમાં ખેટો રૂપિયો જ મળ્યાં, એ ઉપરથી મહાવીરની ભવિષ્ય ભાખવાની શક્તિ વિષે તેને ખાતરી થઈ; અને તે ચમત્કારી પુરુષ સાથે ચાતુર્માસ બાદ પણ રહેવાને તેણે નિશ્ચય કર્યો. ચાતુર્માસ પૂરા થયા હોવાથી મહાવીર ભિક્ષા બાદ ઉતારે પાછા આવશે જ એવી તેને ખાતરી તે ન હતી; તેમ છતાં તે ત્યાં ખબર કાઢવા તે Page #162 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ આ જ. એટલામાં પાસેના કેલ્લાક ગામમાં બહુલ નામના બ્રાહ્મણને ત્યાં મહાવીરને મળેલા ભિક્ષાસકારની વાત જાણવામાં આવતાં તે કલાક જઈ પહોંચ્યો. મહાવીર પાસે જઈ તેણે પિતાને મળેલી ભિક્ષાની વાત કહી સંભળાવી, તથા ચાતુર્માસ બાદની મુસાફરીમાં પણ તેમની સાથે જ રહેવાને પોતાને નિર્ણય જાહેર કર્યો. મહાવીરે તેની તે વાત મંજૂર રાખી. ગોશાલક અને મહાવીરના સહજીવનની કથામાં આગળ વધતા પહેલાં એક વાત અહીં નાંધતા જવાની જરૂર છે. કોણ જાણે કેમ, તે સહવાસની કથામાં કથાકારેને હાથે મહાવીરની ચમત્કાર કરવાની શકિતઓનું ચિત્રણ આવશ્યક હોય તેથી વધારે ઘેરે રંગ પામે છે; અને તેથી તે બધી વિગતે મહાવીર-કથામાં વારંવાર આવી આપણું મન સામે એક વિશિષ્ટ કલ્પનાચિત્ર ખડું કરે છે. અલબત્ત, બારીકાઈથી તપાસીએ તો કથાકારેએ મહાવીરની એ ચમત્કાર કરવાની શક્તિઓના પરિણામે મહાવીરને લાભને બદલે હાનિ જ વધારે થતી ચીતરી છે. અત્યાર અગાઉના એક-બે પ્રસંગેથી વાચક પરિચિત છે જ, અને ભવિષ્યમાં પણ ગોશાલકને તેજોલેસ્યા સિદ્ધ કરવાની રીત શીખવવાને પરિણામે મહાવીરને તથા તેમના શિષ્યોને મારણાંતિક આફત વેઠવાની આવવાની છે. ૧. મહાવીરના જ સમકાલીન બુદ્ધના જીવનમાં ચમારની શક્તિનું આ પાસે હયાત નથી, એ એક વસ્તુ અહીં યાદ કરવા જેવી ગણાય. કેવદ્ધ નામને એક માણસ બુદ્ધ પાસે આવી આવીને તેમને વારંવાર આગ્રહ કરે છે કે, તમે કાંઈ ચમત્કાર કરી બતાવે, તે આખું શહેર તમારા સંપ્રદાયમાં જોડાશે. ત્યારે બુદ્ધ માત્ર એટલે જ જવાબ આપે છે કે, “હું ગમે તેવા પાપી તથા મૂઢ લેને મહાવ્રતના માર્ગ ઉપર લાવી કલ્યાણુભાગી કરું છું. તે પાછો મેટો ચમત્કાર છે? તેટલે ચમત્કાર બસ ન હોય, તે બીજા ચમત્કાર કરીને મારે લોકોને આકર્ષવા નથી.” Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા [ ત્રીજું ચોમાસું] અસ્તુ. કલ્લાકમાં ગોશાલકને સહચારી તરીકે સ્વીકારી, મહાવીર સુવર્ણખલ તરફ ચાલ્યા. માર્ગમાં કેટલાક ગાવાળિયાઓ ક્ષીર રાંધતા હતા. ગોશાલકને ભૂખ લાગી હતી; આથી તેણે મહાવીરને વિનંતી કરી કે, ચાલો આપણે આ ગોવાળિયાઓ પાસે ખીર માગીએ. ત્યારે તેને જવાબ મળ્યો કે, એ ખીર માગવી વ્યર્થ છે, કારણ કે એ ખીર બનવાની જ નથી. ગોશાલકને આ સાંભળી મહાવીરના શબ્દોની ખાતરી કરવાનું મન થયું. તેણે જઈને પેલા ગોવાળિયાઓને ચેતવ્યા કે, “આ ત્રિકાલજ્ઞ સાધુ એમ કહે છે કે, આ ખીર પૂરી રંધાવાની નથી, કારણકે અધવચ જ તેનું પાત્ર ફૂટી જવાથી તે ઢોળાઈ જવાની છે.” આ સાંભળી ગવાળાએ વાંસની ખપાટ વગેરે બાંધીને હાંડીને સુરક્ષિત કરી લીધી; પરંતુ બન્યું એવું કે હાંડીમાં ચોખા પ્રમાણુથી વધારે પડેલા, એટલે તે કૂલતાં હાંડી ફાટી ગઈ મહાવીર તથા ગોશાલક પછી આગળ ચાલ્યા અને બ્રાહ્મણગ્રામ આવ્યા. ત્યાં ચમત્કારને બીજો એક પ્રસંગ બન્યો અને મહાવીરની ચમત્કાર કરવાની શક્તિ તરફના ગોશાલકના આકર્ષણમાં વધારે થયો. વાત એમ બની કે, તે ગામમાં નંદ અને ઉપનંદ એ બે ભાઈના બે મુખ્ય મહોલ્લા હતા. મહાવીર નંદના મહેલામાં નંદને ત્યાં ભિક્ષા માગવા ગયા અને ગોપાલક મહા તામસી પ્રકૃતિના ઉપનંદના મહોલ્લામાં ઉપનંદને ત્યાં ભિક્ષા માગવા ગયે. મહાવીરને નંદે વાસી અન્નની ભિક્ષા આપી. ઉપનંદે ગોશાલકને ઊતરી ગયેલો વાસી ભાત અપાવ્યું. આખાબોલા ગોશાલકે એ બાબત ઉપનંદ સાથે તકરાર કરતાં ઉપનંદે દુષ્ટ બુદ્ધિથી તે ભાત ગાશાલકના માથા ઉપર જ નખાવ્યા. આથી ગોશાલક ચિડાયો. અને તેણે કહ્યું કે, મહાવીરના તપના તેજની આણથી કહું છું કે, આ દુષ્ટનું ઘર બળી જાઓ! અને બન્યું પણ તેમજ. Page #164 -------------------------------------------------------------------------- ________________ " દીક્ષાના પ્રથમ છ વર્ષ બ્રાહ્મણગ્રામથી નીકળી મહાવીર તથા ગોશાલક ચંપાનગરીએ આવ્યા. તે વખતે ચોમાસાને સમય થઈ જવાથી તેમણે તે ત્રીજું ચેમાસું તે સ્થળે જ બબ્બે મહિનાના બે ઉપવાસ કરીને ગાળ્યું. તે ચોમાસા દરમ્યાનની વિશેષ કાંઈ વિગત કથાકાર નેંધતા નથી. માત્ર એટલું જ કહે છે કે, તે ચોમાસા દરમ્યાન તેમણે વિવિધ આસનએ સ્થિત થઈ ધ્યાન કયાં કર્યું, અને છેવટના બે માસના ઉપવાસનું પારણું ચંપાનગરીની બહાર કાઈને ત્યાં કર્યું. [ચેથું માસું] ચંપાથી નીકળી મહાવીર ગોશાલક સહિત કેટલાક આવ્યા અને ત્યાં એક શન્ય ગૃહમાં ઉતારે કરી ધ્યાનસ્થ થયા. પછી ત્યાંથી નીકળી તે પત્રાલક ગયા; અને ત્યાંથી કુમ્ભાર સંનિવેશ. તે ઠેકાણે પાર્શ્વનાથની પરંપરાના નિગ્રંથ શિષ્ય સાથે ભેટે થતાં, મહાવીર સાથે ફરતા ગોશાલકે તેમને સંબધી કહ્યું કે, તમે વસ્ત્રાદિ ગ્રંથીને ધારણ કરે છે, છતાં જાતને નિગ્રંથ કહાવો છે, એ ભારે વિચિત્ર વાત છે. તમે પેટ ભરવા માટે જ આ માર્ગની કલ્પના કરી હોય એમ લાગે છે. નિગ્રંથ તે મહાવીરને કહેવાય કે જે વસ્ત્રાદિના પણ સંગથી રહિત છે, તથા શરીરમાં પણ અપેક્ષા વિનાના છે.' પાર્શ્વનાથના શિષ્યોએ સામે જવાબ આપ્યો કે, “તમે બંનેએ પણ પિતાની મેળે કઢિપત માર્ગ જ ઉપજાવી કાઢ્યો લાગે છે !' કુમારથી નીકળી મહાવીર ચેરાક આવ્યા. તે દિવસોમાં ત્યાં શત્રુરાજ્યનો ભય વિશેષ હતા. તેથી કેટવાળો વગેરે બહારથી આવનાર નવા માણસની ખાસ તકેદારી રાખતા. ગોશાલક સાથે મહાવીર એક નિર્જન ઠેકાણે ધ્યાનમાં બેઠા ૧. ભગવાનને તે ઉપવાસ લેવાથી ભિક્ષા માગવા ગામમાં ગયા નહોતા. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શ્રી મહાવીર કથા હતા, ત્યાં કેટવાળાએ આવી તેમને પડપૂછ કરવા માંડી. પરંતુ બંનેએ મૌન વ્રત ધારણ કર્યું હોવાથી કેઈએ જવાબ ન આપે. ત્યારે તેમને જાસૂસે ધારી, તે લેકાએ તે બંનેનું મૌન તેડાવવા માટે તેમને બાંધીને કૂવામાં ઉતારી ડૂબકીઓ ખવરાવવા માંડી. પરંતુ મહાવીરને સિદ્ધાર્થના પુત્ર તરીકે ઓળખતી બે પરિવારજકાઓએ તે વખતે આવી પહોંચીને તેમને છોડાવ્યા. ત્યાંથી મહાવીર ચેાથું ચોમાસું કરવા માટે પૃચંપા પધાર્યા. તે ચોમાસ્ત દરમ્યાન તેમણે ચાર માસનો એક ઉપવાસ કર્યો. ત્યાંથી તેઓ કૃતમંગલ નામના નગરે ગયા. તે નગરમાં દરિદ્રસ્થવિર તરીકે ઓળખતા કેટલાક સ્ત્રી-પરિગ્રહાદિવાળા સાંપ્રદાયિકે રહેતા હતા. તેમના મહોલ્લાની વચમાં તેમનું એક મોટું દેવાલય હતું. તેમાં એક ખૂણામાં મહાવીર તથા ગોશાલક ઊતર્યા. રાત્રે પેલા લોકોને મહત્સવ હતા. તેથી તેઓ સ્ત્રીઓ સાથે આવી, મદ્યપાન કરી, નૃત્યાદિ કરવા લાગ્યા. ગશાલક આવાં પાખંડ સાંખી શાને રહે? તેણે તે તરત તે લેકીને તિરસ્કાર કરી, તેમને સંભળાવી દીધું કે, “ક્યાં ધ્યાનઅધ્યયન, અને ક્યાં મદ્યપાન સહિત સ્ત્રીઓને પ્રસંગ ! તમારે આ માર્ગ વળી મોક્ષમાર્ગ કેમને?' અલબત્ત, સત્ય પણ અપ્રિય વસ્તુ સાંભળવી કેને ગમે? એટલે ગોશાલકને ઢોરમાર ખાવો પડ્યો. પરંતુ ત્રણ ત્રણ વાર માર ખાવા છતાં ગોશાલક પોતાના અભિપ્રાયમાંથી ચળ્યો નહીં. ત્યારે છેવટે થાકીને તેઓએ તેને પડતા મૂક્યો. અને તેનું બોલવું સંભળાય નહીં તે માટે વાદ્યોને મેટ ધ્વનિ કરી, તેઓએ પોતાને વિધિ ચાલુ રાખે. ૧. તેમનાં નામ સમા અને જયંતી હતાં. તથા તે નિમિત્તસારી ઉપલ-(જુઓ પા૦ ૧૩૩)ની બહેને હતી. Page #166 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ સવારમાં ત્યાંથી નીકળી મહાવીર ગેાશાલક સાથે શ્રાવસ્તી આવ્યા. મહાવીરને તે તે દિવસે ઉપવાસ હતેા. એટલે ગાશાલકને એકલાને જ ભિક્ષા માગવા જવાનું હતું. ઘણે દિવસે આજે પાછું ગે!શાલકને મહાવીરની ભવિષ્ય ભાખવાની શાક્તનું પારખું જોવાનું મન થઈ આવ્યું. તેણે મહાવીરને પૂછ્યું કે, આજ મને ભિક્ષામાં શું મળશે? જવાબ મળ્યા; નરમાંસ. ' 9 ૪૩ ગોશાલક આ જવાબ સાંભળી, ખૂબ તકેદારી રાખી, જ્યાં માંસાહાર થતા જ ન હોય તેને સ્થાને ભિક્ષા માગવા ચાલી નીકળ્યા. એ નગરીમાં પ્રિયદત્ત ગૃહસ્થની ભદ્રા નામે સ્ત્રીને મરેલાં છેકરાં જન્મતાં. શિવદત્ત નામે નિમિત્તશાસ્ત્રીએ ભદ્રાને એવા ઉપાય બતાવ્યેા કે, હવેથી તને જે મરેલું બાળક જન્મે, તેનું માંસ રાંધી, બીજા કશામાં ભેળવી દઈ, કઈ સારા તપસ્વી ભિક્ષુકને તારે ખવરાવી દેવું અને પછી તરત ઘરનું બારણું ફેરવી નાખવું, જેથી તે ભિક્ષુકે આપેલા શાપાથિી નુકસાન ન થાય. ભાએ તેમજ કર્યું. અને નસીમયેગે ઞાશાલક જ તેને ત્યાં ભિક્ષા માગવા આવી ચડયો. તેની તેજસ્વી આકૃતિ જોઈ, ભદ્રાએ પેલું તૈયાર કરેલું માંસાત્ર તેને ભિક્ષામાં ભક્તિપૂર્વક આપી દીધું. ગોશાલક તો નિર્માંસાહારી લેાકેાના લત્તો જાણી, ત્યાં ભિક્ષા માટે આવેલા, એટલે મહાવીરનું કહેલું ખાટું પડયું એમ માનતા રાજી થતા પાછે ઉતારે આણ્યે. તેને કયાં ખબર હતી કે, વડેમી સ્ત્રીએ સતાન ખાતર ગમે તેવું અપકૃત્ય કરવા પણ તૈયાર થાય ? મહાવીરે ગેાશાલકને શુાગ્યું કે, તે જે ખાધું છે તે નરમાંસ જ છે. ગેશાલકે માંમાં આંગળી ધાલીને ખાધેલું એકી કાઢ્યું, તે। તેમાં બાળકના નખ વગેરે ઝીણા અવયવેા દેખાયા. રાષે ભરાયેલે ગેાશાક ભિક્ષા આપનાર સ્ત્રીનું ઘર શોધતા પાછા નગરમાં આવ્યેા. પરંતુ પેલીએ તે ઘરનું બારણું ફેરવી Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા નંખાવેલું, એટલે ગોશાલક તે ઘર ઓળખી શક્યો નહીં. ત્યાંથી નીકળી મહાવીર તથા ગશાલક હવે હલતુત નામે ગામ આવી પહોંચ્યા; તથા હરિદુ વૃક્ષ નીચે ધ્યાનસ્થ થયા. તે અરસામાં વણજારવાળાઓએ ટાઢના ભયથી સળગાવેલા અગ્નિવડે શરૂ થયેલા દાવાગ્નિમાં તે બંને સપડાયા. ગોશાલક વેળાસર ચે, તથા મહાવીરને પણ તેણે વેળાસર ચેતવ્યા. પરંતુ મહાવીર તો ધ્યાન પૂરું થયા વિના ન ખસવાનો નિયમ લઈને ધ્યાનસ્થ થયા હોવાથી વખતસર ઊડ્યા નહીં. દાવાગ્નિથી તેમને બીજી ખાસ ઈજા તે ન થઈ, પણ તેમના બંને ચરણ સ્વામ થઈ ગયા. ત્યાંથી નીકળી બંને જણ મંગલ નામે ગામ આવ્યા, અને ત્યાં વાસુદેવના મંદિરમાં ઊતર્યા. પછી તે આવર્ત ગામે ગયા, અને ત્યાંના બળદેવ-મંદિરમાં ઊતર્યો. એ ગામના લેકે તરફથી મહાવીર તથા ગોશાલકને મારપીટ થઈ હોય તેમ લાગે છે. - ત્યાંથી નીકળી તેઓ ચોરાક ગામે આવ્યા. ઉપવાસ હોવાથી ત્યાંથી ભિક્ષા માગ્યા વિના ભગવાન કલંબુનાગામે પધાર્યા. ત્યાંના પર્વતપ્રદેશના રક્ષક તરીકે કાલહસ્તી અને મેઘ નામે બે ભાઈઓ કામ કરતા હતા. સેન્સ લઈ ચેર પછવાડે નીકળેલા કાલહસ્તીએ મહાવીર તથા ગોશાલકને ચોર માની પકડ્યા, અને પોતાના ભાઈ મેઘને સોંપ્યા. પરંતુ મેઘ મહાવીરના પિતા સિદ્ધાર્થનો મેળાપી હતો, એટલે તેણે મહાવીરને ઓળખી કાઢ્યા, અને છોડી મૂક્યા. ૧. થાકાર ઉમેરે છે કે, ગોશાલકે દીધેલી મહાવીરના તપસ્ટેજની આથી ત્યારબાદ એ આખો લત્તો બળી ગયો. ૨. અલબત્ત, પછી તે કથાકારનો વ્યંતર બળરામની પ્રતિમામ પેસી તે પ્રતિમાના હાથમાંનું હળ ઊંચકી દે, એટલે કે ભાગ્યા જ ! Page #168 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં પ્રથમ ૭ થ ૮. લાદેશની ચાતનાએ આ બધા પ્રદેશ પેાતાના પિતાના ઓળખીતા લેાકેાથી ભરેલા હાઈ, મહાવીરે હવે જ્યાં કાર્ય ઓળખીતા ન હોય, તેવા પ્રદેશામાં જવાને વિચાર કર્યાં. તે મુજબ તે દુ`મ એવા લાઢ પ્રદેશમાં પધાર્યાં. આચારાંગસૂત્રમાં તે પ્રદેશના પ્રવાસ દરમ્યાન તેમને પડેલી મુશ્કેલીએ અને વેઠવાં પડેલાં કટાનું હૃદયદ્રાવક વર્ષોંન છે. સુપ ‘ત્યાં તેમને તદ્દન હલકી જાતનાં શય્યા અને આસનેને ઉપયેગ કરવા પડયો હતે. ત્યાંના લેકા પણુ તેમને બહુ મારતા. ખાવાનું બહુ લૂખું મળતું અને કૂતરાં કરડતાં. કેટલાક લેાકા તે કૂતરાઓને રેકતા, તે! કેટલાક તે કૂતરાઓને છુછકારીને કરડાવતા. વભૂમિના લાકા બહુ કઠાર હતા. ત્યાં કૂતરાં કરડી ન જાય તે માટે ખીન્દ્ર શ્રમણા હાથમાં લાકડી કે નાળ લઈને ફરતા. કેટલીક વાર ધૃતરાએ મહાવીરને કરડતા અને તેમના માંસની પેશીઓ ખેંચી કાઢતા. છતાં એવા દુર્ગામ લાઢ દેશમાં હિંસાના ત્યાગ કરીને અને શરીરની મમતા છે!ડીને તે અનગાર ભગવાને આવી પડતાં સંકટાને સમભાવે સહ્યાં; અને સંગ્રામને મેખરે રહેતા વિજયવંત હાથીની જેમ એ દુઃખે ઉપર જય મેળવ્યે. - કેટલીક વાર લાઢ દેશમાં ઘણે દૂર ચાલ્યા છતાં ગામ જ ન આવતું. કાઈ જગાએ ગામની ભાગાળ પાસે આવતાં જ ગામના લેાકા બહાર નીકળીને તેમને મારતા, અને હાંકી કાઢતા. કાઈ વાર તેઓ ભગવાનના શરીર ઉપર બેસી તેમનું માંસ કાપી લેતા, કાઈ વાર તેમના ઉપર ધૂળ વરસાવવામાં આવતી. ૧. સુશી દાબાદની નવાબીમાં આવતા રાઢ. આચારાંગમાં [૧-૯] લાઢ સાથે જભૂમિ અને શુભ્રભૂમિ એવા તેના બે પ્રદેશને પણ ઉલ્લેખ છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ શ્રી મહાવીર-કથા કાઈ વાર તેમને ઊંચેથી નીચે પટકવામાં આવતા, તો કેાઈવાર આસન ઉપરથી તેમને ગબડાવી નાખવામાં આવતા. "9 એ પ્રમાણે લાઢ દેશને યાતનાભર્યો વિહાર પૂરા કરી મહાવીર તે પ્રદેશમાંથી બહાર નીકળ્યા. પૂર્ણકળશ ગામની નજીક પહેાંચતાં જ, લાઢ દેશમાં ચેરી કરવા જતા ચારાને તે સામા મળ્યા. અપશુકન થ્યા માની, તે ચારે તેમની ઉપર ખડગ લખું તે તૂટી પડ્યા. પરંતુ છેવટે કાણુ જાણે કેવી રીતે મહાવીર બચી ગયા, અને તે ખડ્ગપ્રહારથી તે અને ચારે પેાતે જ હણાયા. [ પાંચમું ચેામાસું ] ત્યાંથી નીકળી મહાવીર ફ્લિપુર આવ્યા. ત્યાં તેમણે ચાર માસના એક એવા ઉપવાસ કરી, પેાતાનું પાંચમું ચેમાસું વિતાવ્યું. ઉપવાસનું પારણું કરી ભગવાન ત્યાંથી નીકળી કદલીસમાગમ નામના ગામે આવ્યા. ત્યાંથી જ ભૂખંડ, ત્યાંથી તુંબાક,ર અને ત્યાંથી કૂપિકા. કૂપિકામાં પણ કાટવાળાએ મહાવીર તથા ગેશાલકને જાસુસ ધારીને બાંધ્યા. છેવટે મહાવીરને ઓળખતી એ પરિત્રાન્તિકા (પ્રગલ્ભા અને વિજયા⟩-એ સિદ્ધાર્થાના પુત્ર તરીકે તેમની એળખ આપી તેમને છેડાવ્યા. ત્યાંથી મહાવીર એકલા વૈશાલી નગરીમાં પધાર્યાં, અને લુહારાની કાઢમાં ઊતર્યાં. એક લુહાર છ માસ સુધી રાગથી પીડાઈ તરતમાં જ નારેગી થયેા હતેા. તે જ દિવસે તે શુભમુદ્દતે એજારા લઈ તે કાઢમાં આવ્યેા. ત્યારે પડેલે જ દિવસે મૂડિયાનાં દશ ન થવાથી, અપશુકન થયા માની, ક્રોધથી લેઢાને ઘણુ ઉપાડીને તે મહાવીરને મારવા દોડયો. પરંતુ પેલા ચેરના બાબતમાં ૧. કથાકાર ઇંદ્રના વજને મદદે લાવે છે. ૨. તુંબાકમાં નિકલ્પ આચરતા નદિણ નામના પાાઁનુયાય સ્થવિર પેાતાના તપના વિધિ પ્રમાણે રાત્રે ચાર રસ્તામા ઊમા રહી ભાવના કરતા હતા. તે દરમ્યાન કાટવાળપુત્ર વડે ચાર ધારી કેવી રીતે હણાયા તેની થા આ પ્રસંગે કથાકાર નોંધે છે. જીએા આવ॰ નિયુ૦ ૪૮૪, Page #170 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં પ્રથમ છ વ ૧૫૭ બન્યું હતું તેમ, આ વખતે પણ ઉગામેલા તે ણુ લુહારના પોતાના જ માથા ઉપર પડતાં તેને જ જાન ગયેા.૧ ત્યાંથી નીકળી મહાવીર ગ્રામક ગામે આવી બિભેલક નામના યક્ષના મંદિરમાં ઊતર્યો. ત્યાં તેમનું સન્માન સારું થયું હોય એમ લાગે છે; કારણ કે કથાકાર મેં યક્ષને પૂર્વજન્મના સરકારી કહી, તેની દ્વારા નીકળી મહાવીર શાલિશી તેમની પૂજા કરાવે છે. ગ્રામકથી નામે ગામે આવ્યા. ત્યાં તેમની દ્વારા ઇચ્છાનુરૂપ સ્ત્રીજનેાચિત સત્કાર નહીં પામેલી એક સ્ત્રીએ માત્ર મહિનાની ટાઢમાં ધ્યાન કરતા મેઠેલા ભગવાન ઉપર ઠંડા પાણીનાં બિંદુએ સતત ટપકાવ્યા કર્યાં. ખીજે કા પુરુષ હોત તેા ડૅંડીથી ઠરીતે ફાટી જાત. પરંતુ મહાવીરનું ધર્મ ધ્યાન તા એ ઉપસર્ગ સમયે વિશેષે દીપી નીકળ્યું અને તેમનું અવધિજ્ઞાન વિશેષ વિકસિત થઈ તે સ લેાક ોઈ શકાય તેવું ઉત્કૃષ્ટ કાટીનું બન્યું. પહેલાંના સામાન્ય અવધિજ્ઞાનમાં અને આ નવા અવષજ્ઞાનમાં તફાવત એ છે કે, સામાન્ય અવધિજ્ઞાનને વિષય મર્યાદિત છે, તથા તે આવેલું પાછું પણ જાય છે. પરંતુ લેાકાવવિધ અવધિજ્ઞાન તેા ઉત્પન્ન થયા પછી પાછું જતું નથી, એટલું જ નહીં પણુ સમસ્ત લેકમાં રહેલાં રૂપી દ્રવ્ય તેને વિષય થાય છે. કથાકાર તે સ્ત્રીનું કટપૂતના વ્યંતરી એવું નામ જણાવે છે, તથા કહે છે કે, મહાવીરના ત્રિપૃષ્ઠ વાસુદેવના જન્મમાં તે વ્યંતરી તેમની અણમાનીતી વિજયવતી નામની રાણી હતી. ત્રિપૃષ્ઠે કરેલા અનાદરથી તે રાષે ભરાઈ હતી. [ છઠ્ઠું ચામાસું ] મહાવીર ભદ્રિકાપુરી આવ્યા. ત્યાં તેમણે ત્યાંથી નીકળી ૧. કથાકાર ઈંદ્રની શક્તિને વચ્ચે લાવે છે. ૨. તેને પિરસાષામાં ‘ લેાકાધિ' અવધિજ્ઞાન કહે છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી સહવી-કથા ચેામાસું વીતાવ્યું. ચાર માસના ઉપવાસ કરી પેાતાનું વૈશાલીથી ટૂંક સમય માટે છૂટા પડેલા ગાશાલક આ સ્થળે તેમને પાછા આવી મળ્યા. પરિશિષ્ટ મખલિપુત્ર ગેાશાલાક * જૈન ગ્રંથે। સામાન્ય રીતે મ લિપુત્ર ગોશાલક' એ નામની વ્યુત્પત્તિ ઉપરથી તેને અથ આપવાના પ્રયત્ન કરી, તે માણસને પરિચય આપવાની રીત સ્વીકારે છે. પરંતુ તે ભાગ્યે જ પ્રતીતિકર કહેવાય. તેએ કહે છે કે, ચિત્રપટ છતાવીને આવિકા ચલાવનાર મખ” નામની ભિક્ષુ જાતિના‘ મ’ખલી ’ નામના એક ભિક્ષુના પુત્ર હોવાથી ' માઁલિપુત્ર'; અને શરવણુમાં આવેલી ગેાહુલ નામના ભ્રાહ્મણુની ગારશાળામાં તેની ભદ્રા માને પેટે જન્મ્યા હાવાથી ગેશાક’. . પરંતુ ‘મ’લિપુત્ત’ શબ્દ ‘ નાયપુત્ત ' · · નિગ્સ’પુત્ત ’ જેવા હાઈ, તેના અ ૮ માંલિ અર્થાત્ મરુનિ જાતના સાધુ સંપ્રદાયના’ એવા થાય, પાણુિનિ (ઈ. સ. પૂ. ૩૫૦) પેાતાના વ્યાકરણમાં ( ૬–૧–૧૫૪) મરિન ને અથ અતાવતાં જણાવે છે કે, ‘ મકર ” અથવા દંડ ધારણ કરનાર સાધુ તે મરિન કહેવાય. તેને એકદડી પશુ કહે છે. એટલે ગાશાલક એકદંડી તાપસેાના વતા હતા, એટલું જ તેના નામ ઉપરથી સિદ્ થાય છે. ખુઘાષાચાય દીનિકાયની ટીકામાં ગેાશાલકના પૂર્વજીવન વિષે એવી કથા આપે છે કે, તે કઈ શેઠને ત્યાં નાકરીએ હતા, તેવામાં તેના હાથે એક થી ભરેલું વાસણ ફૂટી ગયું. પેાતાના શેઠ હવે પેાતાને ખૂમ ફટકારશે એ બીકથી તે બીજે ગામ નાસી ગયા. ત્યાંના લકાએ તેને કપડાં વગેરે આપવા માંડયાં; પરંતુ Page #172 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ ૧૫ તેણે તા ભિક્ષુક થવામાં જ વધારે સારી આજીવિકા જોઈ, એટલે તે ભિક્ષુક જ થયા. જૈન ગ્રંથા તેની પૂ કથા એવી આપે છે કે, તે પણ પેતાના આપની પેઠે ચિત્ર બતાવીને આવિકા કરનારા ‘ મખ ૧ હતા. તેવામાં તેને ઉપર જણાવ્યા પ્રમાણે નાલંદામાં આવેલી વણકરશાળામાં મહાવીર સાથે ભેટા થયેા. મહાવીરને માન-પાન સાથે મળતી ભિક્ષા જોઈ,૨ તેને પણ પેાતાના ધંધા છેાડી, આવિકા માટે મહાવીર પાસે રહેવાનું જ વધારે યેાગ્ય લાગ્યું. ઉપરના કથાએથી બૌદ્ધ તેમજ જૈન ગ્રંથકારા, ગોશાલકે પછીથી પ્રવર્તાવેલા આવિક' સંપ્રદાયનું આવિક' નામ પડવાનું કારણ આપવાના પ્રયત્ન કરે છે. પરતુ એટલું તો સહેજે કબૂલ કરી શકાય કે, કાઈ પણ સંપ્રદાય તેના હરીકેા કે વિરોધીએમાં ભલે તેવાં ઉપનામેથી ઓળખાય; પરંતુ તેના પેાતાના અનુયાયીએમાં પણ તે નામે એળખાય એમ બનવું સવિત " . શબ્દ મખલ ’નું . ♪ ૧. પરંતુ અહીં નાંષતા જઈએ કે, પ્રાકૃત સંસ્કૃતરૂપ મરિન' જેમ મળે છે, તેમ પ્રાકૃત શબ્દ - મખ 'ની સમાન કોઈ સસ્કૃત મસ્ક શબ્દ અસ્તિત્વમાં નથી. ઉપરાંત પ્રાકૃત મખ ' શબ્દ પણ ભગવીસૂત્રના ગેાચાલક ખાબક્તના ફકરા સિવાય બીજે ક્યાંય વપરાયેલા મળતા પણ નથી. ઉપરાંત તે કલ્પિત ‘મખ ’ શબ્દને અર્થ જત ટીકાકારોને પણ બરાબર જાણીતા હોય તેમ લાગતું નથી. અભયદેવ (ઈ. સ. ૧૦૫૦) ભગવતીસૂત્રની ટીકામાં તેને અ ‘ચિત્રપટ બતાવી નિર્માંદ્ધ કરનાર ભિક્ષુ' આપે છે; પરંતુ અભિધાન ચિંતામણિમાં આચાર્યં હેમચ'દ્ર (ઈ. સ. ૧૫૪૦) તેના અર્થ “ માગષ ’ અર્થાત્ ભાટ-ચારણ કરે છે. ૨. જેમકે ચામાસાના પહેલા મહિનાના ઉપવાસના પારણા વખતે વિજયશ્રેષ્ઠીને ત્યાં; ખીન્ન માસના પારણા વખતે આનદ ગૃહપતિને ત્યાં; ત્રીજા માસના પારણા વખતે સુનઃ ગૃહસ્થને ત્યાં; અને ચેાથા માસના પારણા વખતે કલ્લાકમાં બહુલ બ્રહ્મણુને ત્યાં. " Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા નથી. મહાન અશોકે પિતાની રાજ્ય–કારકીદના તેરમા વર્ષમાં ગયા પાસેની ટેકરીઓના ખડકમાં કોતરી કાઢેલ બે ગુફાઓની દીવાલ ઉપર કોતરાવેલા ટૂંકા શિલાલેખમાં જણાવ્યું છે કે, રાજા પ્રિયદર્શીએ પિતાના રાજ્યના તેરમા વર્ષમાં આ ગુફા આજીવિકોને આપી છે.” અને મહાવંશ-ટીકામાં જણાવ્યા પ્રમાણે તો અશોકની માતા ધમાં રાણીને કુલગુરુ જ જનસાન નામે આજીવિક હતો. બિંદુસારે તેને અશોકના જન્મ પહેલાં રાણીને આવેલા સ્વપ્નનો અર્થ કરવા બોલાવ્યા હતા. વળી દિવ્યાવદાનમાં જણાવ્યું છે કે, બિંદુસારે પોતાના પુત્રોમાંથી કોને ગાદી આપવી એ નક્કી કરવા પિંગલવત્સ નામના આજીવિકને બોલાવ્યો હતો. અશોક પછી ગાદીએ આવેલા “દશરથ મહારાજાએ' પણ ગાદીએ આવ્યા પછી તરત જ “નાગાર્જુની ટેકરી ઉપર ત્રણ કોતરેલી ગુફાએ ચંદ્ર સુરજ તપે ત્યાં સુધી આજીવિકાને નિવાસસ્થાન તરીકે વાપરવા આપતી વખતે તેમને “સંમાન્ય આજીવિકે” તરીકે ઉલેખ્યા છે. આમ એક પછી એક બિંદુસારઅશેક-દશરથ એ ત્રણે એક જ વંશપરંપરાના રાજાઓના અમલ સુધી (અર્થાત ઈ. સ. પૂર્વે બીજી સદીના અંત સુધી) રાજસંપ્રદાય’ જેવું અગત્યને સ્થાન ભોગવતો તે સંપ્રદાય, ૧. પિતાના રાજ્યકાળના ૨૮મા વર્ષ દરમ્યાન કોતરાવેલા સુપ્રસિદ્ધ સાતમા સ્તંભલેખમાં પણ અશેકે પિતાના ધર્માધિકારીઓને બૌદૌ, બ્રાહ્મણ અને નિગ્રંથની પેઠે આજીવિકાની પણ સંભાળ રાખવા જણાવ્યું છે. ૨. છેક વરાહમિહિરના સમયમાં (ઈ. સ. પપ૦ના અરસામાં) પ્રસિદ્ધ એવા સાત ભિક્ષુવર્ગોમાં શાક્ય, નિગ્રંથ, તાપસ, ભિક્ષુ, વૃદ્ધશ્રાવક, અને ચરક સાથે આજીવિક ભિક્ષુઓને વર્ગ પણ સ્થાન પામે છે. અને પછી તો ધીમેધીમે તે શબ્દ દિંગબર જેને માટે જ રૂઢ થઈ જાય છે. અને છેક ૧૩મા સિકા સુધી ચાલ્યો આવે છે, એ પણ અહીં ધ્યાનમાં રાખવું જોઈએ. જુઓ શીલાંકદેવ (ઈ. સ. ૮૭૬)ની Page #174 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ પિતાના વિરોધીઓએ આપેલા ઉપનામ વડે જ પિતાના ભક્તો દ્વારા પણ ઉલેખાય એ બનવા સંભવ નથી. બાકી, ક્યા ધર્મ કે સંઘમાં માત્ર પેટ ભરવા સાધુ થયેલા લોકે નથી હોતા? જૈન ઉત્તરાધ્યયનસૂત્રમાં આખું સત્તરમું અધ્યયન, “દુર્લભ એવું સહર્મનું શ્રવણ પ્રાપ્ત કર્યા પછી પણ’ ખાઈ-પીને સુખે સૂવામાં જ વખત ગાળનારા, તથા જ્યોતિષ વગેરેથી આજીવિકા ચલાવનારા પાપી શ્રમણે માટે રોકયું છે. તેથી શું જૈન ધર્મના બધા સાધુ “આજીવિક' ગણી શકાય? એટલે, ઘણાખરા અર્વાચીન વિદ્વાનો ગોશાલકના સંપ્રદાયનું આજીવિક' નામ પડવાનું કારણ એવું બતાવે છે કે, બુદ્ધના અષ્ટાંગિક માર્ગમાં સમ્યફ દૃષ્ટિ, સમ્યફ સંકલ્પ, સમ્યફ વાચા, સમ્યફ કર્મોન (કર્મ), સમ્યફ વ્યાયામ, સમ્યફ સ્મૃતિ, અને સમ્યફ સમાધિની સાથે જે સમ્યફ “આજીવ' ગણાવવામાં આવેલ છે, તે પ્રમાણે આજીવિકાની શુદ્ધિની બાબતમાં કાંઈ વિશિષ્ટ ખ્યાલ ધરાવનાર હોવાથી એ સંપ્રદાય આજીવિક કહેવાતો હશે. વસ્તુતાએ પણ મરિઝમનિકાયના મહાસચ્ચિકસુત્તમાં નિગંઠપુત સચ્ચક આજીવિકાના આચાર વિષે કહેતાં બુદ્ધને જણાવે છે? તેઓ નગ્ન રહે છે; શરીરસંકારાદિ આચારો અનુસરતા નથી; હાથ ઉપર જ ભિક્ષા લઈને નિર્વાહ કરે છે; કેઈ ગૃહસ્થ શિક્ષા માટે કહે છે કે, “આ બેસે, જરા ઊભા રહે’ તેઓ તેનું કહ્યું સાંભળતા નથી – અર્થાત નિમંત્રણ દઈને તૈયાર કરેલું સૂત્રકૃતગ ઉપરની ટીકા તે તે ઐરાશિક, આજીવિક, અને દિગંબર – એ શબ્દોને પર્યાય જ ગણે છે. જુઓ હલાયુધની અભિધાનરત્નમાલ (ઈ. સ. ૯૫૦), તથા જુઓ દક્ષિણ હિંદુસ્તાનના વિરિચિપુર નજીક પેરુમલ મંદિરના લેખે (ઈ. સ. ૧૨૩૮, ૧૨૩૯, ૧૨૪૨, ૧ર૯) Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી મહાવીર કથા આપેલું અન્ન સ્વીકારતા નથી, પરંતુ વધ્યુંઘટયું માગી આણેલું અન્ન જ સ્વીકારે છે; માગ્યા વિના પિતાની પાસે ઊંચકી આણેલું, કે પિતાને આપવા માટે જ તૈયાર કરેલું અન્ન પણ સ્વીકારતા નથી; કોઈ આમંત્રણ કરે ત્યાં જતા નથી; રાંધેલા વાસણમાં આણેલું અન્ન સ્વીકારતા નથી; ઊંબરાની, લાકડીની કે સાંબેલાની પેલી તરફ ઊભા રહીને આપેલું અન્ન લેતા નથી; સ્ત્રીપુરુષ જમવા બેઠા હોય ત્યારે તેમાંથી એકે ઊઠીને ઊભા થઈ આપેલી ભિક્ષા લેતા નથી; ગર્ભિણી સ્ત્રી, છોકરાને ધવરાવતી સ્ત્રી, અને પુરુષની સાથે એકાંત સેવતી સ્ત્રીની પાસેથી અન્ન લેતા નથી; નેવાં પડતાં હોય એવી જગ્યાએ ઊભા રહીને, કૂતરાની પાસે ઊભા રહીને, કે જ્યાં ઘણું માખીઓ હોય તેવી જગાએ ઊભા રહીને ભિક્ષા લેતા નથી (કારણ કે એમ કરે તો, તે તે જીવને અન્ન મેળવવામાં વિઘ આવે; મસ્ય-માંસ–સુરા વગેરે પદાર્થો ગ્રહણ કરતા નથી; એક જ ઘેર ભિક્ષા માગીને એક જ કેળિયો અન ખાય છે; બે ઘર ભિક્ષા માગીને બે ળિયા ... એમ સાત ઘેર ભિક્ષા માગીને સાત કાળિયા અન્ન ખાય છે; એક પળીથી બે પળીથી.. . . એમ સાત પળીથી નિવાહ ચલાવે છે; એક દિવસે એક વાર, બે દિવસે એક વાર . . . એમ સાત દિવસે એક વાર કે પંદર દિવસે એક વાર જમે છે.” એટલું યાદ રાખવાનું કે ઉપરનું કથન બુદ્ધ આગળ એક જૈન (નિશંકપુર) પંડિત કરે છે. પરંતુ ખુદ જૈન ગ્રંથમાં જ આજીવિકેની આહાર અંગેની કઠોરતા બાબત અનેક ઉલ્લેખ પડયા છે. ઓપપાકિસૂત્રમાં તેમને “બબે ઘર છોડીને ત્રણ ત્રણ ઘર છોડીને ... એમ સાત સાત ઘર છોડીને શિક્ષા લેવાનો નિયમ રાખનારા, તથા ભિક્ષામાં માત્ર કમળદંડ જ લેનારા • • • કહ્યા છે; ઠાકુંગસૂત્ર (૪-૨-૩૧; પૃ. ૨૩૩) તે તેમને આઠ ક વગેરેના ઉપવાસરૂપી ઉગ્ર તપ કરનારા પિતાની જાતનું Page #176 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં પ્રથમ ૭ વર્ષી ૧૧૩ ભાન ભૂલી ધાર તપ કરનારા; ઘી-તેલ આદિ વિકૃતિકારક રસપાર્થના ત્યાગ કરનારા; અને જીભની લેાલુપતા છેાડી, ગમે તેવા સારે। વા નરસે, રસીલે વા રસહીન ખેારાક મળ્યા હાય તેને નિરપેક્ષપણે ખાઈ લેનારા કહે છે. ભગવતી સૂત્ર પાતે જ (૮-૫) આવિક સાધુએ તે શું પણ આવિક ગૃહસ્થાને જ ઊબરા-વડ-એર-સતર-પીપળેા વગેરેનાં ફળ ન ખાનારા; ડુંગળીલસણ વગેરે ક ંદમૂલના વિવક, અને ત્રસ પ્રાણીની હિંસાવિવર્જિત વ્યાપાર વડે આવિકા કરનારા જણાવે છે. મહાવીર તા તેમના દાખલા આપી પેાતાના શ્રમણેાપાસકેાને એ બાબતમાં ડેા લેવાનું સુધ્ધાં જણાવે છે! એટલે આવિકા બીજા ગમે તેવા હશે પણ પેટભરુ તે। નહેાતા જ, એવું જૈન તેમજ બૌદ્ધ ઉલ્લેખેાથી જ જશુાઈ આવે છે. ખાવા-પીવાના નિયમે। અને નિય ત્રણાની ખાખતમાં તેઓ જૈન સાધુએ જેવા જ હતા; ઊલટું ભિક્ષા પણ પાત્રમાં ન લેતાં હાથ ઉપર જ લઈને ખાવાની બાબતમાં તે તે તેમને પણુ ટપી જતા હતા; હા કાઈ માંદુ સાજું હાય તે જુદી વાત. એટલે આજીવિકા માટે સાધુ થયેલ હેાવાથી ‘ આવિક ’ એવા અથ કરવાને બદલે એવા અર્થ સમજવા જોઈએ કે, ધ જીવનની ખીજી ખાખતા કરતાં આવિકાના નિયમ ઉપર વધારે પડતા ભાર મૂકતા હોવાથી (સમ્યક્ + આજીવ) તેઓ આજીવિક કહેવાતા હશે. Page #177 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજાં છ વર્ષ ૧. શૈશાલક છૂટો પડે છે. [સાતમું માસું] મહાવીર હવે ગોશાલકની સાથે કાંઈક નિરાંતવાળા મગધદેશમાં આઠ માસ વિચર્યા, અને ચોમાસા વખતે આસંબિકા નગરીમાં આવી, ચાર માસને ઉપવાસ કરી તેમણે પોતાનું સાતમું મારું વિતાવ્યું. ત્યાંથી નીકળી તે કુંડક ગામે આવ્યા અને વાસુદેવના મંદિરમાં ઊતર્યા. પછી મદન ગામે જઈ, બળદેવના મંદિરમાં ઊતર્યા. ત્યાંથી તે બહુશાલ ગયા. તે ઠેકાણે તેમના ઉપર થોડેક ત્રાસ ગુજાર્યો લાગે છે; કારણ કે કથાકાર જણાવે છે કે, ત્યાંની શાલાય નામે વ્યંતરીએ વિના કારણે ગુસ્સે થઈ પ્રભુને સારી પેઠે ત્રાસ આપ્યો. પછી પ્રભુ તાર્ગલ ગામે આવ્યા. ત્યાં પરરાજ્યના ભયથી સાવચેત રહેતા કેટવાળાએ તેમને જાસુસ ધારી પકડયા. છેવટે અસ્થિક ગામથી આવેલા ઉત્પલ નિમિત્તશાસ્ત્ર તેમને ઓળખીને છોડાવ્યા. ત્યાંથી વિહાર કરીને મહાવીર પુરિમતાલ નગરે પધાર્યા. અહીં આગળ ભગવાન ઉપર બુદ્ધના જીવનમાં ઘટેલે સુજાતાની ભિક્ષા જેવો રસિક પ્રસંગ આવી પડ્યો. ૧. તેણે મહાવીરનાં સ્વપ્નને અર્થ કહી બતાવ્યું હતું. જુઓ બાગબ પા. ૧૩૩. ૨. જુઓ પ્રકરણને અંતે પરિશિષ્ટ. Page #178 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છ વર્ષ પુરમતાલ નગરમાં વાગુર નામે શેઠ રહેતો હતો. તેને ભદ્રા નામે પ્રિય પત્ની હતી. તે વંધ્યા હતી. સંતાન માટે અનેક દેવતાઓની બાધા રાખી-રાખીને તે થાકી ગઈ હતી. એક વખત ઉદ્યાનક્રીડા કરતાં કરતાં તે મલ્લિનાથના મંદિરમાં આવી તે વખતે સહેજસાજમાં જ તેણે બાધા રાખી કે મને પુત્રપ્રાપ્તિ થશે તો મહિલનાથ તીર્થકરનું ઠાઠમાઠથી પૂજન કરીશ ભાગ્યયોગે ભદ્રાને ગર્ભ રહ્યો અને યથાકાળે પુત્ર જન્મ્યો. શેઠશેઠાણું હવે હર્ષિત થઈ શકટમુખ ઉદ્યાનમાં આવેલા મલ્લિનાથ તીર્થંકરના બિંબને પૂજવા ચાલ્યાં. મહાવીર તે જ ઉદ્યાનમાં ધ્યાનસ્થ થઈને વિરાજ્યા હતા. તેમની તેજસ્વી મૂતિ જોઈ, શેઠશેઠાણીએ તેમને જ પ્રત્યક્ષ તીર્થકર માની પરમ ભક્તિભાવથી તેમનું પૂજન કર્યું અને કહ્યું કે, અમે આવ્યાં હતાં તે તીર્થકરના બિંબનું પૂજન કરવા; પરંતુ અમને તે પુ ગે પ્રત્યક્ષ તીર્થંકર જ મળ્યા એમ અમે માનીએ છીએ. આપનું પૂજન કરવાથી દેવ પણ અમારા ઉપર અત્યંત પ્રસન્ન થશે એમાં શંકા નથી. [આઠમું ચોમાસું] ત્યાંથી નીકળી મહાવીર ઉષ્ણક ગયા. ત્યાંથી ગભૂમિ, અને ત્યાંથી રાજગૃહ. ત્યાં તેમણે ચારમાસી એક આખા ઉપવાસ વડે જ પિતાનું આઠમું ચોમાસું વ્યતીત કર્યું. [નવમું ચેમાસું] મગધદેશના નિરુપદ્રવી તથા પરિચિત જીવનથી કંટાળેલા મહાવીર, ત્યાંથી ફરી પાછા લાઢદેશના વજભૂમિ, શુદ્ધભૂમિ, વગેરે અનાર્ય પ્રદેશમાં વિચરવા નીકળ્યા, અને છ માસ સુધી * કથાકાર તે આ પ્રત્યક્ષ તીર્થંકરની પૂજા મૂકી ગત તીર્થંકરની પૂજા કરવારૂપી શેઠશેઠાણની ભૂલ સુધારવા ઇંદ્રને વચ્ચે લાવે છે. પરંતુ તે વિના પણ આ પ્રસંગ ઉચિત રીતે ઘટી શકે છે. આ પ્રકરણને અંતે આપેલો સુજાતાને દાખલો જુઓ. Page #179 -------------------------------------------------------------------------- ________________ માં તમને ઉતાર મળવાન શ્રી મહાવીર કથા ત્યાં તેમણે અનેક હદયદ્રાવક કષ્ટી સમબુદ્ધિથી સહન કર્યા. તે ભૂમિમાં તેમને ઉતારે મળવાના પણ સાંસા પડતા. તે સ્થિતિમાં ખંડેરધરે કે વૃક્ષ તળે જ ધ્યાનસ્થ રહીને મહાવીરે નવમું ચોમાસું પણ વ્યતીત કર્યું. આ બધા પ્રસંગોએ પણ ગોશાલક તેમની સાથે જ હતો, એ યાદ રાખવાનું છે. મહાવીરને મળતાં માનપાન અને વિપુલ ભિક્ષાની લાલચથી જ તે મહાવીર સાથે નહોતે વિચરતે, એ વાતની આ જાણ્યા પછી ભાગ્યે જ ખાતરી થયા વિના રહે. છ માસ પૂરા થયે ત્યાંથી નીકળી મહાવીર ગોશાલક સાથે સિદ્ધાર્થ પુર આવ્યા, અને ત્યાંથી કૂર્મગ્રામ તરફ વળ્યા. માર્ગમાં એક તલને છોડવો જોઈને ગોશાલકે મહાવીરને પૂછયું : “કહે જોઉ, આ તલને છોડવો ફળશે કે નહીં ?” મહાવીરે જવાબ આપે,એ છેડ જરૂર ફળશે. તલના પુષ્પના સાત છવ આ છેડમાં તલની સીંગમાં સાત તલપણે ઉત્પન્ન થશે.” ગોશાલકે પારખું કરવા ખાતર તે તલના છોડને મહાવીર ન જાણે તેમ ઉખાડીને અળગો કર્યો, અને પછી મહાવીર સાથે તે આગળ ચાલ્યો. પરંતુ બનવાકાળ તે એ અરસામાં જ તે પ્રદેશમાં વૃષ્ટિ થઈ, અને પેલા છોડનું મૂળ એક ગાયની ખરી નીચે આવી દબાઈને જમીનમાં પેસતાં, વરસેલા વરસાદના જોરે જમીનમાં ચોટી ગયું! મહાવીર અને ગોશાલક કુર્મગ્રામે પહોંચ્યા. તે વખતે ગામબહાર મધ્યાહ્ન સમયે હાથ ઊંચા કરી વૈશિકાયન નામે એક તાપસ પિતાની લાંબી જટા ફેલાવીને સૂર્યમંડળ સામે દષ્ટિ રાખી સ્થિર ઊભો ઊભો કઠોર તપ કરતો હતો. તેની પૂર્વથા નીચે પ્રમાણે છેઃ ૧. આ જગાએ કથાકાર મહાવીરને મેં એ જ સીધે જવાબ અપાવે છે. પહેલાંની રીત પ્રમાણે પેલા સિદ્ધાર્થવ્યંતરને મહાવીરના શરીરમાં પેસાડીને જવાબ અપાવતા નથી. Page #180 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છ વર્ષ ૧૭ ચંપા અને રાજગૃહ વચ્ચે ગૌબર નામે ગામ હતું. ત્યાં ગેાશ'ખી નામે એક આહીરપત રહેતા હતા. તેને બધુમતી નામે વંધ્યા સ્ત્રી હતી. તે ગામની પાસે ખેટક નામે પરું હતું. તેને રાતારાત ચેારલેાકાએ આવીને ભાગ્યું. પકડાયેલાં સ્ત્રીપુરુષામાં વેશિકા નામની ગર્ભવતી સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યા. પરંતુ વેશિકા સ્વરૂપવતી હેાવાથી ચેારા તેના પુત્રને પડતા મૂકી તેને પકડીને સાથે લઇ ગયા. સવારમાં ગેાશખીની નજરે પેલે શિકાનેા પુત્ર પડયો. તેને તેણે પેાતાના પુત્ર તરીકે ઉછેરવા માંડયો. આજી બાજુ ચેરલેાકેાએ વેશિકાને ચંપાનગરીમાં એક વેશ્યાને વેચી દીધી. વેશ્યાએ તેને સ્વરૂપવતી જોઇ પેાતાને સ વ્યવહાર શીખવ્યા. હવે વેશિકાના પુત્ર મેાટે થતા થતા યુવાન થયા. એક વખત મિત્રાની સાથે ઘીનું ગાડુ` વેચવા તે ચંપાનગરીમાં આવ્યા. ત્યાં નગરજને ને ચતુર રમણીએની સાથે વિલાસ કરતા બેઈ, તે પણ વિલાસની ઇચ્છાથી વેસ્યાઓના લત્તામાં ગયે, અને ત્યાં વૈશ્યા તરીકે રહેતી પેાતાની માતાના રૂપ ઉપર મેાહિત થઈ તેની પાસે જ ગયા, અને તેને આભૂષણદિથી પ્રસન્ન કરી, રાત્રે આવવાને! સંકેત કરીને પાછા ફર્યાં. રાત્રે સ્નાનવિલેપનાદિથી તૈયાર થઈ તે વેશ્યાના ધર ભણી ચાલ્યે!; માગે જતાં તેના એક પગ વિદ્યામાં પડયો. પણુ ઉતાવળમાં પગ ધેાવાના વિલંબ સહેવાને બદલે પાસે ઊભેલી ગાયના વાછરડાને પગ ઘસીને તે ચાલતા થયે. તે જોઈ વાછરડા ખિન્ન થઈ પેાતાની માતાને મનુષ્યભાષામાં કહેવા લાગ્યા, હે માતા! જીએ આ પુરુષ તેને વિષ્ટા ભરેલા પગ મને ધસે છે.' ત્યારે ગાય પણ તે જ ભાષામાં મેલી, " મેટા, ખેદ ન કર. એ તેા કામદેવને ગધેડા બની પેાતાની માતા સાથે જ વિલાસ કરવા જાય છે, તેને વળી સારાસારનું ભાન શું!' Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા ગાય-વાછરડાની આ વાત સાંભળી, પેલો યુવાન વિચારમાં પડી પેલી વસ્યાને ત્યાં ગયો. તે વેશ્યાએ તેને સત્કાર કર્યો, પરંતુ તે યુવાનનું ચિત્ત તે પેલો સંવાદ સાંભળીને વિમાસણમાં પડેલું હતું, એટલે તેણે બમણું ધનની લાલચ આપી વેસ્થાને તેને પૂર્વ ઈતિહાસ પૂક્યો. વેશ્યાએ કહેલો ઇતિહાસ સાંભળી તે યુવાન તરત જ પોતાનાં કહેવાતાં માતાપિતા પાસે ગયો, અને પૂછવા લાગ્યો, “હું શું તમારે અંગજ પુત્ર છું કે પાલિત પુત્ર છું?” તેમને એથી સાચી વાત સાંભળ્યા બાદ તેને ખાતરી થઈ કે, પિતે જે વેસ્યા સાથે કામ કરવા ગયા હતા, તે જ પિતાની જન્મદાત્રી મા હતી! તે તરત પાછા ચંપાનગરી ગયે, અને પોતાની માને પેલી કુદૃની પાસેથી છોડાવીને પિતાને ગામ લઈ ગયો. હવે તે વેશિકાને પુત્ર “વશિકાયન' એવા નામથી ઓળખાવા લાગ્યો. પોતે કામવશ થઈ માતા સાથે અનાચાર કરવાની અણું ઉપર આવી ગયો હતો, તે પ્રસંગથી તેને સારી પેઠે આઘાત થયો હતો. આથી લગ્ન કરવાનું માંડી વાળી તે તાપસ બન્યા. જે અરસામાં મહાવીર અને ગોશાલક કૂર્મગ્રામે આવી પહોંચ્યા, તે અરસામાં તે તાપસ પણ ફરતો ફરતો કુર્મગ્રામે આવી પહોંચ્યો હતો, અને શરૂઆતમાં જણાવ્યા મુજબ સૂર્યના તડકામાં ઊભે રહી તપ તપતો હતો. સૂર્યના તડકાને કારણે તેની લાંબી જટામાંથી જૂઓ તરવરીને જમીન ઉપર ખરી પડતી હતી. તેમને તપી ગયેલી જમીન ઉપર તરફડતી જોઈ, તે દયાળુ તાપસ તેમને ઉપાડી ઉપાડીને પાછી પિતાની જટામાં નાખતો હતો. ગશાલકને એ બીના જોઈને હસવું આવ્યું. લાંબી જટા વિના કારણ રાખવી, તેમાં જૂઓ ઉત્પન્ન થવા દેવી, અને પછી તપ-ધ્યાનને સમયે જ તે જૂઓને બચાવવા જમીન ઉપરથી વીણ્યા કરવી એ વસ્તુ તેને વિચિત્ર લાગી. તે મૂળ Page #182 -------------------------------------------------------------------------- ________________ ગણાલી પરિવાર ની કરી ગાળ દીક્ષાનાં બીજા છ વર્ષ આખાબોલે તો હતો જ. તેણે કહ્યું કે, “ભાઈ, તું તો તપ કરે છે કે જૂઓ જ વિણા કર્યા કરે છે? મને તે તું તારવી-ધ્યાની નથી લાગતે પણ જુઓને મિજમાન લાગે છે! પરસંપ્રદાયના લાગતા ગોપાલક પિતાની આ રીતે ઠેકડી કરી, એ જોઈ વૈશિકાયનને ખૂબ ગુસ્સો ચડડ્યો. તેણે તરત ગોશાલકને બાળી નાખવા તેલેસ્યા છોડી. સામાન્ય વાતચીતમાંથી આવું દારુણ પરિણામ આવેલું જોઈ મહાવીરે સામી શીતલેશ્યા છોડી, અને ગોશાલકને બચાવી લીધે. પેલે વૈશિકાયન પણ પિતે ગુસ્સામાં આવીને કરી દીધેલા કૃત્યથી જરા પસ્તાતો હતા જ, તેવામાં મહાવીરની દરમ્યાનગિરિથી ગોશાલકને વિનાકારણ વધ થતા અટકો એ જાણી, તે ખુશ થયા, અને મહાવીર પ્રત્યે પિતાની આભારવૃત્તિ પ્રગટ કરવા લાગ્યો. પરંતુ આવા સામાન્ય તાપસને પણ તે જેલેસ્યા પ્રાપ્ત થયેલી જોઈ, ગોશાલકની તે શક્તિ પ્રાપ્ત કરવાની ઇંતેજારી હવે વધી ગઈ. તેથી તેણે તે શક્તિ પ્રાપ્ત કરવાની રીત મહાવીરને પૂછી. મહાવીરે જણાવ્યું કે, માણસ નિયમધારી થઈ હંમેશાં છ ટંકના ઉપવાસ કર્યા કરે. અને તે ઉપવાસનું પારણું પણ એક મૂડી અડદ તથા અંજલિમાત્ર જળથી કરે, તે છ માસને અંતે તેને પ્રબળ તેજોલેસ્યા પ્રાપ્ત થાય. હવે મહાવીર તથા ગોશાલક કૂર્મગ્રામથી નીકળી સિદ્ધાર્થ પુર તરફ પાછા વળ્યા. માર્ગમાં પેલા તલના છેડવાળો પ્રદેશ આવ્યો. ગોશાલકને. તે ખાતરી જ હતી કે, તે છોડ નાશ પા જ હશે, પરંતુ તેને તે હર્યોભર્યો જોઈ તથા તેની શીંગમાં તલના બરાબર સાત દાણું થયેલા જોઈ તે વિસ્મય પામે. તેને હવે મહાવીરની શક્તિમાં પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો. અને તેવી શક્તિઓ પ્રાપ્ત કરવાની ઈંતેજારીથી તથા મહાવીરે બતાવેલી તેજોલેસ્યા સિદ્ધ કરવા ગોશાલક મહાવીરથી છૂટો Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવી૨-કથા પડ્યો અને શ્રાવસ્તીમાં ગયો. ત્યાં છ માસ યથાવિધિ તપ કરી, તેણે તેલેસ્યા સિદ્ધ કરી. આ અરસામાં જ તેને પાર્શ્વનાથની પરંપરાના શાન, કલિંદ, કર્ણિકાર, અછિદ્ર, અગ્નિવેશ્યાયન અને ગોમાયુપુત્ર નામના છ જૈન સાધુઓ મળ્યા. તેમને જૈન ધર્મના પ્રાચીનમાં પ્રાચીન ગણાતા પૂવગ્રંથો તથા તેમાં વર્ણવેલી નિમિત્તાદિ વિદ્યાઓનું જ્ઞાન હતું. ગોશાલકે તેમની પાસેથી તે બધી વિદ્યાઓ પણ પ્રાપ્ત કરી લીધી. હવે તે લાભ - અલાભ, સુખ- દુઃખ, જીવિત – અને મરણનું ભવિષ્ય ભાખી શકે તેવો શક્તિમાન થયે, અને જિન, અહંત, કેવલી અને સર્વજ્ઞ તરીકે સંમાન પામત તે નગરમાં જ હાલાહલા નામે તવંગર તથા શ્રદ્ધાળુ કુંભારણના હાટમાં રહેવા લાગે. છ વર્ષના લાંબા સહવાસ બાદ ગોશાલક આ રીતે મહાવીરથી છૂટો પડ્યો. કથાકારે એ છ વર્ષ દરમ્યાન ગોશાલકના અટકચાળા સ્વભાવના તેમ જ તેના આખાબેલાપણાના તથા તેને પરિણામે લોકોને હાથે તેને થતી મારપીટના કેટલાય પ્રસંગે ફ્ટથી વેર્યા છે. એ બધી કથાઓ તે સ્વરૂપે જ સાચી હોય તે પણ, આપણને તેમની સાથે કશી નિસબત નથી; કારણ કે, મહાવીરના ચરિત્રનું ઘડતર સમજવામાં ગોશાલકના જીવનના તે દુષ્કસંગે આપણને કઈ રીતે ઉપયેગી થતા નથી; તેમ જ તેમનું પારાયણ કરવાથી આપણને પણ બીજે કશે લાભ થાય તેમ નથી. એટલે આપણે તે બધા પ્રસંગે જતા કર્યા છે. આ જગાએથી છૂટા પડેલા મહાવીર અને ગોશાલકને ફરી ભેટો થાય છે ૧૬ વર્ષ બાદ શ્રાવસ્તીમાં. તે વર્ષો દરમ્યાન ગોશાલકે પોતાને આજીવિક સંપ્રદાય સ્થાપી દીધો હોય છે; તેમજ જન કથાકારને અટકચાળો ગોશાલક મટીને હવે તે તે બૌદ્ધ પ્રતિસ્પર્ધાઓમાં પણ મહાવીર જેવાં જ “સંઘી, ગણી, Page #184 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છ વર્ષ ગણાચાર્ય, સુવિખ્યાત, યશસ્વી, તીર્થકર, સાધુસંમત, બહુ લોકોને શ્રદ્ધાસ્પદ, ચિરદીક્ષિત' – વગેરે વિશેષણ પામ્યો હોય છે. તત્ત્વશંકાઓથી વ્યાકુળ બનેલો મગધરાજ કણિક જે વિખ્યાત આચાર્યો પાસે શંકાનિવારણ અર્થે જાય છે, તેમાં ગોશાલકને સમાવેશ પણ થાય છે. મહાવીર જિનપદ પ્રાપ્ત કર્યા બાદ જ્યારે પરિભ્રમણ કરવા નીકળે છે, ત્યારે ઉપાસકશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે પિલાસપુરમાં સદાલપુત્ર નામના તવંગર આજીવિકપાસક કુંભારનો તેમને ભેટ થઇ છે. મહાવીર આગળ ઉપર ગોશાલકના સિદ્ધાંતનું ખંડન કરી, સફાલપુત્ર જેવા કેટલાય આજીવિકાપાસકોને તેના માર્ગમાંથી છોડાવી, પોતાના માર્ગમાં લાવે છે, અને અંતે ગશાલકના અકાલ મૃત્યુનું નિમિત્ત બને છે. એટલે અહીં આગળથી જ ગોશાલકે સ્થાપેલા આજીવિક સંપ્રદાય અને સિદ્ધાંત વિષે બને તેટલી માહિતી મેળવતા જઈએ. જેથી, અત્યાર સુધીમાં ગોશાલકનું જે અધૂરું ચિત્ર આપણી સમક્ષ ઊભું થયું છે, તેમાં પણ આવશ્યક ફેરફાર થાય, તથા આગળ ઉપર આજીવિકપાસકે સાથે મહાવીરના મેળાપના જે પ્રસંગો આવે તે સમજવામાં પણ સુગમતા થાય. ૨. શાલકને આજીવિક સિદ્ધાંત ગોશાલકના આજીવિક સિદ્ધાંતનું સળંગ નિરૂપણ કરતો એક પણ ગ્રંથ આજે વિદ્યમાન નથી. જે કાંઈ ઉલેખો અત્યારે મળે છે, તે તેના પ્રતિસ્પર્ધીઓના – અર્થાત જૈન અને બૌદ્ધોના ગ્રંથોમાં જ સંઘરાયેલા છે. તે બધા માત્ર નિંદાત્મક હોઈ, ખોટા ૧. આ ધટનાને મહાવીરે જિનપદ પ્રાપ્ત કર્યાના નવમા વર્ષમાં મૂકી શકાય, અર્થાત તેમના દીક્ષા જીવનના ૨૧મા વર્ષમાં. ગોશાલક સાથેનો તેમને છેવટને મેળાપ તે તેમના જિનપદપ્રાપ્તિના ૧૫માં વર્ષમાં અને દીક્ષાના ર૭મા વર્ષ માં થાય છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી મહાવીર-કથા જ છે એમ માનવાનું કારણુ નથી; કારણ કે, સિદ્ધાંત ગમે તેવે સારે। હાય, પરંતુ તેનાથી સામાન્ય જનસમુદાયના જીવનમાં જો અમુક પ્રકારના વિપરીત આચારને જ સમન મળે તેમ ડાય, તે! તે સિદ્ધાંતને તે આચારના પ્રતિપાદક તરીકે રજૂ કરવામાં છેક જ અસત્ય નિરૂપણ થયું એમ ન કહેવાય. જૈન સિદ્ધાંત અમુક જીવાને કાયમને માટે અભવ્ય ’ હરાવે છે: તેઓને કસંગ્રહ અનાદિ અનત છે, તેથી તે કદી પણ મેક્ષ પામવાના નથી. [ ભગવતી, શતક ૬, ઉદ્દે॰ ૩ ]. તેથી ઊલટું ગેશાલક એવા મતનેા છે કે, ગમે તેવા કઅધનવાળા હેાવા છતાં તમામ જીવે ગમે તેટલુ રખડીને પણ છેવટે મુક્તિ પામવાના જ છે. આને અંગે તે પેાતાની સૂતરના દડાની સુપ્રસિદ્ધ ઉપમા આપે છેઃ ‘જે પ્રમાણે સૂતરના દડા ફેંકતાં તે ઊકલી રહે ત્યાં સુધી જ જાય, તે પ્રમાણે ૮૪ લાખ મહાકલ્પના ફેરામાં ગયા પછી ડાહ્યા અને મૂખ` તમામના દુ:ખનેા નાશ થાય છે જ.' " પરંતુ આટલી સાદી સીધી વાત ઉપરથી નિયતિવાદ ઉપર કૂદી જતાં વાર નથી લાગતી. જો બધા જીવા અંતે મુક્ત થવાના જ હાય, તે। આજે મુક્ત થવા પ્રયત્ન કરો કે ન કરે, ધું સરખું જ છે. ભલેને ચેારાસી લાખનું ચક્કર હોય, પર ંતુ છેવટે તા તે પૂરું થવાનું જ છે; તેા અત્યારે જે કાંઈ સુખદુ:ખ આવી મળે, તે નિરાંતે ભેગવ્યા જ કરીએ, તેપણુ શું ખાટું આવા સ્વરૂપમાં જ ગેશાલકને આતિવક સિદ્ધાંત જેન તેમ જ બૌદ્ધ ગ્રંથામાં સધરાયા છે. જેમકે જૈન ઉપાસકદશાંગ સૂત્રમાં (અધ્ય૦ ૬) ગેાશાલકની ધમ પ્રપ્તિ તેના ભક્તના શબ્દોમાં આ પ્રમાણે સંધરી છે ખલિપુત્ર ગેશાલની ધર્માં પ્રજ્ઞપ્તિ સુંદર છે, તેમાં ઉત્થાન, કર્મ, ખલ, વીય કે પુરુષકાર – પરાક્રમ : ૧. દીધનિકાય, સામબ્બાલસુત્ત. " Page #186 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છ વર્ષ ભાવા નિયત છે. શ્રમણ ભગવાન મહાવીરની નથી. કારણ કે, તેમાં ઉત્થાન, કર્મા, પુરુષકાર-પરાક્રમ છે, તેમજ બધા ભાવે નથી, તેમજ બધા ધર્મ પ્રવ્રુપ્તિ સુંદર ખલ, વી, અને અનિયત છે.’ 108 બૌદ્ધમ થામાં જણાવ્યું છેઃ ['ખલિ ગોશાલનું એવું કહેવું હતું કે, ] “ પ્રાણીઓની અવિત્રતાનું કંઈ પણ કારણુ નથી. કારણ સિવાય પ્રાણી અપવિત્ર થાય છે. હેતુ સિવાય, કારણ સિવાય જ પ્રાણી અપવિત્ર થાય છે. પ્રાણીઓની શુદ્ધતામાં કોઇ પણ હેતુ નથી, કાંઇ પણ કારણ નથી. હેતુ સિવાય, કારણ સિવાય જ પ્રાણી શુદ્ધ થાય છે. પેાતાના સામર્થ્યથી કાંઈ પણ થતું નથી. પુરુષના સામર્થ્યથી કાંઈ થતું નથી. ખલ નથી, વી નથી, પુરુષના વીય અથવા પરાક્રમમાં પણ કાંઈ નથી. સ સત્ત્તા, સ` પ્રાણી, સર્વ જીવ અવશ, દુલ અને નિવીય છે. તે નસીબ, જાતિ, વૈશિષ્ટય અને સ્વભાવથી બદલાય છે. અને છમાંથી કાઈ પણુ જાતિમાં રહી સર્વ દુઃખના ઉપભાગ લે છે. ‘આ શીલ, વ્રત, તપ અથવા બ્રહ્મચર્યથી અર્પારપકવ થયેલાં કર્માંનાં ફળેને ભાગવી તેમને નહીં જેવાં કરી નાખીશ' એવું જો કાઈ કહે, તા તે થવાનું નથી. આ સંસારમાં સુખદુઃખેા પરિમિત પાલીથી માપી શકાય એ રીતે ઠરાવેલાં છે; અને તે કમીજાસ્તી અથવા વત્તાંઓછાં કરાવી શકાય એમ નથી.” ૧ ઉપરના ફકરામાં એક અવતરણચિહ્નમાં આપેલી લીલ જેતા સામે જ છે, એ ઉધાડુ છે. એ જ જાતની દલીલ જૈન સાધુઓ સામે ક્રિયાવાદી ગણાતા મુદ્દે પણ કરી છે, તે અમાં જ ગેાશાલકની ટીકા પણ સમજવી જોઈએ. યુવાળે પ્રસંગ આ પ્રમાણે છેઃ ૧. આ પા. ૧૭૫, નાંધ ૨. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી મહાવીર-કથા રાગૃહમાં કેટલાક નિથ ઊભા રહી તપશ્ચર્યા કરતા આ રીતે તમે ' હતા. ખુદ્દે તેમની પાસે જઈ કહેવા લાગ્યા તમારા શરીરને કષ્ટ શા માટે આપે! છે’ તેએ કહેવા લાગ્યા, “ નિગ્રંથ નાતપુત્ર સન છે. તે અમને ઉપદેશ કરે છેઃ 'હું નિત્ર થા! તમે પૂર્વજન્મમાં પાપે કરેલાં છે. તે આ પ્રકારના દેહદંડથી જીણુકા [ નિરેશ ] અને આ જન્મમાં કાયાવાચા અને મન વડે કાઈ પણ પાપ કરેા નહીં.' આ પ્રમાણે પૂર્વજન્મનાં પાપાના તપ વડે નાશ કરવાથી અને નવાં પાપો ન કરવાથી, આવતા જન્મમાં ક ક્ષય અને તેને લીધે સર્વાં દુ:ખનેા નાશ થશે, એવું તેમનું કહેવું અમને પસદ છે.” ખુદ્દે પૂછ્યું : તમે પૂર્વજન્મમાં હતા કે નહીં, પૂર્વજન્મમાં તમે પાપ કર્યાં છે કે નહીં, અને તે અમુક અમુક તરેહનાં હતાં, અથવા આટલાં દુઃખને નાશ થયે। અને આટલાં બાકી છે, એ બધી વાતની તમને ખબર છે? જવાબ : તેની અમને ખબર નથી. મુદ્દ॰ આ વાતની જો તમને ખબર નથી, તે। પછી આ જ લેાકમાં કરેલાં પાપકમાઁ ધાવા માટે તમે તપશ્ચર્યાં કરે છે! એમ નહીં વારુ ? એટલે કે, ( આ જન્મમાં ) તમે પારધિ જેવાં ક્રૂર કમ કરનારા હતા એવા એના અર્થ નથી ?૧ અલબત્ત, મુદ્દના કથાને એવા અર્થ નથી જ કે, તે ક ક્ષય માટે કાઈપણ પ્રકારની સાધનાને આવશ્યક ગણુતા ૧ ન હતા. તેમને! કટાક્ષ કક્ષયની ભાખતને જ ગેાખ ગાખ કરવાની હિંસાખી ગણતરી ઉપર હતા. ગેાશાલકના કટાક્ષ પણ પૂર્વાકર્મીને નિયત ગણી, તેથી થતાં સુખદુ ખતે પણ અપરિહાર્ય ગણી, તેમાંથી છૂટવાના સર્વપ્રયત્નેને નિરક ૧. મજિઝનિકાય, ચૂળદુખકખ ધસુત્ત. Page #188 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છે લ ૧૫ ગણી,૧ નવા પુરુષા માટે ધ્યાન આપવા તરફ લક્ષ ખેંચવા માટે હેાય, એમ બની શકે. ગેશાલકના છે. અભિજાતિ તથા આઠ પુરુષભૂમિના સિદ્ધાંતનેા ઓદ્ધ ગ્રથામાં જે ઉલ્લેખ મળે છે,ર તે ઉપરથી ગેાશાલક નર્યા નિયતિવાદને બદલે અમુક ૧. સરખાવા ગીતા માત્રાવનું નાતેય શીતાળમુલવુકવવા | आगमापायिनेोऽनित्यास्तां स्तितिक्षस्व भारत ॥ ૨. જેમકે ગોશાલક મનુષ્યમાત્રને છ અભિન્નતિઓમાં વહેંચી નાખે છેઃ (૧) કૃષ્ણાભિન્નતિ — ક્રૂર કાર્ય કરનાર, ખાટકી, પારધ્ધિ, શિકારી, ચારડાકું અને ખૂની વગેરે લેાક, (૨) નીલાભિજાતિ બૌદ્ધભિક્ષુકો. (૨) લેાહિતાભિન્નતિ - એક વસ્ત્રધારી નિગ્રંથેા (મહાવીરના શિષ્યા. ) આવા. (૫) શુક્લાભિન્નતિ - આજીવિક સાધુ. (૬) પરમશુકલાભિજાતિ ~ નોઁધ્રુવચ્છ, સિસ ક્રિસ્ચ તથા મખલિગાશાક એ આવિ આચાર્યાં. સ્થિતિ. (૪) હરિદ્રાભિન્નતિ - સ્વચ્છ વસ્ત્રષારી અશૈલક (આાવિક ) સ્થિતિ. આઠ પુરુષભૂમિનું વર્ણન નીચે પ્રમાણે છે. (૧) 'ભૂમિકા -- • જન્મ્યા પછીના જેવી મૂઢ સ્થિતિ. (૨) ફીડાભૂમિકા સારાસાર, હિતાહિતના વિચાર વિનાની (૩) પદવીમ’સાભૂમિકા —પગ માંડવાની સ્થિતિ. (૪ ઉન્નુગતભૂમિકા - પગથી સ્વતંત્ર ચાલવાના સામય્ય વાળી (૫) સેખભૂમિ શીખવાની, અભ્યાસની સ્થિતિ. (૬) સમણભૂમિ — ધરના ત્યાગ કરી સન્યાસ લેવાની સ્થિતિ. (૭) જિનભૂમિ • આચાર્યને સેવી જ્ઞાન મેળવવાના સમય. (૮) પન્ન (પ્રાજ્ઞ)ભૂમિ – પ્રાજ્ઞ થયેલા ભિક્ષુ (જિન) જ્યારે કાંઈ પણ નથી ખેાલતા, તેવી નિર્દેલ શ્રમણની સ્થિતિ. wwww ww Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રી મહાવીરથા પ્રકારના આધ્યાત્મિક વિકાસક્રમમાં માનતા હૈાય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. અલબત્ત, બુદ્ધની પેઠે જ તે પણ માત્ર તપ ઉપર બહુ આછા ભાર મૂકતા હશે; મહાવીર સાથેના સહવાસ દરમ્યાન તેણે મહાવીરને જે ઉદ્દંડ તપ સાધતા જોયા, તેની આવશ્યકતા અનાવશ્યકતા વિષે તેના મનમાં જરૂર ગડભાંજ ઉત્પન્ન થઈ હરો; અને ખુદ્દ જેમ મહાવીરની પેઠે ઉપવાસાદિ ઘેર તપ સાધ્યા બાદ દેહદડના માર્ગમાંથી મુક્તિના માગ્ ન મળતાં તેમાં આ પ્રજ્ઞા' નથી એમ કહી તેમાંથી પાછા ફર્યાં, અને અને પેાતાની સાથે રહેતા પંચભિક્ષુઓને વિશ્વાસ તથા આદર ગુમાવી ખેડા, તેમજ ઞાશાલક મહાવીરના તીવ્ર દેહદ'ડના મા'માંથી પાહે ફ્રી, મહાવીરના આદર ગુમાવી બેઠે। હાય, એમ બનવામાં કશું અશકય જેવું નથી. " સંયુક્ત નિકાયમાં (૨. ૩-૧૦) સહલી નામનેા દેવપુત્ર અને ગોશાલક સંબધી એક ગાથા કહે છે. - તને પસંદ નહિ કરનાર — નહિ સેવનાર : સંયમી; કલહરૂપ વાચાને છેડનાર: સમભાવી; પાપયુક્ત • નિંદનીય (ગેાશાલક) ખરેખર એવું -- - કામથી દૂર રહેનાર : સત્યવાદી - પાપ સેવા નથી. • મહાવીર સાથે ગેાશાલકને કઈ કઈ બાબતામાં મતભેદ હતા તે વિષે સૂત્રકૃતાંગ (૨-૬)માં એક રસિક સંવાદ ગેાશાલક અને મહાવીરભક્ત આ કવચ્ચે નાંધાયેલા છે. ગેાશાલક મહાવીર ઉપર ત્રણ આક્ષેપ કરે છે : ૧. પહેલાં તે એકાંતમાં એકલે વિચરનાર શ્રમણુ હતા; હવે તે અનેક ભિક્ષુએને એકઠા કરી ધર્મોપદેશ આપવા નીકળ્યા છે. આમ તે અસ્થિર માણુસે પેાતાની આવિકા ઊભી કરી છે. ૨. ઠંડુ પાણી પીત્રાની બાબતમાં, બીજ વગેરે ધાન્ય ખાવાની બાબતમાં, પેાતાને માટે તૈયાર થયેલા આહાર ખાવાની બાબતમાં, તેમ જ સ્ત્રીઓના Page #190 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છ વર્ષ ૧ સહવાસની બાબતમાં તેણે વધારે પડતું કડક વલણ અખત્યાર કર્યું છે. ૩. ધ શાળાઓમાં કે ઉદ્યાનગૃહેામાં ધૃણા ચતુર તથા નાનામેાટા તાર્કિક લેાકેા હશે એમ માની તે શ્રમણ ત્યાં રહેવા જતા નથી. તેને બીક લાગે છે કે, કદાચ તે બધા મેધાવી, શિક્ષિત, બુદ્ધિમાન તથા સૂત્રેા અને તેમના અર્થના નિય જાણનારા ભિક્ષુઓ કઈક પ્રશ્નો પૂછે, તે શા જવાબ દઈ એ? આ ત્રણમાંથી ખીજા આક્ષેપમાં સ્ત્રીઓના સહવાસને જે પ્રશ્ન છે, તે બાબત થાડા વધારે વિચાર કરવાના રહે છે. ગેાશાલ હાલાહલા કુંભારણને ત્યાં લાંમા સમય રહીને પેાતાની સાધના પૂરી કરી હતી, એ વાત આગળ આવી ગઈ છે. મહાવીરના સિદ્ધાંત પ્રમાણે એક ઠેકાણે લાંખે। સમય સ્થિર રહેવું અને તે પણ સ્ત્રીના સહવાસમાં – એ વસ્તુ કાઈ પણ રીતે ક્ષમ્ય નથી. મઝિનિકાયમાં જણાવ્યું છે કે, જે સ્ત્રીએના પુત્રા મરી જાય છે, તેમના પુત્ર જેવા થઈને આવિકા રહે છે. ગાશાલકની વિચારસરણી એ બાબતમાં કાંર્દક જુદા પ્રકારની હતી. મહાવીર કબ‚ અને કમુક્ત એવી એ જ અવસ્થાએ સ્વીકારે છે, જ્યારે ગૈાશાલક અહં, ' અહં અને ન મુક્ત,' તથા મુક્ત. એવી ત્રણ અવસ્થાએ સ્વીકારે છે. સસારી " " કરનારા પણુ જીવા તે બદ્દ, ' મહાવીર જેવા ગૃહત્યાગ હજી મુક્તિથી દૂર એવા લેાકેા તે · ન− બદ્દઅને-ન-મુક્ત; ' અને પેાતાના (ગેાશાલકના) જેવા ક્રમના લેપથી કાયમને માટે મુક્ત થયેલા તે ‘મુક્ત. એવા મુક્ત પુરુષ સ્ત્રીઓને સહવાસ કરે તો પણ તેને કશે। ભય હાય નહીં. આવી દલીલની એથે સેવાવા લાગેલા અનાચારના વિરેધ કરીને- જ મહાવીરે પાંચમું બ્રહ્મચર્ય વ્રત, પાર્શ્વનાથનાં ચાર વ્રત (ચાતુર્કીંમ )માં દાખલ કર્યુ હશે, તથા સ્ત્રીઓના સહવાસને સદંતર વખાડી કાઢયો હશે. Page #191 -------------------------------------------------------------------------- ________________ દા શ્રી મહાવીર કથા સૂત્રકૃતાંગમાં (૧–૪) જણાવ્યું છેઃ માતાપિતા વગેરે કુટુંબીઓને તથા કામને ત્યાગ કરી, પિતાના કલ્યાણ માટે તત્પર બની, નિર્જનસ્થાનમાં જ રહેવાને સંકલ્પ કરનાર ભિક્ષુને, ભિક્ષા તથા ઉપદેશાદિ પ્રસંગે સારી-નરસી અનેક સ્ત્રીઓના પ્રસંગમાં આવવાનું થાય છે. તે વખતે પ્રમાદથી અથવા તે પિતામાં રહેલી વાસનાને કારણે, તે પ્રસંગને વધવા દેનાર ભિક્ષુનું શીધ્ર અધઃપતન થાય છે. અગ્નિ પાસે મૂકેલે લાખને ઘડે જેમ ઓગળી જઈ નાશ પામે છે, તેમ તેમના સહવાસથી તે વિદ્વાન ભિક્ષુ પિતાનાં સમાધિગથી ભ્રષ્ટ થઈ, નાશ પામે છે. માટે પ્રથમથી જ ભિક્ષુએ સ્ત્રીઓ સાથેના પ્રસંગનો ત્યાગ કરવો. ભલે ને પુત્રી હોય, પુત્રવધૂ હોય, પ્રૌઢ હેય, કે નાની કુમારી હોય, તો પણ તેણે તેને સંસર્ગ ન કરો. તથા કોઈ પણ કારણે તેમના નિકટ પ્રસંગમાં અવાય તેવી રીતે, તેમના ઓરડાઓમાં કે ઘરમાં એકલા ન જવું. કારણ, સ્ત્રીસંગ કરી ચૂકેલા તથા સ્ત્રીચરિત્રના અનુભવી બુદ્ધિશાળી પુરુષો પણ સ્ત્રીઓને સંસર્ગ રાખવાથી થોડા જ વખતમાં ભ્રષ્ટ થઈ, દુરાચારીઓની કેટીને બની જાય છે.” ઉત્તરાધ્યયનસૂત્રમાં (૩૨-૧૬) જણાવ્યું છે કે, “ભલે ને મન-વાણું અને કાયાનું બરાબર રક્ષણ કરતા હોય, તથા સ્વરૂપવાન અને અલંકૃત દેવીઓ પણ જેમને #ભ પમાડવાને શાક્તમાન ન હોય; પરંતુ તેવા મુનિઓએ પણ, અત્યંત હિતકર જાણી, સ્ત્રી વગેરેથી રહિત એ એકાંતવાસ જ સ્વીકાર.” આ પ્રમાણે નિયતિવાદને ભલત અર્થ, અને સ્ત્રીસહવાસની જોખમકારક છૂટ એ બે વાતોને કારણે ઊભા થયેલા અનાચારથી ગોશાલક તથા તેને આજીવિક સંપ્રદાય તે જમાનામાં મહાવીર-બુહ જેવા સુજ્ઞ લેકેને હાથે તિરસ્કાર પાઓ હોય, એમ લાગે છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છ વર્ષ ૧૯૯ અંગુત્તનિકાયના મખલિવગ માં બુદ્ધ કહે છે : “ હું ભિક્ષુએ ! આ અવનિ ઉપર મિથ્યાદષ્ટિ જેવા બીજો કાઈ અહિતકર પાપી નથી. મિથ્યાદષ્ટિ એ સર્વ પાપીઓમાં શિરે મણુિ છે, કારણુ કે, તે સહુથી વિમુખ રાખે છે. હું ભિક્ષુઓ ! આવા મિથ્યાદષ્ટિ જવા ધણા છે, પણ મેધપુરુષ ગાશાલક જેવું અન્યનું અહિત કનાર હું ખીજા કાઈ તે જોતા નથી. સમુદ્રમાંની જાળ જેવી રીતે અનેક માછલીઓ માટે દુ:ખદાયી અહિતકર અને ધાતક નીવડે છે, તેવી રીતે આ સસારસાગરમાં મેધપુરુષ ગાશાલક અનેક વાને ભ્રમમાં નાખીને દુ:ખદ્દાયી અને અહિતકર નીવડે છે.” “ હું ભિક્ષુઓ ! જેવી રીતે વસ્ત્રાની અંદર વાળના કામળા નિવૃત છે, કારણ કે તે ગરમીમાં ગરમ થઈ જાય છે, શરદીમાં ય થઈ જાય છે, તેને રંગ પણ સારા લાગતા નથી, તે સહેલાઈથી હાથમાં પશુ રહેતા નથી; તેવી રીતે મકલિ ગેાશાલને વાદ પણ બધા શ્રમણવાદામાં નિકૃષ્ટતમ છે.” ઝિમનિકાયમાં બુદ્ધુને શિષ્ય આનંદ એક પરિવાજકને ભગવાન બુદ્ધે ચાર પ્રકારના આચાર્યંને અબ્રહ્મચર્ય - સેવનારા, તથા બીજા ચાર પ્રકારનાને અનાશ્વાસિક (અસ તેાષકારક ) બ્રહ્મચ સેવનારા કથા છે. ' આ ઠેકાણું પ્રથમના ચારમાં ગેાશાલકનું નામ છે, તથા બાકીના ચારમાં મહાવીરનું સ્થાન છે. વાસ ગેાશાક તથા તેના વાદ વિષે આટલી ઊડતી માહિતી મેળવી લીધા બાદ, આપણે હવે ગેશાલકથી છૂટા પડેલા મહાવીરની ભ્રમણ્યાત્રાના [ પા. ૧૭૦ ] છેડા ફરી સાંધી લઈએ. ૩૨ આકરી પરીક્ષા કહે છે : " સિદ્ધાથ પુરથી નીકળી મહાવીર વૈશાલી નગરીમાં પધાર્યાં. ત્યાં તેમના પિતાનેા મિત્ર શખ નામના ગણરાજા તેમનાં Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા દર્શને આવ્યો. ત્યાંથી નીકળી તે વાણિજ્યગ્રામે ચાલ્યા. માર્ગમાં ગંડકિકા નદી ઊતરવાની હતી. નાવવાળાએ પૈસા માટે તેમને રક્યા. છેવટે શંખ ગણરાજનો ભાણેજ ચિત્ર નૌકાસૈન્ય લઈને આવતો હતો, તેણે તેમને ઓળખ્યા, અને તે આગળ ચાલ્યા. વાણિજ્યગ્રામ આવતાં, તે ગ્રામમાં રહેતો આનંદ નામને ગૃહસ્થ સાધક તેમને મળ્યો. તે નિરંતર છ ટંકના ઉપવાસ કરતો હતો. તપના પ્રભાવથી તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેણે આવી મહાવીરને જણાવ્યુંઃ “હે ભગવંત! આપે જે દુસહ સંકટો અને દારુણ વિઘો સહન કર્યા છે, તે ઉપરથી એમ જ માનવું પડે કે, આપનું શરીર તથા મન વજનું બનાવેલું છે. પરંતુ હે પ્રભુ! હવે આપની મુશ્કેલીઓને અંત આવવાને થયો છે, અને થોડા વખતમાં જ આપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે.” [ દશમું ચોમાસું ત્યાંથી મહાવીર શ્રાવસ્તીમાં પધાર્યા અને ત્યાં જ પિતાનું દશમું માસું પણ વિવિધ તપ કરીને વિતાવ્યું. ચાતુર્માસ પૂરા થતાં પ્રભુ સાનુયષ્ટિક ગામે આવ્યા; અને ત્યાં તેમણે ભદ્રા નામની પ્રતિમા (તપ ધારણ કરી. તે તપને વિધિ આ પ્રમાણે છેઃ ઉપવાસી રહી, પૂર્વ દિશામાં મેં રાખી, કેઈ એક પદાર્થ ઉપર જ દષ્ટિ સ્થિર કરીને રહેવું. પછી રાત પડે દક્ષિણ દિશામાં મેં કરી એ જ પ્રમાણે રહેવું. બીજે દિવસે સવાર થતાં પશ્ચિમ દિશામાં મેં કરીને, અને બીજી રાત્રીએ ઉત્તર તરફ મેં કરીને એ જ પ્રમાણે રહેવું. આમ બે દિવસની ચાર ટંક, અને આગળ પાછળની એકએક એમ કુલ છ ટંકને ઉપવાસ સાથે સાથે થાય છે. પછી તે તપ પૂરું થતાં પારણું કર્યા વિના જ તેમણે મહાભદ્રા પ્રતિમા ધારણ કરી તેને વિધિ આ પ્રમાણે છે : ભદ્રામાં દરેક દિશામાં બારબાર કલાક રહેવાનું હોય છે; આમાં તો દરેક દિશામાં Page #194 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છ વર્ષ એક-એક રાતદિવસ રહેવાનું હોય છે. એટલે કુલ ચાર રાતદિવસ વ્યતીત થાય. ઉપવાસ પણ તે ચાર દિવસની આઠ ટંક, તથા આગળ-પાછળની એક-એક ટંક ઉમેરતાં કુલ દશ ટંકન થાય. મહાભદ્રા પ્રતિમા પૂરી થતાં, પારણું કર્યા વિના જ પાછી તેમણે સર્વતોભદ્રા પ્રતિમા અંગીકાર કરી. મહાભદ્રામાં ચાર દિશામાં એક-એક રાત-દિવસ રહેવાનું હતું, આમાં એ જ પ્રમાણે ચાર દિશા, ચાર ખૂણા, અને ઉપર તથા નીચે એમ કુલ દશ દિશાઓમાં એક-એક રાત-દિવસ રહેવાનું હોય છે. એમ કુલ દશ દિવસ વ્યતીત થાય. ઉપવાસ પણ દશ દિવસની વીસ ટકે, અને એક આગળની તથા એક પાછળની ટંક મળી કુલ ૨૨ ટંકને થાય. આટલું તપ એકીસાથે કર્યા બાદ મહાવીર પારણું કરવા આનંદ નામના ગૃહસ્થને ત્યાં ગયા. તેની બહુલા દાસી વાસી અન્ન કાઢી નાખી, વાસણ ધોતી હતી. મહાવીરે એ વાસી અન્ન ખાઈને જ પારણું કર્યું . ત્યાંથી નીકળી મહાવીર, મ્લેચ્છોથી ભરપૂર એવી દૃઢભૂમિમાં ગયા. ત્યાં પેઢાલ ગામની બહાર, પેઢાલ નામના ઉદ્યાનમાં, પિલાસ નામે ચિત્યમાં આઠ ટંકને ઉપવાસ કરીને રહ્યા, અને પછી એક રાત્રી મહાપ્રતિમા નામનું તપ આદર્યું. તે તપને વિધિ આ પ્રમાણે છે : જીવજંતુને ત્રાસ ન થાય તેવા એક શિલાતટ ઉપર શરીરને જરા નમાવી, હાથ ઢીંચણ સુધી લંબાવવા; ચિત્ત સ્થિર કરવું અને એક નિર્જીવ લૂખા પદાર્થ ઉપર દષ્ટિ સ્થિર કરી, પાંપણ પણ બીડવ્યા વિના આખી રાત વ્યતીત કરવી. “એ ઉગ્ર તપ ખરેખર દુષ્કર છે, તથા કાયર લોકોને ગભરાવી મૂકનાર છે.” પરંતુ હવે જ મહાવીરની ખરી અગ્નિપરીક્ષા થવાની હતી. પ્લેચ્છને દેશ, સાધુ-સંતને પિછાને નહીં કે સંમાને નહીં. તે દેશમાં પોતાની જાતને લાવી મૂકીને તેમણે આવું ઉગ્ર તપ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી મહાવીર કથા આખી રાત સાધવાનો નિશ્ચય કર્યો હતે. તે રાત દરમ્યાન તેમને જે ભયંકર ત્રાસ અને ચિતવેધક પ્રલોભને વેઠવાં પડ્યાં એ ખરેખર બુદ્ધના મારવિજયની પેઠે એક અત્યુત્તમ કાવ્યનું વસ્તુ થઈ શકે તેમ છે. એ રાત્રી મહાવીરને માટે ખરેખર કાળરાત્રીરૂપ જ થઈ પડી. પ્રથમ તો મોટો ધૂળકટ ઊપડ્યો. આખો પણ ન મીંચવાના નિશ્ચયવાળા મહાવીરને એ સમય દરમ્યાન શું વેઠવું પડયું હશે તેની કલ્પના પણ કરી શકાતી નથી. એ ધૂળકટ શો - ન શો એવામાં વજ જેવાં તીણુ મુખવાળી કીડીઓ તે સ્થળે જ ઊભરાઈ આવી. તેમણે મહાવીરના આખા શરીરને કેચી-કાચીને ચાળણું જેવું કરી નાખ્યું. છતાં તે તો પિતાના નિશ્ચયમાંથી સહેજ પણ ડગ્યા વિના સ્થિર જ ઊભા રહ્યા. કીડીઓને ત્રાસ ચાલુ જ હતો, તેવામાં ભયંકર ડાંસનું ટોળું આવી પહોંચ્યું, અને મહાવીરના શરીરને છેદી- છેદીને તેમનું લેહી પીવા લાગ્યું. મહાવીરનું આખું શરીર તે વખતે લેહીનાં ઝરણાંથી છવાઈ ગયું. ડાંસ તો હતા જ એવામાં તીવ્ર મુખ વાળી ધિમે ઊભરાઈને આવી પહોંચી. તે તેમના શરીર ઉપર પિતાનાં તીવ્ર મુખેથી એવી તે ચોટી ગઈ કે જાણે તેમના શરીર ઉપર રૂવાટાં જ ખડાં થઈ ગયાં હોય એવો દેખાવ થઈ રહ્યો. તે પણ ગેશ્વર મહાવીર જરા પણ ચલિત થયા નહીં. પછી તે વીંછી, નેળિયા, સર્પ, અને ઉંદરો પણ એક પછી એક આવી–આવીને તેમના માંસ-લેહીની યથેષ્ટ મિજબાની ઉડાવી ગયા. પરંતુ એ અસહ્ય વેદનાઓ તેમણે જરા પણ કંપ્યા વિના સહન કરી. પછી જંગલી હાથીનો વારો આવ્યો. તેણે દંતશળ મારીમારીને, તથા સૂંઢ વડે ઉછાળી-ઉછાળીને મહાવીરને અધમૂઆ જ કરી નાખ્યા. હાથી પાછળ હાથણું આવી. તેણે પણ પિતાને તીખો કેધ મહાવીરના શરીર ઉપર બરાબર કાઢો. Page #196 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છ વર્ષ તેમનું શરીર આ બધી યાતનાઓ શી રીતે સહન કરી રહ્યું હશે, તેની તે આપણે કલ્પના પણ કરી શક્તા નથી. પરંતુ મેરુ પર્વતના ભાર હેઠળ પણ વીર પુરુષનો સંકલ્પ અડગ અણનમ રહે છે, એમ શાસે કહે છે તેને આ જ અર્થ. અત્યાર સુધીનાં દુઃખ તે મહાવીરે સહન કર્યા. પરંતુ રાત્રી તો પિશાચેને ક્રીડા કરવાને સમય, અને પિશાચ જેવાં નિશાચર પ્રાણીઓ તથા મનુષ્યને પણ વિચારવાનો સમય. તેમના તરફથી આવેલાં દુઃખો તે અત્યંત ભયંકર જ હોય એમાં કહેવું શું? ઉપરાંત આવી ભયંકર રાતે તથા આવા ભયંકર ત્રાસે વચ્ચે પિતાનાં માતા-પિતા યાદ આવે જ. તેમનાં રડતાં મુખ નજર સામે તરવરે, તેમના કાલાવાલાના ભણકાર કાનમાં ગુંજી રહે, એ પણું ખરું જ. અને આખા વખત દરમ્યાન ભયંકર પવન તો પોતાનું કામ કરી જ રહ્યો હોય. મોટી મોટી શિલાઓ અને વૃક્ષો ઉપાડીને દડાની પેઠે ફેકતો એ પવન મહાવીરના શરીરને શું શું નહીં કરી ગયો હોય ? ૧ આવાં ભયંકર દુઃખો સામે તો માણસ ઉગ્ર નિશ્ચયથી પણ, માનો કે, ટકી રહે પરંતુ અનુકૂળ પ્રલોભનેના હુમલા સામે ટકી રહેવું એ ખરેખરું મુશ્કેલ હોય છે. મહાવીરને આ દુષ્કર શરીરકષ્ટ છેડી, સદેહે સ્વર્ગ જેવાં સુખ ભોગવવાની લાલચે પણ તે કાળરાત્રી દરમ્યાન મળી. અને અંતે સર્વ પ્રલેભામાં મુખ્ય એવી દેવાંગના જેવી સ્ત્રીઓ પણ એકાંત જોઈ, કામમાહિત થઈ તેમની સાથે દેહસુખ ભોગવવા અનેક ૧. મૂળમાં આ ફકરામાં આવતા ત્રાસોનો ક્રમ આ પ્રમાણે છે: પિશાચો, વાવ, સિદ્ધાર્થ અને ત્રિશલાનાં સ્વરૂપ, પાસેની છાવણના ઈયાએ પથરા ન મળતાં મહાવીરના પગનો જ ચૂલો બનાવી, વચ્ચે અગ્નિ સળગાવી, ઉપર તપેલી ચડાવવી; એક હરામખોર ચંડાળ પકડેલાં પક્ષીઓનાં પાંજરાં તેમને શરીરે લટકાવવાં ભયંકર વંટોળિયો, અને જોરથી ઊછળતું આવતું કાળચ. Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા આજીજીએ, હાવભાવેા, તથા મધુર તેમજ કટાક્ષભરેલાં વચને કહેતી આવી. પરંતુ મહાવીર એ મ્લેચ્છ દેશની કાળરાત્રી દરમ્યાન થયેલાં બધાં અનુકૂળ—પ્રતિકૂળ વિો અને સંકટાને અણુનમ રહી, પાર કરી ગયા. ૧૮૪ અને પછી તે। એક–એ દિવસ નહીં પણ છ મહિના સુધી મહાવીર ઉપવાસ કરીને આ ક્રૂર તથા ભયંકર દેશમાં વિચર્યાં. વાલુકામામે જતાં જતાં તા ઢીંચણુ સુધી પગ કળી જાય તેવી રેતીને મોટા પટ તેમને એળંગવા પડયો. રસ્તામાં પાંચસે ચેારાને ભેટા પણ થયા. અસ્ર મહાવીર પાસે લૂટવાનુ તા કશું હતું નહી”, એટલે એ હરામખોરાએ મામા, મામા' કહી તેમની ભારે ઠેકડી તથા ક્રૂર છેડતી કરી. એનું વન કરતાં કથાકાર એટલું જ કહીને અટકી જાય છે કે, એ ત્રાસથી તા મેાટા પત હોય તા પશુ ફૂટી જાય. " " છ મહિનાના ઉપવાસ બાદ મહાવીર પારણા માટે ગાવાળાના વ્રજમાં આવ્યા. ત્યારે તે અધમ લેકે જાણી જોઈ ને તેમને દૂષિત આહાર જ ભરવા લાગ્યા. આથી મહાવીર તે સ્થળમાંથી બહાર નીકળી આવ્યા. ખીજે દિવસે છેવટે કંઈક વળતાં પાણી થયાં, અને એક વૃદ્ધ ગેાવાલણે તેમને ખાર ખાવા આપી. ૧. કુલ ૨૦ પ્રસગા ગણાવાય છે. ૨. પેઢાલ ગામથી માંડીને અત્યાર સુધી મહાવીરને જે ત્રાસા સહન કરવા પડયા, તે બધા સંગમ નામના દેવે ઊભા કર્યાં હતા, એમ થાકાર પેાતાની રૂપ–શૈલીમાં કહે છે, એ રૂપક સ`થા થાયાગ્ય છે. કારણ એ પ્રદેશમાં ભગવાનને એટલાં બધાં દુ:ખાના એકી સાથે • સમ’ થયા હતા, કે, તે બધાં જાણે કોઈએ બદદાનતથી જાણી જોઈને જ યાજ્યાં હાય, એમ જ માનવુ પડે. "કે કરેલી મહાવીરની અડગતાની પ્રશંસા સાંભળી, સગમદેવે મહાવીરની આ આકરી પરીક્ષા લીધી હતી; પરંતુ પછી ક્રોધમાં આવી તેણે મર્યાદા આળગીને જે Page #198 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છ વર્ષ ૪: વિકટ નિયમ [અગિયારમું ચોમાસું] આમ અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ મહાવીર હવે આલબિકા નગરી તરફ આગળ વધ્યા. ત્યાંથી તાંબી, ત્યાંથી શ્રાવસ્તી, ત્યાંથી કૌશાંબી, ત્યાંથી વારાણસી, ત્યાંથી રાજગૃહ, ત્યાંથી મિથિલા, અને ત્યાંથી વૈશાલી. ત્યાં મહાવીરે સમર નામના ઉદ્યાનમાં બળદેવના મંદિરમાં અગિયારમું ચોમાસું ગાળ્યું. ૮ તે નગરીમાં જિનદત્ત નામે નગરશેઠ રહેતો હતો. તે દયાળુ હતો, પણ વૈભવના ક્ષયથી “જીર્ણ બેકી” એવું ઉપનામ પામ્યો હતે; તેને બદલે બીજો એક તુમાખી શેઠ હવે “અભિનવ શ્રેજી' નું પદ પામ્યો હતો. જીર્ણશ્રેણીએ બળદેવના મંદિરમાં મહાવીરને જોયા. તેમની તેજસ્વી આકૃતિથી આકર્ષાઈ, દુઃખ આપ્યાં તેથી ગુસ્સે થઈ છે કે તેને તેનું બાકીનું (સાગરોપમ) આયુષ્ય સ્વર્ગથી બહાર મેરુ પર્વત ઉપર ભેગવવા કાઢી મૂક્યો. તેની સ્ત્રીઓની વિનંતિથી છે કે તેમને, તેની સાથે જઈ વસવાની છૂટ આપી. ૧. ત્યાં વિઘુકુમારોને હરિ નામનો છે તેમની સ્તુતિ કરી ગયો. ૨. ત્યાં વિઘુકુમારના હરિસ્સહ નામના ઈ કે તેમની સ્તુતિ કરી. ૩. ત્યાં કાર્તિકસ્વામીની મૂર્તિની પૂજા કરતા લોકોને પાઠ શીખવવા, ઈકે તે મૂર્તિ પાસે ભગવાનની પ્રદક્ષિણ તથા ઉપાસના કરાવી. ૪. ત્યાં ચંદ્ર તથા સૂર્ય સાક્ષાત્ આવી ભગવાનની વંદના કરી ગયા. ૫. ત્યાં શકે વંદના કરી. ૬. ત્યાં ઈશાને પૂજા કરી. ૭. ત્યાં જનક રાજા તથા ધરણે આવી પૂજા કરી ગયા. ૮. ત્યાં ભૂતાનંદ નામે નાગકુમારેને ઈદ્ર વંદના કરી ગયો. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી મહાવીરકથા તેમને પેાતાને ત્યાં ભિક્ષા માટે લઈ જવા તે રાજ એ મંદિરમાં ફેરા ખાવા લાગ્યા. પરંતુ મહાવીરે તે ચાર માસના ઉપવાસ સ્વીકાર્યો હાવાથી, ભિક્ષા માટે તે બહાર નીકળતા જ નહીં. ઉપવાસને છેલ્લે દિવસે તે શેઠે મહાવીરને નિમંત્રણ કરી પેાતાને ઘેર ભિક્ષાની તૈયારી કરવા ગયે. પરંતુ મહાવીર કાઈનું નિમંત્રણ સ્વીકારીને તેને ધેર ભિક્ષા લેવા જાય શાના? તેમણે તા પેલા તુમાખી અભિનવશ્રેષ્ઠીનું ધર પહેલું આવતાં તેને ત્યાં ભિક્ષા માગી. પેલાએ તુચ્છકારથી ‘આને કંઈ આપીને વિદાય કરા ' એમ પેતાની દાસીને કહ્યું. દાસીએ લાકડાની પાલીમાં અડદના બાકળા લાવીને મહાવીરને આપ્યા. મહાવીર તે લઈને ચાલતા થયા. અલબત્ત, કથાકાર કહે છે તેમ, મહાવીરે ભિક્ષા તે અભિનવશ્રેષ્ઠીને ત્યાં જ ગ્રહણ કરી, પરંતુ તેને ભિક્ષાદાનનું ફળ ન મળ્યું, કારણ તેણે તે દાન ભક્તિભાવ વિના – તુચ્છકારથી કર્યું" હતું. પરંતુ જિનદત્ત શ્રેષ્ઠીને ત્યાંથી ભગવાને જો કે ભિક્ષા ગ્રહણ ન કરી, તે પણ તેના હૃદયની ભક્તિ મહાવીરને બ્રિક્ષા આપવામાં જ એકાગ્ર થઈ હાવાથી, ભિક્ષાદાનનું ફળ તેને જ મળ્યુ.૧ મહાવીર ત્યાંથી નીકળી સુસુમારપુરી આવ્યા. ત્યાં અશાકખંડ નામના ઉદ્યાનમાં મહાવીરે આડે ટકને ઉપવાસ ધારણ કરી, એક રાત્રીનું મહાપ્રતિમા (જીએ પા. ૧૮૧) તપ આધ્યુ. આ અરસામાં એક આશ્ચર્યજનક બનાવ બન્યા. વિધ્યાચળની તળેટીમાં વસેલા વેભેલ નામના ગામમાં પૂરણ નામે ગૃહસ્થ રહેતા હતા. તેને એક વખત વિચાર આવ્યા કે, ' આ ભવમાં હું જે સુખસમૃદ્ધિ ભાગવું છું, તે મારાં પૂર્વજન્મનાં તપનું ફળ છે. તે આવતા ભવમાં પણુ એવું ફળ પ્રાપ્ત કરવા મારે આ ભવમાં તપ આચરવું જોઈએ. ૧. આ વાત લેાકેાને મહાવીરના ચાલ્યા ગયા બાદ તે ઉદ્યાનમાં જ ઊતરેલા પાનાથના એક કેવળી શિષ્ય પ્રગઢ કરી હતી. Page #200 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છ વ કહ્યું છે કે, વર્ષના આઠ માસ એવું કામ કરવું, જેથી ચેામાસાના ચાર માસ સુખે રહેવાય; દિવસે એવું કામ કરવું, જેથી રાત્રે સુખે રહેવાય; પૂર્વી વયમાં એવું કામ કરવું, જેથી વૃદ્ધ વયમાં સુખે રહેવાય; અને આ જિંદગીમાં એવું કામ કરવું, જેથી "" આગામી ભવે સુખ પ્રાપ્ત થાય. ૧૮૭ આવે! વિચાર કરી તેણે ‘દાનામા' નામની દીક્ષા લીધી. તેમાં વિધિ એ હોય છે કે, નિરંતર છ ટકના ઉપવાસ કર્યો કરવા. પારણાને દિવસે ચાર ખાનાંવાળું લાકડાનું પાત્ર લ ભિક્ષા માગવા નીકળી પડવું. પાત્રના પહેલા ખાનામાં જે ભિક્ષા આવે, તે વાટમાં મળતા વટેમાર્ગુને દાન કરી દેવી; બીજા ખાતામાં આવે, તે કાગડા-કૂતરાંને નાખવી; ત્રીજા ખાનામાં આવે, તે માછલાં-કામાને ખવરાવવી; અને ચેાથી ખાનામાં આવે તે પેતે ખાવી. આ પ્રકારનું તપ કરતાં કરતાં અ ંતે સાર્ડ ટેક અર્નશન કરી તે તાસ દેવગત થયા, અને અસુરકુમાર દેવાની ચમરચચા રાજધાનીમાં ચમરેદ્ર તરીકે ઉત્પન્ન થયેા. એક વખત અવધાન વડે તેણે સૌધમ નામના પેાતાની ઉપર આવેલા સ્વર્ગન! કેંદ્ર શક્રને સિંહાસન ઉપર બેસી દિવ્ય ભાગે! ભાગવતા જોયે.પેાતાના મસ્તક ઉપર નિજ્જપણે વિલાસ કરતા તે દેવને જોઈ, ગુસ્સે થઈ, તેનું શાસન કરવાના તેણે વિચાર કર્યાં. પરંતુ અધિક પરાક્રમવાળાનુ શરણ લીધા વિના અળિયા સાથે સાથ તું ભીડવી એમ વિચારી, અગમચેતી ખાતર તેણે સંસુમારપુરમાં મહાવીર પાસે આવી, તેમને પ્રદક્ષિણા કરી પેાતાને અભિપ્રાય નિવેદિત કર્યાં. મહાવીર તે ધ્યાનસ્થ હાવાથી હાના ક મેશ્યા નહીં. ત્યાર બાદ ચમરે શક્રેન્દ્ર ઉપર હલ્લે શરૂ કર્યો. રાત્રે તેની ધૃષ્ટતા જોઈ, હસતાં હસતાં જ તેના ઉપર પાંતાનુ વજન છેડયું. તે ભયંકર વજ્રને પેાતાની સામે આવતું Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી મહાવીરકથા ોઈ નવાઈ પામી, તેવા હથિયારની કામના કરતા ચમરેદ્ર જીવ લઈને નાઠે અને ‘હે ભગવન્! તમે મારું શરણુ છે!” એમ મેટલને મહાવીરના ચરણની વચ્ચે પડયો. * તે જ વખતે દેવરાજ શક્રને વિચાર આવ્યા કે, કાઈ અરિહંતાદિ પરમપુરુષોના આશરે લીધા વિના આ અસુરરાજ આટલે ઊંચે આવી શકે નહીં. માટે મેં ફેકેલા વજ્રથી તે અરિહંતાાદને કાંઈ અપરાધ ન થાય તે મારે જોવું જોઇ એ. એમ વિચારી, અવિધજ્ઞાનથી જોતાં તેણે મહાવીરને જોયા. એટલે તરત જ, મા તા!' એમ ખેલતા, પાતે ફેકેલા વજ્રને પાછું પકડવા તે ઉત્તમ દિવ્ય દેવગતિથી દાડયો, અને મહાવીરથી માત્ર ચાર આંગળ છેટે રહેલા વજ્રતે તેણે પકડી પાડયું. પછી ભગવાનને સત્ય હકીકત નિવેદિત કરી, તેમની ક્ષમા માગી, ચમરેદ્રને નિર્ભય થવાનું આશ્વાસન આપી, તે પાછા ચાલ્યે। ગયા. ચમરેદ્ર પણુ મહાવીર ભગવાનની સ્તુતિ કરી વિદાય થયા. મહાવીર ત્યાંથી નીકળી ભાગપુર આવ્યા. ત્યાં માહે નામના ક્ષત્રિયે તેમને ખજૂરીની સેટી વડે ખૂબ માર માર્યો, એટલી હકીકત નોંધાયેલી મળે છે. ત્યાંથી તે નદીગ્રામ આવ્યા. ત્યાં તેમના પિતાના મિત્ર નદીએ તેમને ઠીકઠીક સત્કાર કર્યાં. ત્યાંથી નીકળી મહાવીર મેઢક ગામે આવ્યા. ત્યાં એક ગેાવાળે વાળ આમળીને બનાવેલી વાધરીથી તેમને ખૂબ ટકાવ્યા, २ એમ નેધાયું છે. ત્યાંથી નીકળી મહાવીર કૌશાંબી નગરીએ આવ્યા. તે વખતે પાષ માસની કૃષ્ણે પ્રતિપદા (વદ પડવેા ) હતી. મહાવીરે તે દિવસે પાર પડવે અશક્ય એવા એક નિયમ ગ્રહણ કર્યાં . ૧. દર્શન કરવા આવેલા સનત્કુમારે, તેને વાર્યાં, ૨. કુમ્ભાર ગામની જેમ ઈંદ્રે આવી તેને વાર્યાં. Page #202 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છ વર્ષ કાઈ સતી અને સુંદર રાજકુમારી દાસીપણને પામી હેય, તેના પગમાં લોઢાની બેડી નાખેલી હોય, તેનું માથું ઓડેલું હેય, તે ભૂખી હોય, રુદન કરતી હોય; તે એક પગ ઉમરામાં અને બીજે બહાર રાખીને સૂપડાને એક ખૂણેથી અડદના બાકળા મને ભિક્ષામાં આપે, ત્યારે જ હું પારણું કરીશ, નહીં તો ભૂખ્યો રહીશ” આવો નિયમ લઈ મહાવીર દરરોજ ભિક્ષા સમયે ઊંચનીચ કુળમાં ભિક્ષા માટે કૌશાંબી નગરીમાં ફરવા લાગ્યા, પરંતુ પોતાના નિયમ મુજબની શિક્ષા ક્યાંયથી ન મળતી હેવાને લીધે તે ભિક્ષા લીધા વિના જ પાછા ફરતા. એમ કરતાં કરતાં ચાર મહિના નીકળી ગયા. મહાવીર પ્રત્યે ભક્તિભાવવાળાં સ્ત્રી-પુરુષ તેમને કોઈ વિચિત્ર નિયમ હશે, એમ કલ્પીકલ્પી અનેક પ્રકારે તેમને ભિક્ષા ધરવા લાગ્યાં, પરંતુ કાઈથી પિતાની શરતો પૂરી થતી ન હોવાથી મહાવીર તેને અંગીકાર કરતા નહીં. કૌશાંબી નગરી વત્સદેશની રાજધાની હતી. તેમાં ભારતવંશી રાજાઓ રાજ્ય કરતા હતા. ઉપરના પ્રસંગ વખતે તે નગરમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતો હતો. તેની રાણું મૃગાવતી મહાવીરના મામા તથા વૈશાલીના રાજા ચેટકની પુત્રી થતી હતી. મૃગાવતીની એક બહેન મગધની પૂર્વે આવેલા અંગ” દેશના ચંપા નામના નગરમાં રાજ્ય કરતા દધિવાહન ૧. જેમકે કૌશાંબીન રાજા શતાનીકને મંત્રી સુગુપ્ત, અને તેની સ્ત્રી નંદા; શતાનીકની રાણું મૃગાવતી વગેરે. ૨. હિંદુ પુરાણ સંઘે જણાવે છે કે, પાંડવોના પૌત્ર જનમેજય રાજાના વંશજ નિચક્ષુ એ હસ્તિનાપુર ગંગાના પુરમાં તણાઈ જતાં પોતાની રાજધાની કૌશાંબીમાં ખસેડી હતી “સ્વપ્રવાસવદત્તા” નાટકમાં ભાસ કવિ પણ કૌશાંબીના રાજા ઉદયનને ભરતકુલદીપક કહે છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા વેરે પરણાવવામાં આવી હતી [પા. ૭૮]. શતાનીક પરંતપ ને નામે પણ ઓળખાતો. વત્સરાજ ઉદયન, જેની ઉજજયિનીના રાજ પ્રદ્યોતની દીકરી વાસવદત્તા સાથેની પ્રેમકથા ભારતીય સાહિત્યમાં મશહુર થઈ ગઈ છે, તે આ શતાનીક પરંતપને પુત્ર થાય. તેની મા વૈશાલીની હોવાથી મહાવીરની પેઠે તેને પણ વૈદેહીપુત્ર કહેવામાં આવે છે. - શતાનીક રાજાએ આ અરસામાં ચંપાનગરી ઉપર હુમલે કર્યો હતો. તે નગરીને રાજા દધવાહન બીકનો માર્યો નાસી ગયે. નાસભાગ તથા લૂંટાઉંટમાં તેની રાણી તથા પુત્રી વસુમતી એક ઊંટવાળાના હાથમાં આવ્યાં. રાણીનું સૌંદર્ય જોઈ તેણે તેની સાથે લગ્ન કરવા ઈરાદો કર્યો, પરંતુ રાણીએ તેને વિચાર પામી જઈ પોતાના પ્રાણ તજી દીધા. તેના દાખલાથી સમજી જઈ, ઊંટવાળાએ તેની કન્યાને કૌશબીના ધનવાહ નામના શેઠને વેચી દીધી. વસુમતીએ પિતાનું નામ તથા કુળ છુપાવી રાખ્યાં. તેને ખરીદનાર શેઠે તેના શીતળ ગુણેથી પ્રસન્ન થઈ તેનું “ચંદના” નામ પાડયું. ધીમે ધીમે ચંદના યુવાવસ્થામાં આવી. પેલા શેઠની મૂલા નામની ભાર્યા ચંદનાના ખીલતા જતા સ્વરૂપથી કાંઈક ફિકરમાં પડી. એવામાં એક દિવસ શેઠ ઉનાળાના તાપમાં દુકાનેથી ઘેર આવ્યા. ત્યારે દૈવયોગે કેાઈ સેવક તેમના પગ દેવાને હાજર ન હાથી, શેઠ તરફ પિતૃભાવ રાખતી ચંદના પિતે નીચી નમી શેઠને પગ ધોવા માંડી. તેવામાં તેના કોશની એક લટ નીચે પાણીમાં પલળવા લાગી. તેથી શેઠે સહજભાવે તે લટ લઈને આદરથી બીજી લટો સાથે બાંધી દીધી. ગોખમાં રહેલી શેઠાણીએ આ બધે વ્યવહાર જોઈ વિચાર્યું કે, યુવાન સ્ત્રીને કેશપાશ પુરુષે બાંધવો, એ તે કામક્રીડાનું પ્રથમ અંગ છે. માટે ભારે આ શત્રુને વેળાસર દૂર કરવો જોઈએ. Page #204 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છ વર્ષી ૧૧ આમ વિચારી, શેઠ બહાર ગયા ત્યારે શેઠાણીએ ચંદનાને સારી પેઠે માર મરાવી, શેઠને આદર પામેલા તેના કેશ મુંડાવી નખાવ્યા, તથા તેના પગમાં લેાઢાની મેડીએ નખાવીને તેને કાનના એક દૂરના ઓરડામાં કેદ કરી. પછી તેણે પેાતાના નાકરચાકરાને સખત તાકીદ આપી કે કાર્ય એ ચંદ્રનાની કશી ખબર શેઠને આપવી નહીં. એ-ચાર દિવસ તેા શેઠની આગ્રહભરી પડપૂર્ણ થવા છતાં કાઈ એ ચંદનાની કશી માહિતી તેમને ન આપી; પરંતુ પછી પેાતાને મરવાની અણી ઉપર આવેલી માનતી એક વૃદ્ધાદાસીએ શેને આવી વાત કહી દીધી, તથા જ્યાં ચંદનાને પૂરી હતી તે એરડા પણુ બતાવી દીધે. શેઠે બારણું ઉન્નાડીને જોયું, તે ચંદના હૃદયદ્રાવક સ્થિતિમાં જમીન ઉપર પડૅલી. શેઠે જલદી જલદી તેને ખાવાનું લાવી આપવા રસોડા તરફ દાડચા. અને ઉતાવળમાં એક સૂપડામાં પડેલા અડદના બાકળો હું આવતાં તે જ ઉપાડી લાળ્યા. ત્યાર બાદ તે તરત એડી તાડવા માટે લુહારને મેલાવવા ગયા. ચંદનાને એ ત્રણ દિવસના વાખા થયા હતા; તા પશુ અતિથિને ખવરાવ્યા વિના પેાતાને મળેલા મૂડી અટ્ટુ પણુ ખાઈ લેવાનું તેને મન થયું નહી. તેણે બારણા બહાર નજર કરી, તા બરાબર તે જ વખતે ભગવાન મહાવીર પેાતાના પાર પાડવા અશકય નિયત્ર ધારણ કરી ભિક્ષા માગતા ત્યાં થઈને જતા હતા. ચંદનાએ તરત જ પ્રસન્ન થઈ, એડીને લીધે ઉમરા ઓળંગવા અશકય હેાવાથી એક પગ ઉમરામાં અને બીને પગ બહાર રાખી ભગવાનને સૂપડામાંના અડદ ધર્યાં. ભગવાનના નિયમની બધી શરતો આમ અણુકલ્પી રીતે પૂરી થઈ, અને ભગવાને તે ભિક્ષા સ્વીકારી. ભગવાન મહાવીરે ભિક્ષા સ્વીકારી જાણી, તેમના ઉપર ભક્તિભાવવાળા તેમના સૌ ભક્તો તેમજ સંબંધી રાજી Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર-કથા થતા તે સ્થળે આવ્યા. મૃગાવતી રાણું તો મહાવીરના મામાની દીકરી હેઈ, બહેન જ થાય. તે તથા શતાનીક રાજા, તેને મંત્રી સુગુપ્ત તથા તેની સ્ત્રી નંદા વગેરે ત્યાં આવી પહોંચ્યાં. દધિવાહન રાજાના કુંચકી સંપુલને શતાનીક કેદ પકડી લાવેલ તેને તરતમાં જ રાજાએ છૂટો કરેલે, તે પણ બધી ધમાલ જોઈ ત્યાં આવ્યો. તે તો ચંદનાને જોઈ તેને તરત પગે પડ્યો, અને છૂટે મેં એ રડવા લાગ્યા. પિતાના કંચુકીને જેઈ ચંદના પણ રડવા લાગી. રડવાનું કારણ પૂછતાં કંચુકીએ જણાવ્યું કે, આ તે મારા રાજા દધિવાહનની પુત્રી વસુમતી છે; તેની આ દશા જોઈ મને રડવું આવ્યું છે. મૃગાવતી બાલી, આ તો મારી ભાણેજ! તેની આ સ્થિતિ? પછી તે તેને પિતાની સાથે રાજમહેલમાં લઈ ગઈ. શેઠ શેઠાણને કાઢી મૂકી. અને એ આખા ગંભીર પ્રસંગને આ રીતે અંત આવ્યો. ૫. છેલું દારુણ દુઃખ છ મહિનામાં પાંચ દિવસ ઊણી રહેલા ઉપવાસનું એ રીતે પારણું કરી, મહાવીર સુમંગળ ગામે આવ્યા. ત્યાંથી સત્સત્ર અને ત્યાંથી પાલક. ત્યાં પણ તેમના ઉપર એક વિકટ પ્રસંગ આવી પડ્યો. તેમાંથી તે અકસ્માત જ જીવતા બચી નીકળ્યા. ભાયલ (વાહિલી) નામે કોઈ વણિક દેશયાત્રા કરવા જતો હતો, તેવામાં તેણે મહાવીરને સામે આવતા જોયા. આ મૂડિયાએ શરૂઆતમાં જ ક્યાં અપશુકન કર્યા, એમ વિચારી ગુસ્સે થઈ તે તલવાર ઉગામી તેમને મારવા દોડ્યો. પરંતુ ત્યાં પહેચતા પહેલાં જ અકસ્માત પિતાની ઉગામેલી તરવાર દ્વારા પોતે જ ૧. ત્યાં સનકુમાર ઇદ્ર વંદના કરી ગયો, એવી વિગત કથાકાર નેધે છે. ૨. ત્યાં માહેદ્ર કલ્પને ઇંદ્ર વંદન કરી ગયા. Page #206 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છ વ ૧૯૩ કપાઈ મૂએ.૧ આવા આવા જીવલેણ પ્રસંગેામાંથી હેમખેમ ઊગરી જવું એ પૂર્વની અનુપમ ક સમૃદ્ધિનું ફળ જ હાઈ શકે. [બારમું ચામાસું] ત્યાંથી નીકળી મહાવીર ચંપાનગરીમાં આવ્યા. ત્યાં સ્વાદિત્ત નામે બ્રાહ્મણની અગ્નિશાળામાં ચાર માસના ઉપવાસ કરી, તે ચાતુર્માંસ રહ્યા. તે દરમ્યાન તે બ્રાહ્મણ સાથે મહાવીરને સૂક્ષ્મ તેમ જ ઇંદ્રિયાથી અગમ્ય એવા આત્મતત્ત્વ સંબધે વાર્તાલાપ થયા, અને તેથી પ્રસન્ન થયેલા તે બ્રાહ્મણ તેમનું બહુમાન કરવા લાગ્યા. ચામાસું પૂરું થતાં ભગવાન જ઼ાભક ગામે આવ્યા. ત્યાંથી નીકળી મેઢક ગામે ગયા;૩ અને ત્યાંથી ષડ્માનિ. ત્યાં મહાવીર ગામ બહાર ધ્યાનસ્થ થઈને બેઠા. ત્યાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું હતું. પરંતુ તે પહેલાં તેમને છેક છેલ્લા એક કારમા પ્રસગ સહન કરવાના આવ્યા. ત્રિપુર્ણ વાસુદેવના ભવમાં ભાગવાને (પા. ૪૨ ) જે શય્યાપાલકના કાનમાં ઊકળતું સીસું રેડાવેલું, તે શય્યાપાલક આ સમયે આ ગામમાં જ ગાવાળ તરીકે અવતર્યાં હતા. તે આસપાસ જંગલમાં બળદ ચરાવતા હતા. એટલામાં ગાયા દેહવાને સમય થતાં, ધ્યાનસ્થ મહાવીરને મળો સાચવવાનું કહી તે ચે।ડી વાર માટે ગામમાં દાડયો. પ્રભુએ કાંઈ તેનું કહેવું સાંભળ્યું કે સ્વીકાયુ" ન હતું. તેથી ખળદો ધણી વગરના થતાં ફરતા ફરતા દૂર ઝાડીમાં ચાલ્યા ગયા. ગાવાળે પાછા આવી પેાતે સાંપેલા અળદા વિષે મહાવીરને પૂછ્યું. પણ ધ્યાનસ્થ ૧. થાકાર પેલા માસીપુત્ર સિદ્ધાની મેદ – સ્પૃહી વચ્ચે લાવે છે. ૨. ત્યાં ઇંદ્ર આવીને તેમનેં નાટકવિધિ બતાવી ગયેા. ૩. ત્યાં પૂર્વ ઉપકાર યાદ કરી પેલા ચમરેદ્ર વના કરી ગયા ( જીંઆ યા, ૧૮૭.) Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી મહાવીર કથા મહાવીરે કશો જવાબ આપ્યો નહિ, ત્યારે “તેણે તારે કાન છે કે બાકાં છે?” કહી બે શળ લઈ બે બાજુથી તેમના બે કાનમાં બેસી દીધી. પછી કેઈ તે શળ ખેંચી કાઢે નહિ, માટે તેમના બહારના ભાગ ભાગી નાખી તે દુષ્ટ ગોવાળ ચાલ્યો ગયો. એ ભયંકર વેદના મહાવીરે જરા પણ કંપિત થયા વિના સહન કરી લીધી. પછી કાનમાં શો સાથે જ તે અપાપા નગરીએ પધાર્યા. પારણા માટે ભિક્ષાર્થે ફરતાં ફરતાં તે સિદ્ધાર્થ નામે વણકને ઘેર ગયા. સિદ્ધાર્થે તેમનું પ્રતાપી મુખ જોઈ, તેમને ભક્તિ ભાવથી ભિક્ષા આપી. તે વખતે ત્યાં સિદ્ધાર્થને ખરક નામે પ્રિયમિત્ર વૈદ્ય બેઠો હતો. તે મહાવીરની મુખાકૃતિ ઉપરથી સમજી ગયો કે, તેમના શરીરમાં ક્યાંક વેદના છે. તપાસ કરતાં કાનની થળે તેના જોવામાં આવી. સિદ્ધાર્થ તો આ ભયંકર જખમ જોઈને કંપી ઊઠ્યો, તથા ગમે તે પ્રકારે તે શળે ભગવાનના કાનમાંથી કાઢવા પોતાના મિત્રને વિનંતિ કરવા લાગ્યો. મહાવીર યથાક્રમે ભિક્ષા લઈ ગામ બહાર ઉદ્યાનમાં પાછા આવી ધ્યાનસ્થ થયા. પરંતુ તેમની સહનશક્તિ તથા તેમનું તેજ જોઈને આકર્ષાયેલા પિલા બે જણ શળ કાઢવાની બધી સાધનસામગ્રી લઈ તેમની પાછળ પાછળ ઉદ્યાને આવ્યા. વઘ બધા પ્રાથમિક વિધિઓ પૂરા કરી, મહાવીરના બે કાનમાંથી બે સાણસીઓ વડે પેલી શળે બળપૂર્વક એકી સાથે ખેંચવા માંડી. તે શો લોહીની ગાઠ સાથે લઈને નીકળી તો ખરી, પરંતુ એ વખતે થયેલી ભયંકર વેદનાને કારણે દઢામાં મહાવીરના મુખમાંથી પણ કારમી ચીસ નીકળી પડી. કથાકાર કહે છે કે, એ કારમી ચીસના કંપારાથી આખી પૃથ્વી ફૂટી ન ગઈ, તેનું કારણ એટલું જ હતું કે, એ ચીસ એક દયાળુ મહાત્માના અંતરમાંથી નીકળેલી હતી. પ્રભુની એ ભયંકર Page #208 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છ વર્ષ ચીસ ઉપરથી તે સ્થાન મહાભેરવ નામથી ઓળખાવા લાગ્યું. અને બધી વાત જાણું આશ્ચર્યમૂઢ થયેલા ગામલેકએ તે સ્થળે દેવાલય કરાવ્યું. કર્મમળ હવે દૂર થવા આવ્યો હતો, અને મહાવીરને તરતમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું હતું. તે પ્રસંગ ઉપાડવા પહેલાં, અતિ દુષ્કર તપશ્ચર્યા કરતાં કરતાં મહાવીરે સહન કરેલાં કષ્ટનું વર્ગીકરણ કરતાં કથાકાર કહે છે કે, તે બધી વેદનાઓના જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ભાગ પાડીએ, તે જઘન્ય વર્ગમાં સૌથી કારમી વેદના પેલી કટપૂતનાએ કરેલી શીતની વેદના ગણાય (પા. ૧૫૭). મધ્યમ વર્ગમાં સૌથી કારમી વેદના સંગમે મૂકેલા કાળચક્રની ગણાય (પા. ૧૮૩, નોંધ ૧). અને ઉત્કૃષ્ટ વર્ગની સૌથી કારમી વેદના ગોવાળની શાની ગણાય. એ વેદના સૌથી મોટામાં મેટી હતી, તેમજ છેલ્લામાં છેલ્લી પણ હતી. કથાકારો અત્યાર સુધીમાં મહાવીરનાં તપની પણ સળંગ યાદી આ ઠેકાણે આપતા જાય છે. છમાસી ઉપવાસ ૧; છમાસી ઊણા પાંચ દિવસને ઉપવાસ ૧; ચારમાસી ઉપવાસ ૯; ત્રણમાસી ઉપવાસ ૨; અઢી માસી ઉપવાસ ૨; બે માસી ઉપવાસ ૬; દોઢ માસી ઉપવાસ ૨; માસિક ઉપવાસ ૧૨; પાક્ષિક ઉપવાસ ૭૨; સર્વતોભદ્ર પ્રતિમા (દશ દિવસની) ૧; મહાભક પ્રતિમા (ચાર દિવસની) ૧; આઠ ટંકના ઉપવાસ ૧૨; છ અંકના ઉપવાસ ૨૨૯; ભકાપ્રતિમા (૨ દિવસની) ૧; પારણું ૩૫૦ ૧. કુલ બાર વર્ષ, 1. છ ટંકના ઉપવાસ ૨૨૯ છે. પરંતુ તેમનાં પારણાં ૨૨૮ ગણ્યાં છે, કારણ છેલ્લા છ અંકના ઉપવાસ દરમ્યાન ભગવાનને કેવળજ્ઞાન થયેલું; અને તેનું પારણું પી કરેલું, એટલે તે છઘસ્થાવસ્થામાં નથી ગયું. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ૬ માસ, અને પંદર દિવસ ૧. ૬. ઉપસ હાર મહાવીરનાં તપની એ તે સ્થૂલ ગણુતરી થઈ. એ જડ આંકડા પણ અલબત્ત આપણુને કપાવી મૂકે તેવા છે. પરંતુ તેમણે બાર વર્ષ જેટલાર લાંબા સમય સુધી જે કટાર વેદનાએ નિરંતર સઘા કરી છે, તેમનું વન ખાલી આંકડાથી જ કરવું એ તે નરી પામરતા કહેવાય. સૂત્રકારે એ મહાવીરની છદ્મસ્થાવસ્થાની એ આખી તપસ્યાનું સળંગ વર્ષોંન આચારાંગ સૂત્રમાં સર્યું છે. તે રેશમાંચકારી વર્ણન સાંભળી આપણે પણ પાવન થઈ એ. શ્રી મહાવીરકથા (C “હે આયુષ્માન જ ભુ ! શ્રી મહાવીર ભગવાનની તપશ્ચર્યાનું વન મે* જેમ સાંભળ્યું છે, તેમ તને કહી સંભળાવું છું. તે શ્રમણુ ભગવાને ઉદ્યમવત થઈ, સસારનાં દુ:ખ સમજી, પ્રત્રજ્યા લીધી, અને તે જ દિવસે હેમંત ઋતુની કડકડતી ૬. દીક્ષા માગશર વદ ૧૦મે લીધેલી, અને કેવળજ્ઞાન વૈશાખ સુદી ?”મે થયેલું. તે હિંસામે છદ્મસ્થાવસ્થા કુલ ૧૨ વર્ષ, પાંચ માસ અને પ`દર દિવસની થાય. પરંતુ પૂર્ણિમાંત માસને હિસાબે ગણતરી, અધિકમાસ ૨૯ દિવસના જ હેાવા, વગેરે કારણે ગણતરીમાં એટલેા ફેર પડી જાય છે. તે વિષે જુએ ઉત્થાન મહાવી૨ અક વિ. સ. ૧૯૯૦ પા. ૬૭-૭૩. ૨. જુદા જુદા તીથ કરાની ગણાવાય છે. ૧ લા તીર્થંકરને ૧૪ ૧૫, ૪ ~~~~ ૧૮ ૧, ટ્ માસ, વ 3 માસ, 3 ૧ - ૧૧ ૨ માસ, ૧૨ ~ ૧ માસ, ૧૫ ૨ વર્ષ, ૧૬ ~ ૧ વર્ષ, ૧૯ એક ૨૩ . સાધદશાના સમય આ પ્રમાણે તુજાર વર્ષ, ૨ ૫ ૨૦ વર્ષ, ૬ ને ૧૨ વર્ષે, ૬ માસ, માસ, ૧૦ 3 માસ, માસ, ૧૪ ૩ વર્ષ, ૧૩~૨ ૧૭- ૧૬ વર્ષ, ૧૮ ~~ ૩ વર્ષ, રાત દિવસ, ૨૦-૧૧ માસ, ૨૧ 台 માસ, ૫૪ દિવસ, ૨૩ — ૮૪ દિવસ, ૨૪ – ૧૨ વર્ષી. ૩. શ્રુતકધ અધ્ય૦ ૯. Page #210 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા ૭ વર્ષી ૧૩૭ ઠંડીમાં તે બહાર ચાલી નીકળ્યા. તે ઠંડીમાં વસ્ત્રથી શરીર ન ઢાંકવાને તેમને દૃઢ સંકલ્પ હતા, અને જીવનપર્યંત કઠણમાં કણુ મુશ્કેલીઓ ઉપર વિજય મેળવનાર ભગવાન માટે તે ઉચિત જ હતું. [ ૧-૨ ] અરણ્યમાં વિહરતા ભગવાનને [ તેમના દીક્ષાભિષેક વખતે તેમના ઉપર સીંચવામાં આવેલાં ગધાદિને કારણે આકર્ષાયેલાં] નાનાં મેટાં અનેક જતુએએ ચાર મહિના સુધી ઘણા ત્રાસ આપ્યા અને એમનાં લેહી-માંસ ચૂસ્યાં. [૩] ": “ તેર મહિના સુધી ભગવાને વસ્ત્રને ખભા ઉપર જ રાખી મૂકયું. પછી બીજે વર્ષે શિશિર ઋતુ અડધી વ્યતીત થતાં તેને છેડીને ભગવાન સંપૂણ · અચેલક ’~~~ વસ્રરહિત થયા. [૪,૨૨ ] વસ્ત્ર ન હોવા છતાં તથા સખત ટાઢમાં તે હાથ લાંબા રાખીને ધ્યાન કરતા. ટાઢને કારણે કાઈ દિવસ તેમણે હાથ અગલમાં ઘાલ્લા નથી. કાઈ કાઈ વાર શિયાળામાં તે છાયામાં જ એસીને ધ્યાન ધરતા, અને ઉનાળામાં તાપમાં જ ખુલ્લે દિલે ઉભડક બેસી ધ્યાન ધરતા. [૨૨, ૧૬-૬] “તે વખતે શિશિર ઋતુના હિમાળુ વાયરા વાવાને લીધે અનેક લેાકા કંપ્યા જ કરતા અને કેટલાય સાધુએ તે પવનેના ઉપદ્રવ વિનાનાં સ્થાન શોધવા લાગતા. કેટલાક કપડાં પહેરવાને વિચાર કરતા, તા કેટલાક તાપણીએ સળગાવતા. પરંતુ જિતેંદ્રિય અને આકાંક્ષા વિનાના મહાવીર ભગવાન તે એ શીતને ખુલ્લામાં રહીને જ સહી લેતા. કાઈ વાર ઠંડી અસË થઈ પડે, ત્યારે ભગવાન સાવધાનપણે રાત્રે મહાર નીકળી થોડુ ચાલતા. [૩૬૮ ] “ વસ્ત્ર વિનાના હેાવાથી ટાઢ-તાપના તીવ્ર સ્પર્શી ઉપરાંત તૃણના કઠોર સ્પર્શી, તથા ડાંસ-મચ્છરના સ્પર્શી ભગવાને સમપણે સહ્યા હતા. [૪૦] 66 Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી મહાવીર કથા “રસ્તે ચાલતાં ભગવાન આગળ આગળ પુરુષની લંબાઈ જેટલા માર્ગ ઉપર દષ્ટિ રાખીને, આડુંઅવળું જોયા વિના સાવધાનીથી ચાલતા; કોઈ બેલાવે તે ઘણું ઓછું બોલતા અને દૃષ્ટિ સ્થિર કરીને અંતર્મુખ રહેતા. તેમને આવા નમ્ર જોઈને તથા તેમનાં સ્થિર નેત્રાથી ભય પામતાં છોકરાં ટાળે વળી, તેમને મારતાં મારતાં રાડો નાખતાં. [૫.૨૧]. કઈ વાર ભગવાન ઉજજડ ઘરે, સભાસ્થાને, પરબ અને હાટડાં એવાં સ્થાનમાં રહેતા, તો કોઈ વાર લુહારની કેદ્રોમાં કે પરાળના ઢગલાઓ પાસે, તો કોઈ વાર ધર્મશાળાઓમાં, બગીચાઓમાં, ઘરમાં કે નગરોમાં રહેતા હતા આ રીતે એ શ્રમણે બાર વર્ષ કરતાં વધુ સમય વિતાવ્યા. તે વર્ષો દરમ્યાન રાત-દિવસ યત્નવાન રહીને ભગવાન અપ્રમત્તપણે સમાધિપૂર્વક ધ્યાન કરતા, પૂરી ઊંઘ પણ ન લેતા; ઊંઘ આવતાં, ઊઠીને આત્માને જાગ્રત કરતા. કોઈ વાર તે આડે પડખે થતા, પણ તે નિદ્રાની ઈચ્છાથી નહીં. કદાચિત નિદ્રા આવતી, તો તેને પ્રમાદ વધારનારી સમજી, ભગવાન ઊઠીને તેને દૂર કરતા. કેાઈ વાર મુદ્દત સુધી રાત્રે ચંક્રમણ કરતા. [ ૨૪-૯] તે રહેઠાણોમાં ભગવાનને અનેક પ્રકારનાં ભયંકર સંકટ વેઠવાં પડ્યાં. તે તે સ્થળમાં રહેનારાં જીવજંતુઓ કે પંખીઓ તો તેમને ઉપદ્રવ કરતાં જ; પરંતુ હલકાં મનુષ્ય દ્વારા પણ તેમને ઘણે ત્રાસ વેઠવો પડ્યો હતો. કોઈ વાર ગામના રખવાળો હાથમાં હથિયાર લઈ ભગવાનને કનડતા. કોઈ વાર વિષયવૃત્તિથી સ્ત્રી કે પુરુષ ભગવાનને એકલા જાણીને હેરાન કરતાં. રાત્રે એકલા ફરનાર લોકો તે તે સ્થાનમાં એકલા રહેલા ભગવાનને અનેક પ્રશ્નો પૂછતા. જ્યારે ભગવાન કશે જવાબ ન આપતા, ત્યારે તેઓ ભગવાન ઉપર ચિડાઈ જતા. કોઈ એમ પૂછે કે, વચ્ચે આ કોણ છે? તો “હું ભિક્ષુ છું,' એમ ભગવાન કહેતા. તેથી વધારે નહીં બોલતા ભગવાન ઉપર તેઓ Page #212 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાના બીજા છ વર્ષ ગુસ્સે થઈ જતા; તે પણ ભગવાન સમભાવથી ધ્યાન જ કર્યા કરતા. [૩૦–૧, ૩૪–૫]. “જ્યાં બીજા અનેક લોકોને ઉતારે હેય, એવાં સ્થાનમાં રહેતી વખતે ભગવાન સ્ત્રીઓ સામે નજર પણ ન કરતા, પરંતુ અંતમુર્ખ રહીને ધ્યાન ધરતા. પુરુષ સાથે પણ તેઓ કશે સંબંધ ન રાખતા. કઈ પૂછે તો તેને જવાબ નહોતા આપતા. કોઈ પ્રણામ કરે, તે પણ તેના તરફ નજર નહેતા કરતા. એવે વખતે તેમને નિષ્પ મનુષ્યો દ્વારા માર તેમજ ત્રાસ પડતો. તે બધું તે સમભાવે સહેતા. તે જ પ્રમાણે આખ્યાન, નાટક, ગીત, દંડયુદ્ધો, અને મુછયુદ્ધો તથા પરસ્પર કથામાં લીન થયેલા મનુષ્ય તરફ પણ કશી ઉત્સુકતા રાખ્યા વિના તે શંકરહિત જ્ઞાતપુત્ર મધ્યસ્થ દાંછ રાખતા. સહી ન શકાય એવાં દુઃખો વટાવીને પરાક્રમ કરતા તે મુનિ સર્વત્ર સમભાવે રહેતા; તથા એ મોટાં સંકટો પાર કરતી વેળા કોઈનું શરણ ન શોધતા. [૬, ૧૦] દીક્ષા લેતા પહેલાં પણ બે વર્ષ કરતાં વધારે વખતથી તેમણે ઠંડું પાણું પીવાનું છોડી દીધું હતું. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, સેવાળ, બીયાં, વનસ્પતિઓ અને ત્રસ (જંગમ) પ્રાણે સચિત્ત છે એમ સમજી તેમને બચાવીને ભગવાન વિહાર કરતા હતા. [૧૧]. ભગવાને પોતાને માટે તૈયાર કરેલું ભોજન કદી સેવ્યું નથી. કારણ કે, તેમ કરવામાં ભગવાન કર્મને બંધ સમજતા. પાપકર્મમાત્રને ત્યાગ કરતા ભગવાન નિર્દોષ ખાનપાન મેળવીને જ તેને ઉપયોગ કરતાતે કદી બીજાના પાત્રમાં ભોજન ન કરતા, કે બીજાના વસ્ત્રનો ઉપયોગ ન કરતા. માનાપમાનને ત્યાગ કરીને કોઈનું શરણું ન ઇચ્છતા ભગવાન ભિક્ષા માટે ફરતા. [૧૮–૯] Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્થા ભગવાન ખાનપાનનું માપ બરાબર સમજતા હતા. તે રામાં કદી લલચાતા નહીં, તથા તેમની આકાંક્ષા કરતા નહીં. ચોખા, સાથો (મંયુ) અને ખીચડી લૂખા ખાઈને જ તે નિર્વાહ કરતા. ભગવાને આઠ મહિના સુધી તે એ ત્રણ વસ્તુઓથી જ ચલાવે. ભગવાન અડધા મહિના કે મહિના સુધી પાણી પણ ન પીતા. તે રીતે બે મહિના કે છ મહિના સુધી પણ વિહાર કરતા. હમેશાં આકાંક્ષા વિનાના તે ભગવાન કોઈ વાર ટાઢું અન્ન ખાતા; તે કઈ વાર છ, આઠ, દશ કે બાર કે પછી જ ખાતા. [૫૮-૬ . ] ગામ કે નગરમાં જઈને બીજાને માટે તૈયાર થયેલ આહાર તે સાવધાનપણે શોધતા. આહાર લેવા જવાના માર્ગમાં ભૂખ્યાં તેમજ તરસ્યાં કાગડા વગેરે પક્ષીઓને બેઠેલાં જોઈને, તેમજ બ્રાહ્મણ, શ્રમણ, ભિખારી, અતિથિ, ચંડાળ, બિલાડે કે કૂતરો, એ બધાંને કાઈ ઘર આગળ ઊભેલાં જોઈને, તેમને આહાર મેળવવામાં વાંધો ન આવે, તેમજ તેમને અપ્રીતિ ન થાય તે રીતે ભગવાન ત્યાંથી ધીરેધીરે ચાલ્યા જતા અને બીજે ઠેકાણે અહિંસાપૂર્વક ભિક્ષાની શોધ કરતા. કોઈ વાર પલાળેલો, સૂકે કે ઠંડે આહાર લેતા; ઘણા દિવસની ખીચડી બુક્કસ (બાકળા) અને પુલાગ (જવને ભાત) પણ લેતા. એવું પણ ન મળે, તે ભગવાન શાંતભાવે રહેતા. [૬૨-૭] ભગવાન રોગથી અસ્પષ્ટ છતાં પેટ ઊણું રાખીને જમતા, અને કદી ઔષધ ન લેતા. શરીરનું સ્વરૂપ સમજીને ભગવાન તેની શુદ્ધિ અર્થે સંશોધન (જુલાબ), વમન, વિલેપન, સ્નાન અને દંતપ્રક્ષાલન ન કરતા. તેમ શરીરના આરામ માટે ચંપી પણ ન કરાવતા. [૫૪–૫] આમ કામસુખેથી વિરત થયેલા એ અબદુવાદી “બ્રાહ્મણ વિહરતા હતા. તેમણે કષાયની જવાળા શાંત કરી હતી, અને તેમનું દર્શન વિશદ હતું. પોતાની સાધનામાં તે Page #214 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છ વર્ષ ૨૦૧ એટલા બધા નિમગ્ન હતા, કે તેમણે આંખ પણ કદી એળી નથી, કે શરીરને ખજવાળ્યું નથી. રતિ તથા અરતિને પરાજય કરી, તેમણે આ લેકનાં તથા દેવ-યક્ષ વગેરેનાં અનેક ભયંકર સંકટો, તથા અનેક પ્રકારના શબ્દો અને ગંધ સમભાવે સહન કર્યા. [૫૬,૧૧,૨૦,૩૨-૩ ] “ચાંચલ્યરહિતપણે ભગવાન અનેક પ્રકારનાં આસનોએ સ્થિત થઈ ધ્યાન ધરતા અને સમાધિદક્ષ તથા આકાંક્ષા વિનાના થઈને તે ઊર્ધ્વ, અધે અને નિયમ્ લેકને વિચાર કરતા. કષાય વિનાના, લાલચ વિનાના, શબ્દ અને રૂપમાં મૂછ વિનાના, તથા સાધક દશામાં પરાક્રમ કરતા તે ભગવાન જરા. પણું પ્રમાદ ન કરતા. તે પોતાની મેળે સંસારનું સ્વરૂપ સમજીને આત્મશુદ્ધિમાં સાવધાન રહેતા હતા. [૬૯]” પરિશિષ્ટ આત્મા ઉપરનાં આવરણ હવેના પ્રકરણમાં મહાવીરની કેવલ્યપ્રાપ્તિની કથા આવવાની છે. તે કથામાં જોડાતા પહેલાં કૈવલ્યપ્રાપ્તિ વિષેની જૈન કલ્પના શી છે તેની ટૂંક માહિતી મેળવી લઈએ, જેથી મહાવીરે કરેલી કૈવલ્યપ્રાપ્તિનું સ્વરૂપ આપણને ઝટ સમજાઈ જાય. આત્મા ઉપર કશાનું જે બંધન–આવરણ હેય, તે તે કર્મોનું જ છે. તેને કારણે જ આત્માની વિવિધ શક્તિઓ રૂંધાઈ રહે છે, અને જીવ વિવિધ અશક્તિઓ યુક્ત બની સુખ-દુ:ખ પામત. વિવિધ યોનિઓમાં ફરે છે. એ પેનિઓમાં તે ગમે તેવી મોટી મોટી વિભૂતિઓ ધારણ કરે, પરંતુ તેની મૂળ શક્તિને હિસાબે તે તે બધી અસામર્થનરૂપ જ છે. તે પ્રમાણે ગમે તેવું સૂમ તેમ જ વિપુલ જ્ઞાન તે ધરાવે, પરંતુ તેની મૂળ જ્ઞાનશક્તિ આગળ તો તે નહિ જેવું જ છે. બીજા Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા બધાં જ્ઞાન ચેતનાશક્તિના અપૂર્ણ વિકાસરૂપ હેવાથી એક પણ વસ્તુના સમગ્ર ભાવને જાણવામાં અસમર્થ હોય છે. જે જ્ઞાન કેઈ એક વસ્તુના સંપૂર્ણ ભાવેને જાણું શકે, તે બધી વસ્તુઓના સંપૂર્ણ ભાવેને પણ ગ્રહણ કરી શકે, અને એ જ જ્ઞાન પૂર્ણ જ્ઞાન અથાત જન પરિભાષામાં કહીએ તો કેવળજ્ઞાન કહેવાય. એ જ્ઞાન ચેતનાશક્તિના સંપૂર્ણ વિકાસ વખતે જ પ્રગટ થાય છે. કોઈ પણ વસ્તુ એવી નથી અથવા એ ભાવ પણ કોઈ નથી કે જે એની દ્વારા પ્રત્યક્ષ જાણી ન શકાય. અને આ બધું સંસારભ્રમણ અજ્ઞાન કે વિપરીત જ્ઞાનને કારણે જ છે ને ? તેથી આત્માને આવરણ કરનારાં – તેની શક્તિઓના ઘાત દ્વારા તેને જ “ઘાત ” કરનારાં કર્મો દૂર થતાં જ આત્માની આ મૂળ - કેવળ ચેતના પ્રગટ થઈ જળહળી ઊઠે છે. આ સ્થિતિ દેહ હોય ત્યારે પણ સંભવી શકે છે. અલબત્ત, દેહ છે ત્યાં લગી સુખ-દુખનો અનુભવ છે જ, તથા આયુષ્ય, નામ (વિશિષ્ટ ગતિ, જાતિ આદિ) અને ઉચ્ચ-નીચ ગોત્ર નકકી કરનારાં કર્મોનું અસ્તિત્વ પણ છે જ. પરંતુ તે કર્મો આત્માની શક્તિઓનો ઘાત કરી શકતાં નથી; તેથી તે હોવા છતાં આત્માની બધી શક્તિઓ પૂર્ણપણે પ્રગટ થવામાં વાંધો આવતો નથી. અલબત્ત, સંપૂર્ણ મોક્ષ તો તે અઘાતી કર્મો પણ દૂર થાય ત્યારે જ થયો કહેવાય, પરંતુ ઘાતી કર્મો દૂર થતાં પ્રાપ્ત થતા કૈવલ્યજ્ઞાનથી માંડીને જીવન્મુક્તિ તો શરૂ થઈ ગયેલી જ ગણાય. આત્મા ઉપરથી તે બધાં કર્મોનું આવરણ દૂર કરી, તેની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવી, એ જ તીર્થંકરાદિ મહાપુરુષોનું ધ્યેય હોય છે. તે પ્રાપ્ત કરવાના પિતે અમલમાં મૂકેલા ઉપાયો અન્ય જીને ઉપદેશી, તેમને પણ વિકટ સંસારભ્રમણમાંથી ઉગારી લેવા, એ તેમનું જીવનકાર્ય હોય છે. જ્યાં સુધી અનેક પ્રકારનાં કર્મોનું કોટલું અંતરાત્મા ઉપર હોય છે, ત્યાં સુધી કેવળ Page #216 -------------------------------------------------------------------------- ________________ અને લેભને અ કક્ષાનાં બીજા છ વર્ષ २०॥ જ્ઞાનરૂપી તિ, કૂંડા નીચેના દીપકની પેઠે ઢંકાયેલી રહે છે. શ્રી મહાવીરના આત્મા ઉપરનું એ કર્મ-ફૂડું હવે ફૂટવા આવ્યું હતું. તે વિષય ઉપર જતા પહેલાં આપણે ક્રૂડારૂપ બનેલાં તે કર્મોનું સ્વરૂપ તપાસી લઈએ. કર્મોના મુખ્ય ચાર વિભાગ છેઃ ૧. મેદનીયઃ જેના વડે આમા મોહ પામે તે કર્મો. તેમના બે પેટાવિભાગ છેઃ દર્શન-મેહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીયના પાછા ત્રણ પ્રકાર છે(૪) તવના યથાર્થ રસ્વરૂપની રુચિ થતી અટકાવનાર: (મા) યથાર્થપણાની રુચિ કે અરુચિ ન થતાં ડોલાયમાન સ્થિતિમાં રાખનાર; (૩) તાત્વિક રુચિ ઉત્પન્ન થવા દેતાં છતાં, અમલી તસ્વરુચિને પ્રતિબંધ કરનાર. ચારિત્રમેહનીયના પચીસ પ્રકાર છે. [૧૪] ક્રોધ, માન, માયા અને તેમને એટલાં બધાં તીવ્રપણે પ્રગટાવનાર, કે જેથી જીવને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે. [૫-૮] ક્રોધમાન-માયા-લેમને વિરતિનો પ્રતિબંધ કરવા પૂરતાં તીવ્ર બનાવનાર. [૯-૧૨] અમુક અંશે વિરતિ થઈ શકે, પણ સર્જાશે વિરતિ ન થઈ શકે તેટલાં તેમને તીવ્ર બનાવનાર. [૧૩-૬] અને સર્વવિરતિને પ્રતિબંધ તો નહીં, પણ તેમાં ખલન અને માલિન્ય થઈ શકે તેટલાં તેમને તીવ્ર બનાવનાર. [૧૭-૨૫] હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, ધૃણ, ઐણુભાવ, પૌરુષભાવ અને નપુંસકભાવ પ્રગટાવનાર. ૨-માવજય મૈઃ સામાન્ય બાધ તેમજ વિશેષ બોધને આવ્રત કરનાર સ્વભાવવાળાં કર્મો. *, ઉતરાય ઃ દાન, લાભ, ભોગ, ઉપભોગ-૧ અને વીર્ય (સામર્થ્ય-પરાક્રમ ફેરવવું તે) માં અંતરાય ઊભા કરનાર કર્મો. ૧. એકવાર ભોગવવું તે ભોગ; અને વારંવાર ભોગવવું તે ઉપભેગ. સારમાં ભટકરતાં તાબ Page #217 -------------------------------------------------------------------------- ________________ २०४ શ્રી મહાવીરકથા આ ચાર પ્રકારનાં કર્મો અત્માની વિવિધ શક્તિઓને ઘાત કરનારાં હેઈ, ઘાતી કર્મો કહેવાય છે. હવે જેને એ બધાં કર્મોને નાશ કરી, આત્મતત્ત્વને તેના શુદ્ધ સ્વરૂપે પ્રગટાવવું છે, તેની આગળ બે મુખ્ય કામ આવીને ઊભાં રહે છે. એક તે, બંધાઈ ગયેલાં કર્મોને ઉખેડી નાખવાં, અને નવાં કર્મ બંધાવાની શક્યતા દૂર કરવી. સૌથી પ્રથમ નવાં બંધાતાં કર્મો રોકવા એ જ ગ્ય ગણાય. કારણ કે તેમનું સ્વરૂપ જાણું, તેમને બંધાવાના માર્ગો વિચારવા અને અજમાવવા એ કાંઈક બુદ્ધિગમ્ય હાઈ સહેલું છે. તેને માટે ૬ ઉપાયો જૈન માર્ગ વિચારે છે. ૧. બુદ્ધિ અને શ્રદ્ધા પૂર્વક મન-વચનકાયાને ઉન્માર્ગથી રોકવા [fa]. ૨. અસતક્રિયાને નિષેધ કરી, વિવેકયુક્ત થઈ, સાવધાનતાપૂર્વક સતક્રિયામાં પ્રવૃત્તિ કરવી [સમિતિ). ૩. ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ ૩ તપ, ત્યાગ, આકિંચન્ય, અને બ્રહ્મચર્યરૂપી દશવિધ ધર્મ આચરવો. ૪. રાગ દ્વેષ આદિ વૃત્તિઓ થતી અટકે તે સારુ અનિત્યતા, અશરણત્વ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત આદિ બાબતને લગતું તાત્ત્વિક અને ઊંડું ચિંતન [ સા ]. ૫. સ્વીકારેલ ધર્મમાર્ગમાં ટકી રહેવા માટે સુધા -તૃષા, શીત-ઉષ્ણુ, ડાંસમચ્છર, નગ્નત્વ, અરતિ,, સ્ત્રી, નિયતવાસ સ્વીકાર્યા વિના વિચર્યા કરવું, ગમે તે ભલે આવે તે પણ ૧. વિચાર, ભાષણ અને વર્તનની એકતા. ૨. આસક્તિને અભાવ-નિર્લોભતા. 3. મન વચન –દેહનું નિયમન, ૪. મલિન વૃત્તિઓને નિર્ભેળ કરવા માટે જોઈતું બળ કેળવવ કાજે જે આત્મદમન કરવામાં આવે છે. પ. મમત્વબુદ્ધિના અભાવ. ૬. સ્વીકારેલ માર્ગમાં અનેક મુશ્કેલીઓને લીધે ઊભે થતું કંટાળો. Page #218 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનાં બીજા છ વર્ષ ૨૦૫ અમુક સમય માટે સ્થિર આસને બેસવાને નિયમ લીધા પછી ચ્યુત ન થવું, કર્કશ શય્યા, કહેર વચન સાંભળવાં, તાડન— તન, યાચનાવૃત્તિ, યાચના કરવા છતાં માગેલી વસ્તુ ન મળવી, રાત્રે તૃણુ આદિની કઠેરતાને અનુભવ, શારીરિક સંસ્કારને અભાવે મેલ બાઝી જવા, સત્કાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન,૧ અને સૂક્ષ્મ તથા અતી દ્રિય પદાર્થોનું દર્શન ન થવું ~ વિવિધ ભૂમિકાએ ઝટ પ્રાપ્ત ન થવી -વગેરે કારણે થતા ત્રાસા સમભાવપૂર્વક સહન કરવાની શક્તિ કેળવવી [ જીવનય ]. ૬. અને આત્મિક શુદ્ધ દશામાં સ્થિર થવાને અધી અશુદ્ પ્રવૃત્તિઓ ત્યાગવા દ્વારા પ્રયત્ન કરવા [ ત્રિ]. અધાયેલાં કમ ખંખેરવા માટે તેા જૈનશાસ્ત્ર તપનું જ અવલબન સૂચવે છે. તે તપમાં કેટલીક આંતરિક તેમ જ કેટલીક બાહ્ય પ્રવૃત્તિઓને સમાવેશ થાય છે. ઉપવાસ કર્યો કરવા, ભૂખ કરતાં આછું ખાવું, વિવિધ પદાર્થોની લાલચ ટૂંકાવવી, વિકારકારક રસે। ત્યાગવા, બાધા વિનાના એકાંત સ્થાનમાં વસવું, અને ટાઢ તડકામાં કે વિવિધ આસનાદિ વડે શરીરને કસવું, એ બધાં આદ્ય તપ છે. અને પ્રાયશ્ચિત્ત, વિનય, સેવા-શુશ્રુષા, વિવિધ પ્રકારના અભ્યાસ, અર્હત્વ-મમત્વને ત્યાગ, તથા ધ્યાન એ આભ્યંતર તપ છે. તપ એ માત્ર બંધાયેલાં કમ ખખેરનાર વસ્તુ જ નથી, નવાં બંધાતાં અટકાવનાર વસ્તુ પણ છે. તેથી જન સાધનામા માં તેના ઉપર જ વધુ ધ્યાન અપાય છે. તપ શબ્દ જે અમાં રૂઢ થયેલા છે, તે અમાં જ તેને વાપરીએ તા, તપ અને ધ્યાન એ બે વસ્તુઓ ઉપર જ જૈન મા નિર છે. તે અનેની ભૂમિકા તરીકે અહિંસા ઉમેરી લે, ૧. ચમત્કારી બુદ્ધિ કે શાસ્ત્રજ્ઞાન હાય તેના ગવ કરવા, અને ન હોય તેના ખેદ કરવા. Page #219 -------------------------------------------------------------------------- ________________ R શ્રી મહાવીરકથા એટલે જૈન સાધનાનું સંપૂર્ણ સ્વરૂપ એક રીતે આપણી નજર સામે આવી ગયું. કથાકારે મહાવીરની સાધનામાં પાતપેાતાની રુચિ પ્રમાણે કાંતા તપ અર્થાત્ દેહદમનના અંશ ઉપર ભાર મૂકશે, કે પછી ધ્યાન અંશ ઉપર ભાર મૂકશે. પરંતુ મહાવીરે જે જે તપશ્ચર્યાએ વેઠી છે, તેમનું વણ્ન સાંભળતાં એટલું નક્કી કરી શકાય છે કે, નિર ંતર ધ્યાનને ઉગ્ર અગ્ન તેમના અંતરમાં ભડભડાટ મળતા હેાવાથી જ, આટઆટલાં દુ:ખસ કટા તેમની પાસે આવીઆવીને ખળી રાખ થઈ ગયાં. એ સિવાય માત્ર તપના છેડાથી જ કાઈ એ સાધના શરૂ કરવા જાય, તે પહેલે દિવસે જ મરણ પામે. અતરમાં પ્રેમાગ્નિ પ્રજવલિત થયે હોય છે, ત્યારે એક મામૂલી માણસ પશુ ભૂખ્યા-તરસ્યા, ટાઢતડકામાં, શાક(નંદામાં એકલે હાથે એક આખા પહાડને કારી}ારી રાજમહેલ બનાવી શકે છે. ધ્યાન એ એક પ્રબળ પ્રેમાસિ જ છે. અંતરાત્માની સ્થિર જળહળતી જ્યેાતિનાં દર્શનમાં જ બધી શરીર-મન-વાણીની પ્રવૃત્તિએ લીન થઈ જવી, એ જેવી તેવી પ્રીતિ વિના ન જ અને. હવે આપણે ધ્યાનર્માણ મહાવીરની જીવનકથામાં તેમને કેવળજ્ઞાનપ્રાપ્તિ થવાના ધન્ય પ્રસંગ તરફ જઈ પહેાંચી પા. પપા ઉપરની સુનતાની કથા વાંચા Page #220 -------------------------------------------------------------------------- ________________ કેવલ્યપ્રાપ્તિ ૧. મહાવીર અહ"ભગવાન બન્યા અપાપા નગરીમાંથી મહાવીર ભિક ગામે આવ્યા તે નગરની બહાર, જુવાલુકા નદીના ઉત્તર કિનારા ઉપર શ્યામાક નામના ગૃહસ્થનું ક્ષેત્ર હતું. ત્યાં યાવર નામના ચૈત્યના ઈશાન ખૂણામાં આવેલા એક શાલવૃક્ષની નીચે મહાવીર ગેદેહાસને – ઢીંચણ ઊંચા અને માથું નીચે એમ ઉભડક બેસી, કઠેર તડકામાં જ ધ્યાનસ્થ થયા. તે વખતે તેમને છ ટંકના નિર્જળા ઉપવાસ થયા હતા. તે દિવસ વૈશાખ સુદ ૧૦ નો હતો, અને ચંદ્રને ઉત્તરાફાગુની નક્ષત્ર સાથે વેગ થયો હતો. ધ્યાન પણ અમુક પ્રયજનસર કરવામાં આવે છે, અને દરેક પ્રવૃત્તિની પેઠે તેને પણ અંત હોય છે. સામાન્ય રીતે આપણી જ્ઞાનધારા ક્ષણમાં એક, ક્ષણમાં બીજા, અને ક્ષણમાં ત્રીજા. એમ અનેક વિષયને અવલંબીને ચાલતી હોવાથી, વહેતા પવનની વચ્ચે રહેલ દીપશિખાની જેમ અસ્થિર હોય છે. તેવી જ્ઞાનધારાને વિશેષ પ્રયત્ન વડે બાકીના બધા વિષયોથી હઠાવી, આત્મારૂપ એક જ ઈષ્ટ વિષયમાં સ્થિર કરવી – અર્થાત તેને અનેકવિષયગામિની થતી અટકાવી, એકવિષયગામિની બનાવી દેવી – તે ધ્યાન છે. એ સ્થિરતા દૃઢ થતાં, જેમ ઘણાં ઇધણે કાઢી લેવાથી અને બચેલાં થોડાં ઇંધો સળગાવી દેવાથી, અગર તમામ ઈધણ લઈ લેવાથી અગ્નિ એલવાઈ જાય છે, તેમ, ઉપર્યુક્ત ક્રમે એક વિષય ઉપર સ્થિરતા આવતાં છેવટે મન પણ તદ્દન શાંત થઈ જાય છે અર્થાત તેનું ચંચલપણું દૂર થઈ, તે નિષ્પકંપ બની જાય છે, અને પરિણામે જ્ઞાનનાં બધાં આવરણે વિલય પામી સર્વજ્ઞપણું-કેવળજ્ઞાન પ્રગટે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા ચિત્તની આવી નિપ્રકંપતા ચિત્તની અત્યંત શુદ્ધિ વિના સંભવતી ન હોવાથી, ચિત્તની એકાગ્રતા અને ચિત્તની શુદ્ધતા – એ બે શબ્દો ગવિદ્યામાં પર્યાયરૂપ બન્યા છે. ઉપર જણાવેલે દિવસે તે પ્રકારના ઉત્કૃષ્ટ શુકલ-આનમાં ભગવાન મહાવીરની સ્થિતિ થઈ હતી. અને તેથી જ કાઈ જીર્ણ દોરી જેમ તકાળ તૂટી જાય, તેમ તેમના આત્મા ઉપરનાં ચાર ઘાતકર્મોનાં બંધન અચાનક તૂટી ગયાં, અને દિવસને ચાથે પહોરે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનનાં વિશેષણ શાસ્ત્રકારના શબ્દોમાં આ પ્રમાણે છે: નિર્વાણુરૂ૫, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ, અવ્યાહત, નિરાવરણ, અનંત અને સર્વોત્તમ. હવે મહાવીર સાધક – છદ્મસ્થ મટી, અહંત, જિન, કેવલી, સર્વજ્ઞ, તથા સર્વા–ભાવ દશી થયાજીવની આ લેકમાં આગતિ, ગતિ, સ્થિતિ કે પરલોકમાં તેનું દેવ–નરક-ભૂમિમાં જન્મવું કે ત્યાંથી આવવું, તેનું ખાધું-પીધું, કહ્યું-કારવ્યું, ભગવ્યુંસેવ્યું, બેલ્યુ-ચિતવ્યું વગેરે તેનાં તમામ ગુપ્ત કે પ્રગટ કાર્યો તે જાણવા તથા દેખવા લાગ્યા. ત્રિભુવનની પૂજાને યોગ્ય બનેલા તે અહંતમાં નીચેના અઢાર દેષો પૂરેપૂરા નાશ પામ્યા હોય છેઃ અજ્ઞાન, કૅધ, ભય, માન, લાભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શોક, અસત્ય, ચૌર્ય, મત્સર, ભય, હિંસા, પ્રેમાસક્તિ, ક્રીડાસક્તિ, અને હાસ્ય. * આ વિષે સમજવાને માટે જુઓ પા. ૦૨-૪. ૧. ત્રિભુવનની પૂજાને યોગ્ય. ૨. રાગદ્વેષાદિ કર્મમળ ઉપર જીત મેળવનાર. ૩. તે અઢારદેપોની ગણના કાંઈક જુદી જુદી પણ કરાય છે: હિસા, નડ, ચેરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલેશ (કલહ), અભ્યાખ્યાન (ખોટા આક્ષેપ) પશુન્ય (ચુગલી), રતિ-અરતિ, પરનિદા, માયામૃષાવાદ, અને મિથ્યાદર્શન (કદેવ-ગુરુ અને કુધર્મને સાચાં માની સેવવાં તે). કલરના ભાવ Page #222 -------------------------------------------------------------------------- ________________ કેવલ્યપ્રાપ્તિ २०५ ૨. પ્રથમ નિષ્ફળ ધર્મોપદેશ ભગવાનને કેવળજ્ઞાન થતાં જ તેમનાં દર્શન–પૂજનાર્થે આવેલાં દેવ-દેવીઓની અંતરિક્ષમાં ધમાલ મચી ગઈ. ભગવાને પણ તેમની ઉત્સુકતા દેખી, તેમને ધર્મોપદેશ આપ્યો. પરંતુ તેમાંથી કોઈના હૃદય ઉપર તેની કશી ચોટ બેઠી નહિ. તીર્થકર જેવા પુરુષે આપેલો ઉપદેશ આમ નિરર્થક જ જાય, એ ભારે આશ્ચર્યજનક બનાવ ગણાય. અને તેથી દશ આશ્ચર્યોમાં એક આશ્ચર્ય તરીકે તેની ગણના કરવામાં આવી છે. પિતાનો એ પ્રથમ ઉપદેશ આમ વિફળ થયેલ જોઈ, પિતાનો માર્ગ કેઈ જીવને પણ સંસારસાગર તરવામાં કામ આવશે કે નહિ, તે વિષે કદાચ જરાક સાશંક થઈ ભગવાન અપાપા નગરી તરફ પાછા ફર્યા, અને ત્યાંના મહાસેનવનમાં આવી ઊતર્યા. બુદ્ધ ભગવાનના મનમાં પણ બધિ પામ્યા બાદ પ્રથમ તે એવો જ વિચાર આવ્યો હતો કે, પોતાને પ્રાપ્ત થયેલા ધર્મજ્ઞાનનો બાધ જગતના પ્રપંચમાં રચ્યાપચ્યા રહેલા છાને થે શક્ય નથી. તેમને ધર્મને ઉપદેશ આપવાથી તેમને તે ધર્મનું જ્ઞાન સ્પષ્ટ રીતે થશે નહિ, અને પિતાને વિનાકારણ ત્રાસ થશે! તેથી ધર્મોપદેશ આપવાની ખટપટમાં ન પડતાં, એકાંતમાં જ કાલક્રમણ કરવું એ જ સારું છે. ત્યાર ૧. આ અવસર્પિણમાં બનેલા અમુક દશ બનાવોને “આશ્ચર્ય માનવામાં આવે છે. તે દશમાંથી મહાવીરના જીવનને લગતા પાંચ આ છેઃ (૧) તીર્થકરનો ઉપદેશ ખાલી જવો; (૨) કેવલજ્ઞાન થયા પછી કેવલજ્ઞાનીને ઉપસર્ગ-સંકટ વેઠવાનાં હોય નહીં, પણ ગોશાલકે મહાવીરને મારવા તેજલેશ્યા છેડી હતી, અને મહાવીરને તેને ત્રાસ વેઠ પડ્યો હતો; (૩) કોઈ તીર્થકરને ગર્ભ બદલવા પડયા નથી, પણ મહાવીરને બદલવો પડ્યો હતો; (૪) ચંદ્રસૂર્ય પોતાનાં મૂળ વિમાને સાથે મહાવીરને કૌશાંબીમાં વંદન કરવા આવ્યા હતા; (૫) અને મહાવીરના શરણના પ્રભાવથી ભુવનપતિ દેવોમાને ચમક સીધમ દેવેંકને નાશ કરવા, ઉપરના દેવલોકમાં જઈ શક્યો હતો. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી મહાવીર કથા બાદ તેમનો એ જાતને વિચાર જાણું, મિત્રી-કરુણા-મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓના પ્રતીકરૂપ બ્રહ્મદેવ કેવી રીતે બુદ્ધની પાસે આવ્યા, તેમણે લોકોને ધર્મને ઉપદેશ કરવા કેવી રીતે બુહને સમજાવ્યા, અને છેવટે બુદ્ધે પોતાના સહતપસ્વી પાંચ ભિક્ષુઓને ધર્મોપદેશ આપવાનો વિચાર કેવી રીતે કર્યો, અને તેમને પિતાના પંથમાં આણ્યા – વગેરે હકીક્ત આ પ્રકરણને અંતે આપેલા પરિશિષ્ટમાં છે. ૩. પ્રથમ અગિયાર શિષ્ય અપાપા નગરીમાં મહાવીર આવીને ઊતર્યા તે વખતે તે નગરના સેમિલ નામના ધનાઢય બ્રાહ્મણે યજ્ઞકર્મમાં કુશળ એવા અગિયાર દિને યજ્ઞ કરવા નેતર્યા હતા. તેમનાં નામ ઈંદ્રભૂતિઅગ્નિભૂતિ–વાયુભૂતિ, વ્યક્તિ, સુધર્મા, મંડિક-મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય, અને પ્રભાસ હતાં. તે બધા પોતપોતાના સેક શિષ્યાથી વીંટળાઈને તે યજ્ઞમાં આવ્યા હતા. મહાવીરસ્વામી અપાપા નગરીમાં પધાર્યા, એટલે દેવમનુષ્યાદિ વર્ગ યજ્ઞ છેડી, તેમનાં દર્શને જવા ઊપડ્યો. તે જોઈ, ઇંદ્રભૂતિ ચિડાયે; અને એવો તે કેણું છે જેનું દેવ ૧. આ ત્રણે ભાઈ હતા. ગેબર ગામના વસુભૂતિના પુત્રે થાય. માતાનું નામ પૃથ્વી. ૨. કલ્લાકનાં ધનુર્મિત્ર-વાણુને પુત્ર. ૩. કોલ્લાકનાં મિલ-ભદિલાને પુત્ર. ૪. મૌર્ય ગામના બે મસિયાઈ ભાઈ ધનદેવ અને મૌર્યને એક જ સ્ત્રી વિજયદેવીથી થયેલા બે પુત્ર. ધનદેવના મરણ પછી મૌર્ય લોકાચાર પ્રમાણે વિજયદેવીને પરણેલો. ૫. વિમળાપુરીનાં દેવ-જયંતીનો પુત્ર. ૬. કોશલીનાં વસુ-નંદાને પુત્ર. ૭. ગિકનાં દત-કષ્ણાને પુત્ર. ૮. રાજગૃહનાં બલ-અતિભદ્રાને પુત્ર. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧ કેવલ્યપ્રાપ્તિ મનુષ્યાદિને આટલું બધું આકર્ષણ છે, એ જોવાના હેતુથી તથા પ્રસંગ મળે તે પોતાની પાંડિત્ય-પ્રતિભાથી તેને માત કરી દેવાના ઇરાદાથી તે તરત પિતાના શિષ્યવૃંદ સહિત મહાવીર પાસે આવ્યો. મહાવીરની તેજસ્વી, શાંત અને જ્ઞાનગંભીર મુખમુદ્રા જોઈ ઈંદ્રભૂતિ તરત જ થોડોક તો શાંત થઈ ગયે. પરંતુ પછી તે મહાવીરે જ્યારે તેને તેનું નામ દઈને બેલાવ્યો, ત્યારે તે છેક જ દિમૂઢ બની ગયો. પરંતુ પિતે તરફ સુપ્રસિદ્ધ હોવાથી પોતાનું નામ મહાવીરના જાણવામાં આવ્યું હેય એમ માની, તેણે મનમાં વિચાર કર્યો કે, આ પુરુષ જે મારા હૃદયમાં લાંબાકાળથી ઊભા થયેલા સંશયને જાણી લઈ છેદી નાખે, તે હું તેમને ખરા માનું. તરત જ મહાવીર બોલ્યા, હે બ્રાહ્મણ! જીવે છે કે નહીં, એ બાબત તારા હદયમાં સંશય છે. પણ હે ગૌતમ! હું કહું છું કે, જીવ છે જ ચિત, ચૈતન્ય, વિજ્ઞાન, સંજ્ઞા આદિ લક્ષણોથી તે પ્રત્યક્ષ જાણી શકાય છે. તે જે ન હોય, તે પુણ્ય-પાપનું પાત્ર કેણ કહેવાય? તેમજ તારે આ યજ્ઞ, દાન વગેરે ક્રિયાઓ કરવાનું નિમિત્ત પણ શું રહે?' આ સાંભળતાં જ ગૌતમ ઈદ્રભૂતિ પોતાને પાંડિત્વમદ તથા પિતાની પ્રતિષ્ઠાને મદ તજી દઈ, તરત જ પ્રભુને ચરણે નમી પડ્યો, અને બેલ્યો, “હે સ્વામી! તમે ખરેખર સર્વજ્ઞ છે. તમારા જેવા જ્ઞાનસમુદ્રને ક્ષુક ખાબોચિયા જે હું મારી ઉપરચોટિયા પંડિતાઈથી માત કરવા આવ્યો હતો; પરંતુ, હવે આપ મને આપને શિષ્ય જાણે. હું સર્વ સંબંધને ત્યાગ કરી, આપના ચરણનું જ શરણ આજથી સ્વીકારું છું.” સર્વજ્ઞ કહેવાતા મહાવીરને હરાવવા ગયેલે પોતાના ભાઈ ઇન્દ્રભૂતિ જાતે જ જિતાઈ ગયે જાણ, છંછેડાયેલે આગ્રભૂતિ ધૂંવાંપવાં થતો શિષ્યવૃ દ સહિત ત્યાં આવ્યો. પરંતુ મહાવીરે ગૌતમની પેઠે જ તેને પણ તેના નામાભિધાનથી શરૂઆતમાં Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી મહાવીર કથા જ ઠંડે પાડી દઈ, તેને પૂછયું, “હે બ્રાહ્મણ! કર્મ છે કે નહીં, એ તારા હૃદયમાં સંશય છે કે નહીં? આ પ્રશ્ન થતાં જ અગ્નિભૂતિને પણ ગર્વ નષ્ટ થઈ ગયો. અને તે પ્રભુને શરણે આવ્યો. ભગવાને તેને કહ્યું, “જીવને બાંધનાર કર્મ જેવી વસ્તુ છે જ. કર્મ ન હોય, તો જુદા જુદા જીવો સુખદુઃખ વગેરે વિચિત્ર ભાવો પ્રાપ્ત કરે શી રીતે? ઉપરાંત, અમૂર્તિમાન જીવન મૂર્તિમાન કર્મરાજ સાથે સંબંધ થાય શી રીતે, એવી શંકા પણ અકિંચિકર જ છે. કારણ કે, એ સંબંધથી ઉત્પન્ન થતાં પરિણામો આપણે પ્રત્યક્ષ જોગવીએ જ છીએ, તો પછી એવી નકામી તાત્વિક ચર્ચાને વળગી રહેવાનું શું પ્રયોજન?” અલબત્ત, અગ્નિભૂતિ વગેરેને સાંભળવામાં પહેલાં પણ આવી લીલે નહતી આવી એમ હતું જ નહીં, તેમજ તેમણે એ જાતની બધી દલીલનો પિતાના તીક્ષ્ણ પાંડિત્યથી કેટલીય વાર છેદીને છેદ ઉડાડી દીધો હતો, પરંતુ પ્રત્યક્ષ અનુભવથી બાલતા આપ્તજનને મોઢેથી નીકળતી દલીલે, શુષ્ક પંડિતને મુખેથી નીકળતી દલીલ જેવી થેડી જ હોય છે? અગ્નિભૂતિને પણ જિતાયેલે સાંભળી તેના ભાઈ વાયુભૂતિએ વિચાર્યું કે, મારા આ બે પ્રખર બુદ્ધિશાળી ભાઈઓને સંશયમુક્ત કરી જીતનાર પુરુષ ખરેખર સર્વજ્ઞ જ હાવા જોઈએ. તો લાવ હું તેમની પાસે જઈ મારા હૃદયનો સંશય પણ દૂર કરું. તેને એ સંશય હતો કે શરીરથી ભિન્ન જીવ નામનો કોઈ જુદો પદાર્થ શી રીતે હેઈ શકે? અમુક પદાર્થો ભેગા થતાં તેમાં જેમ એની મેળે ઊભરો ચઢે છે, તેમ શરીરઘટક અમુક પદાર્થો ભેગા થતાં જ તેમાં ચિતન્યરૂપી ઊભરે આવે છે, અને પેલા ધટક પદાર્થોની શક્તિ ક્ષીણ થતાં એ ઊભરો શમી જાય છે. ભગવાને તેને એ ઊંડો સંશય કહી બતાવી, ખુલાસો આપ્યો કે, “હે બ્રાહ્મણ હું કહું છું કે દેહ તથા ક્રિયેથી છવ જુદો જ છે. દેહેંદ્રિયનો સમુદાય જ જીવરૂપ Page #226 -------------------------------------------------------------------------- ________________ કૈવલ્યપ્રાપ્તિ ૨૧૩ હાય, તે। એકાદ ઈંદ્રિય નાશ પામ્યા પછી પણ, તે ઈદ્રિયે ભાગવેલા અની સ્મૃતિ જીવને ન રહે.' વાયુભૂતિએ પણ ભગવાનના એ કથનથી સંશયમુક્ત થઈ, મહાવીરનું શરણ સ્વીકાર્યું. . આ ત્રણના સમાચાર સાંભળી વ્યક્ત પડિતે પણ પેાતાને સંશય દૂર કરવા ખાતર - મત્સર તજી મહાવીર પાસે જવાનું યેાગ્ય માન્યું. મહાવીરે તેને જણાવ્યું, હું બ્રાહ્મણ ! જુદાં જુદાં શ્રુતિવચને તથા જુદા જુદા તત્ત્વવાદો સાંભળી, તને એવે સશય થયેા છે કે, આ બધાં સ્થૂળભૂતાના સમુદાયરૂપ આ જગત સ્વપ્નની પેઠે કેવળ શૂન્ય-ખાલી ભ્રમ− તેા નથી શું? પરંતુ હું કહું છું કે, પ્રત્યક્ષ દેખાતું આ સ્થૂલ-સૂક્ષ્મ ભૂતાત્મક જગત વાસ્તવિક છે; અલબત્ત ક્ષણભ`ગુર તથા સતત પરિવર્તનશીલ હાવાના અમાં ભલે તેને સ્વપ્નવત્ કહેા; પરંતુ તત્ત્વતઃ તે છે જ, એમાં શંકા નથી.' વ્યક્ત પંડિતને પણ આવા સન લાગતા પુરુષ પાસેથી સમર્થન મળતાં, જગતની સત્યતા વિષે ખાતરી થઈ ગઈ, અને તે તરત તેમને અનુયાયી બન્યા. હવે સુધર્મો પડિતને વારા આવ્યેા. મહાવીરે તેને કહ્યું, • હું બ્રાહ્મણુ! તને એવા સંશય છે કે, આ જન્મમાં જે મનુષ્ય હેય, તે બીજા જન્મમાં પણ મનુષ્ય થવા જોઇએ કે નહીં; તેમ જ આ જન્મે જે પશુ હોય, તે બીજા જન્મે પણ પશુ થવું જોઈ એ કે નહીં? કારણ કે, કારણને મળતું જ કાર્ય થતું જગતમાં દેખાય છે. પરંતુ હે બ્રાહ્મણ, હું કહું છું કે, કમ અનુસાર જીવ ખીજે જન્મે આ જન્મથી જુદી યેાનિ પણ પ્રાપ્ત કરે છે,' સુધર્માં પણ મહાવીરના અનુયાયી યે. C ત્યાર પછી ડિક પંડિતને વારે આવ્યા. તેને બધ અને મેાક્ષની વાસ્તવિકતાની બાબતમાં સશય હતા. મહાવીરે તેને કહ્યું, હું બ્રાહ્મણ ! હું કહું છું કે, વને અધ તેમ જ મેાક્ષ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી મહાવીર કથા વાસ્તવિક છે. જીવને અજ્ઞાન વગેરેથી વાસ્તવિક બંધ થાય છે, તથા તેને કારણે તે વાસ્તવિક સુખ-દુઃખ અનુભવે છે. તે જ જીવ પછી જ્ઞાની પુરુષોના માર્ગનું અવલંબન લઈ કર્મોમાંથી મુક્ત થઈ શકે છે, તથા પોતાની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. એક વાર તે પ્રમાણે મુક્ત થયા પછી ફરી બંધ સંભવતો નથી. પરંતુ એ દલીલને આધારે એમ કહેવું કે, મેક્ષ થતા પહેલાં પણ તેને બંધ વાસ્તવિક નહોતો, તો એ એગ્ય નથી. બંધ અને મેક્ષ કાલ્પનિક જ હોય, અને જીવ તો સ્વભાવે નિત્ય શુદ્ધબુદ્ધ અને મુક્ત હોય, તો પછી આ બધું બંધજનિત સંસારભ્રમણ તથા મોક્ષ માટે ઉત્કટ સાધના કરવાપણું શાને રહે?” મંડિક પણ મહાવીરને અનુયાયી થયા. હવે મૌર્યપુરને વારે આવ્યું. તેને દેવાના અસ્તિત્વ વિષે સંશય હતો. મહાવીરે તેને પોતાનો પ્રત્યક્ષ અનુભવ કહી બતાવીને જણાવ્યું કે, દેવયોનિ છે જ. આ જીવનમાં પુણ્યકર્મ કરનારને બીજે જન્મે અવશ્ય સ્વર્ગની સમૃદ્ધિ તથા દિવ્ય સુખભેગ પ્રાપ્ત થાય છે. - ત્યાર પછી અકંપિતને વારે આવ્યો. તેને નરકના અસ્તિત્વ વિષે શંકા હતી. મહાવીરે પણ તેને પોતાનો પ્રત્યક્ષ અનુભવ કહી બતાવીને જણાવ્યું કે, પાપકર્મ કરનારને બીજે જન્મ નરકનિનાં દુઃખ અવશ્ય ભોગવવા પડે છે. અલભ્રાતાને સ્વર્ગ-નરક પ્રાપ્ત કરાવનાર કહેવાતાં પુણ્ય-પાપ વિષે જ સંશય હતો. તેને એમ લાગતું કે, આ જગતમાં પુણ્ય અને પાપ એવો ભેદ નાહક જ કલ્પી લેવામાં આવ્યા છે. આ જગતમાં પ્રયત્ન કરી બને તેટલું સુખ ભોગવવું, એ જ એકમાત્ર પુરુષાર્થ છે; અમુક કાર્યો પુણ્યરૂપ હાઈ કરવાગ્ય છે, અને અમુક કાર્યો પાપરૂપ હોઈ ત્યાગવા યોગ્ય છે, એવું કહેવું એ નરી મૂર્ખતા છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ કવલ્યપ્રાપ્તિ ૧૫ મહાવીરે તેને જણાવ્યું કે, “આ જન્મમાં અમુક છોને જન્મથી જ સુખી સ્થિતિ પ્રાપ્ત થાય છે. કેટલાય દુખી સ્થિતિવાળા ગમે તેટલે પુરુષાર્થ કરે છે, પણ સુખી સ્થિતિને અંશ પણ જેવા પામતા નથી. અને કેટલાક જીવો વગર પ્રયતને પણ સુખી સ્થિતિ જ ભોગવતા રહે છે. આ ભેદ, પૂર્વજન્મમાં તેમણે કરેલાં પુણ્યકર્મો અને પાપકર્મોના ભેદને કારણે જ ઉત્પન્ન થયેલ છે. માટે પાપ અને પુણ્યના ભેદ વાસ્તવિક છે.' મેતાર્ય પંડિતને પૂર્વજન્મ વિષે સંશય હતે. જીવ આ શરીરનો નાશ થયા પછી બીજો જન્મ ધારણ કરી, પિતાનાં સારાં-નરસાં કર્મોનું ફળ ભોગવે છે, એ સિદ્ધાંત તેને પ્રત્યક્ષપ્રમાણસિહ ન હોઈ માન્ય રાખવા જેવો લાગતો નહોતે. પરતુ મહાવીરે તેને જણાવ્યું કે, “શરીરથી છવ જુદો છે; તથા ભલે તે આંખે ન દેખાતો હોય, પણ તે પિતાનાં કર્મો અનુસાર અન્ય શરીરને પ્રાપ્ત કરી, સુખ-દુ:ખ ભોગવ્યા કરે છે, અને જ્યારે તે પ્રયત્ન કરી કમં મુક્ત થાય છે, ત્યારે જ તેનું આ સંસારભ્રમણ અટકે છે, એ હું પ્રત્યક્ષ પ્રમાણથી જ જાણું છું. માટે તે સિદ્ધાંત સત્ય છે, મિયા નથી.' હવે છેલ્લે પ્રભાસ પંડિતને વારો આવ્યો. તેને મેક્ષ જેવી સ્થિતિ હોઈ શકે કે કેમ, એ વિષે સંશય હતું. તેને એમ લાગતું કે, જીવ જેમ અનાદિકાળથી કર્મો કરતો આવ્યો છે, અને તેનાં ફળ ભોગવતો આવ્યો છે, તેમ જ તે અન તકાળ પર્યત કર્યા કરવાનો. કમક્ષ કરીને પણ ફરી કર્મબંધન થવાનું જ. જીવ અને કર્મ વચ્ચે સ્વભાવથી જ બધ્ય-બંધક ભાવ હાય, તે તે કદી મટવાનો જ નહીં. પરંતુ મહાવીરે તેને જણાવ્યું કે, “જીવ ભલે અનાદિ કાળથી કર્મ વડે બંધાતે આવ્યા હેય, પરંતુ એક વાર જ્ઞાનપ્રકાશ ઉત્પન્ન થતાંની સાથે જ તે કરડે વર્ષનો કર્મ-અંધકાર તક્ષણ દૂર થઈ જાય છે. કારણ કે પ્રકાશ Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા આગળ અંધકાર ઊભો રહી શકતો જ નથી. જીવ સાથે કામ બધાય છે, તે અજ્ઞાન વગેરે હેતુઓને કારણે બંધાય છે; કે હેતુઓ એક વાર દૂર થયા, તેની સાથે જ જીવની કર્મ સાથે બંધાવાની ગ્યતા જ દૂર થઈ જાય છે.” ૪: પ્રથમ ઉપદેશ આ અગિયારે પંડિતો એક વાર પોતાનું ઘમંડ તજી ભગવાનને શરણે આવ્યા, એટલે પછી ભગવાને તેમને પિતાના માર્ગને ઉપદેશ આપ્યો. સદ્ભાગ્યે એ પ્રથમ ઉપદેશ શબ્દશઃ સંધરાઈ રહેલા આજે આપણને મળે છે. આવશ્યક નિયુક્તિ (ગા. ર૭૧) માં જણાવ્યું છે કે, ભગવાન તીર્થંકર પ્રથમ સામાયિકાદિ વ્રત', “જવનિકાય', અને “ભાવના” ઉપદેશે છે. આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધમાં “ભાવના' અધ્યયનમાં વ્રત અને ભાવનાઓવાળો ભાગ સંઘરાયો છે. અને દશવૈકાલિકસૂત્રના જીવનિકાય” વાળા અધ્યયનમાં “જીવનિકાય' વળે ભાગ સંધરાવે છે. એ બંનેને સળંગ ગોઠવતાં તે આખો ઉપદેશ આ પ્રમાણે થાય –– ભગવાનને કેવળજ્ઞાન થયું, તે વખતે દેવદેવીઓની આવજથી અંતરિક્ષમાં ધમાલ મચી રહી. પછી ભગવાને પિતાને તેમજ લેકને બરાબર તપાસીને પ્રથમ દેવલોકેને ધર્મ કહી સંભળાવ્યો, અને પછી મનુષ્યને. મનમાં ભગવાને ગૌતમાદિ શ્રમનિગ્રંથને જવનિકા અને ભાવનાઓ સાથે પાંચ મહાવ્રત કહી સંભળાવ્યાં”. [આચા] “હે આયુષ્મન ! શ્રમણ ભગવાન મહાવીરે “છ જીર્વાનકાય” નામનું આ અધ્યયન પોતાના જ્ઞાનપ્રભાવથી જાણીને દેવ-મનુષ્યાદિને ઉપસ્યું છે, તથા પોતે પણ ભલે પ્રકારે આચર્યું છે. તે અધ્યયન ધર્મનું જ્ઞાન કરાવી, ચિત્તશુદ્ધિ કરનાર હોવાથી તેને સાંભળવું અને વિચારવું અતિ શ્રેયસ્કર છે [ દશવૈ૦ ].” તે આ પ્રમાણે છે : Page #230 -------------------------------------------------------------------------- ________________ કૈવલ્યપ્રાપ્તિ “ જીવા છ પ્રકારના છે. પૃથ્વીકાયિક, જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, અને ત્રસકાયિક.૨ એ બધા જીવે! સુખાભિલાષી છે, તથા સુખને પરમધમ માનનારા છે. માટે એ સર્વ જીવાને જાતે કદી દુ:ખ ન આપવું, બીજા પાસે ન અપાવવું, કે કેાઈ આપતા હોય તેને અનુમેદન ન આપવું. તે અર્થે નીચેનાં પાંચ મહાવ્રત યાવજીવન ધારણ કરવાં. ૧ ૨૧૭ પહેરું મહાત્રસ : હું સર્વ ભૂતપ્રાણીઓની હિંસાના યાવજીવન ત્યાગ કરું છું. સ્થૂલ, સૂક્ષ્મ, સ્થાવર કે જંગમ કાઈ પણ પ્રાણીની મન-વચન-કાયાથી હું જાતે હિંસા નહીં કરું, બીજા પાસે નહીં કરાવું, કે કેાઈ કરતા હશે તેને અનુમતિ નહી" આપું. હું તે પાપકર્મોંમાંથી નિવૃત્ત થાઉ છું, તેને હું નિ ંદુ છું, ગહુ છું,૩ અને મારી જાતને તેમાંથી છૂટી કરું છું. તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે. ૧. તે નિગ્ર કાર્ક જંતુને ક્લેશ ન થાય તે રીતે સાવધાનતાપૂર્વક ચાલે." ૨. તે નિગ્રન્થ પેાતાનું મન તપાસે. તેને પાપયુક્ત, સદેાષ, સક્રિય, ક`બ’ધન ઉપજાવનાર, તથા પ્રાણીઓના વધ-છેદ-ભેદ અને કલહ-પ્રદ્વેષ-પરિતાપયુક્ત ન થવા દે. ૩. તે નિ×ë પેાતાની વાણી તપાસે, તથા તેને (ઉપર પ્રમાણે) પાપયુક્ત, સદેાજ તથા કલહ-પ્રદૂષ-અને પરિતાપયુક્ત ન થવા દે. ૧. પૃથ્વીરૂપી કાયાવાળા. ૨. દુ:ખથી નાસીને દૂર ભાગી શકે તેવા જગમ જીવો. ૩, નિંદા પેાતાની સાખે, અને ગાઁ બીજાની સાખે. (-બે), ૪. ગ્રહણ કરેલાં વ્રતા જીવનમાં ઊંડાં ઊતરે, તે માટે દરેક વ્રતને અનુકૂળ થઈ પડે તેવી કેટલીક પ્રવૃત્તિએ સ્થૂળ દૃષ્ટિએ ગણાવવામાં આવી છે, તે ભાવના નામે પ્રસિદ્ધ છે. ૫. ચાર હાથ આગળ નજર રાખીને. Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા ૪. તે નિફ્ વસ્તુમાત્રને બરાબર જોઈ તપાસી-સાફ કરીને લે કે મૂકે, જેથી જીવજં તુની હિંસા ન થાય. ક ૫. તે નિથ પેાતાનાં અન્નપાન પણ જોઈ-તપાસી ઉપયેગમાં લે, જેથી જીવજંતુની હિં’સા ન થાય. આટલું કરે, તેા તે મહાવ્રત શરીરથી ખાખર સ્વીકાર્યું, પાળ્યું, અમલમાં મૂકયું, કે જિતાની આજ્ઞા પ્રમાણે અનુસર્યું કહેવાય. પીનું મદાવ્રત હું સર્વ પ્રકારના જૂઠરૂપ વાણીદેષતા યાવજીવન ત્યાગ કરું છું. ક્રેાધથી, લાભથી કે હાસ્યથી હું મનવાણી-કાયાથી અસત્ય નહી આચરું, બીજા પાસે નહીં આચરાવું કે કાઇ આચરતા હશે તેને અનુમતિ નહીં આપું. ( બાકીનું બધું પહેલા વ્રત પ્રમાણે. ) તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવના છે. ૧. તે નિગ્ર ંથે સાચ-વિચાર કરીને ખેલવું, જેથી વગર વિચાયું બૂટ ખેલી ન જવાય. ૨. તે નિગ્રંથ ગુસ્સાનેા ત્યાગ કરે, જેથી ગુસ્સામાં આવી જઈ ખૂદ ન ખેાલી જવાય. ૩. તે નિફ્ લેાભને ત્યાગ કરે, જેથી લેાભમાં તાદ જૂઠું ન એલી જવાય. ૪. તે નિ ંથ ભયને! ત્યાગ કરે, જેથી ભયના માર્યો જાડુ મેલી ન જવાય. ૫. તે નિગ્રંથ હાસ્યને! ત્યાગ કરે, જેથી હાસ્ય-ટીખળમાં ઝૂફ એટલી ન જવાય. આટલું કરે, તે તે મહાવ્રત બરાબર સ્વીકાયું કે આચયુ" કહેવાય ( વગેરે ઉપર મુજબ ). ત્રીજું મહાત્રત : હું સર્વ પ્રકારની ચેરીને યાવજ્જીવન ત્યાગ કરું છું. ગામ, નગર કે અરણ્યમાં થા ુ યા ધણું, નાનું ચા માટું, ચિત્ત કે અચિત્ત એવું કશું જ હું બીજાએ આપ્યા Page #232 -------------------------------------------------------------------------- ________________ કૈવલ્યપ્રાપ્તિ ૨૧૯ વિના ઉઠાવી નહીં લઉં, ખીજા પાસે નહીં લેવરાવું, કે ક્રાઈ લેતા હશે તેને અનુમતિ નહીં આપુ (વગેરે ઉપર મુજબ ) તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે. ૧. તે નિગ્રંથ વિચાર કરીને મિત પ્રમાણમાં વસ્તુએ માગે. ૨. તે નિથ માગી આણેલ અન્નપાનાદિ આચાર્યાદિકને જણાવીને તેમની પરવાનગીથી ખાય. ૩. તે નિથ પ્રમાણુ ( કાળ-ક્ષેત્રની હ્રદ ) બાંધીને વસ્તુએ માગે. ૪. તે નિષ્રંથ વારંવાર તે પ્રમાણ નક્કી કરતા જાય. ૫. તે નિગ્રંથ સાધમિકાની બાબતમાં પશુ વિચારીને તથા મિત પ્રમાણુમાં જ વસ્તુ માગે. . આટલું કરે, તે! તે મહાવત બરાબર આચયુ કહેવાય. શોધું મહારત : હું સર્વ પ્રકારના મૈથુનને યાવજ્જીવન ત્યાગ કરું છું. હું દેવ-મનુષ્ય-તિય ચ સંબંધી મૈથુન જાતે નહી સેવું, બીજા પાસે નહીં. સેવરાવું, કેકાઈ સેવતા હશે તેને અનુતિ નહીં આપુ (વગેરે ઉપર મુજબ ). તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે : ૧. તે નિથ વારંવાર સ્ત્રી સબધી વાતેા ન કરે. કારણુ કે તેમ કરતાં ચિત્તની શાંતિના ભંગ થાય, અને કેવળીએ ઉપદેશેલા ધથી ભટ્ટ થવાય. ૨. તે નિથ સ્ત્રીઓના મનેાહર અવયવે! જુએ કે ચિ'તવે નહિ. ૩. તે નિષ્રથ સ્ત્રી સાથે પહેલાં કરેલી કામક્રીડા યાદ ન કરે. ૪. તે નિંથ પ્રમાણુથી વધારે તેમજ કામેદ્દીપક અન્નપાન ન સેવે. ૧. તેમને માટે કે તેમની પાસેથી. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી મહાવીર કથા ૫. તે નિગ્રંથ સ્ત્રી-માદાપશુ-નપુંસકથી લેવાયેલ આસન કે શયન ન વાપરે. આટલું કરે તો તે મહાવત બરાબર આચર્યું કહેવાય. viામું વ્રત: હું સર્વ પ્રકારના પરિવહન [ અર્થાત આસક્તિને] યાજજીવન ત્યાગ કરું છું. હું થોડી યા ઘણી, નાની યા મોટી, સચિત્ત કે અચિત એવી કઈ વસ્તુમાં પરિગ્રહબુદ્ધ નહિ રાખું (વગેરે ઉપર મુજબ.), તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે. ૧. તે નિગ્રંથ કાનથી મનહર શબ્દો સાંભળી તેમાં આસક્તિ, રાગ કે મેહ ન કરે. તેમજ ન ગમતા શબ્દો સાંભળી દ્વેષ ન કરે. કારણ કે, તેમ કરવાથી ચિત્તની શાંતિનો ભેદ થાય, અને કેવળીએ ઉપદેશેલા ધર્મથી ભ્રષ્ટ થવાય. કહ્યું છે કે કાનમાં શબ્દ પડતા અટકાવવા શક્ય નથી; પરંતુ, તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. ૨. તે નિથ આંખથી ગમતાં કે ન ગમતાં રૂપ દેખી તેમાં આસક્તિ કે દ્વેષ ન કરે. કહ્યું છે કે જે આંખે રૂ૫ ચડતાં અટકાવવા શક્ય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. ૩. તે નિર્મથ નાકથી ગમતા કે ન ગમતા ગંધ સુંઘી તેમાં આસક્તિ કે દ્વેષ ન કરે. કહ્યું છે કે, નાકે ગંધ આવતો અટકાવી શકય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. ૪. તે નિગ્રંથ જીભથી ગમતા કે ન ગમતા સ્વાદ ચાખી તેમાં આસક્તિ કે દ્વેષ ન કરે. કહ્યું છે કે: જીભે સ્વાદ આવતાં અટકાવો શકય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. ૧. પરિગ્રહ એટલે પદાર્થોમાં રાગબુદ્ધિ કે ફેષબુદ્ધિ. જુએ. આગળ આવતા શ્લોકાની કડીઓ. Page #234 -------------------------------------------------------------------------- ________________ યાસિ ૨૩૧ ૫. તે નગ્રંથ ગમતા કે ન ગમતા સ્પર્શ અનુભવી તેમાં આસક્તિ કે દ્વેષ ન કરે. કહ્યું છે કે : ચામડીથી સ્પર્શ થતે અટકાવવા શકય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ તે ભિક્ષુએ ત્યાગવા. આટલું કરે, તેા તે મહાવ્રત બરાબર આચયુ કહેવાય. આ પાંચ મહાવ્રતા અને તેમની પચીસ ભાવનાઓથી યુક્ત એવા ભિક્ષુ શાસ્ત્ર-આચાર-અને માત્ર અનુસાર તેમને બરાબર પાળી, જ્ઞાનીએની આજ્ઞાને આરાધક એવા સાચેા ભિક્ષુ અને છે. ’ ' “ કેમ ચાલવું, કેમ ઊભા રહેવું, કેમ બેસવું, કેમ સૂવું, કેમ ખાવું, અને કેમ ખેલવું, કે જેથી પાપક` ન ખવાય, અને તેનું કડવું ફળ ભોગવવું ન પડે ? '' ** ધ્યાનપૂર્વક ચાલવું, ધ્યાનપૂર્વક ઊભા રહેવું, ધ્યાનપૂર્વક એસવું, ધ્યાનપૂર્વક ખાવું, અને ધ્યાનપૂર્વક ખેલવું. તે જ પાપકર્મ ન બધાય. “સર્વ જીવાને પેાતાની બરાબર ગણનારા અને જોનારા, તથા ઇંદ્રિયનિગ્રહી રહીને હિંસાદિ પાપકમ ન આચરનારા મનુષ્યને પાપકમ અધાતું નથી. “પ્રથમ જ્ઞાન, અને પછી યા. જે અજ્ઞાની છે, તે શું અચરે, તથા હિત-અહિત કેમ કરીને જાણે ? જ્ઞાની પાસેથી સાંભળીને જ કલ્યાણ શું છે, તથા પાપ શું છે, તે જાણી શકાય છે, તે તેને જ્ઞાની પાસેથી જાણીને, જે કલ્યાણુ હાય તે આચરવું. જીવ કાણુ છે, અને અશ્ર્વ કાણુ છે, એ જે નથી જાણુતા, તે સંયમને (મેાક્ષમાને) કમાંથી જાણુવાના હતા? જેને જીવ તથા અજીવનું જ્ઞાન છે, તે જ સંયમને જાણી શકે છે. કારણુ કે, જ્યારે જીવ અને અજીવ એ મને તત્ત્વાને જાણે છે, ત્યારે સર્વ જીવાની ( પાતપાતાનાં કને અનુરૂપ ) 40 Page #235 -------------------------------------------------------------------------- ________________ રરર શ્રી મહાવીર કથા અનેકવિધ ગતિને જાણે છે. જ્યારે જીવોની અનેકવિધ ગતિને જાણે છે, ત્યારે તેના કારણરૂપ પુણ્ય-પાપને, તેમજ બંધ-મોક્ષને પણ જાણે છે. જ્યારે પુષ્ય-પાપ તેમજ બંધ-મેક્ષને જાણે છે, ત્યારે તેને દૈવી તેમજ માનુષી ભોગેમાંથી નિર્વેદ (વૈરાગ્ય) પ્રાપ્ત થાય છે. જ્યારે તે દેવી તેમજ માનુષી ભેગમાંથી વિરક્ત થાય છે, ત્યારે તેમનો આંતર-બાહ્ય સંબંધ છેડી દે છે, તથા માથું મુંડાવી, ઘરબાર વિનાને સાધુ થાય છે. જ્યારે માથું મુંડાવી, ઘરબાર વિનાને સાધુ થાય છે, ત્યારે પાપકર્મોને રેકી, ઉત્તમ ધર્મનું સેવન કરે છે; તથા અજ્ઞાનથી એકઠી કરેલી કર્મરૂપી રજને ખંખેરી નાખે છે. જ્યારે અજ્ઞાનથી એકઠી કરેલી કમર જ ખ ખેરી નાખે છે, ત્યારે તેને સર્વવિષયક કેવળ-જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય છે. જ્યારે તેને સર્વવિષયક કેવળ જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય છે, ત્યારે તે કેવલજ્ઞાની-જન લેક તેમજ અલોકનું સાચું સ્વરૂપ જાણું શકે છે. જ્યારે તે લેક તેમજ અલેકનું સાચું સ્વરૂપ જાણે શકે છે, ત્યારે તે પોતાના મન-વાણી-કાયાના વ્યાપારનો નિષેધ કરી, શૈલ જેવી નિશ્ચળ શેલેશી દશા પ્રાપ્ત કરે છે. જ્યારે તે શિલ જેવી નિશ્ચળ શેલેશી દશા પ્રાપ્ત કરે છે, ત્યારે બાકીનાં સર્વ કર્મોને ક્ષય કરી, નિરંજન બની, લેકની ટોચ ઉપર જવારૂપી “સિદ્ધિ” ગતિ પ્રાપ્ત કરે છે. અને જ્યારે તે લેકની ટોચ ઉપર જવારૂપી સિદ્ધિ' ગતિ પ્રાપ્ત કરે છે, ત્યારે તે લેકના માથા ઉપર જઈને શાશ્વત સિદ્ધ બને છે.” શરૂઆતમાં જણાવ્યું હતું તેમ, મહાવીરનો પ્રથમ ઉપદેશ આમ બે કટકે થઈને પણ સંઘરાઈ રહ્યો છે, એ એક પ્રકારનું ૧. ઉપર પાન ૨૦૨માં જણાવેલાં અધાતી કર્મો. વધુ માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક, નવી આવૃત્તિ પા. ૧૮૨-૩, ૨. ત્યાં સિદ્ધ આત્માઓનું સ્થાન છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ કૈવલ્યપ્રાપ્તિ २२३ આ સદ્ભાગ્ય છે. કારણ કે, કોઈ પણ જીદ્દી પરિભાષાની કશતા વિનાં તથા વિચિત્ર દાનિક વાદેાની ગૂચ-જળ વિના સ્પષ્ટ સરળ શબ્દોમાં આપણને તેનાથી મહાવીરના ધર્મમા સમજવાની કૂંચી મળી જાય છે. જગતના વિવિધ પદાર્થોં ઉપર વૈરાગ્ય પ્રાપ્ત થયા પછીનાં પા તેા લગભગ હિંદુ-બૌદ્ધ-જૈન ત્રણે માર્ગોમાં સમાન છે. માત્ર શરૂઆતનું પદ્મ કાંથી શરૂ કરવું, એમાં જ જુદા જુદા મા પ્રવર્તકની ખાસિયત હાય છે. મુદ્દે જગતમાં તૃષ્ણાથી પરિણમતા દુઃખના દર્શનથી પેાતાના માની વિચારસરણી શરૂ કરી. અને મહાવીરે પેાતપેાતાનાં કામસુખામાં મૂઢ બની બધા લેાકેા જે અપાર જીવહિંસા આચરે છે, અને એ રીતે પાપણ ધન વડે પેાતાનું અકલ્યાણ કરે છે, તેના દર્શનથી પેાતાના માર્ગની શરૂઆત કરી.. મુદ્દે કહે છે, દુઃખ છે, તેમાંથી હું મુક્ત કેમ થાઉં ? મહાવીર કહે છે, મારા સુખભેગાથી અનેક જીવાની હિંસા થાય છે, તેમાંથી હું મુક્ત કેમ કરીને થાઉં ? બુદ્ધે પેાતાના પ્રશ્નના જવાબ આપ્યા કે, તૃષ્ણાના નિરાધ થાય તે જ તેના પરિણામે આવતાં દુઃખ દૂર થાય. મહાવીરે પેાતાના પ્રશ્નના જવાબ આપ્યા, મારા સુખભેગથી ખીન્ન જીવાને દુ:ખ થતું હોય, તા મારે કોઈ જીવને જાતનું સુખ શેાધવું જોઈએ, અને તેને માટે સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કરવું તેઈએ, જેથી મારા રીતે કયા કયા જીવાની હિંસામાં પરિણામે છે, એ મને સમજાય; એ જીવહિંસાને કારણે પ્રાપ્ત થતા કર્મબંધનથી હું આગામી દુ:ખની જડ કેવી રીતે ઊભી કરું છું તે પણ સમાય; તેમજ સાચ સુખ - પેલા વિષયસુખ કરતાં તુલનામાં પણ અપાર તથા ઉત્તન એવું સુખ મારા પેાતાના આત્માનું સહેજ સ્વરૂપ પ્રાપ્ત કરવા વડે જ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે કેમ રીતે જૈન માની શરૂઆત જીવ-અજીવના સુખના ( ગુરુ પાસેથી મેળવેલા ) જ્ઞાનથી કેવલ-જ્ઞાન-દર્શનથી પ્રાપ્ત થતા લાક તેમ જ દુ:ખ ન થાય તે જીવ-અજીવ તત્ત્તાનું સુખભેાગ કઈ કઈ છે, તે પણ સમજાય. એ તેમ જ વાસ્તવિક આત્મ થાય છે, અને તેના અંત અલાના સાચા સ્વરૂપને અંતે મન-વાણી કાયાના વ્યાપારાના નિરોધપૂર્ણાંક પ્રાપ્ત કરાતી આત્માની સહજ શૈલેશી શામાં આવે છે. Avemas Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા પ. તીર્થંકરના અતિશયે મહાવીર હવે તીર્થકર તરીકે વિહાર કરવા લાગ્યા. જન ગ્રંથમાં તીર્થકરોની વિભૂતિનું વર્ણન ઝીણવટથી કરવામાં કરવામાં આવ્યું છે. તે સમજવાથી મહાવીરની કેવી પ્રતિભા હવે પછીની જીવનકથામાં ઝળકી આવવાની છે, તેને પણ ખ્યાલ આવે છે. સામાન્ય કેવળજ્ઞાનીમાં ૨૫ને તીર્થંકર થનાર કેવળજ્ઞાનીમાં ડેક ફેર છે. તીર્થકરને તેમનાં પૂવકર્મને બળે કેટલાક “અતિશયો' પ્રાપ્ત થાય છે. અતિશય” એટલે ગુણની પરાકાષ્ઠા – અસાધારણ ગુણ. તીર્થકર સિવાય બીજા કોઈમાં તે હેય જ નહીં. તે તેમની પૂર્વની પુણ્યપ્રકૃતિનું ફળ છે. સામાન્ય સિદ્ધિઓ – અથવા ચમત્કાર કરવાની શક્તિઓ તો અમુક પ્રકારનાં તપ કરનારને પણ પ્રાપ્ત થાય છે. જૈન પરિભાષામાં તેમને “લબ્ધિ” કહેવામાં આવે છે. તે જેવી કે: રોગ મટાડવાની શક્તિ, પાંચ ઇન્દ્રિયના વિષય ગમે તે એક દિયથી ભોગવવાની શક્તિ, દૂર દૂરનાં સ્થળો સુધી ઝટ જઈ પહોંચવાની શક્તિ, આકાશમાં – જળ ઉપર - અગ્નિમાં કે ધૂમાડાકિરણો-વાયુ-ઝાકળ-મેધ વગેરેનું અવલંબન કરી જવા-આવવાની શક્તિ, સામાને બાળી નાખવાની કે તેની શક્તિને શાંત કરવાની શક્તિ, શરીરને નાનું-મોટું કે હલકું-ભારે કરવાની શક્તિ, તથા વશીકરણ-અંતર્ધાન-કામરૂપપણું વગેરેની શક્તિ. આ બધી લબ્ધિઓ તીર્થકરને પણ જન્મથી જ પ્રાપ્ત હોય છે. પરંતુ માત્ર તીર્થકરને જ પ્રાપ્ત થઈ શકે એવા અતિશયે એ લબ્ધિઓથી જુદી જ વસ્તુ છે. આ ચોત્રીસ ૧. જે ચોત્રીસ અતિશય તીર્થકરને પ્રાપ્ત થતા મનાય છે, તેમાં સ્વરૂપવાન દેહ, સુગધી શ્વાસોશ્વાસ, ગાયના દૂધ જેવાં ઉજજ્વલ રૂધિર-માંસ, અને તેમના આહારનું ચર્મચક્ષુથી અગેચરપણું એવા ચાર અતિશયે તેમને જન્મથી જ સિદ્ધ હોય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ તેમને બીજા અગિયાર અતિશયો પ્રાપ્ત થાય Page #238 -------------------------------------------------------------------------- ________________ વયપ્રાપ્તિ २२५ અતિશયાની વિગતેનું આપણે કશું પ્રયેાજન નથી. પરંતુ તે ચેાત્રીસ ઉપરાંત અપેક્ષાથી બીજા ચાર અતિશયેા જુદા ગણાવવામાં આવે છે. તે અતિશયા તીથંકરનું સ્વરૂપ સમજવા માટે અગત્યના છે. તીર્થંકર થનાર – લેાકાને ઉપદેશક નેતા મસ્તક પાછળ ઉપદ્રવ ન થાય; છે: જેમકે તે જ્યાં ઉપદેશ આપે, તે સ્થાનમાં અસખ્ય લાકા સમાઈ શકે; તે અમાગધી ભાષામાં ખાલે, પણ સ પ્રાણીઓને પેાતપેાતાની ભાષામાં તે ઉપદેશ સમાય; તેમના સૂર્યબિંબ જેવુ ભાસ'ડળ હોય; તે જે સ્થળમાં વર્તતા હોય ત્યાં સર્વ દિશામાં પચીસ પચીસ યેાજન અને ઊંચે-નીચે સાડાબાર સાડાબાર ચાજન સુધી પ્રથમ થયેલા જ્વરાદ્રિક ગેા નાશ પામે અને નવા ઉત્પન્ન ન થાય; પ્રાણીઓ વચ્ચેનાં સ્વાભાવિક કે પૂર્વજન્મનાં વેર શમી જાય; તીડ—–સૂડા—ઉદર વગેરે જીવજં તુઓના મહામારી–ઉત્પાત-અકાલમૃત્યુ ન થાય; અતિવૃષ્ટિ –અનાવૃષ્ટિ ન થાય; દુકાળ ન પડે; લશ્કરનાં હુલ્લુડ કૅ પરરાજ્ય સાથે સગ્રામાદિના ભય ઢળે. બાકીના ૧૯ અતિશયા દેવતા તીર્થંકરની આસપાસ ફરે છે. જેમકે, તીકરની આગળ આગળ ધર્મચક્ર ફેરવવુ, બંને બાજુ શ્વેત ચામર ચલાવવાં, સ્ફટિકનું સિહાસન સાથે રાખવું, મસ્તક ઉપર ત્રણ છત્ર રાખવાં, રત્નમય ધ્વજ ફરતે રાખવા, ભગવાન પગ મૂકવાના હોય ત્યાં સુવર્ણ કમળ ખડાં કરવાં, તે જ્યાં ઉપદેશ આપે તેની આસપાસ મણ સુવર્ણ’–રૂપાના ગઢ ચી દેવા, પ્રભુનું મુખ એક જ દિશામાં હાય છતાં ચારે દિશામાં બતાવવુ', તે જ્યાં સ્થાન કરે ત્યાં અશાકવૃક્ષ ખડુ કરી દેવું, માર્ગોના કાંટાનાં મુખ નીચાં કરી દેવાં, આસપાસનાં વૃક્ષાને નીચે નમાવી પ્રણામ કરાવવા, દેવદુંદુભિ વગાડયા કરવાં, પવન વડે કચરો સાફ કરાવવા, મેાર-પેપટ વગેરે પક્ષીઓ દ્વારા પ્રદક્ષિણા કરાવવી, ધૂળ શમાવવા ગંધાદકની વૃષ્ટિ કરવી, પછી તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરવી, તીર્થંકરનાં કેશ-દાઢી-મૂછ તથા હાથ-પગના નખ વધવા ન દેવા, તેમની તહેનાતમાં ઓછામાં ઓછા કરોડ દેવાએ રહેવું, તથા આસપાસ સર્વ ઋતુએની સમૃદ્ધિ એક સાથે પ્રગટ કરવી. Page #239 -------------------------------------------------------------------------- ________________ અભિજાર રચિત અરસપરસ ર શ્રી મહાવીર-કથા થનાર – માં એ ગુણે અવશ્ય લેવા જોઈએ, એ તરત જ દેખાઈ આવે તેવું છે. ૧, જ્ઞાનાતિશય – સર્વ સત્ વસ્તુઓનું કેવળજ્ઞાન. ૨. વચનતિશય – સંસ્કારવાન, ઉદાત્ત, અગ્રામ્ય, મેઘગંભીર, પ્રતિધ્વનિયુક્ત, દાક્ષિણયુકત, રાગયુકત, મહાશૃંયુક્ત, પૂર્વીપરવિરોધ રહિત, શિષ્ટ, સંશયરહિત, બીજે માણસ દૂષણ ન દઈ શકે તેવી, હદયંગમ, અરસપરસ પદ તથા વાકાના સાપેક્ષપણવાળી, પ્રસંગોચિત, તત્ત્વનિ, અપ્રાસંગિક બાબતોના અતિ વિસ્તાર રહિત, આત્મશ્લાઘા અને પનિંદા રહિત, અભિજાત, અતિસ્નિગ્ધ તથા મધુર, પ્રશસ્ય, બીજાનાં મર્મ વધે નહીં તેવી, ઉદાર, ધર્મ તેમ જ અર્થ સંયુક્ત, વિભક્તિ-કાળ-વચનલિંગ વગેરેના વિપર્યય રહિત, વિશ્વમાદિ રહિત, ચમત્કૃતિપૂર્ણ, ઉત્સુકતારહિત, અતિવિલંબરહિત, અનેક પ્રકારનાં વર્ણનની વિચિત્રતાયુક્ત, પ્રથમથી જ બીજાનાં વચન કરતાં જેમાં વિશેષતા રહેલી છે તેવી, સત્યપ્રધાન, વર્ણ–પદવાકય યથાર્થ સમજી શકાય તેવાં છૂટાં હોય તેવી, કહેવા ધારેલો અર્થ પૂરે ન થાય ત્યાં સુધી તૂટક ન બનતી, તેમ જ વક્તા અને શ્રતને કંટાળાખેદ ન થાય તેવી વાણું ૩. અપાયાગમાતિશય–એટલે કે ઉપદ્રવનિવારકતા. ૪. પૂજાતિશય ત્રણ લેકના પૂજનીય હેવાપણું. જેને જગતનાં તત્તનું સ્વરૂપજ્ઞાન છે, અને તેથી તે કોના વિવિધ તાપ નિવારવાના ઉપાય જેની પાસે હેઈ, લોકેએ સેવવા– પુજવા યોગ્ય છે, તથા પિતાની વસ્તુ બીજાને સમજાય તેવી સચોટ ભાષામાં કહેવાની જેની પાસે શક્તિ છે, તે ખરેખર લોકનાથ', “લેકમદીપ', “ધર્માદાતા”, “ધર્મદેશક', “ધમ નાયક’ “ધર્મસારથિ'. અને “ધર્મચક્રવતી' કહાવાને યોગ્ય છે. લોકોને તે શરણરૂપ છે, દ્વીપરૂ૫ છે, ત્રાણરૂપ છે, ગતિરૂ૫ છે, તથા પ્રતિષ્ઠારૂપ છે. સર્વ ભને જીતનાર તે જિનને ફરી ફરી નમસ્કાર! Page #240 -------------------------------------------------------------------------- ________________ ર૭ કૈવલ્યપ્રાપ્તિ પરિશિષ્ટ [બુદ્ધને બાધિ પ્રાપ્ત થઈ, ત્યાર બાદ તેમને લાગ્યું કે, જગતના સુખેથી લોકો મારે આ માગ સાંભળશે નહીં તેમજ અનુસરશે નહીં. માટે મારે હવે એકાંતમાં મૌન ધારણ કરી રહેવું જ યોગ્ય થશે. તે વખતે બ્રહ્મદેવે આવી તેમને તેમના વિચારમાંથી કેવી રીતે ફેરવ્યા, તેની કથા નીચે ઉતારી છે.] ત્યારે બ્રહ્મદેવ તરત જ બુદ્ધ સમક્ષ પ્રગટ થયા અને હાથ જોડી બોલ્યાઃ “હે બુદ્ધગુરુ ! તારા અમૃતતુલ્ય ધર્મને લેકેને ઉપદેશ કર. આ જગતમાં જેમનાં જ્ઞાન પર અજ્ઞાનમળનાં પડ ઘટ્ટ બેઠાં નથી એવા પુષ્કળ જ છે. કેવળ તારાં ધર્મવાય તેમના કાને ન પડવાથી તેમને ભારે હાનિ થાય છે. જે તું ઉપદેશ કરીશ, તો તેનું રહસ્ય જાણનાર ઘણા લેક આ જગતમાં મળી આવશે. પર્વતશિખર પર રહી જેમ આપણે નીચેના પ્રદેશમાં લોક તરફ જોઈએ છીએ, તેમ પ્રજ્ઞાના શિખર પર ચડી, તું આ જન્મજરાદિક દુઃખથી પીડિત થયેલા લોકે તરફ નિર્ભયપણે જે ! હે શૂરવીર, માર સાથે યુદ્ધ કરી તે જય મેળવ્યો છે, તે લોકનાયક તું સર્વ ઋણમાંથી મુક્ત થયો છે. હવે લેકમાં ફરીફરીને તું તારા ધર્મનો પ્રચાર કર. તારો ધર્મ સમજનારા ઘણા લેકે તને મળશે.” “બુદ્ધ બ્રહ્મદેવની વિનંતિ માન્ય કરી અને પોતાના સદ્ધર્મને પ્રથમ કેને ઉપદેશ કરવો અને તે વિચાર કરવા લાગ્યો. આળારકાલામ તથા ઉદ્રક રામપુત્ર એ બે પૂર્વપરિચિત તપસ્વીઓ આ ધર્મનું રહસ્ય તરત સમજી શકશે એમ તેને લાગ્યું, પરંતુ તે બંને અત્યાર અગાઉ મરણ પામ્યા છે એ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી મહાવીર કથા વાત બુદ્ધ અંતર્ગોનથી જાણી. પછી તે મનમાં બોલ્યા, “મારી સાથે જે પાંચ તપસ્વી રહેતા હતા, તે જ ધર્મ પ્રથમ શ્રવણ કરવાને ચગ્ય છે. હું જ્યારે તપશ્ચર્યા કરતો હતો ત્યારે તેમણે પુષ્કળ મદદ કરીને મને આભાર નીચે આપે છે. પણ તે આ સમયે ક્યાં રહેતા હશે?' તે પાંચ તપસ્વી વારાણસી પાસે ત્રષિપત્તન નામના ઉપવનમાં રહેતા હતા તે વાત દિવ્ય દૃષ્ટિએ જાણું લઈ, બુદ્ધ કાશીએ જવા માટે ઉરુવેલાથી નીકળે. તેને આવતો જોઈ, તે પાંચ તપસ્વીઓએ આપસમાં નિશ્ચય કર્યો કે, પેલે યોગભ્રષ્ટ શ્રમણ ચાલ્યો આવે છે. આપણે કોઈ પણ રીતે તેને આદરસત્કાર કરે નહીં, પણ અહીં એક આસન માંડી રાખવું. એની ઈચ્છા હશે તે એ કે તેના પર બેસશે. પરંતુ જ્યારે બુદ્ધ આશ્રમના દ્વાર આગળ આવ્યો, ત્યારે તેમનો વિચાર આપોઆપ પડી ભાગ્યો. તેમનામાંના એક જણે બુદ્ધનું પાત્ર અને ચીવર (કંથા) પોતાના હાથમાં લઈ લીધાં, બીજાએ આસન તૈયાર કર્યું, અને બાકીનાઓએ પગ ધોવા માટે પાણું વગેરે આણું મૂક્યું. બુદ્ધ પગ જોઈ પિતાને માટે માંડેલા આસન પર બેઠે. તપસ્વીઓએ તેને નામથી સંબોધન કરી કુશળસમાચાર પૂછયા. “બુદ્ધ બોલ્યા, હે ભિક્ષુઓ, હું હવે અહંત, તથાગત અને સમ્યફ સંબુદ્ધ એવા સંબંધનને યોગ્ય થયો છું. તમે મારે ધર્મ લક્ષપૂર્વક સાંભળે, મારા અમૃતતુલ્ય ધર્મનું એકાગ્રતાથી મનન કરે. હું કહું છું તેમ તમે ચાલશે તો તેનું રહસ્ય સમજાઈ, તમારું બ્રહ્મચર્ય સાર્થક થશે. તપસ્વીઓ બેલ્યા હે ગૌતમ! અમે જ્યારે તારી પાસે હતા ત્યારે તીવ્ર તપશ્ચર્યા વડે પણ તને મોક્ષમાગનું જ્ઞાન થયું Page #242 -------------------------------------------------------------------------- ________________ કેવલ્યપ્રાપ્તિ ર૯ નહીં. હવે તો તું યોગભ્રષ્ટ થયો છે! તપશ્ચર્યાને ત્યાગ કરીને તું પેટ પાછળ પડ્યો, તો તને અમૃતતુલ્ય ધર્મનું જ્ઞાન કેવી રીતે થઈ શકે? બુદ બેલ્યો, “હે ભિક્ષુઓ! આ પહેલાં મેં તમને કદી કહ્યું હતું કે, હું અહંત, તથાગત અને સમ્યફ સંબુદ્ધ થયો છું?” “ “ “ના. તપસ્વીઓએ ઉત્તર આપે. તો પછી આજે હું જે કાંઈ કહું છું તેના પર તમારે વિશ્વાસ બેસો જોઈએ. તમે એક વાર ધ્યાનપૂર્વક મારો ઉપદેશ સાંભળી લો.” ધીરે ધીરે તે પાંચ તપસ્વીઓને વિશ્વાસ બુદ્ધના કહેવા ઉપર બેઠે અને તેઓ તેને ઉપદેશ સાંભળવા તૈયાર થયા. ઉપદેશ સાંભળ્યા બાદ તે પાંચને બુદ્ધના ધર્મોપદેશનું રહસ્ય સમજાયું, અને તેમણે બૌદ્ધધર્મની દીક્ષા પોતાને દેવાની તથાગતને વિનંતી કરી.” ઉપરની કથામાં આવતા બ્રહ્મદેવના રૂપકનો અર્થ કરતાં અ. ધર્માનંદ કોસંબી જણાવે છે : “મિત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા આ ચાર ભાવનાઓને બ્રહ્મવિહાર કહે છે. એ ઉપરથી એમ દેખાઈ આવે છે કે, બ્રહ્મદેવ એટલે એ ચારમાંથી એકાદ મનવૃત્તિ હશે. માતા જેમ ધાવણું છોકરાનું મિત્રીથી (પ્રેમથી) પાલન કરે છે, તે માંદું થાય ત્યારે કરુણાથી તેની સેવા કરે છે, પછી વિદ્યાભ્યાસાદિકમાં તે હોશિયાર થાય એટલે મુદિત અંતઃકરણથી તેને થાબડે છે, અને ત્યાર પછી જ્યારે તે સ્વતંત્રપણે જીવન શરૂ કરે અથવા માતાના મતથી વિરુદ્ધ રીતે વર્તવા લાગે, ત્યારે તેની ઉપેક્ષા કરે છે – કદી તેને ષ કરતી નથી, અને તેને મદદ કરવા હંમેશ તૈયાર હોય છે તે પ્રમાણે જ મહાતમાઓ આ ચાર શ્રેષ્ઠ મને ૧. બુદ્ધચરિત, પા. ૨૩. Page #243 -------------------------------------------------------------------------- ________________ Ra શ્રી મહાવીરકથા વૃત્તિઓથી પ્રેરિત થઈ તે, જનસમૂહનું કલ્યાણ કરવા તત્પર હાય છે. લાકે જે બ્રહ્મદેવને પિતામહે કહે છે, તે ખીજું કાઈ નથી પણ આ ચાર મનેત્તિએની સાક્ષાત્ મૂર્તિ છે! ત્યારે હવે મુદ્દ પાસે બ્રહ્મદેવ આવ્યા એટલે શું? એને અ એ છે કે, તેમના મનમાં આ ચાર મનાવૃત્તિએ વિકાસ પામી. તેમના અંતઃકરણના અમÎદ પ્રેમથી, અગાધ કરુણાથી, સજ્જના વિષેની મુદ્રિતાથી અને તેમનું ન સાંભળનારાએ ઉપર અથવા તે તેમના અકારણુ શત્રુએ ઉપર ઉપેક્ષાથી, તે સહુને! પ્રસાર કરવા પ્રવૃત્ત થયા.’ Page #244 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં આગમન ભગવાન મહાવીરે આપેલા પ્રથમ ઉપદેશથી ગૌતમ વગેરે ૧૧ પડિતાએ ધર-આરને ત્યાગ કરી, ભગવાન પાસે જૈન માની દીક્ષા લીધી. તેમના શિષ્યાએ પણ જૈન માનું જ અવલંબન સ્વીકાર્યુ. એટલે ભગવાને તે અગિયાર જણને પાત-પાતાના શિષ્યગણના ગણુ-ધર બનાવ્યા. એ જ પરિષદમાં શતાનીક રાજાને ઘેર રહેલી ચંદના પણ હાજર હતી. તેણે પશુ દુઃ ખપૂણૅ સંસાર ત્યજી, જનમાર્ગનું અવલંબન લેવાની ઇચ્છા કરવાથી, ભગવાને તેને દીક્ષા આપી; તથા તે પ્રસંગે બીજી જે કાઈ સ્રીઓએ દીક્ષા લીધી, તેમની તેને પ્રતિ ની અનાવી. આ સિવાયનાં જે સ્ત્રીપુરુષાએ ભગવાનને ઉપદેશ સાંભળી, ભગવાનનું શરણુ સ્વીકાર્યું, પરંતુ સંસારના ત્યાગ કરી દીક્ષા લેવાની પેાતાની તૈયારી નહાવાથી સંસારવાસ કાયમ રાખ્યા, તેમને પણુ ભગવાને શ્રાવક અને શ્રાવિકા એવા વર્ગ સ્થાપી દીધે. " આ રીતે પ્રથમ ઉપદેશ વખતે જ યવિધ સંધની સ્થાપના ભગવાને કરી દીધી. સાધુ-સાધ્વી વ યાગ્ય નેતાઆચાર્યની દેખરેખ નીચે રહે, શ્રદ્ધાળુ ગૃહસ્થ-શ્રાવકવ દ્વારા તેને યથાચિત નિર્વાહ થતા રહે, અને ગૃહસ્થવર્ગ એ સાધુ-સાધ્વી વર્ગને સક્ષાદિના દાન દ્વારા તેના પરિચયમાં રહી, પેાતાની શ્રદ્ધાની અને આચારની બાબતમાં પરિપુષ્ટ થયા કરે, એ તેને ઉદ્દેશ હતા. એ વ્યવસ્થા બધા વર્ગોની સુરક્ષિતતાને માટે પણ જેમ આવશ્યક હતી, તેમ તેમની Page #245 -------------------------------------------------------------------------- ________________ ચાર શ્રી મહાવીર સ્થા અરસપરસ સંશુદ્ધિને માટે પણ આવશ્યક હતી, એ પરિણામે માલુમ પણ પડ્યું છે. અપાપા નગરીમાં ત્યાર પછી પણ કેટલાક દિવસ ભગવાન સ્થિર રહ્યા લાગે છે. ત્યાંને વસવાટ પૂરો કરી ભગવાન ત્યાંથી રાજગૃહ નગરમાં આવ્યા. તે નગર તથા તેના રાજા વિષે પ્રથમ થોડું જાણીએ. ૧૦ શ્રેણિક બિંબિસાર આપણે જે સમયની વાત કરીએ છીએ, તે સમયના અરસામાં એટલે કે, લગભગ ઈ. સ. પૂ. છઠ્ઠા સૈકાના અરસામાં, બાહરથ રાજવંશને-અથાત જરાસંધના બાપના વખતમાં [એટલે કે લગભગ પાંચ-છ સૈકા પહેલાં મગધમાં સ્થાપિત થયેલા રાજવંશનો અંત આવ્યો. તે રાજવંશને અંત કોણે કેવી રીતે આપ્યો એ કહી શકાતું નથી. પરંતુ થોડા સમય બાદ જ, એટલે કે બુદ્ધ-મહાવીરના સમયે મગધમાં બિંબિસાર નામે પ્રતાપી રાજા રાજ્ય કરતે હતો, એટલે આપણે ચેકસ જાણું શકીએ છીએ. અશ્વષ પોતાના બુદ્ધચરિતમાં (૧૧-૨) તેને હર્યક કુલને કહે છે. મહાવંશ (ગ્રીગરનો અનુવાદપા. ૧૨) માં જણાવ્યું છે કે, બિંબિસાર ૧૫ વષને હતા, ત્યારે તેને તેના પિતાએ રાજ્યાભિષેક કર્યો હતો. તેણે પાસેના અંગ દેશ ઉપર ચડાઈ કરી તેના રાજાને મારી નાખ્યો, તથા તેના દેશને મગધમાં જોડી દીધો. ૧. મગધની રાજધાનીનું જનનું નામ ગિરિત્રજ, વસુમતી કે કુશાગ્રપુર પણ હતું. ૨. એમ જણાય છે કે, અંગદેશના રાજા બ્રહ્મદરે બિંબિસારના પિતા ભઢિયને હરાવ્યા. તિબેટી પરંપરામાં તેનું નામ મહાપદ્મ હોય એમ લાગે છે. બદલામાં બિંબિસારે અંગદેશ ઉપર ચડાઈ કરી બ્રહ્મદત્તને મારી નાખ્યો અને પોતે ચંપામાં પોતાના પિતાના પ્રતિનિધિ તરીકે રહ્યો. પછી પિતાનું મૃત્યુ થતાં તે રાજગૃહ ચાલ્યો આ. Page #246 -------------------------------------------------------------------------- ________________ જગૃહમાં આગમન શ્ય બિબિસાર લગ્નસંબંધથી મદ્ર, કેશલ, અને વૈશાલીનાં રાજકુલો સાથે જોડાયો હતો. કોશલ દેશના રાજા પાસેનદિ (પ્રસેનજિત)ની બહેન કોસલદેવી બિંબિસાર વેરે પરણાવવામાં આવી હતી; તેમ જ વૈશાલીના ગણ-રાજા ચેટકની પુત્રી ચલ્લણ પણ બિંબિસારની રાણું હતી. તે ઉપરાંત બિબિસારની મકા રાણુના ઉલ્લેખ ઉપરથી કઈ મદ્દ રાજકન્યા પણ તેની રાણું હોય, એમ જણાય છે. બિંબિસારનો પુત્ર અજાતશત્રુ (ણિક) આ ત્રણ રાણીમાંથી કેને પુત્ર હતા તે વિષે મતભેદ છે. કેટલાક બૌદ્ધ ગ્રંથે (જાતક નં. ૩૩૮, અને નં. ૩૭૩) પ્રમાણે અજાતશત્રુ કાસલદેવીને પુત્ર હતો; પરંતુ બીજા એક બૌદ્ધ ઉલ્લેખ પ્રમાણે અજાતશત્રુની માનું નામ મદ્રા છે. બૌદ્ધ નિકાયગ્રંથ અજાતશત્રુને વંદેહિપુર પણ કહે છે. પરંતુ કેસલ રાજાઓ ઘણીવાર “વિદેહ' પણ કહેવાય છે. જેને લેખકે ચેટકપુત્રી ચેલણાને અજાતશત્રુની મા કરાવે છે. અને વૈશાલીના ગણરાજયમાં વિદેહ દેશને સમાવેશ થતો હોવાથી, મહાવીર તેમજ અજાતશત્રુ બંને વૈદેહીપુત્ર કહેવાય પણ ખરા. આ સ્થિતિમાં અજાતશત્રુની માતા કોણ હતી, તે વિષે ચોકસ કાંઈ કહેવું અશક્ય છે. અજાતશત્રુ પ્રથમ પોતાના પિતાના પ્રતિનિધિ તરીકે ચંપામાં રહેતા હોય તેમ લાગે છે; પછી, પિતાને મારીને તેણે આખું રાજ્ય કબજે કર્યું. અજાતશત્રુએ બિંબિસારને મારી નાખ્યો, એટલે કેસલદેવી શોકની મારી મરી ગઈ. આથી કેસલદેવીના ભાઈ કાસલરાજ પસેનદિએ કાસલદેવીને લગ્ન પ્રસંગે સ્નાન-ચૂર્ણના ખર્ચ પેટે આપવામાં આવેલું કાશીનું એક ગામ – કે જેનો હકદાર હવે ----- --- ૧. Kindred sayings પા. ૩૮. ૨. વેદિક ઇન્ડેકસ. પુ. ૧, પા. ૧૯૦, ૪૯૧; પર આત્મા વૈદેહ પણ કહેવાય છે અને કૌસલ્ય પણ કહેવાય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા exp અજાતશત્રુ થાય ~ તે કબજે કર્યું. આને કારણે અજાતશત્રુ અને કાસલરાજ વચ્ચે લડાઈ ચાલી. તેમાં કાઈ વાર મામેા જીતતા, તેા કાઈ વાર ભાણેજ. છેવટે અજાતશત્રુ કેદ પકડાયા, પશુ પ્રસેનજિતે તેને પેાતાની પુત્રી વિજરા પરણાવી, તથા તેના સ્નાન-ચૂના ખર્ચ પેટે પેલું કાશીનું ગામ પાછું આપ્યું. વૈશાલીના રાજા ચેટક સાથે અજાતશત્રુને થયેલી લડાઇ એ, અને તેમાં થયેલી તેની ત - વગેરેની કથા યથાસ્થાને આગળ આવશે. આ જ અરસામાં મગધરાજની વધતી જતી સત્તાને કારણે કહા કે ગમે તે કારણે કહેા, હવે તેને અવંતીના રાજા ચડપ્રોતના ગુસ્સાના સામનેા કરવાના આવ્યે. ઝિમનિકાયમાં (૩-૭) એક ઉલ્લેખ એવા છે કે, ચંડપ્રદ્યુતના હુમલાના ભયથી અજાતશત્રુએ રાજગૃહનેા કિલ્લા મજબૂત કરાવ્યેા. એ હુમલા થયેા હતા કે નહીં તે કહી શકાતું નથી. અવંતીનું રાજ્ય જીતવાવું કામ અજાતશત્રુ માટે નહીં, પણ તેના વારસાને માટે સરજાયું હતું. ૨૩૪ ઉપરનું વર્ણન જુદા જુદા જૈન-બૌદ્ધ ગ્રથામાં મળતા ઉલ્લેખા ઉપરથી તારવીને મૂકયુ છે. હવે બિંબિસાર ( શ્રેણિક ) અને અજાતશત્રુ (હૂઁણિક )ની બાબતમાં જૈન કથાએ શું કહે છે, તે જોઈ એ. કુશાગ્રપુર ( રાજગૃહ )ના રાજા પ્રસેનજિતને ઘણા પુત્રે હતા. તેને વિચાર આબ્યા કે, આ બધામાંથી મારી પાછળ રાજગાદી મેળવવા કાળુ લાયક છે, તેની હું પરીક્ષા કરું. તેથી તેણે એક વાર બધાને સાથે જમવા બેસાડવા, અને જ્યારે તે જમવા લાગ્યા ત્યારે તેણે કેટલાક વાઘ જેવા કૂતરાએ તે તરફ છેડાવ્યા. કૂતરાને ધસી આવતા જોઈ, બીજા કુમારે તા તત્કાળ ઊીતે ભાગી ગયા. પરંતુ, શ્રેણિકકુમાર તા તે ઊડી ગયેલા કુમારીના થાળમાંથી થે ુ થાડુ તે કૂતરાઓને નાખતા એસી રહ્યો, અને કુતરાએ તે ખાય તે દરમ્યાન પેાતાનું ખાવાનું Page #248 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં આગમન ૨૫ ચાલુ રાખવા લાગ્યું. આ પ્રમાણે પાતે ધરાઈ રહ્યા, ત્યારે જ પેાતાની જગાએથી ઊઠયો. આ જે પ્રસેનજિત ઘણા રાજી થયે, અને તેની ખાતરી થઈ ગઈ કે, આ છેકરા ગમે તે ઉપાય વડે શત્રુઓની વચ્ચેથી પેાતાના મા કાઢી આખું રાજ્ય ભાગવશે. બીજી એક વાર તેણે બધા કુમારાને લાડુ ભરેલા કરડિયા તથા પાણી ભરેલા ધડામાં બંધ કરીને તથા મુદ્રા વડે સીલ કરીને આપ્યા, તથા જણાવ્યું કે, આ સીલ તેડથા વિના તમે તે લાડુ ખાઓ તથા પાણી પીએ. ખીજા કુમારે તેા કાંઈ માગ ન સૂઝવાથી ચાલ્યા ગયા; પરંતુ શ્રેણિકુમારે કરડિયેશ હલાવી-હલાવીને અંદરના લાડુને ચૂરા કરવા માંડી, તથા તે કરડિયાની સળીએનાં છિદ્રોમાંથી જેમ જેમ ગરતા ગયા, તેમ તેમ ખાવા માંડયો, તથા પાણીને ધડેા નવા હેાવાથી તેની નીચે ઝમતું પાણી રૂપાના વાસણમાં એકઠું થવા દઈ પી લીધું. રાજાને આ ઉપરથી તેની બુદ્ધિમત્તાની વિશેષ ખાતરી થઈ. એક વખત કુશાગ્રનગરમાં વારવાર અગ્નિને ઉપદ્રવ થવા માંડયો, કંટાળીને રાજાએ ધેાષણા કરાવી કે, જેના ઘરમાંથી આગ શરૂ થશે, તેને નગરમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. એક વખત રાજાના રસાઇયાની બેદરકારીથી રાજાના મહેલમાં જ આગ શરૂ થઈ. તે વખતે રાજાએ પેાતાના કુમારેને જણાવ્યું કે, જે કુમાર આ મહેલમાંથી જે વસ્તુ ઉપાડી જશે તે તેની થશે. બીજા કુમારેએ પેાતપેાતાને ગમતી મૂલ્યવાન તથા ભાગની ચીજો લીધી, ત્યારે શ્રેણિકકુમારે રાજાના દિગ્વિજયમાં મગળરૂપ જચિહ્ન મનાતું ભંભાવાદ્ય લીધું. રાજા તેની પસંદગી જોઈ વળી વિશેષ ખુશ થયેા, અને તે વખતથી શ્રેણિકનું નામ ભંભાસાર પડયું. ભૌત્ર થેામાં તેનું (બિસાર નામ છે, તે આને મળતું જ છે, Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા ત્યાર બાદ રાન્ત પોતે કરેલા હુકમ અનુસાર જાતે પ ' > નગર છેાડી ચાલી નીકળ્યા, અને એક કાશ દૂર છાવણી નાખીને રહ્યો. કુશાગ્રપુરમાંથી ત્યાં આવ-જા કરતા લેાકેા તે છાવણીને ( રાજાનું—ધર ) · રાજગૃહ કહેતા, તેથી ત્યાં વસેલું ગામ રાજગૃહ નામે પ્રસિદ્ધ થયું. પ્રસેનજિતે તેની આસપાસ ખાઈ, કિલ્લા વગેરે બધાવી તેને બરાબર સુરક્ષિત કર્યું. ૨૩૪ રાજાને હવે નિશ્ચય થઈ ગયેા હતા કે, બધા કુમારેામાં શ્રેણિક બુદ્ધિમાન હોવાથી, છેવટે તેા રાજય તેને જ હાથ જવાનું છે. પરંતુ, તેઓ અત્યારથી તેની બુદ્ધિમત્તાને કારણે કે પેાતાના પક્ષપાતને કારણે તેને મારી ન નાખે તે સારુ, દેશેાની વહેંચણી વખતે તેણે શ્રેણિકને કાંઈ પણ ન આપ્યું. આથી પેાતાનું અપમાન થયેલું ગણી, શ્રેણિક દુભાઈ તે નગરમાંથી ચાલી નીકળ્યા, અને ફરતે ફરતા વેણુાતટ નામના નગરમાં આવ્યેા. તે નગરમાં એ સમયે કાઈ મેટા ઉત્સવ ચાલતા હતેા; તેથી ભદ્ર નામના શેઠની દુકાને ઘરાકાની ભારે ભીડ જામી હતી. પ્રસંગ જોઈ ાણિક તરત શેઠની મદદે પડીકાં વાળવાને કામે લાગી ગયે, અને તેની વખતસર મળેલી મને કારણે શે તે દિવસે ઘણું ધન કમાઈ શકયા. દુકાન “ધ કરવાને વખત થયે। ત્યારે શેઠે શ્રેણિકને પૂછ્યું, તમે બહારગામના લાગેા છે; તમે કયા પુણ્યવાન ગૃહસ્થના અતિથિ છે? શ્રેણિકે જવાબ આપ્યા, ‘હું તમારા જ અતિથિ છું.' હવે આગલી રાતે શેઠને સ્વમ આવ્યું હતું. તેમાં તેમણે પેાતાની પુત્રી નોંદાને યેાગ્ય વર પેાતાને મળી આવ્યા. એમ જોયું હતું. તે વર આ શ્રેણિક જ હશે એમ ધારી, તેમણે તેને પેાતાને ઘેર લીધેા, અને ચેાગ્ય પ્રસંગે પેાતાની પુત્રીનું તેની સાથે લગ્ન કર્યું. શ્રેણિક શેઠને પૂછ્યું, મારું કુળ વગેરે જાણ્યા વિના, શા માટે તમે તમારી પુત્રી મને આપે છે?' ત્યારે શેઠે જવાબ આપ્યા કે, તમારા ગુણાથી તમારા ઉચ્ચ Page #250 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં આગમન ર૭ કુળ વિષે મને ખાતરી થઈ ગઈ છે. શ્રેણિક ત્યાર બાદ પિતાની નંદા ભાર્યા સાથે વિવિધ ભોગ ભેગવતે, તે શેઠને ત્યાં જ રહ્યો. આ તરફ શ્રેણિકના પિતા પ્રસેનજિતને અકસ્માત રોગની પીડા થઈ આવી. તેથી ઘણી બેદપૂર્વક તેણે પોતાના પ્રયપુત્ર શ્રેણિકને શોધી લાવવા માણસો સાંઢ ઉપર દેડાવ્યા. શ્રેણિકને એ સાઢવાળા પાસેથી પિતાની આખરી માંદગીની ખબર મળતાં જ, તે તરત શેઠ તથા નંદાની રજા લઈ ચાલી નીકળ્યો. આગળ શું થાય છે તે જાણ્યા વિના પોતાને સાચે પરિચય આ લોકોને આપવો એ તેણે યોગ્ય માન્યું નહીં, તેથી તેણે સગર્ભ નંદાને માત્ર આટલું જ લખી આપ્યું કે, “જેમાં ઉજજવળ ભતે છે, તેવા રાજગૃહ નગરને હું ગોપાળ છું.” તથા કહ્યું કે, આ લખાણ મારી પાસે મોકલીશ એટલે હું ગમે ત્યારે તને કે તારા સંતાનને ઓળખીશ. હાલમાં હું ભારે ધમાલમાં પડવાને છું, એટલે તને યાદ કરી શકું કે મળી શકે તેવી સ્થિતિમાં ઘણે કાળ હઈશ નહીં. ભાગ્યવશાત્ પ્રસેનજિત રાજાને છેલ્લા દિવસમાં શ્રેણિકને ભેટો થયો, અને તેમણે તરત જ શ્રેણિકને રાજ્યાભિષેક કર્યો ૨૪ અભયકુમાર નંદાને સગર્ભાવસ્થામાં હાથી ઉપર ચડી પ્રાણીઓને દાન કરતાં કરતાં અભયદાન આપનારી થવાના કોડ થયા. રાજાની મદદથી શેઠે તે કેડ પૂરા પણ કર્યા. પછી યોગ્યકાળે પુત્રને જન્મ થતાં, શેઠે તેની માતાના દોહદ ઉપરથી તેનું નામ અભયકુમાર પાડયું. તે બહુ બુદ્ધિશાળી નીવડ્યો, અને નાનાપણથી તેની ઊંડી સમજશક્તિ અને તીવ્ર બુદ્ધિશક્તિ બધાંની પ્રશંસાને પાત્ર બની. એક વખત પોતાના બાળમિત્રોને મોંએ પિતાને પિતા છે કે નહીં તે વિષે કટાક્ષયુક્ત વેણ સાંભળતાં, તે ખિન્ન Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી મહાવીરકથા થઈ માતા પાસે આવ્યો, અને પિતાના પિતા વિષે સાચી વાત પૂછવા લાગે. નંદાએ તેને બે ની વાત કરી, તથા જણાવ્યું કે, તે કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, તે અમે કોઈ જાણતા નથી. એક દિવસ તેમને શોધતા કેાઈ ઊંટવાળા આવ્યા, તેમની સાથે તે ચાલ્યા ગયા, અને જતી વખતે મને માત્ર આટલી એધાણું આપતા ગયા છે. એમ કહી તેણે પેલી ચિઠ્ઠી અભયકુમારને આપી બુદ્ધિશાળી અભયકુમાર સમજી ગયો કે, આ ચિઠ્ઠીને અર્થ, “હું રાજગૃહને રાજા છું' એવો થાય છે. તેથી તરત તે પિતાની માતાને લઈ પેલી ચિઠ્ઠી સાથે રાજગૃહ આઓ. ત્યાં રાજા થયેલા શ્રેણિકે પોતાના પાંચસે મંત્રોમાં ખૂટતી એક જ પૂરવા માટે કોઈ બુદ્ધિશાળી પુરુષની શોધ કરવા માંડી હતી. તેણે એક સૂકા કૂવામાં પોતાની વીંટી નાખી હતી. તથા જાહેર કર્યું હતું કે, કૂવાને કાંઠે ઊભો રહી, જે પુરુષ એ વીંટી બહાર કાઢશે તેને હું મારા મંત્રીઓને પ્રમુખ બનાવીશ. કેટલાય લેકે એ જગાએ આવી, એ કાર્યને અશક્ય માની હાથ ધસતા પાછા જતા હતા તેવામાં અભયકુમાર પોતાની માને નગરબહાર યોગ્ય સ્થળે મૂકી નગરમાં ફરતે ફરતો ત્યાં આવ્યો. તેણે તરત કાંઠે ઊભા રહી છાણને લચકે તે વીંટી ઉપર નાખ્યો. પછી તેના ઉપર સળગતો ઘાસનો પૂળો નાંખે. એટલે વીંટી સાથે પેલે છાણનો લચકે સુકાઈને એક છાણું બની ગયો. પછી અભયકુમારે પાણીની એક નીક તે કૂવામાં વળાવી દીધી, એટલે કુવામાં પાણું ઊંચું આવવાની સાથે પેલું છાણું પણ ઉપર આવ્યું. તરત તેણે તેમાંથી વીંટી કાઢી લીધી ! રાજાને આ ખબર મળતાં તેણે અભયકુમારને પોતાની પાસે તેડાવ્યો. તેને દેખતાંવેંત જ રાજાને વાત્સલ્યભર્યા ઉમળકા આવવા લાગ્યા. બધી વાત પૂછીને જાણી લીધા બાદ Page #252 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં આગમન ર૩૯ તેણે નંદાને ધામધૂમથી મહેલમાં તેડાવી અને અભયકુમારને પિતાની બહેન સુસેનાની પુત્રી વેરે પરણાવીને પિતાના મંત્રીઓને પ્રમુખ બનાવ્યું. ૩ઃ અજાતશત્રુ રૂણિક વૈશાલીના ગણરાજ ચેટકને પૃથા નામની રાણીથી સાત પુત્રીઓ થઈ હતી. તેમાંથી પાંચ તો જુદા જુદા રાજાઓ વેરે પરણી ચૂકી હતી માત્ર સુકા અને ચેલ્લણ એ બે કુંવારી હતી. [જુઓ આગળ પા ૭૭] એક વખત સુકાનું ચિત્ર જોવામાં આવતાં, તેના સ્વરૂપથી મોહિત થઈ, શ્રેણિકે પિતાની સાથે લગ્ન કરવા તેનું માથું કર્યું. પરંતુ ચેટકે તેને હલકા કુળનો ગણી, તેના માગાને અસ્વીકાર કર્યો. આથી શ્રેણિક ઘણે ખિન્ન થઈ ગયું. પરંતુ અભયકુમારે પિતાને આશ્વાસન આપ્યું, અને અમુક પેજના નક્કી કરી તે છાને વેશે વૈશાલીમાં આવ્યું. ત્યાં આવી તેણે કેઈ પણ રીતે દાસીઓ વગેરે દ્વારા શ્રેણિક રાજાનું સૌંદર્યપૂર્ણ ચિત્ર સુકાની નજરે પહોંચાડયું. સુપેઠા પણ શ્રેણિક ઉપર આસક્ત થઈ. પછી અભયકુમારે ચેટકના અંતઃપુર સુધી એક સુરંગ ખોદાવી; અને સુકાને બધી વાતની ખબર આપીને તૈયાર રહેવા જણાવ્યું. યથાકાળે શ્રેણિક રાજા પિતાના ૩૨ અંગરક્ષકેલ સહિત તે સુરંગમાં રથ લઈને આવ્યો. સુભેછા શ્રેણિકને જોઈ અત્યંત આનંદિત થઈ. પછી તે પિતાની પ્રિય બહેન ચલ્લણાની રજા લેવા ગઈ. ત્યારે ચેલ્લણાએ જણાવ્યું કે, હું પણ તારી સાથે આવીશ, કારણ કે, હું તારા વિના એકલી રહી શકીશ નહીં. તેના આવા પ્રેમભર્યા આગ્રહને વશ થઈ, સુપેછા તેને લઈ સુરંગના દ્વાર પાસે આવી; પરંતુ અચાનક રત્નનો કરંડિયે લાવવાનું ૧. નાગરથિક તથા સુલસાના એક સાથે જન્મેલા ૩૨ પુ. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી મહાવીરકથા યાદ આવતાં, તે ચેન્નણાને રથમાં બેસાડી, મહેલમાં પાછી ગઈ તે દરમ્યાન · શત્રુના ઘરમાં લાંબે વખત રહેવું ઠીક નહીં' એવા પેલા બત્રીસ અંગરક્ષકાના આગ્રહ જોઈ, તથા રથમાં કાઈ સ્ત્રીને બેઠેલી જોઈ, શ્રેણિકે તેને સુજ્યેષ્ટા માનીને રથ હંકારી મૂકયો. સુજ્યેષ્ઠા કરડિયે લઈને સુરંગ આગળ આવી, તા પેાતાની બહેન કે રથ કાંઈ મળે નહી ! પેાતાનેા મનેરથ આમ નિષ્ફળ થયેલા જાણી તેણે તરત બૂમ પાડી કે, દડા, દાડા, મારી બહેન ચેલણાનું હરણ થયું.' ચેટકનાં માણસા તરત સુરંગમાં દોડયાં. સુરંગમાં થયેલા યુદ્ધમાં શ્રેણિકના બત્રીસે અંગરક્ષકે કપાઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં શ્રેણિક સહીસલામત નીકળી ગયેા. માર્ગોમાં ચેલ્લણાને શ્રેણિક તે! સુજ્યેષ્ટા કહીને જ ખેાલાવતા. છેવટે ચેક્ષણાએ તેને તેની ભૂલ જણાવી અને કહ્યું કે, હું તા સુજ્યેષ્ઠાની બહેન છું, સુજ્યેષ્ઠા તા તમારી ઉતાવળમાં પાછળ રહી ગઈ. પરંતુ ચેહ્લલ્યુાને પણ સુજ્યેષ્ઠા જેવી સ્વરૂપવાન તથા પાતા ઉપર આસકેત જાણી, શ્રેણિક રાજાએ હ`પૂર્ણાંક તેની સાથે લગ્ન કર્યું. શ્રેણિક અથવા બિંબિસાર અત્યાર સુધી મુદ્દતા ભક્ત તથા અનુયાયી હતા એમ કહી શકાય. ખુદ્દ ગૃહત્યાગ કરીને નિર્વાણુને મા` રોાધવા નીકળ્યા ત્યારથી જ તે તેમના પ્રત્યે આકર્ષાયે! હતા એ વાત આગળ કહી દીધી છે. [ પા ૧૪૧ ] તથા મુદ્દને જ્યારે તે મા` પ્રાપ્ત થાય, ત્યારે તેમણે પોતાના રાજ્યમાં અવશ્ય આવવું એવું તેણે તેમની પાસેથી વચન લીધું હતું. તે મુજબ જ્યારે મુદ્દે રાજગૃહમાં આવ્યા, ત્યારે તેણે તેમને ભારે આદરસત્કાર કર્યાં હતા, તથા તેમને તથા તેમના ભિક્ષુઓને એકાંતવાસ તરીકે અનુકૂળ થઈ પડશે એમ માની પેાતાનુ વેણુવન નામે ઉઘાન તેમને ભેટ કર્યુ હતું. એ અધી કથા ભૌગ્રંથામાં પ્રસિદ્ધ છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ નાથનાં કર તથા તેના જૈન ધર્મના અને એવાણ જગૃહમાં આગમન પરંતુ ચેલ્લણ સાથેના લગ્ન પછી તે જૈન ધર્મની અસર તળે આવ્યું. કારણ કે ચેલાણું તથા તેના પિતા ચેટક વગેરે જૈન તીર્થંકર પાર્શ્વનાથનાં અનુયાયી હતાં. બિંબિસારે કાંઈ ઝટ ચેલાણનું કહ્યું માની જન ધર્મ નહિ જ સ્વીકાર્યો હોય. બંને વચ્ચે બંને ધર્મના સાધુઓના સારા-નરસા પણું બાબત કડવી-મીઠી ચર્ચાઓ પણ થઈ હશે. પરંતુ એક વખત રાજા વિહાયાત્રાએ નીકળ્યો, તે દરમ્યાન મંડિફોક્ષ ચિત્યમાં તેને એક સુકુમાર જૈન સાધુ સાથે ભેટે થયે. તેની સુચિત નાની અવસ્થા તથા સુંદર આકૃતિ અને છતાં મુનિશ દેખી રાજાને અત્યંત કૂતુહલ થયું. તેણે તેને પૂછયું: “હે આર્ય ! તારી અવસ્થા તરુણ છે છતાં આ ભેગકાળમાં જ તું શા કારણથી પ્રજિત થયો છે?” સાધુએ કહ્યું, “મહારાજ ! હું અનાથ છું; મારા ઉપર અનુકંપા રાખે તેવું કંઈ મને મળ્યું નહીં તેથી હું સાધુ થયા ત્યમાં તેને સુંદર આકૃતિ એ થશે * આ સાંભળી શ્રેણિક રાજા હસીને બેલ્યોઃ (ગુણ અને રૂપની) આટલી ઋદ્ધિ તારી પાસે હેવા છતાં, તું અનાથ હેય એમ કેમ બને? ભલે હું તારે નાથ થાઉં છું. હવે સગાંસંબંધીથી યુક્ત થઈને તું ઉત્તમ એવા માનુષક કામગ ભોગવ. કારણ કે મનુષ્યપણું બહુ દુર્લભ છે.” આ સાંભળી મુનિએ કહ્યું, “હે રાજા! તું પોતે જ અનાથ છે તે પછી બીજાને નાથ શી રીતે થવાને હતો?” પિતે કોઈ દિવસ નહીં સાંભળેલું એવું તેનું વચન સાંભળી નવાઈ પામી શ્રેણિક રાજા બોલ્યોઃ “મારે ઘડાઓ છે, હાથીઓ છે, મનુષ્યો છે, નગરે છે, અંતઃપુર છે, આજ્ઞા છે, તથા અશ્વાર્ય છે. આમ સર્વ કામો પૂરા પાડનારી ઉત્તમ સંપદા મારી પાસે હોવા છતાં હું અનાથ કેમ કરીને કહેવાઉં?” Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી મહાવીર કથા મુનિએ કહ્યું : હે રાજન! તું “અનાથ' શબ્દનો અર્થ જાણતો નથી. માણસ કેમ કરી અનાથ કહેવાય, તથા હું શા માટે સાધુ થયો, તે હું તને કહી સંભળાવું છું, તે તું સાંભળ. “સુપ્રસિદ્ધ કૌશંબી નગરીમાં પુષ્કળ સંપત્તિવાળો મારે પિતા રહે છે. પહેલી વયમાં જ મને આકરી આંખની વેદના શરૂ થઈ, તથા મારે આખે શરીરે અતિશય દાહ ઊપડો. શત્રુએ ક્રોધે ભરાઈ શરીરના મર્મસ્થાનમાં ભેંકેલું તીણુ શસ્ત્ર જેમ પીડા કરે, તેવી મારી આંખની વેદના હતી; તેમ જ મારા બરડામાં, હદયમાં અને માથામાં ઘોર તથા વજ જેવી કઢાર પીડા થતી હતી. મારા ઉપચાર માટે મારા પિતાએ સારામાં સારા વૈદ્યો તેડાવ્યા તથા તેઓએ પોતાની સઘળી વિદ્યા ખરચીને મારી ચિકિત્સા કરી, પણ મને તેઓ દુઃખમાંથી મુક્ત કરી શક્યા નહીં –એ મારી અનાથતા છે. “મારે માટે મારે પિતા પિતાનું બધું ધન આપી દેવા તૈયાર હતા, પરંતુ મને દુઃખમુક્ત કરી શક્યો નહીં – એ મારી અનાથતા છે. પુત્રશોકથી વ્યાકુળ મારી માના, મારા પિતા તથા નાના ભાઈઓ, તથા મારી મોટી અને નાની બહેનો મને મારા દુઃખમાંથી મુક્ત કરી શક્યાં નહીં– એ મારી અનાથતા છે. મારા ઉપર અનુરાગવાળી અને મને જ અનુસરનારી મારી પ્રિય પત્ની અન્નપાન, સ્નાન, ગંધમાલ્ય, અને વિલેપનને ત્યાગ કરી અગ્રૂપૂર્ણ ને મારી પાસે જ બેસી રહેતી; એક ક્ષણ પણ મારાથી અળગી થતી નહતી. છતાં તે પણ મારા દુઃખમાંથી મને મુક્ત કરી શકી નહીં – એ મારી અનાથતા છે. ત્યારે મને વિચાર આવ્યો કે, અંત વિનાના આ સંસારમાં વારંવાર આવી વેદનાઓ અવશપણે ભોગવ્યા કરવી, Page #256 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં આગમન ૨૪૩ એ હુ આકરું છે. માટે જો હું આ વિપુલ વેદનાથી એક વાર પણ છૂટા થાઉં, તે। તરત બધાના ત્યાગ કરી પ્રવ્રજ્યા લઉં, અને જન્મમરણના સસારચક્રમાંથી મુક્તિ સાધું. આ વિચાર કરતા હું રાત્રે સૂઇ ગયા; અને સવારે ઊઠ્યો ત્યાં તા મારી બધી વેદના દૂર થઈ ગઈ. તેથી ગઈ કાલે જ મારાં સગાંવહાલાંની અનુજ્ઞાથી હું સાધુ થયા છું. હવે હું અનાથ મટી, મારે। તેમ જ બીજા પણ સ્થાવર-જંગમ પ્રાણીઓને નાથ થયેા છું, એમ મને લાગે છે. કારણ કે આપણાં પેાતાનાં સુખ અને દુ:ખને આપણા આત્મા જ કર્તા છે. ' આ પ્રમાણે તે ઉમ્ર સંયમશીલ મહામુનિએ વિસ્તારથી કહેલા ઉપદેશ સાંભળી રાજા શ્રેણિકે સ ંતુષ્ટ થઈ, અંજિલ જોડીને કહ્યું, ‘હે મહિષ ! તમે અનાથપણું બરાબર કહી સંભળાવ્યું. તમારા જન્મ સફળ છે. તમે જ સાચા સનાથ છે। તથા સબાંધવ છે; કારણ કે તમે જિનેત્તમના માર્ગોમાં સ્થિત છે. હે સયત ! હું તમારી ક્ષમા માગું છું!' રાજાએમાં સિંહ તે રાજા, અનગારેામાં સિંહુ તે મુનિની પરમ શક્તિથી સ્તુતિ કરીને અંત:પુર, પરિજન અને મધુએ સાથે વિમલ ચિત્તથી જૈનધર્મીમાં અનુરક્ત થયા, અને રેશમાચિત થઈ, તેમની પ્રદક્ષિણા કરી તથા માથા વડે તેમને અભિવંદન કરી, ત્યાંથી પાછા ફર્યાં. આ આખા પ્રસંગ ઉત્તરાધ્યનના ૨૦ મા અધ્યયનમાં સધરાયા છે. રાજા શ્રેણિક જે પ્રસ ંગથી જિનધના પ્રગટપણે અનુયાયી થયે, તે પ્રસંગ એ રીતે સધરાય એ વાજમી છે; અને આપણે પણ તેનેા તે જ અ સ્વીકારવા જોઇ એ. સુજ્યેષ્ઠા પેાતાના પ્રથમ સ્નેહમાં નિષ્ફળ જવાથી આજન્મ કુંવારી જ રહી; અને કેટલાક વખત આદ મહાવીર પાસે દીક્ષા લઈ, સાધ્વી થઈ, અને આ ચંદનાની દેખરેખ હેઠળ જીવન વિતાવવા લાગી. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી મહાવીર કથા યથાકાળે ચેલ્લણને ગર્ભ રહ્યો. સગર્ભાવસ્થામાં એક દિવસ ચેલ્લણને પતિનું માંસ ખાવાને દેહદ થયો. પિતાને થતા આવા દુષ્ટ દેહદ ઉપરથી ગર્ભમાં રહેલા સંતાનને ભવિષ્યમાં પતિ ઉપર સંકટ લાવનાર માની, ચેલ્લણ તે ગર્ભને પાડી નાખવાના ઘણા ઘણા છૂપા પ્રયત્ન કરવા લાગી; પણ તેમાં સફળ નીવડી નહીં. એક બાજુ દેહદની પીડા, અને બીજી બાજુ તે પૂર્ણ થવાની અસંભવિતતા – એ બે વચ્ચે રિબાતી ચેલ્લણાની શરીરકાંતિ ફીકી પડી ગઈ તથા તે ઘણી ઉદાસ બની ગઈ. શ્રેણિક રાજા તેને ઘણું ઘણું પૂછતો, પણ ચેલણ તેને કશો જવાબ આપતી નહીં પછી શ્રેણિકે બહુ આગ્રહ કર્યો ત્યારે ચેલ્લણાએ ખરી વાત કહી દીધી. રાજાએ બુદ્ધિમાન અભયકુમારની સલાહ લીધી. અભયકુમારે રાજાના પેટ ઉપર સસલાનું માંસ બાંધી, તેને ચામડે મઢાવી લીધું. પછી ચેલ્લણ રાક્ષસીની પેઠે એકાંતમાં રાજાના પેટ ઉપરથી તે માંસ તેડ-તોડીને ખાવા લાગી. રાજા તે વખતે કૃત્રિમાણે વેદનાની ચીસો પાડતો મૂછવશ થઈ જતો. રાણુને દોહદ પૂરો થયો, ત્યારે તેને પોતાના કુકર્મનુ ભાન આવ્યું, અને મેં પાપણીએ પતિને મારી ખાધા એ ખ્યાલ આવતાં જ તે શેકથી બેભાન બની ગઈ. રાજાએ તેને સાવધ કરીને તેને પિતાનું અક્ષત શરીર બતાવ્યું, અને તેને આશ્વાસન આપ્યું. નવ માસ પૂરા થતાં રાણુએ એક પુત્રને જન્મ આપ્યો. તેને પિતાનો વેરી સમજી રાણીએ દૂર અશોકવનમાં ફેકાવી દીધે. પરંતુ રાજાના જાણવામાં એ વાત આવતાં, તથા જયેષ્ઠ પુત્રને ત્યાગ કરીએ તો બીજા પુત્રે જ નહીં, એવા વહેમથી રાજાએ તેને પાછો મંગાવી લીધે. તેને અશોકવનમાંથી પાછો આણ્યો હોવાથી રાજાએ તેનું નામ અશોકચંદ્ર પાડયું. તે પુત્ર વનમાં પડ્યો હતો ત્યારે એક કૂકડીએ તેની આંગળી કરડી ખાધી હતી. તે હવે પાકી Page #258 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં આગમન ૨૪૫ ઊઠી, અને તેની પીડાથી તે પુત્ર ઘણું રડવા કરતા હતા. તે વખતે રાજા પુત્રસ્નેહથી તે પુરુ-ભરી આંગળી માંમાં રાખતા, ત્યારે કાંઈક પીડા ઓછી થવાથી તે પુત્ર છાના રહેતા. થેાડા દિવસમાં તે ધા રુઝાઇ તા ગયા, પણુ તેની એ આંગળી બૂડી જ રહી, તેથી મેાટપણે તેની સાથે રમનારાં ખીન્ન બાળા તેને રમતમાં કૂણિક [ભૂરી આંગળીવાળા] કહેતાં. કૂણિક પછી ચેલ્લલ્યુાને હલ્લ, અને વિહલ્લ નામના બીજા એ પુત્રો પણ થયા. પિતાદ્વેષી માનેલા કૃણિક ઉપર ચેન્નણાના પ્રેમ ન થયે તે ન જ થયા. તેથી હલ્લ, વિહલ્લ કરતાં તે તેની સાથેના વ્યવહારમાં ટાળે! રાખતી. કૂણુક એમ માનતા કે, કાઈ પણ કારણથી શ્રેણિક રાજા જ આમ કરાવે છે. યથાકાળે તેને પદ્માવતી નામે રાજકુમારી સાથે પરણાવવામાં આવ્યેા. શ્રેણિક રાજાને ધારિણી નામની રાણીથી મેઘકુમાર નામે પુત્ર પણ થયા. વળી તે ઉપરાંત નર્દિષષ્ણુ, કાળ વગેરે ખીજા પણ પરાક્રમી પુત્રા તેને જુદી જુદી રાણીઓથી થયા હતા. ૪. મેઘકુમાર આગળ [પા. ૨૭૨ ઉપર] જણાવ્યા પ્રમાણે ભગવાન મહાવીર પાપ નગરીથી નીકળી, રાજગૃહમાં આવ્યા, અને ગુશિલ ચૈત્યમાં આવી ઊતર્યા. ભગવાન મહાવીર આવ્યાની વાત ફેલાતાં જ લેકાનાં ટામેટાળાં તેમનાં દર્શન માટે જવા ઊલટયાં. તે વખતે રાજગૃહના તરભેટાઓમાં, ત્રણ રસ્તાએામાં, ચાર રસ્તામાં, શેરીએ શેરીએ, જ્યાં જુએ ત્યાં શ્રમણુ ભગવાન મહાવીર આવ્યાની વાત ચાલી રહી, અને લેાકેાની મેદની સત્ર જામી, અનેક ક્ષત્રિયે, રાજન્યા, બ્રાહ્મણા, ભટા, યાદા, પ્રશાસ્તા ( ધ શાસ્ત્રના અધ્યાપકેા), મલકીએ, લેચ્છકીએ, માંડિલકા, યુવરાજો, ઇનામદારા, મુખીએ, ગૃહસ્થેા, નિકા, નગરોડા, Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી મહાવીર કથા સેનાપતિઓ, સાર્થવાહ વગેરે આર્ય તથા અનાર્ય એમ સૌ લેકે મહાવીરસ્વામીને ઉતારે તેમનાં દર્શન માટે આવી પહોંચ્યા.” જુદા જુદા સંતપુરુષો, તપસ્વીઓ, પંડિતો વગેરે ફરતા ફરતા પિતાના રાજ્યમાં તેમજ નગરમાં આવે, અને પિતાને તથા પિતાની પ્રજાને તેમના સત્સંગનો લાભ આપે, એવી તે વખતના રાજાઓમાં ખાસ ઇચ્છા રહેતી; તથા તે બધા સાધુસંતેને પોતાના રાજ્યમાં પ્રવાસ દરમ્યાન કેઈ જાતની મુશ્કેલી ન નડે, તે માટે તેઓ ખાસ ચીવટ રાખતા. દરેક નગરની બહાર તેવા સાધુસંતોને ઉતારે કરવા યોગ્ય ઉપવન હોય જ; અને તેની અંદર કેઈ ને કાઈ ચિત્ય પણ હેય. ચત્યનાં દર્શનાર્થે આવતા લેકેને ઉપવનમાં આવેલા સાધુસંતની ખબર પણ રોજ પડે જ; અને કેઈ અસાધારણ તપસ્વી આવ્યો હોય તે તો મોટી મેદની જામે, અને રાજા વગેરે પણ તેનાં દર્શનાર્થે આવે. - તે સાધુસંતે સર્વ પંથના – સર્વ વર્ગના ભેગા થયેલા જનસમુદાયને કઈ પણ અલગ પંથ કે મતમતાંતરના ઝઘડામાં ઉતારવાની દાનત રાખે જ નહીં, પરંતુ સર્વ પંથને માન્ય એવાં ધર્મનીતિનાં મૂળ તો જ ઉપદેશ આપે. આથી જુદા જુદા સંપ્રદાયના લેકો પણ ગમે તે પંથ કે સંપ્રદાયના સાધુ આવ્યા હોય, તોપણ હસે હસે તેમનાં દર્શન કે તેમનો ઉપદેશ સાંભળવા જાય. અને ત્યાર બાદ તે સંત પુરુષ ઉપર જ પિતાની શ્રદ્ધા એટે, તો તેમની પાસે દીક્ષા લઈ તેમના પંથ કે માર્ગને વિશિષ્ટ અભ્યાસ કરે, તે જુદી વાત. મહાવીરે પોતે જ આચારાંગ સૂત્ર (૬-૧૯૪)માં ચેખું જણાવ્યું છે કે, “બુદ્ધિમાન ભિક્ષુએ ભૂતમાત્રનું સ્વરૂપ વિચારી, શાંતિ-વૈરાગ્યઉપશમ-નિર્વાણુ –શાચ-ઋજુતા–નિરભિમાનતા-અપરિગ્રહીપણું– અને અહિંસારૂપી ધર્મ ઉપદેશ. અને તેના સમર્થનમાં જણાવ્યું છે કે, “એ પ્રમાણે ધર્મ કહેતો ભિક્ષુ પિતે તકલીફમાં Page #260 -------------------------------------------------------------------------- ________________ ાજગૃહમાં આગમન २४७ પડતા નથી કે બીજાને તકલીફમાં નાખતા નથી; તથા ક્રાઈ ભૂતપ્રાણીને પણ પીડા કરતા નથી. આવેા ઉપદેશક મહામુનિ, દુ:ખમાં પડેલાં ભૂતપ્રાણીઓને અસદીન એટની પેઠે રારણરૂપ થાય છૅ.’ અને આપણે પણ સમજી શકીએ કે, રાજદરબારમાં પારિતાષિક મેળવવા કે પદવી મેળવવા ભલે તર્કવાદો રજૂ કરી શકાય; પરંતુ આમજનતામાંથી સુસંગત તર્કવાદ જ રજૂ કરીને ભાગ્યે કાઈનું ધર્મ પરિવર્તન કરાવી શકાય. અને મહાવીર-વાણી તરીકે એળખાતું આયારાંગસૂત્ર આપ્યું તેઈ જઈ એ, તાપણુ ત્યાં આપણને દાનિક ચર્ચો કે નિરક પરિભાષાને લવલેશ નહી' મળે; આધ્યાત્મિક જીવનમાં ઉપયેગી એવી ઉપર જણાવેલી બધી બાબતેાના ઉપદેશ પહેલેથી છેડે સુધી મળશે. મહાવીરનાં દર્શને જનારા લેાકેાની ધમાલ પેાતાના વિલાસભુવનની બારીએથી જોઈ, શ્રેણિક રાજાના ધારિણી રાણીથી થયેલા પુત્ર મેષકુમાર પોતાના કંચુકીને પૂછવા લાગ્યા કે, આજે કાઈ દેવ દેવીને ઉત્સવ, ઉદ્યાનયાત્રા, કે ગિરિયાત્રા છે, કે જેથી લોકોનાં ટોળાં બહારના ઉપવન તરફ દોડાદોડી કરતાં જાય છે? કંચુકીએ જવાબ આપ્યા કે, આજે રાજગૃહ નગરની બહાર શ્રમણુભગવાન પધાર્યાં છે. એમનાં દર્શન કરવા તથા તેમને ઉપદેશ સાંભળવા લેાકેા આમ પડાપડી કરતા જાય છે. આ સમાચાર સાંભળી, મેશ્વકુમાર પણુ પેાતાના ચાર ઘટવાળે! અશ્વરથ તૈયાર કરાવીને ભગવાન મહાવીરના ઉતારા તરફ જવા નીકળ્યા. ત્યાં જઈ ભગવાનને દૂરથી જોતાં જ સ્થ ઉપરથી ઊતરી, રાજચિહ્નોને યાગ કરી, તે પગપાળા જ પાથ જોડીને ભગવાન પાસે ગયે, અને વિધિપૂર્વક તેમનાં પ્રદક્ષિણાદિ કરી, બધાની સાથે બેઠા. તેણે જોયું તે તે સભામાં Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી મહાવીર કથા શ્રેણિક રાજા પિતે, તથા નાદિષેણ, અભયકુમાર વગેરે પિતાના બીજા ભાઈઓ પણ મેજૂદ હતા. ભગવાન બધા શ્રોતાઓને ઉદ્દેશી ધર્મોપદેશ આપવા લાગ્યા. દરેક ધર્મોપદેશક કે સંતની પિતપોતાની ખાસ નિરાળી ઉપદેશશેલી હોય છે. ભગવાન મહાવીરની ઉપદેશશૈલીને કઈ નામ આપવું હોય, તો તેને જ્ઞાતા-શેલી કહી શકાય. જ્ઞાત એટલે ઉદાહરણ અથવા દષ્ટાંત. ભગવાન મહાવીર કાંઈ કહે એટલે સાથે કાંઈક દષ્ટાંત હેય જ. એ દષ્ટાંતે એવાં રોચક તથા કપ્રિય થઈ પડ્યાં હતાં કે, ભગવાનના શિષ્યોએ તેમણે કહેલાં એવાં એવાં દૃષ્ટાંતને ભેગાં કરીને એક સ્વતંત્ર સૂત્ર જ બનાવ્યું છે, અને તેનું નામ પણ આપ્યું છે. જ્ઞાતાધર્મકથા.” તે નામના બે અર્થ થાય છે. એક – જ્ઞાતૃવંશી મહાવીરે (જ્ઞાતાએ) કહેલી ધર્મકથાઓ', અને બીજો – "જ્ઞા એટલે કે ઉદાહરણો અને ધર્મકથાઓનું સૂત્ર.” એ બેય અર્થમાં ઉપર મહાવીરની ઉપદેશશૈલીને જ્ઞાતા-શૈલી કહી છે. નીચે તેમનો એક ઉપદેશ-પ્રસંગ આખા ઉતાર્યો છે, તે ઉપરથી તેમની શૈલીને કાંઈક ખ્યાલ આવશે. તે પ્રસંગ ઉત્તરાધ્યયન સૂત્રમાં સાતમા અધ્યયન તરીકે સંઘરાય છે. લેકે અતિથિ આવે તે પ્રસંગે ઉજાણું સારું પોતાના આંગણામાં ઘેટા પાળે છે, તથા તેને ચોળા અને જવસ ખવરાવી-ખવરાવીને પુષ્ટ કરે છે. તે ઘેટે તૃપ્તિપૂર્વક બધું ખાઈ ખાઈ, મોટા પેટવાળો અને વિપુલ દેહવાળ બને છે. પરંતુ તે જાણતા નથી કે, અતિથિ આવે ત્યારે કપાવા માટે પિતે તૈયાર થઈ રહ્યો છે ! તેવી રીતે અજ્ઞાની મનુષ્ય પણ સ્ત્રી પ્રધાન કામભોગે જોગવત, મહાઆરંભ અને પરિગ્રહો કર્યા કરતે, તથા પિતાના # મહાવીરે કહેલી કેટલીક દષ્ટાંત-કથાઓ માટે જુઓ આ ગ્રંથને ખંડ ૩ જે. Page #262 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં આગમન ૨ કામભોગે મેળવવા લૂંટફાટ, ચોરી, જૂઠ, ક્રૂરતા અને શઠતાને આશરે લેતાં પણ ન ખચકાતો વિહરે છે. બકરાનું ખરું થયેલું માંસ ખાઈ ખાઈ, સુરા પી, તે રાતોમા, દુંદવાળો તથા લેહીભરેલે લાલચળ થયાં જાય છે. પરંતુ તે મૂઢ મનુષ્ય જાણતા નથી કે પોતે નરકમાં કપાવા માટે તૈયાર થઈ રહ્યો છે. - “પછી આસન, શયન, વાહન, ધન અને બીજા કામો ભોગવીને, દુષ્પાપ ધનને પાછળ મૂકીને, તથા ઘણું પાપ ભેગું કરીને, આ દશ્યમાન જગત અને તેનાં સુખોની જ પહોંચવાળો તે પ્રાણુ, અતિથિ આવ્યે શેક કરતા ઘેટાની પેઠે, મૃત્યુ સમયે શેક કરે છે. ત્યારબાદ આયુષ્યનો ક્ષય થયે, પરવશ બની, તે અંધારી આસુરી દિશામાં જાય છે, તથા આપત્તિ અને વધ જેમાં મુખ્ય છે એવી નરકની અને પશુપંખી આદિની અધમ નિઓ પામે છે. એક વાર એ દુર્ગતિમાં ગયા પછી, તેમાંથી બહાર આવવું ઘણું લાંબા કાળ સુધી અશક્ય છે. તે માણસ કેના જેવો છે? પેલા મૂખ જેવ, કે જે કેડી સાટે હજાર રૂપિયા ગુમાવી આવ્યો. એક માણસ હજાર રૂપિયા કમાઈ પિતાને દેશ પાછો ફર્યો. રસ્તામાં તેને એક સંઘને સાથે મળી ગયો. તેણે પિતાના હજાર રૂપિયામાંથી એક રૂપિયે વટાવીને વાટખર્ચે સારુ કેડીઓ લીધી, અને તેટલા વડે જ મુસાફરી પૂરી કરવી એવું નક્કી કર્યું. પરંતુ એક વખત રસ્તામાં જ્યાં તે ખાવા બેઠો હતો, ત્યાં એક કેડી ભૂલી ગયો. થોડે દૂર ગયા બાદ બીજો પડાવ નાખ્યો ત્યારે તે વાતની તેને ખબર પડી. તેણે વિચાર્યું કે, એ એક કેડી માટે બીજે રૂપિયા વટાવવો પડશે. માટે મારા રૂપિયા એક ઠેકાણે દાટી દઈ જલદી જલદી પેલી કેડી લઈ આવું. તે રૂપિયા દાટતો હતો, તેટલામાં કોઈએ તેને જોયો. એટલે તેના ગયા પછી તેણે તે રૂપિયા તેની ગેરહાજરીમાં ત્યાંથી કાઢી Page #263 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી મહાવીર કથા લીધા. પણે પણ પેલી કોડી કોઈએ ઉપાડી લીધેલી, એટલે તેનાં તે કોડી અને રૂપિયા બંને ગયાં! અરે, કેરી માટે રાજ્ય તેમજ જીવ બંને બાનાર રાજાને દાખલે જ જુઓને ! તે રાજાને ઘણી કેરીઓ ખાવાથી વિપૂચિકા રેગ થયાવેદોએ મહામહેનતે તે દૂર કર્યો; પણ ભવિષ્યમાં કદી કેરી ન ખાવી, એવી તેને તાકીદ આપી. પરંતુ બીજું સર્વ રાજ્યસુખ ભોગવતા હોવા છતાં, તેનું મન કેરી માટે ઝાવાં નાખતું. છેવટે એક દિવસ મન કાબૂમાં ન રહેતાં તેણે પુષ્કળ કેરીઓ ખાઈ લીધી અને જાન તેમજ રાજ્યસુખ ખોયાં. સંસારના મૂઢ લોકે પણ ૧૦૦ વર્ષ કરતાં ઓછા આયુષ્યનાં તુચ્છ માનુષી કામસુખો માટે હજાર ગણું ઉત્તમ દૈવી આયુષ્યવાળાં કામસુખ કે કાયમનું નિર્વાણસુખ ગુમાવે છે. ત્રણ વાણિયાની વાત છે. એકસરખી મૂડી લઈને ત્રણે જણ વેપાર કરવા નીકળ્યા. તેમાંનો એક જણ મૂડી ઉપરાંત ઘણે લાભ મેળવી પાછો આવ્યા; બીજે મૂળ મૂડી સાથે જ પાછા આવ્યા, અને ત્રીજે તે મૂડી ખાઈને જ પાછો આવ્યો. તેની પેઠે સંસારના લેકે પણ ત્રણ પ્રકારે વર્તે છે: કેટલાક વિપુલ સદાચાર, શીલ અને વિશેષતાવાળા પુરુષાથી લકે સત્કર્મ કરી, પહેલા વાણિયાની પેઠે, મૂળ મૂડી (મનુષ્યપણા) ઉપરાંત (દેવપણાનો) લાભ પામીને મરી જાય છે; બીજ કેટલાક સામાન્ય લોકો સદાચરણ અને સુરત આચરી, બીજા વાણિયાની પેઠે મૂળ મૂડી સાથે જ (ફરી પાછું મનુષ્યપણું પ્રાપ્ત થાય તેટલું પુણ્યકર્મ કરી) મરી જાય છે. ત્યારે કેટલાક અજ્ઞાની અને દુરાચારી લે. ત્રીજા વાણિયાની પેઠે મનુષ્યપણું પણ હારી બેસે છે, અને નવે જન્મ નરકગતિ કે પશુજન્મ જ પ્રાપ્ત થાય તેવાં કર્મ બાંધીને મરે છે. માટે હાનિલાભને વિચાર કરી. બુદ્ધિશાળી પુરૂ પોતાના ઐહિક જીવનનો સદુપયોગ કરવો જોઈએ.” Page #264 -------------------------------------------------------------------------- ________________ શજગૃહમાં આગમન ૨૧૧ ગૃહસ્થાને સહેજે પરિચિત એવા દાખલા-દલીલેાથી ભરેલા, તથા રાજિંદાં ધરગથ્રુ વિશેષણેાની ઝમકવાળા કેવા હૃદયંગમ ઉપદેશ! પર`તુ એ ઉપદેશનાં શબ્દ-કુસુમે પાછળ જે કઠેર, અનુભવી, તથા વિજયી નીવડેલા વીર-જીવનની સુવાસ રૂપી સૂક્ષ્મ પ્રેરણા હતી, તેનું વન શી રીતે કરી શકાય? જેણે પેાતાના તપસ્યાવનમાં ભારેમાં ભારે તથા અર્થમાં અસહ્ય કષ્ટો તથા વિધો અનુભવ્યાં છે, તેમને ફૂલની માળાની પેઠે વાણુ કરી, લીલામાત્રે ફેંકી દીધાં છે, તે માણુસ જ સહેલાઈથી તથા હસતાં હસતાં સુખશીલ ગૃહસ્થાને તથા રાજવંશીઓને કઠેર તપસ્યાજીવન માટે આમત્રી શકે, તથા તેમનામાં તે માટે તેઅંતે ઉત્સાહ પ્રગટાવી શકે. Extant Hough અને બન્યું પણુ તેમજ. ભગવાનને ઉપદેશ માંળી, મેલકુમાર ણા ખુશ થયા, સંતેષ રામ્યા, અને જાણે પોતાનું અંતર ઊપડી ગયું ડ્રાય તેવી પ્રસન્નતાં અનુભવ્યા લાગ્યું. ભગવાનને વારવાર નમાર કરી, તેમની ઉપાસના કરતા તે કહેવા લાગ્યા : " હે ભગત્રન્ ! તમારું કથન મને ગમ્યું છે; તેમાં મને રુચિ થઈ છે, વિશ્વાસ થયે! છે તથા તે પ્રમાણે પુરુષાર્થ કરવા હું ઇચ્છું છું. હું ભગવન્ ! તમે જે કહ્યું છે, તે ખરેખરું જ કહ્યું છે. હું દેવાનુપ્રિય ! હું મારાં માતિપતાની સંમતિ લઈ આવું, અને પછી. તમારા સહવાસમાં રહી, તમારી આજ્ઞા પ્રમાણે વતુ' ભગવાને જવાબ આપ્યા હૈ દેવા પ્રયતને સુખ થાય તેમ કર; પ્રતિધ ન કર.' < આ પ્રમાણે વાતચીત કર્યાં પછી મેભ્રકુમાર રથમાં બેસી, પાતાને આવાસે ઉતાવળે! ઉતાવળે આવ્યેશ, તથા પેતાનાં માતપિતાને નશકાર કરીને કહેવા લાગ્યા : Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી મહાવીર કથા “હે માતપિતા! હું આજે ભગવાન મહાવીર પાસે જઈને તેમનો ઉપદેશ સાંભળી આવ્યો. તે મને ખૂબ ગમે છે.” માતપિતા તે વાત સાંભળી, ઘણા ખુશ થયાં અને બોલ્યાં : તું તો ધન્ય છે, સંપૂર્ણ છે, કૃતાર્થ છે, તથા ચતુર છે, જેથી ભગવાનને ધર્મ સાંભળી તને તેમાં શ્રદ્ધા થઈ.' પછી મેઘકુમારે કહ્યું, “હે માતપિતા! મને ભગવાન મહાવીરના ઉપદેશ પ્રમાણે વર્તવાની અને તેમના સહવાસમાં રહેવાની પ્રબળ ઇચ્છા છે; તે હું તમારી અનુમતિથી તેમ કરવા કોઈ વાર નહીં સાંભળેલું એવું આ વચન સાંભળતાં જ ધારિણી માતા મંછિત થઈને જમીન ઉપર ઢળી પડી, તથા તેનું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું. અનેક પ્રકારના શાતાપચારથી થોડી વારમાં મૂછી વળતાં જ તે રોતી રોતી શેક કરતી અને વિલાપ કરતી બેલી – “હે જાયા! તું મારે એકને એક વહાલે પુત્ર છે, મારા વિશ્વાસનું સ્થાન છે, અને ઘરમાં રતન જેવો છે. હે જાયા! તારે વિયેગ એક ક્ષણવાર પણ સહન કરે એ મારે માટે મુશ્કેલ વાત છે. માટે હે જાયા ! મારા તરફ નજર કરીને, હું જીવું ત્યાં સુધી એવું કાંઈ કરવાને ખ્યાલ છોડી દઈ, વિપુલ એવા આ માનુષક કામભોગને યથેચછ ભોગવ્યા કર; મારું અવસાન થયા બાદ, જ્યારે તું પરિપકવ વયન થાય, અને તારે વંશવેલો સારી રીતે વચ્ચે હોય, ત્યારે સર્વથા નિરપેક્ષ બનીને તું શ્રમણભગવાન મહાવીર પાસે મુંડ થઈને ગૃહત્યાગી થજે.' મેઘકુમાર બોલ્યા : 'હે માતા ! તમે જે કહ્યું છે તે બરાબર છે. પણ મનુષ્યનો દેહ પાણીના પરપોટા જેવી અધ્રુવ છે, અનેક ઉપદ્રવોથી ઘેરાયેલો છે. રાગ વગેરે અનેક વિકારે પામનાર છે, તથા પહેલાં કે પછી તેને અવશ્ય Page #266 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં આગમન ૨૫ છોડવાનો જ છે. આપણે બધામાંથી પહેલું કેણ જશે અને પછી કોણ જશે, તેની પણ કોઈને ખબર નથી, માટે હે માતા ! તમે અનુમતિ આપો, તે મળેલા મનુષ્યમવને સાર્થક કરવા હું પ્રયત્નશીલ થાઉં. હે માતા! તમે જે કામ ભોગો ભગવ્યા કરવાનું કહ્યું, તે તો હવે મને અશુચિ, અશાશ્વત, ઘણાપદ, અધ્રુવ, અનિયત, નાશવં, તથા પહેલાં કે પછી અવશ્ય તજવા પડે તેવા સમજાય છે. એટલે તે બધા મને આનંદ આપી શકે તેમ નથી. વળી તે બધા ભેગો પણ નાશવંત છે, તેમ જ હું પહેલાં જઈશ કે તે જશે તે પણ કહી શકાતું નથી.” આ પ્રમાણે કામભોગેની લાલચથી પોતાના પુત્રનો નિશ્ચય ફરે તેમ નથી એમ જતાં તેને ભય બતાવતાં માતાએ કહ્યું : “હે જાયા! તને ખબર નથી કે ભગવાન મહાવીરના માગને અનુસરવું એ તે લેઢાના ચણા ચાવવા જેવું છે. એ તો વેળુના ળિયા છે, ધસી આવતી ગંગાના પૂરમાં સામે વહેણે તરવાનું છે, અને ખાંડાની ધારે ચાલવા જેવું છે. હે જાયા ! ત્યાં લૂખુંસૂ ખાવાનું છે, અને ફાટયાં-તૂટયાં કપડાં પહેરવાનાં છે. અરણ્યમાં, મસાણમાં, ખંડેરમાં, કોઢમાં કે એવા જ કઈ બીજા ભાગ્યા તૂટયા મકાનમાં રહેવાનું છે; ટાઢ અને તડકે સહેવાનાં છે, ભૂખ અને તરસ વેઠવાનાં છે; વાત - પિત્ત-કફના વિકારોથી થયેલા અનેક રોગોને સમભાવે સહેવાના છે. આહાર માટે પણ ઘેરઘેર ભટકીને ભિક્ષા માગવાની છેઅને વધ્યુંઘટયું માગી લાવી એક વાર ખાવાનું છે. તું તે રાજકુમાર છે, સુખમાં ઉછરેલે છે, તારાથી આ બધું શી રીતે સહન થશે?’ માતાએ દેખાડેલે ભય સાંભળીને મેઘકુમારે ગંભીરતાથી જવાબ આપ્યોઃ “હે માતા ! તમે જે કહ્યું, તે બરાબર છે; પણ એ ભય તે કાયરને માટે છે. જે આ લેકમાં આસક્ત Page #267 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી મહાવીરકથા છે, અને જેતે પરલેાકની દરકાર નથી, તે એવા ભયેાથી હતાશ થઇ, પેાતાના નિશ્ચયને! ત્યાગ કરે. પણ જે માણસ ભગવાનના પ્રવચનમાં શ્રદ્ધાયુક્ત, વિશ્વાસયુક્ત અને આદરદ્ધિવાળા છે, તેવા સ્થિર, નિશ્ચિત અને પ્રયત્નશીલ પુરુષ એવા ભયેથી જરા પણુ ન ડરતાં ગમે તેવી દુષ્કર વસ્તુ પણ સાધ્ય કરી શકે છે. માટે હું માતા ! તમે મને અશકિત હ્રદયે ભગવાન મહાવીર પાસે જઈ પ્રવ્રજ્યા લેવાની અનુમતિ આપે.’ આટઆટલું સમજાવ્યા છતાં જ્યારે મે“કુમાર પેાતાના દૃઢ સ ́કલ્પથી ન ચળ્યા ત્યારે છેવટે માતાએ તેને જણાવ્યું, - હે પુત્ર ! બીજું તેા કાંઈ નહીં, પશુ તારી એક દિવસની રાજ્યથી નજરે જોવાની મારી ફચ્છા છે.’ હવે રાજા શ્રેણિકને જવાબ આપવાના આવ્યેા. તે રાજાનું ઘડતર જુદા જ પ્રકારે થયુ હતુ. નાની ઉમરથી સંસારની ઘણી લીલી-સૂકી જોવાના પ્રસંગ તેને મળ્યા હતા. એટલે એક આળુ છેવટે પ્રાપ્ત થયેલી રાજ્યલક્ષ્મીમાં તેની આસક્તિ સ વધારે હતી, તેમ અત્યાર સુધીનાં જીવન દરમ્યાન વિવિધ સાધુસંતની ભક્તિ અને સેવાશુધ્ધાને કારણે તેના મનમાં સાધુવન પ્રત્યે આદરભાવ પણ જન્મ્યા હતેા. તે જાતે સાધુ ન થયા, અને સંસારી જીવનમાં જ રિબાદ નૈકમેતે માઁ, એ જુદી વાત છે; પરંતુ પેાતાનું કુટુંબ તેમજ પ્રજાવર્ગ સાધુસન્યાસીએતી સેાખત કરી, સાચું ધમ રહસ્ય સમજે તથા વનમાં પ્રાપ્ત કરે, તે તેથી તેને ન જ થતા. વનભર તેણે પેાતાની જ કેટલીય રાણીએા, પુત્રો, તથા પ્રજાવગ નાં ગરીબ-તવંગર સ્ત્રી-પુરુષને યાગ્ય સંન્યાસી-સાધુ દ્વારા દાંત થતાં કયાં નથી; ઊલટું તેમને યાગ્ય મદદ કરી ઉત્તેજન આપ્યુ તે તે અધી વાત આગળ યથાસ્થાને આવશે. મૈત્રકુમારનો ખખતમાં પણ તેણે તેમજ કર્યુ. તેણે ભારે હાડમાથી મેઘકુમારના રાજ્યાભિષેક કર્યાં, તથા તે વખતે એપ Page #268 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં આગમન પણ કહ્યું કે, “હે પુત્ર! તારે વિજય થાઓ! તું આ સમસ્ત મગધનું આધિપત્ય કાયમને માટે ભોગવતો, રાજા ભરતની પેઠે રાજ્ય કર અને સંસારમાં જ રહે.' પરંતુ મેઘકુમાર ઘેડો લેભાવાને હતો? તેણે તે રાજા થઈને પહેલે હુકમ એ જ કર્યો કે, “બજારમાંથી જૈન સાધુ રાખે છે તેવું રહ્યું અને પાત્ર લઈ આવે, તથા મારા કેશ કાપવાને હજામ બેલા !” હજામે કાપેલા કેશ માતાએ રોતાં રોતાં માનવૃત્તિથી સાચવીને લઈ લીધા, અને સંભારણું દાખલ રત્નના દાબડામાં બંધ કરી ઓશિકા નીચે રાખ્યા. પછી પુત્રને યથાવિધિ મહાવીર આગળ રજૂ કરીને કહ્યું, “હે દેવાનુપ્રિય ! આ મેવકુમાર મારો એકનો એક પુત્ર છે, પ્રાણસમે છે, તથા મારે માટે ઉંબરાના પુષ્પ સમે દુર્લભ છે. જેમ કમળ કાદવમાં થાય છે અને પાણીમાં વધે છે, પણ કાદવની રજથી કે પાણીના બિંદુથી લેપાતું નથી; તેમ કામમાં થયેલ અને ભાગમાં વધેલો આ મેકુમાર આપને ધર્મોપદેશ સાંભળી હવે કામ અને ભેગરસથી ખરડાવા ઇરછતે નથી. સંસારના ભયથી તે ઉદ્વિગ્ન થયો છે, તથા આપની પાસે રહી, મુંડ થઈ ઘર છોડી, સાધુ થવા ઈચ્છે છે. માટે તેને શિષ્યભિક્ષા તરીકે સ્વીકારે.” ત્યાર બાદ મહાવીરે તેને સ્વીકાર કરતાં, માતા ગળગળી થઈને છેલ્લાં વાક્ય બોલી : “બેટા! આ માર્ગમાં યાન કરજે, પરાક્રમ કરજે; લેશ પણ પ્રમાદ ન કરીશ. તારા દાખલાથી અમે પણ આ માર્ગ વિચરીએ એવું થજે !” સંસારી સંબધીઓ પાછાં ફર્યા; હવે સુકુમાર મેઘકુમારને એકલા પિતાને માર્ગ કાપવામાં આવ્યા. મહાવીર તેમજ તેમની સાથેના સાધુસમુદાયનો ઉતારે ગુણશિલ ચયમાં હતો. રાત્રે સૂતી વેળા મેઘકુમારનું સ્થાન છેક છેલ્લું ઝાપા પાસે આવ્યું. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી મહાવીર કથા પરંતુ આખી રાત લઘુશંકા, શૌચ ઇત્યાદિ કારણે કોઈ ને કઈ સાધુ ત્યાં થઈને જા-આવ કર્યા જ કરે, એટલે તેમના પગ કે હાથની ટેસો વાગી-વાગીને તથા તેમના જવઅવરથી જીતી ધૂળને કારણે મેઘકુમાર તે રાત્રે જરા પણ ઊી શક્યો નહીં. શ્રેણિક જેવા પ્રતાપી રાજાને કુમાર ! આવી ધૂળ તેમજ ઠેસો તેને સહન કરવાની? તેને વિચાર આવ્યા જ કર્યો કે, “આ સાધુઓ જ્યારે હું રાજમહેલમાં હતા ત્યારે મારે આદર કરતા, મત્કાર કરતા, સન્માન કરતા, અને મને સારી રીતે બોલાવતા; પરંતુ રાજકુમાર મટી, હું તેમના જેવો મૂડિયો થયો એટલે મારો આદર કરવાને બદલે વારંવાર મારી પથારી આગળથી આવ-જા કરી મને લગીરે ઝંપવા દેતા નથી. માટે આવતી કાલે સવારે હું તો ભગવાન મહાવીરની રજા લઈ, મારે ઘેર પાછો ચાલ્યો જઈશ. | મેઘકુમારે આવા વિચારમાં જેમ તેમ કરીને રાત વિતાવી. સવાર થતાં જ તે સીધે મહાવીર પાસે ગયે. મહાવીરે તેના મનના વિચાર કળી જઈ તરત કહ્યું, “ મેઘ! તને રાત્રે નિકા નથી આવી લાગતી. આટલા મોટા સમુદાયને છેડે તારી બેઠક હોવાથી, તથા ત્યાં થઈને શ્રમણોની આવજા થતી હોવાથી તેને ઊંઘ ન આવે એ બનવા જોગ છે. પણ તેથી તારે મૂ ઝાવાનું કે ખેદ કરવાનું કારણ નથી. કારણ કે :--- તને યાદ પણ નહીં હોય, પણ હું બરાબર જાણું છું કે, આજથી ત્રીજા ભવમાં હાથીઓના રાજા સુમેરુ પ્રભના અવતારમાં તું વૈતાઢય પર્વતની તળેટી આગળ રહેતા હતા. તારે અનેક પ્રિય હાથણીઓ તથા બચ્ચાં હતાં. તે જન્મમાં તું અત્યંત કંદર્પશીલ તથા કામભોગમાં આસક્ત હેવાથી નિરંતર તારી પ્રિય હાથણીઓને લઈ પહાડો, નદીઓ, Page #270 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં આગમન વનરાજીઓ, પુષ્કરણ વગેરે રમણીય સ્થળોએ અનેક પ્રકારના વિલાસ કરતો ફર્યા કરતો હતો. એવામાં એક વાર જેઠ મહિનામાં અકસ્માત મોટી આંધી ચડી આવી; અને પરસ્પર ઘસાતાં-અથડાતાં ઝાડામાંથી દાવાઝ શરૂ થયે, તથા ચારે બાજુ ફેલાયો. તારા ટોળાની બધી હાથણીએ અને હાથીઓ ગભરાટથી ચારે દિશામાં નાસતાં તારાથી છૂટા પડી ગયાં, અને તે પણ દોડતો દોડતો કીચડવાળા તળાવમાં કળી ગયો. તે વખતે તારા એક વૈરી હાથીએ તારા ઉપર વેગથી હલે કર્યો; અને ભૂખેતરસે અધમૂઓ થઈ ગયેલ તું તેના તીણુ પ્રહારોથી લાંબો વખત તીવ્ર વેદના ભોગવીને મરણ પામ્યા. બીજે જન્મે તે વિધ્યગિરિની તળેટીમાં ફરી વાર હાથીઓનો રાજા થયો. તે જન્મમાં પણ તું કામોન્મત્ત હતો; એકવાર ત્યાં પણ દાવાનળ સળગતાં તું દોડતો દોડતો કાઈ સુરક્ષિત સ્થળે જઈ પહોંચ્યા. ત્યાં ગયા પછી તને પૂર્વજન્મની તેવા દાવાનળની સ્મૃતિ થઈ આવી, અને તેને વિચાર આવ્યો કે, આવા દાવાનળો જંગલમાં વારંવાર લાગ્યા કરે છે, માટે તેને પ્રસંગે કામ આવે તેવું એક સુરક્ષિત સ્થાન તૈયાર કરી રાખવું જોઈએ એમ માની તે નદીના દક્ષિણ કાંઠાના એક લાંબા વિસ્તારને ઝાડ-પાન-ઝાંખરાં વગેરે દૂર કરીને દાવાનળથી સુરક્ષિત બનાવ્યા અને ત્યાર પછી તું તે સ્થાનની નજીકમાં જ રહેવા લાગ્યો. “એવામાં ફરીથી એક ભયંકર દાવાનળ સળગી ઊઠશે. તે તૈયાર કરેલા સુરક્ષિત સ્થાન આગળ તું જઈ પહોંચે ત્યાર પહેલાં તો તે સ્થાન દાવાનળમાંથી નાસી છૂટેલાં વાઘ-વરુ-સિંહ વગેરે અનેક જગલી પ્રાણુઓથી ખીચખીચ ભરાઈ ગયું. તને તો માંડ માંડ ઊભા રહી શકાય તેટલી ઘણું સાંકડી જગી ત્યાં મળી. Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા • થાડી વાર તેમ ઊભા રહ્યા બાદ તને શરીરે ખજવાળ આવી, એટલે તે એક પગ ઊંચા કર્યો. એટલામાં ભીડથી હડસેલા ખાઈને એક સસલેા તે પગની જગાએ ગબડીને મેસી ગયેા. જ્યારે તું તારા પગ પાછે નીચે મૂકવા ગયેા, ત્યારે તે સસલાને પગ નીચે આવી ગયેલા જોયા. તેના ઉપર યા આવતાં તું તારા પગ એમ ને એમ ઊંચા રાખીને જ ઊભે રહ્યો. ૫૮ દાવાનળ અઢી દિવસ સળગ્યા કર્યા. તેટલેા વખત તું પણ ત્રણ પગે જ અખંડ ઊભારહ્યો. દાવાનળ શમતાં જ્યારે બધાં પ્રાણીએ ત્યાંથી આસપાસના જંગલમાં ચાલી ગયાં, ત્યારે તું પણ ત્યાંથી જવાના વિચાર કરી પગ ઉપાડવા ગયેા; પરંતુ અઢી દિવસથી ત્રણ પગે ઊભા રહી અકડાઈ ગયા હાવથી પૃથ્વી ઉપર જોરથી ગબડી પડયો, અને ત્રણ દિવસ તીવ્ર વેદના ભેગવી મરણ પામ્યા. " તે જન્મે તે બતાવેલી ભૂત-ધ્યાને કારણે, આ જન્મે તું શ્રેણિક રાજાને પુત્ર થયા છે, હવે તું આત્માના ઘાત કરનારા ભાગવિલાસેા છેડી મારી પાસે શ્રમણુ થયા છે. તારામાં હવે પહેલાં કરતાંં વધુ અલ, વીય, પુરુષાર્થ, પરાક્રમ અને વિવેક છે. તે પછી પશુયેનમાં પણ આટલા સમભાવ અને સહનશક્તિ બતાવ્યા પછી, આ વખતે તું શ્રમણેાની અજાણતાં વાગતી હૈસા માત્રથી કે તેમની જવર-અવરથી ઊડતી ધૂળ વડે જ આટલેા આવે વ્યાકુળ થઈ જાય, એ તને શાત્રે ખરું?' " ભગવાન મહાવીરની આ પ્રમાણે કરુણા તથા દાખલાદલીલથી ભરપૂર ભુંક્ત સાંભળીને મેઘકુમારનું ચિત્ત શાંત થયું, પ્રસન્ન બન્યું અને ઉત્સાહિત થયું. તેની આંખમાં હર્ષાશ્રુ આવ્યાં, અને તેને આખા શરીરે રેશમાંચ થયેા. ભગવાનને ૧. પૂની પયાનિએ કરતાં, Page #272 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં આગમન ૨૫૯ 6 વંદન તથા નમસ્કાર કરી તે ખેલ્યા, હું ભગવન્ ! આજથી મારું આ શરીર બધા જ સંતશ્રમણાની સેવામાં સમપું છું. ત્યાર બાદ તે ફરીથી પેાતાના સંયમજીવનમાં ઉત્સાહી બન્યા, તથા છેક છેવટે રાજગૃહના વિપુલ પર્વત ઉપર અ ંતિમ તપ વડે જીવનને અંત લાવી દેવતિ પામ્યા. ૫. કુમાર ન દ્રિષણ ભગવાન મહાવીરના રાજગૃહના પ્રથમ વર્ષોંવાસ દરમ્યાન અનેક સ્ત્રી-પુરુષા તેમનાથી આકર્ષાઈ, તેમનાં અને તેમના માનાં અનુયાયી બન્યાં. મેકુમારની પેઠે શ્રેણિક રાજાના બીજો પુત્ર કુમાર નòિષ્ણુ પણ ભગવાન પાસે દીક્ષા લેવા તત્પર થયા. એ કુમાર કઈ રાણીને પુત્ર હતા તે નાંધાયું નથી. પરંતુ તેનું નામ સેચનક હાથી સાથે સકળાયેલું હાઈ, અમર બન્યું છે; કારણ કે, શ્રેણિક રાજાને એ સેચનક હાથી, કે જે પછીથી મગધ અને વૈશાલી વચ્ચેના ઘેર સંગ્રામનું એક નિમિત્ત બન્યા, તેને વશ કરી આપનાર દિષણ કુમાર જ હતા. જંગલી હાથીના એક ટાળાના નાયક હાથી પેાતાના ટાળામાં કાઈ નર બચ્ચાને જીવતા રહેવા દેતા નહીં. એ મીકે કે હું ઘરડા થયા હોઈશ, ત્યારે તે મને મારી નાખી, મારી હાથણીએને સ્વામી બનવા પ્રયત્ન કરશે. પરંતુ એક હાથણી પ્રસવકાળ આવ્યે ત્યારે તે ટેળામાંથી છૂટી પડીને એક તાપસેના આશ્રમમાં જઈ પહોંચી. ત્યાં પ્રસત્ર કર્યા બાદ પેાતાના પુત્રને તે તાપસેાની સંભાળ નીચે રાખી, તે પાછી પેાતાના ટાળામાં ચાલી આવી. તપસ્વીઓનાં પ્રેમ અને સંભાળ હેઠળ ઊછરતા એ હાથી ભારે ક્રીડાશીલ, સમજા ના બળવાન થયે. તાપસે.ની સાથે તે પણ સૂંઢમાં જળ ભરી-ભરીને આશ્રમનાં વૃક્ષો સીચતા. મદમાં આવ્યા બાદ તેણે યુદ્ધ કરીને પેલા ટૂથપતિ હાથીને મારી નાખ્યા. પરંતુ ત્યાર બાદ તે જંગલી બની ગયા, અને - Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી મહાવીરથા અરણ્યમાં સૌને ભય તથા ત્રાસરૂપ બન્યા. તેને હરેક પ્રકારે રાજા શ્રેણિકને! પદ્મહસ્તી બનવાને ચેાગ્ય વિચારી, તાપસેાએ રાજા શ્રેણિકને તે વિષે 'ખબર આપી. રાજા તે। હાથીના રસિયા હાય જ. તેના માણસાએ જઈ તે હાથીને પકડી આણ્યે. પરંતુ તે બધાં બંધને તાડી છૂટા થયા, અને ફરી જંગલમાં નાહે. આ વખતે તે શ્રેણિક રાજા પોતે પેાતાના પુત્રો સહિત તેને પકડવા દોડયો, કારણ તે પણ હાથીને સ લક્ષણા યુક્ત જોઈ તેના ઉપર ખુશ થયા હતા. પરંતુ કાઈથી ક્રમે કર્યો તે હાથી હાથ આવ્યે નહીં. છેવટે કુમારનર્દિષણે તેને વશ કર્યો, અને તેનું જંગલીપણું છેડાવ્યું. ત્યારથી શ્રેણિકે તે હાથીને પેાતાનેા પટ્ટહસ્તી બનાવ્યે. C એ ષિષ્ણુ કુમારે હવે શ્રેણિક રાજા પાસે સાધુ થવાની પરવાનગી માગી. સૌ કાઈ તેના સ્વભાવ વગેરેથી પરિચિત હતાં. તેથી બધાંએ તેને ઉતાવળ ન કરવા સમજાવ્યે. પરંતુ હું તપ આદિથી મારા સ્વભાવને, સંસ્કારેને તેમજ ટેવેને વશ કરી લઈશ,’ એવા દુરાગ્રહ રાખી તે છેવટે ભગવાન પાસે જઈ સાધુ થયે જ. ત્યા બાદ તેણે પરાક્રમ પણ પેાતાના દૃઢ નિશ્ચયને અનુરૂપ જ બતાવ્યું. પરંતુ તેનામાં વારંવાર ભાગની વાસનાએ પ્રબળ થઈ ઊઠતી. તે વખતે તે મુનિ વધારે ને વધારે તપ -ઉપવાસ આદિથી દેહને દડવાને પ્રયત્ન કરતા. કેટલીક વાર તેા તે હતાશ થઈ આત્મઘાત કરવા તત્પર થતા. છેવટે એક વખત પોતે કરેલા છ ટકના ઉપવાસનું પારણું કરવા ભિક્ષા માગતા તે એક વેશ્યાના ધર આગળ જઈ ચડયો. બારણે ઊભા રહી, સાધુએના વિધિ પ્રમાણે તે ધર્મલાભ ' એવું ખેલ્યા. પેલી વેશ્યા મજાકમાં હસતી હસતી ખેલી, * મહારાજ! અમારે વેશ્યાઓને તે અર્થલાભ ખસ છે, ધર્મલાભની શી જરૂર છે?' C Page #274 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં આગમન તેના મજાકના બોલ સાંભળી, નંદિષેણ મુનિને જરા ગુસ્સા જેવું થઈ આવ્યું. આ બાપડી મને શું હસતી હશે, એમ કહી, તેમણે પિતાના તપના બળથી તે વેશ્યાના ઘરમાં રત્નને ઢગલે કરી દીધો, અને કહ્યું, “લે અર્થલાભ પણ!' પેલી વેશ્યા આ સાધુની આવી દિવ્ય સંપત્તિ જોઈ છક થઈ ગઈ, નંદિષણનું શરીર પણ છેવટે તે રાજકુમારનું હતું. તેની કાંતિમાં હવે તપનું તેજ પણ ભળ્યું હતું; એટલે પેલી વેશ્યા તેના સ્વરૂપ ઉપર પણ મોહિત થઈ ગઈ. તે તરત નંદિષણને હાથ પકડી તેમને ઘરની અંદર ખેંચી ગઈ; અને બેલી, “નાથ ! તમે ધર્મલાભ તથા અર્થલાભ તો કરાવ્યો, તે માટેની તમારી દિવ્ય શક્તિ પણ તમે બતાવી; પરંતુ હવે તો હું તમારી પાસેથી ભાગલાભ પણ ઇચ્છું છું. તમે આટલા સમર્થ તપસ્વી છે, તે તમને મારી એટલી માગણી પૂરી પાડતાં કાંઈ મુશ્કેલી પડવી ન જોઈએ. ઉપરાંત હું તો સ્ત્રીજાતિ પણ કહેવાઉં. એટલે અબળા જાતિનું રક્ષણ તે પુરુષ જેવા પુરુષે થોડુંક ઘસાઈને પણ કરવું જોઈએ, એ યોગ્ય કહેવાય. જે તમે ના પાડશો, તે તમારા દેખતાં જ મારા પ્રાણ તમારા ચરણમાં ત્યજીશ, એની ખાતરી રાખજે.” છેવટે સ્વભાવ છે ! નંદિષેણ તેની પાસે રહેવા તૈયાર થયા; મન એ રીતે મનાવ્યું કે, ત્યાં રહીને પણ રોજ ઓછામાં ઓછા દશ જણને તો ધર્મોપદેશથી પ્રતિબોધ પમાડીને દીક્ષા માટે ભગવાન પાસે મોકલીશ, અને ત્યાર બાદ જ ભજન કરીશ. ઘણો વખત એ ક્રમ ચા પણ ખરે. પરંતુ એક વખત રસેઈ તૈયાર થઈ જવાથી પેલી વેશ્યાએ ઉપરાઉપરી સંદેશો મોકલાવ્યા છતાં નદિષણ આવ્યા નહીં, કારણ કે આજે નવ જણ તો પ્રતિબોધ પામ્યા હતા. પરંતુ દસમે એક સેની કેમે કર્યો સંસારત્યાગ કરવા તૈયાર થતો નહોતે. પેલી વેસ્થાએ Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા છેવટે જાતે આવી નંદિષણને જમવા આવવા માટે આગ્રહ કર્યો. ત્યાર નંદષેણ બોલ્યા કે, હજુ દશમે કોઈ ઘર છોડવા તૈયાર થતો નથી. ત્યારે પેલી વેશ્યાએ પ્રેમપૂર્વક હસીને કહ્યું, “ત્યારે એ દશમા તમે જ થાઓ !” નંદિષણ તરત જ ચમક્યા. બીજાને ગૃહત્યાગ કરવા પ્રેરવા પ્રયત્ન કરનારે હું પોતે તે ઘરમાં જ વસું છું ! તરત તે આજીજી અને હાયપીટ કરતી ગણિકાને છેડી મહાવીર પાસે ચાલ્યા આવ્યા, અને પ્રાયશ્ચિત્ત સાથે તેમની પાસેથી ફરી વાર દીક્ષા ગ્રહણ કરી. ત્યાર બાદ મરતા સુધી તેમણે પોતાના વ્રતમાં આંચ આવવા ન દીધી. 9. ગૃહસ્થમ રાજગૃહના વાસ દરમ્યાન મહાવીરની પાસે દીક્ષા લઈ ગૃહત્યાગ કરનાર બે રાજપુત્રોનાં ચરિત્ર તે આપણે જોયાં. પરંતુ મહાવીર નર્યો સાધુધર્મ નહેતા ઉપદેશતા. તેમણે સાધુઓનાં જ મહાવ્રતો ઉપરથી તથા તે મા લઈ જનારે ગૃહસ્થ ધર્મ પણ વિચારી કાઢયો હતે. જેઓ ગૃહત્યાગ કરી સાધુદીક્ષા લઈ શકે તેવા ન હોય, તેઓને ગૃહસ્થ ધર્મ ઉપદેશવામાં આવતો. શ્રેણિક રાજાના અભયકુમારે ભગવાન પાસે આ વખતે ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યાની બીના કથાઓમાં સંધરાઈ છે. ગૃહસ્થ ધર્મમાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત ધારણ કરવાનાં હોય છે. પાંચ અણુવ્રત: જીવન સુધી મન-વચન-કાયાથી સ્કૂલ હિંસા ન કરવી તેમજ કરાવવી. [ણૂલ હિંસા, એટલે કે, પોતે નક્કી કરેલી ગૃહસ્થપણની મર્યાદા સચવાય તેથી વધારેની હિંસા.] ૨. સ્થૂલ અસત્ય ન બોલવું તેમજ બેલાવવું. ૩. સ્થલ ચૌય Page #276 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં આગમન ન કરવું તેમજ કરાવવું. ૪. પિતાની સ્ત્રીથી જ સંતોષ રાખો. ૫. પિતાની ઈચ્છાઓને મર્યાદિત કરવી. [ઇચ્છાઓને મર્યાદિત કરવી એટલે શું, તેનું વર્ણન ઉપાસકદશાસૂત્રમાં આનંદે જ્યારે ગ્રહથધર્મ મહાવીર પાસે સ્વીકાર્યો તે પ્રસગે આ પ્રમાણે કરવામાં આવ્યું છે: નિધાન-વ્યાજઘરના વાપરમાં રાખવાની મૂડીનું પ્રમાણ મર્યાદિત કરી નક્કી કરી દેવું, તથા તેમાં વધારો કે ફેરફાર ન કરવા-કરાવો. તે પ્રમાણે પોતે રાખવા ઠરાવેલાં ઢોરની સંખ્યામાં, જમીનના પ્રમાણમાં, ગાડાંની સંખ્યામાં, અને વહાણુની સંખ્યામાં વધારો કે ફેરફાર ન કરવા-કરાવવો.] વાત શિક્ષત્રિત ઃ ૧. દિગ્ગત – પોતાની ત્યાગવૃત્તિ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ આદિ બધી દિશાઓનું પરિમાણ નક્કી કરી, તે બહાર દરેક પ્રકારના અધર્મકાર્યથી નિવૃત્તિ લેવી તે. ૨. ઉપભેગપરિભાગ પરિમાણ વ્રત – જેમાં બહુ જ અધર્મને સંભવ હોય તેવાં ખાનપાન, ઘરેણાં, કપડાં, વાસણભૂસણ વગેરેને ત્યાગ કરી, એછા અધર્મવાળી વસ્તુઓનું પણ ભાગ માટે પરિમાણ બાંધવું તે. ૩. અનર્થદંડત્યાગવત – પિતાના ભાગરૂપ પ્રયજન માટે થતા અધર્મવ્યાપાર સિવાય બાકીના બધા અધર્મ વ્યાપારથી નિવૃત્તિ લેવી, અર્થાત નિરર્થક કઈ પ્રવૃત્તિ ન કરવી તે. ૪. સામાયિક વ્રત – કાળને અભિગ્રહ લઈ, અર્થાત અમુક વખત સુધી અધર્મપ્રવૃત્તિનો ત્યાગ કરી, ધર્મ પ્રવૃત્તિમાં સ્થિર થવાનો અભ્યાસ કરવો તે. ૫. દેશાવકાશિક વ્રત - દિશા હમેશને માટે ઠરાવી મૂકેલ હોય છતાં તેના પરિમાણની મર્યાદામાંથી પણ વખતે વખતે પ્રયોજન પ્રમાણે ક્ષેત્રનું પરિમાણુ નક્કી કરી, તેની બહાર દરેક પ્રકારના અધર્મકાર્યથી નિવૃત્તિ લેવી તે. ૬. પૌષધેપવાસ વ્રત – આઠમ-ચૌદશ-પૂનમ કે બીજી હરકોઈ તિથિએ ઉપવાસ સ્વીકારી, બધી વરણાગીને ત્યાગ કરી. ધર્મ જાગરણમાં તત્પર રહેવું તે. ૭. યથાસંવિભાગવ્રત – Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા ન્યાયથી પેદા કરેલ અને છતાં ખપે તેવી જ ખાનપાનાદિ ગ્ય વસ્તુઓનું ઉભય પક્ષને લાભ થાય તેવી રીતે શુદ્ધ ભક્તિભાવપૂર્વક સુપાત્રને દાન કરવું તે.૧ આ બાર ઉપરાંત, કષાયનો અંત આણવા માટે તેમને નભવાનાં અને તેમની પુષ્ટિનાં કારણે ઘટાડવાપૂર્વક તેમને પાતળા કરવારૂપ સંખનાદ્રત પણ છે. તે વ્રત ચાલુ શરીરને અંત આવે ત્યાં સુધી લેવાનું હોવાથી તે મારણાંતિક સંલેખના કહેવાય છે. એ વ્રત ગૃહસ્થો પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકારી તેને સંપૂર્ણ પાળે છે. મહાવીર સ્વામીએ ઉપાસકદશાસૂત્રમાં ગૃહસ્થ ધર્મનાં વ્રત ઉપદેશ્યાં છે, તેમની સાથે તે વ્રતના અતિચારો ઉપદેશ્યા છે. જે જાતનાં અલનોથી કઈ પણ સ્વીકારેલા ગુણ મલિન થાય, અને ધીરેધીરે હાસ પામી ચાલ્યો જાય, તેવાં ખલને અતિચાર કહેવાય છે. સ્થલ હિંસાદિના ત્યાગ વગેરેની પ્રતિજ્ઞામાં બીજે પણ કેટલો ત્યાગ કેળવવો પડે છે, એ સમજાવવા માટે અને વ્રતનું ગાંભીર્ય ખ્યાલમાં આણવા માટે તેને અતિચારે બતાવવામાં આવ્યા છે. ૧. સ્થલ હિંસાના ત્યાગની પ્રતિજ્ઞા લેનાર શ્રાવકે કોઈને બાંધવો નહીં, કોઈનો વધ ન કર, અંગપ્રત્યંગ ન કાપવું, ગજા ઉપરાંત ભાર ન ભરવો કે કામ ન કરાવવું, તથા કેઈનું ખાનપાન બંધ ન કરાવવું. ૨. સ્થૂલ મૃષાવાદના ત્યાગી શ્રમણોપાસકે કોઈના ઉપર વગર વિચાર્યું આળ ન મૂકવું, કેઈની ગુપ્ત વાત પ્રકાશિત ન કરવી, સ્ત્રીની ગુપ્ત વાતો પ્રકાશિત ન કરવી, ખાટી સલાહ ન આપવી, અને ખોટા લેખ ન કરવા. ૧. આ શિક્ષાવ્રતને તત્ત્વાર્થસૂત્રમાં ક્રમ આ પ્રમાણે છે: ૧. ૫. 3. ૪. ૬. ૨. ૭. ઉવવાઇયસૂત્રમાં ક્રમ આ પ્રમાણે છે: ૩. ૧, ૨, ૪, ૫. ૬. ૭ Page #278 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં આગમન ૩. સ્થૂલ ચૌર્યના ત્યાગી શ્રમણોપાસકે ચોરીને માલ ન રાખવે, ચોરી કરવા પ્રેરણા ન કરવી, બે વિરોધી રાજ્ય નિષિદ્ધ કરેલી સીમાનું ઉલ્લંઘન ન કરવું, બેટાં તેલાં કે માપ ન રાખવાં, અને સેળભેળ કરીને કે બનાવટી વસ્તુને મૂળની જગાએ બતાવીને વહેવાર ન કરવો. ૪. સ્વદારસંતોષવ્રતના ધારક શ્રમણે પાસકે વેશ્યાગમન ન કરવું, કુમારી કે વિધવાને સંસર્ગ ન કરવો, બીજી સ્ત્રીઓ સાથે શૃંગારચેષ્ટા ન કરવી, બીજાના વિવાહે નહીં કરવા અને કામગમાં તીવ્રાભિલાષ નહીં કરે. ૫. ઈચ્છાવિધિપરિમાણના ધારક શ્રમણોપાસકે ક્ષેત્રવાતુ, હિરણ્યસુવર્ણ, દ્વિપદચતુષ્પદ, ધનધાન્ય અને ઘરવખરાના નક્કી કરેલા પ્રમાણનું ઉલ્લંધન નહીં કરવું. ૬. દિગ્ગત ધારણ કરનાર શ્રમણોપાસકે ઊર્ધ્વદિશાના, અદિશાના, અને તિર્યંગદિશાના પ્રમાણનું ઉલ્લંઘન ન કરવું, વ્યાપાર કે કોઈ વ્યવહારુ કામ માટે ધારેલા ક્ષેત્રના માપમાં વૃદ્ધિ ન કરવી, કે એકનું બાકી રહેલું માપ બીજામાં ન વધારવું, તેમજ પ્રવાસને અંગે ચોકકસ સ્મૃતિ રાખવી. ૭. ઉપભોગ-પરિભેમ-પરિમાણ ધારણ કરનાર શ્રમણપાસકે ભોજનાશિત અને કમશ્રિત એમ બે પ્રકારના તેના ભેદ સમજવા. ભોજનાશ્રિત ઉપભોગ-પરભોગ-પરિમાણુની મર્યાદાને સુરક્ષિત રાખવાને અંગે કોઈ પણ સજીવ વસ્તુ નહીં ખાવી, સજીવ વસ્તુ સાથે સંબંધવાળી વસ્તુ પણ ન ખાવી, કાચી ઔષધ ને ખાવી, બરાબર નહી પાકેલી ઔષધિ નહીં ખાવી, અને તુચ્છ ઔષધિ નહીં ખાવી. કમશ્રિત ઉપભોગ-પરિભોગ-પરિમાણની મર્યાદા સુરક્ષિત Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શ્રી મહાવીરકથા રાખવાને અગે પંદર પ્રકારનાં કર્માંદાનેા ન કરવાં. જેમ કે, જેમાં અંગારાને ઉપયોગ કરવા પડે તેવેશ વેપાર ન કરવા; જેમાં વતાને નાશ કરવા પડે તેવી પ્રવૃત્તિ ન કરવી; સ ંખ્યાબંધ ગાડાં વગેરે વાહના બનાવવાને અને વેચવાને વેપાર ન કરવા; ગાડાં વગેરે વાહને ભાડે ફેરવવાના ધંધા ન કરવા; ભેય ફાડવી પડે તેવા ધંધા ન કરવા; હાથીદાંત-શ ખ-કચકડા વગેરેના વેપાર ન કરવા; લાખ વગેરેના વેપાર ન કરવે; સુરા વગેરે રસેાના વેપાર ન કરવા; સેમલ વગેરે વિષેના વેપાર ન કરવા; કેશને વેપાર ન કરવા; ધાણી-કેાલાં વગેરે ચલાવવાના છે. ન કરવેા; ખસી વગેરે કરવાને ધંધા ન કરવા; ખેતર-જંગલ વગેરે સાફ કરવા માટે દાહ મૂકવાના ધવા ન કરવા; સરાવરા-તળાવાધરાએ વગેરે જળાશયે પૂરવાના ધંધે ન કરવા; દાસીએ કે ગુલામેા દ્વારા આવિકા ન ચલાવવી, તેમજ હિંસક પ્રાણીઓને વેપાર કે પાણુ ન કરવું ૮. અનડના ત્યાગની પ્રતિજ્ઞાવાળા શ્રમણાપાસકે કામેાત્તેજક વાતા ન કરવી; ભાંડતી પેઠે શરીરના ચાળા ન કરવા; અકબકાટ ન કરવા; મુશળ, કાદાળી, તરવાર, વગેરે સાધનાથી સંયુક્ત ન રહેવું; અને ઉપભાગÀાગના નક્કી કરેલા પ્રમાણુથી ચલિત ન થવું. ૯. પ્રતિદિન સામાયિક કરનાર શ્રમણાપાસકે મન, વાચા અને કાયાનેા દુષ્ટ પ્રયાગ ન કરવા, અમુક નિયત વખતે સામાયિક કરવું જ એવી સામયિકને અંગેની સ્મૃતિ તાજી રાખવી, અને સાયિકને અવ્યવસ્થિત રીતે ન કરવું. ૧૦. દેશાવકાશિક વ્રતની મર્યાદા ધારણ કરનાર શ્રાવકે પેાતાની મર્યાદાને ભંગ થાય એવી રીતે સ ંદેશા વગેરે દ્વારા ૧. જે પ્રવૃત્તિ કરવામાં સચમને અવકાશ જ ન રહે તેનું નામ “દાન છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ શજગૃહમાં આગમન ૨૭ કાંઈ મંગાવવું નહીં તે માટે ખાસ કાઈને મોકલવો નહીં, તે માટે કોઈ પ્રકારનો અવાજ ન કરવો; આંખ વગેરેથી ઈશારા ન કરવાનું અને તે માટે કાંઈ ફેંકવું-કરવું નહીં. ૧૧. પીધેપવાસ કરનાર શ્રમણોપાસકે તપાસ્યા વિનાનાં કે બરાબર નહીં તપાસેલાં એવાં આસન કે પથારી વગેરેને ઉપયોગ ન કરવો; સાફ કર્યા વિનાનાં કે બરાબર સાફ નહીં કરેલાં એવાં આસન કે પથારી વગેરેનો ઉપયોગ ન કરે; તપાસ્યા વિનાનાં કે બરાબર નહીં તપાસેલાં શૌચ કે લઘુશંકાનાં સ્થાને ઉપગ નહીં કરે; સાફ કર્યા વિનાનાં કે બરાબર સાફ નહીં કરેલાં એવાં શૌચ કે લઘુશંકાનાં સ્થાનેને ઉપયોગ નહીં કરવો; અને પૌષધપવાસ અવ્યવસ્થિતપણે ન કરે. ૧૨. યથાસંવિભાગવત ધારણ કરનાર શ્રમણોપાસકે ન આપવાની વૃત્તિથી ભેજનસામગ્રીને સચેત વસ્તુમાં ન મૂકવી કે સચેત વસ્તુથી ન ઢાંકવી; અયોગ્ય સમયે દાન દેવાને ઢોંગ ન કર; ન આપવાની બુદ્ધિથી પિતાનું હોય તેમ છતાં બીજાનું ન કહેવું, અને બીજાની હરીફાઈ કરીને ન આપવું. જીવિતનું પર્યાવસાન આવેલું જાણુને જે શ્રમણે પાસક અપશ્ચિમ ભારણાંતિક સંખનાવતની આરાધના કરવા ઇછે, તેણે આ લોકની, પરલોકની, જીવિતની, મરણની અને કામભેગની આસક્તિ ન રાખવી. અભયકુમારે ભગવાન મહાવીરની પાસે ઉપર પ્રમાણે સાંભળેલે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવત એમ બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકાર્યો. Page #281 -------------------------------------------------------------------------- ________________ વિદેહ તરફ ૧. ઋષભદાત અને દેવાનંદ [૧૩ મું ચોમાસું] આ પ્રમાણે દીક્ષા તથા ઉપદેશ આપતાં આપતાં વષકાળ પણ રાજગૃહમાં જ પૂરો કરી ભગવાન ત્યાંથી હવે વિદેહ તરફ ચાલ્યા. વિદેહદારા તે તેમની જન્મભૂમિ કહેવાય. જે ભૂમિમાંથી એકલા કોઈ અગમ્ય માગ ની શોધ માં તે ચાલી નીકળ્યા હતા, તે ભૂમિમાં પિતાનું લક્ષ્ય સિદ્ધ કરી, જ્યારે તે દાખલ થયા હશે, ત્યારે તેમના હૃદયમાં કાંઈ લાગણું થઈ હશે કે નહીં, તે તો કોણ કહી શકે? પરંતુ તેમનાં સંબંધીઓ તે તેમને સ્વસ્થ થઈ બાર-તેર વર્ષના ગાળા પછી પાછા ફરેલા જોઈ જરૂર રાજી થયાં હશે. બ્રાહ્મણકુંડગ્રામે મહાવીર આવતાં તેમનાં ખરાં માતપતા ભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી જલદી જલદી તેમનાં દર્શને આવ્યાં. દેવાનંદાની આંખો અશ્રુથી ભીની થઈ ગઈ અને તેના સ્તનમાંથી દૂધની ધારા છૂટવા માંડી. અનિમેષ નયનોએ મહાવીર તરફ જ જોયા કરતી માતા, ઘડીભર પોતાને ધન્ય માનતી ઊભી રહી. આ વાત પાસે બેઠેલા ગૌતમાદિનું ધ્યાન ખેંચ્યા વિના ન રહી. કોઈ અજાણી લાગતી સ્ત્રી માતૃભાવ પાસે આવી મહાવીરને પોતાના સ્તન્યથી નવરાવતી અનિમેષ દૃષ્ટિએ ઊભી રહે, તે વસ્તુ હરકોઈના કુતૂહલનું કારણ થાય જ. ગૌતમે તરત જ અંજલિ જોડીને પૂછયું, “ભગવાન ! આ શું? અમે તે તમને ત્રિશલા ક્ષત્રિયાણના પુત્ર જાણીએ Page #282 -------------------------------------------------------------------------- ________________ વિદેહ તરફ રહ છીએ. તે પછી આ સ્ત્રીને અચાનક તમને જોતાં પાનો કેમ ચડી આવ્યો, તથા તે તમારી તરફ અનિમેષ દૃષ્ટિએ જોતી આમ કેમ શુન્યમૂન્ય થઈને ઊભી છે?’ ભગવાને ગૌતમને જવાબ આપ્યોઃ “હે ગૌતમ! હું ખરી રીતે આ સ્ત્રીને પેટે જ ઉત્પન્ન થયે છું. તે જ મારી ખરી માતા છે. તેથી જ તેને આ પ્રમાણે થયું છે. જે કુળમાં મોક્ષ પ્રાપ્ત કરનાર પુત્ર જન્મ, તેની આગળપાછળની ઈકોતેર પેઢી તરી જાય છે, એવી લકવાયકા છે. મહાવીર જેવા પુત્રને ધારણ કરનાર માતપિતાને જન્મ એ દષ્ટિએ પણ સફળ થવો જ જોઈએ. ભગવાન તો અહ-મમત્વ વિનાના હતા, પરંતુ તેમના જેવા ઉપર અહં-મમત્વ ધારનારને લાભ થયા વિના કેમ રહે? ભગવાને તે પ્રસંગે સૌને ઉદ્દેશીને જે ધર્મોપદેશ કહ્યો, તે તેમનાં માતાપિતાને તો હદય સંસરવો જ ઊતરી ગયે. તેઓએ તરત સંસારત્યાગ કરી, પુત્ર પાસે તેણે બતાવેલ માર્ગની દીક્ષા લીધી. ભગવાને પોતાની માતાને આર્યા ચંદનાની સંભાળ હેઠળ મૂક્યાં. અને કથાકાર કહે છે કે, ભગવાનનાં માતાપિતા, યથાયોગ્ય અધ્યયન તથા તપકર્મ કરી, અંતે સાઠ ટંકના ઉપવાસ કરી, તે જન્મે જ સિદ્ધ-બુદ્ધ તથા મુક્ત થયાં. ધન્ય છે, તે પુત્રને; અને ધન્ય છે તે માતપિતાને. ૨. જમાલિ અને પ્રિયદર્શના બ્રાહ્મણકુંડગ્રામની પશ્ચિમ દિશાએ એ જ પ્રદેશમાં ક્ષત્રિયકુંડ આવેલું હતું. તે તરફ ભગવાનનાં લૌકિક ક્ષત્રિય માતપિતા તથા તે સંબંધનાં સગાંવહાલાં રહેતાં હતાં. સિદ્ધાર્થ ક્ષત્રિય, તથા ત્રિશલા ક્ષત્રિયાણું તે ભગવાનની દીક્ષા પહેલાં જ દેવલોકવાસી થયાં હતાં. હવે તેમનાં નિકટનાં સંબંધીઓમાં બાકી રહ્યાં ભગવાનની પુત્રી પ્રિયદર્શન અને તેને પતિ જમાલિ. લૌકિક દૃષ્ટિએ ભગવાનના મોટાભાઈ ગણાતા નંદિવર્ધન તે વખતે Page #283 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ શ્રી મહાવીર-કથા હયાત જ હતા. પરંતુ ભગવાનનાં પત્ની હયાત હતાં કે નહીં, તથા બધાં ભેગાં તે ભગવાનનાં દર્શન પામ્યાં હતાં કે નહીં. તે વિષે કશી માહિતી મળી શકતી નથી. ભગવાન બ્રાહ્મણકુંડમાંથી નીકળી હવે ક્ષત્રિયકુંડમાં આવ્યા. ત્યાં નંદિવર્ધન, જમાલિ, પ્રિયદર્શના વગેરે સૌ તેમનાં દર્શને આવ્યાં. ભગવાનને ધર્મોપદેશ સાંભળ્યા બાદ જમાલિ ભગવાનને પ્રદક્ષિણાદિ કરીને બોલ્યો, “હે ભગવન ! મને તમે ઉપદેશેલા નિગ્રંથ માર્ગ ઉપર શ્રદ્ધા થઈ છે, વિશ્વાસ થયા છે, તથા રુચિ થઈ છે. હે ભગવદ્ ' તમે જે ઉપદેશ આપો છે, તે તેમજ છે, સત્ય છે, તથા અસંદિગ્ધ છે; પરંતુ હે દેવાનુપ્રિય ! મારાં માતાપિતાની રજા માગીને હું આપની પાસે દીક્ષિત થઈ. ગ્રહવાસનો ત્યાગ કરી, સાધુપણું સ્વીકારવા ઇચ્છું છું.' પછી જમાલિકુમાર પિતાને ઘેર ગયે. અને માતપિતાને ભગવાનના ધર્મોપદેશની અને તેમાં પોતાને થયેલી રૂચિની વાત કરી. તે જાણું, તેનાં માતપિતા તેના પુણ્યશાળીપણાથી ખુશ થયાં. પરંતુ જ્યારે તેણે સંસારભયથી ઉદ્વિગ્ન થઈ સાધુ થવાની વાત કરી, ત્યારે તેની માતા ચોંકી ઊઠી. તે બોલી, “હે જાત! તું મારા ઈષ્ટ, કાંત, અને પ્રિય છે; આભરણુની પેટી જેવો, અને વિતના ઉત્સવ જેવો આનંદજનક છે; ઊંબરાના પુષ્પની પેઠે તારા નામનું શ્રવણ પણ દુર્લભ છે, તો તારું દર્શન તે દુર્લભ હેય તેમાં નવાઈ શી? તારા વિયોગ મારાથી એક ક્ષણ પણ સહન નહીં થઈ શકે. માટે (મહાવીરની પેઠે) હું જીવું છું ત્યાં સુધી તું ઘેર જ રહેપછી કુલવ શત તુની વૃદ્ધિ કરીને વૃદ્ધાવસ્થામાં તું સાધુ થજે.” આ જ માલિએ જવાબ આપેઃ “હે માતપિતા ! આ મનુષ્યભવ અનેક જન્મ-જરા-મરણ-રેગ વગેરે શારીરિક અને માન Page #284 -------------------------------------------------------------------------- ________________ વિદેહ તરફ ૨૭૧ સિક દુઃખની અત્યંત વેદનાથી અને સેંકડે સંકટોથી પીડિત છે, અને સંધ્યાના રંગ જેવો, પરપોટા જેવો, દાભની સળી ઉપર રહેલા જલબિંદુ જે, સ્વપનદર્શન જે, અને વીજળીના ચમકારા જે ચંચળ તથા અધુવ છે. સડવું-પડવું–અને નાશ પામવો એ તેને ધર્મ છે. પહેલાં કે પછી તેને અવશ્ય ત્યાગ કરવાનો છે; તેમજ હે માતપિતા! કોણ જાણે છે કે, કેણું પ્રથમ જશે અને કેણ પછી જશે? માટે તમારી અનુમતિથી હું તે હમણાં જ ભગવાન પાસે પ્રવજ્યા લેવા ઈચ્છું છું.” માતા --- હે પુત્ર! તારું શરીર ઉત્તમ રૂપ, લક્ષણ, વ્યંજન (મસા, તલ વગેરે સામુદ્રિક ચિહ્ન) અને ગુણેથી યુક્ત છે, તથા ઉત્તમ બળ, વીર્ય અને સત્ત્વવાળું છે. તું વિજ્ઞાનમાં વિચક્ષણ છે, સૌભાગ્યગુણથી ઉન્નત છે, કુલીન છે, અત્યંત સમર્થ છે, અનેક પ્રકારના વ્યાધિ અને રોગથી રહિત છે, તેમજ નિરુપહત. ઉદાત્ત અને મનોહર છે. માટે હે પુત્ર! જ્યાં સુધી તારા શરીરમાં ઉપ-વનાદિ ગુણે છે, ત્યાં સુધી તું તેને ઉપભોગ કર; પછી અમારા મરણ બાદ, કુલતંતુની વૃદ્ધિ કરી. વૃદ્ધાવસ્થામાં તે સાધુ થજે. - હે માતા! આ શરીર દુઃખનું ઘર છે; અનેક વ્યાધિઓનું સ્થાન છે; અસ્થિ, સ્નાયુ અને નાડીના સમૂહનું બનેલું છે; માટીના વાસણ જેવું દુબલ છે; અશુચથી ભરેલું છે; તેની સારવાર નિર તર કરવી પડે છે; તથા છણ ઘરની પેઠે સડવું, પડવું અને નાશ પામવો એ તેના સહજ ધર્મો છે. વળી એ શરીર પહેલાં કે પછી અવશ્ય છોડવાનું છે. તેમજ હે માતાપિતા: કોણ જાણે છે કે કોણ પહેલાં જશે અને કોણ પછી જશે? var --- હે પુત્ર! તારે આ આઠ સ્ત્રીઓ છે. તે વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલી છે; રૂ૫-લાવણ્ય-યૌવનથી યુક્ત છે; સમાન કુળથી આણેલી, કલામાં કુશલ અને સર્વકાળ લાડસુખને યોગ્ય Page #285 -------------------------------------------------------------------------- ________________ २०२ શ્રી મહાવીર-કથા છે; માવગુણુથી યુક્ત, નિપુણુ, વિનયેાપચારમાં પડિત અને વિચક્ષણુ છે; સુંદર-મિત અને મધુર માલવામાં, તેમજ હાસ્યકટાક્ષ-ગતિ-વિલાસ અને સ્થિતિમાં વિશારદ છે; ઉત્તમ કુલ અને શીલથી શે।ભિત છે; વિશુદ્ધ કુલરૂપ વંશત ંતુની વૃદ્ધ કરવામાં સમ યૌવનવાળી છે; મનને અનુકૂળ અને હૃદયને ઇષ્ટ છે; ગુણા વડે પ્રિય અને ઉત્તમ છે; તેમજ હુંમેશાં ભાવમાં અનુરક્ત અને સ અંગમાં સુંદર છે. માટે હે પુત્ર! તું એ સ્ત્રીએ સાથે મનુષ્યસંબધી વિશાલ કામભોગ ભોગવ; ત્યાર પછી ભુક્તભેગી થઈ, વિષયેાની ઉત્સુકતા દૂર થયા બાદ, અમારા મૃત્યુ પછી દીક્ષા લેજે. जमालि હે માતા! મનુષ્ય સબંધી કામભેગા અશ્ચ. અને અશાશ્વત છે; વાત-પિત્ત-શ્લેષ્મ- નાસિકાને મેલ- વમન-પત્તપરુ-શુક્ર અને શેતિથી ઉત્પન્ન થયેલા છે; વળી તે અમનેનુ તથા ખરાબ મૂત્ર અને દુર્ગંધી વિષ્ટાથી ભરપૂર છે; મડદા જેવી ગંધવાળા ઉચ્છ્વાસથી અને અશુભ નિ:શ્વાસથી ઉદ્વેગ ઉત્પન્ન કરે છે; બીભત્સ, હલકા અને અશુભ દ્રવ્યેના સ્થાનરૂપ હેવાથી દુઃખરૂપ અને સપનુષ્યેાને સાધારણ છે; શારીરિક અને માનસિક અત્યંત દુ:ખ વડે સાધ્ય છે; અજ્ઞાની જનથી જ સેવાયેલા છે; સાધુ પુરુષો વડે હુંમેશાં નિદાયેલા છે; અને ત સંસારની વૃદ્ધિ કરનારા છે; પરિણામે કટુક ફળવાળા છે, અને અળતા ઘાસના પૂળાની પેઠે મૂકી ન દઈ એ તે। દુ:ખાનુબંધી છે અને મેક્ષમાર્ગોમાં વિશ્ર્વરૂપ છે. માતા—હે પુત્ર! અય્ય (પિતામહ)-પર્યાં (પ્રતિામહ) અને પિતાના પર્યાં થકી આવેલું` અખૂટ દ્રશ્ય તારી પાસે વિદ્યમાન છે; તે તારે સાત પેઢી સુધી પુષ્કળ દાન દેવાને, પુષ્કળ ભાગવવાને અને પુષ્કળ પહેાંચવાને પુરતું છે. માટે તેના વડે પ્રથમ માનુષિક કામભેગા ભાગવ; પછી ભુતભાગી થઈ વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેજે. Page #286 -------------------------------------------------------------------------- ________________ વિદહ તરફ માજિન્હે માતા! એ હિરણ્ય વગેરે અગ્નિને સાધારણ છે, ચેરને સાધારણ છે, રાજાને સાધારણ છે, મૃત્યુને સાધારણ છે, તથા દાવાદ (ભાયાત)ને સાધારણ છે. વળી તે અધ્રુવ, અનિત્ય અને અશાશ્વત છે. તેમજ કેણ જાણે છે કે પહેલાં કેણ જશે અને પછી કોણ જશે?. ..... માટે હું તે હમણાં જ પ્રવજ્યા લેવા ઇચ્છું છું. આમ જ્યારે જમાલિનાં માતાપિતા કઈ રીતે તેને સમજાવવાને શક્તિમાન ન થયાં, ત્યારે વગર ઈચ્છાએ તેમણે તેને દીક્ષા લેવા અનુમતિ આપી. પછી જમાલિએ પંચમુષ્ટિક લચી કરી, ભગવાન પાસે આવીને પ્રવજ્યા લીધી. જમાલિની સ્ત્રી અને ભગવંતની પુત્રી પ્રિયદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓ સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. જમાલ હવે નિરંતર ભગવાન સાથે જ રહે છે, અને તે જ્યાં જાય ત્યાં જાય છે. પ્રિયદર્શન પણ આર્યા ચંદનાની દેખરેખ હેઠળ વિવિધ તપ કરતી સાથે જ વિચારે છે. અનુક્રમે જમાલિએ અગિયાર અંગોનું અધ્યયન સમાપ્ત કર્યું, એટલે ભગવાને તેને પાંચસેં ક્ષત્રિય મુનિઓને આચાર્ય બનાવ્યું. ત્યાર બાદ તે ચાર ટંક, છ અંક, આઠ ટેક વગેરેના ઉપવાસ તેમજ બીજું પણ દેહમન કરે છે, અને ભગવાન સાથે જ રહે છે. [પ્રસંગવશાત્ જમાલિની બાકીની જીવનકથા પણ અહીં જ પૂરી કરવામાં આવે છે.] કેટલાક વખત બાદ તેણે એક વખત ભગવાન પાસે ૧. પાંચ મૂઠી ભરી વાળ ખેંચી કાઢવા તે. ૨. ભગવતીસૂત્રમાં કે જ્યાં જમાલિનું આ બધું ચરિત્ર આપ્યું છે, ત્યાં તેની સ્ત્રી પ્રિયદર્શના ભગવાનની પુત્રી થતી હતી, એ કશે ઉલ્લેખ નથી. ૩. અર્થાત્ શ્રી. કલ્યાણવિજયજીની ગણતરી પ્રમાણે મહાવીરની દીક્ષાના ૨૪મા વર્ષમાં, અથવા કેવળજ્ઞાનના ૧૨ મા વર્ષમાં. Page #287 -------------------------------------------------------------------------- ________________ થી મહાવીરકથા આવીને કહ્યું, “હે ભગવન! હું આપની અનુમતિથી પાંચ સાધુઓની સાથે બહારના દેશોમાં વિહાર કરવા ઇચ્છું છું.” ભગવાનને જમાલિની યોગ્યતા વિષે હજુ ખાતરી ન હેવાથી. અથવા ભવિતવ્યતાના ભણકારા તે સાંભળી શકયા હેય તે કારણે – તેમણે કશો જવાબ ન આપ્યું, પરંતુ મૌન રાખ્યું. જમાલિએ તેમને તે પ્રમાણે ત્રણ વાર કહ્યું, પરંતુ ભગવાન મૌન જ રહ્યા. પછી જમાલિ તેમના મૌનને અનુમતિ ગણું લઈ, પાંચસો સાધુઓ સાથે બહારના દેશમાં ચાલી નીકળ્યો. પ્રિયદર્શના પણ હજાર સાધ્વીઓ સાથે તેની પાછળ ગઈ એક વખત જમાલિએ શ્રાવસ્તીના કોષ્ટક ચિત્યમાં આવી પડાવ નાખ્યો. ભગવાન મહાવીર તે વખતે ચંપા નગરીના પૂર્ણભદ્ર ચિત્યમાં ઊતર્યા હતા. જમાલિને રસરહિત, લૂખું, તુચ્છ, ભૂખ-તરસન કાળ વીતી ગયા પછીનું, પ્રમાણુથી વધારે કે ઓછું એવું તથા વાસી પાનભેજન વાર વાર ખાવામાં આવ્યાથી શરીરમાં મેટો વ્યાધિ થયો. તેનું શરીર પિત્તજ રથી વ્યાપ્ત હોવાથી તેને દાહ પણ થયા. વેદનાથી પીડિત થઈ તેણે પોતાના સાધુઓને કહ્યું. “હે દેવાનુપ્રિયે ! તમે જલદી મારે માટે પથારી પાથરો.” સાધુઓ તરત પથારી પાથરવા લાગ્યા. પરંતુ જમાલપે અત્યંત વેદનાથી વ્યાકુલ થઈ, તેમને ફરી બોલાવીને પૂછયું, “હે દેવાનુપ્રિય! મારે માટે પથારી પાથરી?” ત્યારે તેઓએ કહ્યું કે, હજુ પાથરી નથી, પણ પથરાય છે.' સાધુઓના આ જવાબે, અને અધિકાર વિના અનુકરણ ખાતર કરેલી ઉગ્ર તપશ્ચયીથી આવેલી આ માંદગીએ જમાલિના જીવનમાં વિચિત્ર પલટો આણી દીધે. એ નિરર્થક તપશ્ચર્યાની કિંમત હવે તેને મનથી ઊતરી ગઈ. અને તેણે પોતાને માટે Page #288 -------------------------------------------------------------------------- ________________ વિદેહ તરફ S નવા જ મા` વિચારવા માંડયો. પેલા સાધુઓને જવામ તેમાં નિમિત્તભૂત થયા. માણુસનું મન પેાતાના નિયે કરવામાં કેટલીક વાર કેવાં તુચ્છ નિમિત્તથી દારાઈ જાય છે! અથવા કહા કે, માણસનું મન પેાતાને ગમતા નિચેનું સમર્થન કરવામાં કેવાં ગમે તેવાં તરણાંને પશુ આધાર આપવાને પ્રયત્ન કરે છે! જમાલિનું હવેનું ચિરત તેના દાખલે પૂરે છે. મહાવીર એમ કહેતા કે, કાઈ પણ ક્રિયા કરાવા લાગી, એટલે [કબંધનની દૃષ્ટિએ તા] તે કરાઈ ચૂકી, એમ જ માનવું જોઈ એ. વચમાં કાઈ અકસ્માતથી વિશ્ન આવે, અને તે ક્રિયા સંપૂર્ણ ન થાય, તેા પણ તેથી તે ક્રિયા કરવાના સંકલ્પ કરનાર માટે તા તે ક્રિયા થઈ ચૂકી જ ગણાય. કારણુ કે તે ક્રિયા કરવા ઇચ્છનારે, પાતા પૂરતા તે નિશ્ચય કરી લીવે જ હતા, તેમજ તે કરવાની શરૂઆત પણ કરી જ લીધી હતી. આ સિદ્ધાંતને આધારે જ મહાવીરે પેાતાના પ્રતિસ્પી એએ જન સાધુએ ઉપર કરેલા બે આક્ષેપેાના પરિહાર કરેલા છે. એ મને આક્ષેપે ભગવતીસૂત્રમાં સંધરાયા છે; અને તે અને આ જમાલિવાળા પ્રસંગનું રહસ્ય સમજવામાં ઉપયાગી થાય તેવા છે. ભગવતીસૂત્ર શતક ૮, ઉદ્દેશક ૭ માં નીચેને પ્રસ`ગ છે : રાજગૃહનગરમાં ગુણુશિક્ષક ચૈત્યની આસપાસ ધેડે દૂર અન્યતાકા ( જુદા સંપ્રદાયના સાધુએ ) રહેતા હતા. તેએ ભગવાનના વિરેને આવીને કહેવા લાગ્યા કે, “ તમે અસંયમી અને પાપી છેા; કારણ કે તમે અદત્ત (કાઈ એ નહી આપેલ ) પદાર્થોનું ગ્રહણ કરે છે, અદત્ત પટ્ટાને ખાઓ છે, અને અદત્તના સ્વાદ લે છે. કારણ કે, તમને આપવામાં આવતા પદાર્થોં જ્યાં સુધી તમારા પાત્રમાં પડ્યો નથી, તેવામાં વચમાંથી કાઈ તે પદાર્થને લઈ લે, તેા દાંતા ગૃહસ્થના પટ્ટાનું અપહરણુ Page #289 -------------------------------------------------------------------------- ________________ સ શ્રી મહાવીર કથા થયું કહેવાય; પણ તમારા પદાર્થનું અપહરણ થયું ન કહેવાય. માટે તમે અદત્તનું ગ્રહણ અને ભજન કરનારા હેઈ, ચેર, પાપી, અસંયમી છે!” ત્યારે પેલા સ્થવિરેાએ જવાબ આપ્યો કે, હે આર્યો! અમારા ભગવાનને મતે અપાવા માંડેલું તે અપાયેલું જ છે; ગ્રહણ કરાવા માંડેલું, તે પ્રહણ કરાયેલું જ છે; અને પાગમાં નખાવા માંડેલું, તે નંખાયેલું જ છે. માટે, દાતાએ અમને આપવા માંડેલો પદાર્થ અમને અપાઈ ચૂકેલો હેવાથી, તે અમારા પાત્રમાં પડે તેવામાં વચ્ચેથી કાઈ તે પદાર્થને અપહાર કરે, તો તે અમારા પદાર્થને અપહાર થયો કહેવાય. માટે અમે અસંયમી નથી. બીજો પ્રસંગ આઠમા શતકના પાંચમા ઉદેશમાં છે. રાજગૃહમાં ગૌતમે ભગવાનને પૂછયું : હે ભગવન્! ગશાલકના શિષ્ય આજીવિકોએ આપણું સ્થવિર ભગવંતને એમ પૂછયું હતું. શ્રમણના ઉપાશ્રયમાં (અહંમમત્વ ત્યાગવારૂ૫) સામાયિકવ્રત સ્વીકારીને બેઠેલા શ્રાવકનાં વસ્ત્રાદિ કઈ હરી જાય, તે હે ભગવન! સામાયિક પૂરું થયે તે વસ્તુનું અન્વેષણ કરનારો શ્રાવક શું પોતાની વસ્તુ શોધે છે કે અન્યની? તેમજ સામાયિક કરતા શ્રમણોપાસકની સ્ત્રીને કોઈ પુરુષ સેવે, તો તે તેની સ્ત્રીને સેવે છે કે, અન્યની સ્ત્રીને? મહાવીરે જવાબ આપ્યો, “હે ગૌતમ! તે શ્રાવક પોતાની વસ્તુ શોધે છે, પણ અન્યની વસ્તુ નથી શોધતે. કારણ કે, સામાયિક કરતી વખતે જે કે શ્રાવકના મનમાં એવો ભાવ હોય છે કે, “મારે હિરણ્ય નથી, મારે સુવર્ણ નથી, મારે વસ્ત્ર નથી, દ્રવ્ય નથી' ઇત્યાદિ. પરંતુ તેણે મમત્વભાવ ત્યાખ્યો નથી, તેથી હે ગૌતમ! એમ કહેવાય છે કે, તે પોતાની વસ્તુ કિશોધે છે, પણ પારકાની વસ્તુ શોધતો નથી. તે જ પ્રમાણે Page #290 -------------------------------------------------------------------------- ________________ દિહ તરફ સામાયિક કરતા શ્રમપાસકની સ્ત્રીને કોઈ પુરુષ સેવે, તે તે તેની સ્ત્રીને સેવે છે; પણ અન્યની સ્ત્રીને નહીં.” અલબત્ત, આ જાતની ઝીણવટ આપણને આજે તો માત્ર રમૂજ આપનારી જ લાગે; પરંતુ જે જમાનામાં એવી એવી વાક્ચાતુરીઓને આધારે ગમે તેવા આચારોનું સમર્થન થતું હોય, તે જમાનામાં એ ઝીણવટોને રદિયે આપવો જ જોઈએ. જ્યાં સુધી માણસનું અહેવ-મમત્વ ગયું નથી, ત્યાં સુધી તેણે અમુક વ્રત દરમ્યાન છેડેલી વરતુ પણ તેની જ છે; અને માણસે જ્યાં અહંવમમત્વ છેડયું, ત્યાં તે વસ્તુ બીજાને ન મળી હોય તો પણ દાતાને મન તે ગયેલી જ છે. એટલે કામ હજુ પૂરું થયું ન હોય, તે પણ કરવા ધાર્યું અને કરવાનું શરૂ પણ કર્યું, એટલે તે કરનારની દષ્ટિએ તે થઈ ચૂક્યું જ કહેવાય. ચેર ચોરી કરવા નીકળ્યા, અને ઇંટે ઉખાડવા પણ માંડી; પછી ગણસારે માલુમ પડતાં, તે આખું બાકોરું પાડીને ચોરી કર્યા વિના પાછો ચાલ્યો જાય, તે પણ તેને ચોરી કરવાનું પાપ તો લાગે જ. પરંતુ જમાલિએ હવે પેલા પથારી પાથરનારા સાધુઓના જવાબ ઉપરથી મહાવીરના સિદ્ધાંતને શબ્દ પૂરતો તે જૂઠો ઠરાવ્યો કે, “જે મહાવીર કહે છે તે સાચું હોય, તે પથારી પાથરવા માંડી એટલે પથરાઈ ચૂકી કહેવાય; પરંતુ હું તો નજરે દેખું છું કે, પથારી હજુ પથરાઈ ચૂકી નથી, માટે મહાવીરનો સિદ્ધાંત ખેટ છેઅને જે માણસ એક વસ્તુ પણ બેટી કહે, તેની બીજી વસ્તુઓ પણ ખોટી કેમ ન હોય? અને છતાં મહાવીર પિતાને કેવળજ્ઞાની–સર્વ કહાવે છે. માટે નથી તે કેવળજ્ઞાની કે સર્વ; અને નથી તેનું કહેવું પણ સાચું. તેમજ મહાવીર ખેટા છે, એટલું મેટું સત્ય જેનારે તેમના કરતાં તો વધુ જ્ઞાની ખરે જ ! એટલે સાજા થયા પછી, Page #291 -------------------------------------------------------------------------- ________________ 2 શ્રી હાથી - જમાણિ મહાવીરને ખેાટા –– અસનુ કહેતા, તથા પેાતાને જ્ઞાની જિન કહેતા વિચરવા લાગ્યા. ---- તેની આ વાત કેટલાકાએ માની, અને કેટલાકાએ ન માની. તેથી તે ન માનનાર તેને ત્યાગ કરી, ભગવાન પાસે ચાલ્યા ગયા. પ્રિયદર્શનાએ તે પૂર્વ અનુરાગને કારણે જમાલિના પક્ષને જ સ્વીકાર્યો. કરતાં કરતાં જમાલિ જ્યાં ભગવાન મહાવીર ઊતર્યાં હતા, ત્યાં ચપામાં જ આવ્યા; અને મહાવીરને માંએ જઈને કહી આથ્યા કે, હું નાની હું, અને તેથી અદ્ભુત છું; તમે નહીં. આ કારણુથી મહાવીરના સત્રે તેને સંધ બહાર જાહેર કર્યો. જમાલિ તે સ્વચ્છંદે ક્રૂરતા, તથા પેાતાના સિદ્ધાંતને કહેતા, અને પેાતાની જાતને સન્માનતા પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા.૧ એક વખત જમાલિ શ્રાવસ્તી નગરીએ ગયે!, અને નગર બહાર ઉદ્યાનમાં પરિવાર સાથે ઊતર્યાં. પ્રિયદર્શીના પણ તે જ નગરીમાં હાર સાધ્વીઓ સાથે ઢંક નામના સમૃદ્ધિમાન કુંભારની શાળામાં ઊતરી. ઢીંક મહાવીરના ભક્ત તથા અનુ યાયી હતા. પ્રિયદર્શીનાને મહાવીરના પક્ષ છેાડી, જમાલિ જેવાના પક્ષને અનુસરતી જોઈ તેને દુઃખ થયું. તેથી તેણે પ્રિયદર્શીનાને ખેષ પમાડવા એક યુક્તિ કરી. તેણે અગ્નિને એક તસુખા પ્રિયદર્શીનાના વજ્ર ઉપર નાખ્યા. વજ્રને ખળતું જોઈ, પ્રિયદર્શના માલી, અરે ઢંક, જો તારા પ્રમાથી મારું વસ્ત્ર સળગી ગયું. ત્યારે ઢક માલ્યા, હે સાધ્વી, તમે જૂઠ્ઠું ન માલા. તમારા મત પ્રમાણે તા જ્યારે બધું વજ્ર બળી જાય, ત્યારે જ તે બન્યું એમ કહેવું ઘટિત છે. ખળતું હોય અને બન્યું કહેવું. એ તા ભગવાન મહાવીરના મત થયા ! · ૧. આ બનાવ ભગવાનની દીક્ષાના ૨૭ મા વર્ષોંમાં, અને કેવલ જ્ઞાનના ૧૫ મા વર્ષમાં બન્યા ગણાય. Page #292 -------------------------------------------------------------------------- ________________ વિરહ તરી અને અત્યારના તમારા પ્રત્યક્ષ અનુભવથી તા તેમનું વચન જ સાચું લાગે છે!' આ સાંભળી પ્રિયાનાને ભાન આવ્યું, તે તરતકના આભાર માની, જમાલિને અનુસરવું છેડી, પરિવાર સહિત ભગવાન મહાવીર પાસે આવી; અને પાતે કરેલા દોષનું પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થઈ. પરંતુ જમાધિ તા અંત સુધી મહાવીરથી અળગા જ રહ્યો. જોકે, તેણે તપકમ તા ઘણાં જ આદર્યો. તેમજ મરતી વખતે પણ તે ત્રીસ ટકના ઉપવાસ કરીને જ મરણ પામ્યા. તેને મરણ પામેલા જાણી ગૌતમે મહાવીરને પૂછ્યું, ભગવન્! જમાલિ મરીને કઈ ગતિ પામ્યા? મહાવીરે જવામ આપ્યા, જે વા આચાયના દ્વેષી, ઉપાધ્યાયના દ્વેષી, કુલ–ગણુ અને સધના દ્વેષી, તથા તે બધાના અયશ અને કીર્તિ કરનારા હોય; તથા ઘણા અસત્ય અથી પ્રગટ કરી, મિથ્યા કદાગ્રહથી પેતાને અને પારકાને શાંતિમાં નાખનારા હોય, તે જીવાની ગતિને જયાશ્ચિ પામ્યા છે. ત્યાંથી તિયંચ, મનુષ્ય અને દેવના ચાર-પાંચ બવ કરી, તે અવશ્ય સિદ્ધ થશે અને સત્ર દુ:ખાતા અંત લાવશે; કારણ કે તે બીજી રીતે રસરહિત આહાર કરતા હતા, ઉપશાંત નનવાળા હતા, તથા પવિત્ર અને એકાંત જીવન ગાળતા હતા. [ભગવતી શ્રુતર્ક ૯, ૩૬૦ ૩૩ ] ૧. મૂળમાં તા તે લાંત નામના છઠ્ઠા સ્વર્ગોમાં અત્યન્ત સમાન ગણાતા િિષિક દેવની પદવી પામ્યા છે, એમ પણ છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વત્સદેશ તરફ ૧. જતી હોય [૧૪મું ચોમાસું] કેવળજ્ઞાન થયા પછી બીજે ચાતુર્માસ ત્યાં વૈશાલીમાં જ વિતાવીને ભગવાન વત્સદેશ તરફ ચાલ્યા. વત્સદેશમાં કેવલજ્ઞાન થતા પહેલાં જ્યારે મહાવીર ગયા હતા, ત્યારે ત્યાં શતાનીક રાજા રાજ્ય કરતો હતો, એવું આપણે આગળ જઈ આવ્યા છીએ [પા. ૧૮૮]. તેનું લગ્ન ચેટકની પુત્રી મૃગાવતી વેરે થયું હતું અને તેને ઉદયન નામે કુંવર જન્મ્યો હતો. સાતપુર નામે નગરમાં સુરપ્રિય નામે યક્ષનું દેવાલય હતું. ત્યાં પ્રતિવર્ષ તેની પ્રતિમા ચિતરાવીને લોકે મહત્સવ કરતા હતા. પરંતુ દર વર્ષે તે યક્ષ પિતાનું ચિત્ર ચીતરનાર ચિત્રકારને ભોગ લેતો હતો; આથી તે નગરમાંથી ચિત્રકારો પલાયન કરવા લાગ્યા. યક્ષના ચિત્રમહત્સવને અભાવે પ્રજામાં મહામારી ઉત્પન્ન થવાના ભયથી રાજાએ તેમને જતા અટકાવ્યા. અને તે સર્વેનાં નામ લખી, એક ઘડામાં બધી ચિઠ્ઠીઓ નાખીને તેમાંથી એક ચિઠ્ઠી કાઢતાં જેનું નામ આવે, તેણે તે વર્ષે યક્ષ ચીતરવો એ ઠરાવ કર્યો. કેટલાક કાળ ગયા બાદ કૌશાંબી નગરીમાંથી કોઈ ચિત્રકારનો પુત્ર ચિત્રકળા શીખવા માટે સાકેતપુર આવ્યો અને ત્યાંના કોઈ ચિત્રકારની વૃદ્ધ સ્ત્રીને ઘેર ઊતર્યો. તેને તે વૃદ્ધાના પુત્ર સાથે મૈત્રી થઈ. તે વર્ષ યક્ષનું ચિત્ર ચીતરવાનો વારો તે વૃહાના પુત્રને આવ્યો. આથી તે શેક કરવા લાગી. તેને શેકનું Page #294 -------------------------------------------------------------------------- ________________ દેશ તરી કારણ જાણી લઈ પેલા યુવાન તેને સમજાવીને તેના પુત્રને બદલે જાતે ચિત્ર - ચીતરવા ગયા. ત્યાં તપ, પાવિત્ર્ય, વિનય, કૌશલ્ય આદિથી યક્ષને ખુશ કરી, તેણે તેની પાસે ચિત્રકારોના નાશ હવેથી ન કરવાનું વરદાન માગી લીધું. ખુશ થયેલા યક્ષે તે ઉપરાંત પણ બીજે વર માગવાનું કહેતાં, તે યુવાને એવા વર માગ્યા કે, મનુષ્ય, પશુ કે બીજા કાઈ ના પશુ એક અશ જોઉં, તેટલા ઉપરથી તેના આખા સ્વરૂપને વાસ્તવિક આલેખવાની મને શક્તિ પ્રાપ્ત થા યક્ષે તથાસ્તુ પ્રેમ કહ્યું, એટલે પેલા યુવાન કૌશાંબી પાછે! કર્યો. તે વખતે રાજા એક ચિત્રસલા ચિતરાવતા હતા. પેલા યુવાન પણ તે કામે લાગ્યા. એવામાં પાસેની જાળીમાંથી તેની નજરે મૃગાવતી દેવીના પગને અંગૂઠા પડ્યા. પેાતાની સિદ્ધિને ખળે તેણે તેટલા ઉપરથી મગાવતીનું આખું ચિત્ર દાયું. છેવટે રાણીનાં નેત્રમાં કાળા રંગ પૂરતાં, તેની પીછીમાંથી એક ટપકું રાણીના ચિત્રના સાથળના ભાગ ઉપર પડવુ. તે તેણે તરત લૂછી લીધું. પશુ તેવું ટપકું ત્યાં જ પાછું ફરી પડ્યું. એમ ત્રણુ વાર બન્યું ત્યારે ચિત્રકારે વિચાર્યું કે જરૂર રાણીના ઉરુભાગમાં આવું લાંછન જ હશે, જેથી આમ બને છે. એવામાં શતાનીક રાજા ત્યાં ચિત્ર જોતા જોતા આવ્યેા. મૃગાવતીના ચિત્રમાં સાથળ ઉપર જ રાણીને વસ્તુતાએ હતું તેવું જ ચિહ્ન ચિત્રકારે ચીતરેલું જોઇ, રાજાને એની ઉપર વહેમ આવ્યેા. વસ્ત્રની અંદર રહેતુ સાથળ ઉપરનું ચિહ્ન આ ચિત્રકાર કથાંથી જાણે? એ ઉપરથી તેને પ્રાણદંડ દેવા રાજાએ તરત અંગરક્ષકા મેલાવ્યા. પછી જ્યારે રાજ્યને વારવાર સચાવવામા આબ્યા કે, યક્ષના પ્રસાદથી આ ચિત્રકાર થાડા અંશ ઉપરથી પશુ આખું ચિત્ર દોરી શકે છે, ત્યારે રાજાએ તે વાતની કમેટી કરી જોઈ, તેને માંડ જીવતા જવા દીધે. Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી શહાવીર કથા પર પેલે પામેલ ચિત્રકાર હવે તેનું વેર લેવાના ઇરાદાથી અવંતી દેશમાં ગયા, અને ત્યાં શતાનીક રાજાની સ્વરૂપવતી રાણી મૃગાવતીનું આબેહૂબ ચિત્ર દેરી, તેણે અવંતીના રાજ ચંડમોતને ભેટ ધર્યું. ચંડપ્રોત ઉપર તેની ધારી અસર થઈ અને તેણે, “આ કેનું ચિત્ર છે' એવું ચિત્રકારને પૂછ્યું. ચિત્રકારે તેને બધી માહિતી બરાબર ગોઠવીને આપી; એટલે તેણે ધાર્યું હતું તેમ ચંડપોતે તરત શતાનીકને મૃગાવતી સોંપી દેવાનું કે લડાઈ માટે તૈયાર થવાનું કહેણ મોકલ્યું. કઈ પણ ક્ષત્રિય આવી માગણું સહેજે કબૂલ રાખે જ નહીં; એટલે ચંડલોતે વસંદેશ ઉપર ચડાઈ કરી. લડાઈ ચાલતી હતી તેવામાં શતાનીક અતિસારના રોગથી પીડાઈને મરણ પામ્યો. આ વખતે શતાનીકના પુત્ર ઉદયનકુમારની ઉમર બહુ નાની હતી. એટલે રાજકારભાર તેમ જ યુહની બધી જવાબદારી વિધવા મૃગાવતી ઉપર આવી પડી. તેણે હવે વખત વિચારી કોઈ પણ ઉપાયે ચંડપ્રાતને સમજાવીને પાછો કાઢવાનો પ્રયત્ન કરવા માંડો; જેથી તે દરમ્યાન ઉદયન મેટો થઈ જાય. શતાનીકના મરણને થાડા માસ વીત્યા ન વીત્યા તેવામાં ચંડપ્રલોતે પિતાની સાથે લગ્ન કરવાનું કહેણ મૃગાવતીને મોકલ્યું. મૃગાવતીએ તે વખતે એક યુકિત લડાવી. તેણે જવાબ મેકલાવ્યો કે, તમે આ યુદ્ધ કાંઈ વત્સ દેશ જીતવા માટે માંડયું નથી; માત્ર મને મેળવવા માંડયું છે. હવે તે હું તથા આ વત્સ દેશ તમારાં જ છીએ. પરંતુ મારી એક વિનંતિ છે કે, મારે આ ઉદયનકુમાર મેટ થઈ વત્સ દેશનું રાજ્ય સંભાળી લે, ત્યાં સુધી તમે ભી જાઓ. ત્યાર બાદ હું મારી ખુશીથી તમારે શરણ આવીશ. ત્યાં સુધી બીજે કે રાજ ચડી ન આવે તે માટે કૌશાંબાને કેટ-કિલો તથા શસ્ત્રસરંજામથી સુસજિત કરવાની પરવાનગી આપે, તથા તમે પોતે જ તેમાં સહાય કરે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ચંડપ્રલોતે માન્યું કે બળાત્કારે રીના પ્રેમ મેળવાય નહીં તેના કરતાં તે પોતે શીથી આપણને વશ થવા ઇચછે જ છે, તે થોડો વખત ની જવામાં કશું ખોટું નથી. એટલે યોગ્ય બંદોબસ્ત કરી, તત્કાળ તો તે સ્વદેશ પાછો ચાલ્યો ગયો. આ અરસામાં મહાવીર કૌશાંબી પધાર્યા. બધા તેમનાં દર્શને નીકળ્યા. ઉદયન કુમાર પિતાની માતા મૃગાવતી, તથા ફેઈ જયંતીને લઈને તેમનાં દર્શને ગયે. દર્શનાદિ કરીને, તથા ધર્મકથા સાંભળ્યા બાદ, બધા લોકે સાથે ઉદયન અને મૃગાવતી પાછા . પરંતુ જયંતી તે ભગવાનને અમુક શંકાઓનું નિરાકરણ પૂછવા પાછળ રહી. એ આખો પ્રસંગ ભગવતીસૂત્ર શતક ૧૨, ઉ૦ ૨ માં નીચે પ્રમાણે સચવાઈ રહ્યો છે:-- જયંતીઃ ભગવન! છ ભારેપણું સાથી પામે? ભગવાન: હે જયંતી! હિંસા વડે, અસત્ય વાણી વડે, ચોરી વડે, એથુન વડે, પહિ વડે, કોઈ વડે, માન વડે, માયા વડે, લેખ વડે, રાગ વડે, ઠેલ વડે, કલહ વડે, અભ્યાખ્યાન (મિથ્યા આળ દેવા) વડે, ચાડી ખાવા વડે, અરતિ અને રતિ વડે, નિંદા વડે, કપટપૂર્વક ખોટું થવા વડે, અને અવિવેક (મિધ્યાહનવ્ય) વડે જીવો ભારેપણુ પામે છે. એ હિંસાદિ આહાર પાપસ્થાને ન ત્યાગનારને સંસાર વધે છે, લાંબા થાય છે, તથા તે સંસારમાં જમા કરે છે; પરંતુ તેમાંથી નિવૃત્ત થનારને સંસાર ઘટે છે, ટૂંકે થાય છે, અને તે સંસારને ઓળંગી જાય છે. હળવાપણું, સંસારને ઘટાડવા, સંસારને ટુંકે કરવા, અને સંસારને એગ, એ ચાર વાનાં પ્રશસ્ત છે; તથા ભારેપણું, સંસારને વધારવો, સંસારને લાંબો કરવો અને સંસારમાં ભમવું એ અપ્રસ્ત છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાણીશા જયંતીઃ હે ભગવન્! તમે એવું ઉપદેશ છે કે, વેામાં અમુક જીવે મેક્ષની યેાગ્યતાવાળા છે અર્થાત્ ભવસિદ્દિક છે; અને અમુક જીવા તેવા નથી. હવે જીવાનું તે ભવસિદ્ધિકપણું સ્વભાવથી છે કે પરિણામથી મહાવીર હૈ જયંતી! ભસિંહિક જીવા સ્વભાવથી છે, પણ પરિણામથી નથી. જયંતી હે ભગવન્! જે સર્વે ભવસિદ્દિક જીવે સ્વભાવથી જ મેાક્ષની ચેાગ્યતાવાળા છે, તેા ગમે ત્યારેય તે બધા જીવા મેક્ષ પામી જશે; ત્યાર બાદ જગતમાં કાઈ મેાક્ષની યેાગ્યતાવાળુ જ નહીં રહે, મેક્ષને અયેાગ્ય જીવે! જ રહેશે, નહીં વારુ? મહાવીર તે વાત બરાબર નથી. જેમ આકાશની અનાદિ અનંત શ્રીમાંથી પરમાણુ-પુદ્ગળ જેટલા ખંડ કાઢતાં કાઢતાં અનત યુગે વીતી જાય, તે પણ તે શ્રેણી ખાલી થાય નહીં; તે પ્રમાણે બધાય ભસિદ્ધિક જીવા સિદ્ધ થવાની યાગ્યતાવાળા છે, તા પણ લેાક ભસિદ્દિક છ્યા વિનાના થશે નહી. જયંતી : હે ભગવન્ ! સૂતેલાપણુ સારું કે જાગેલાણ સારું? મહાવીર : હું જયંતી! કેટલાક વાનું સૂતેલાપણ સારું; અને કેટલાક જીવાનું જાગેલાપણું સારું. અધમી લેાકાનું સૂતેલાપશુ જ સારું; કારણ કે તા જ એ લેાકેા અનેક ભૂતપ્રાણીઓને દુઃખ આપનારા ન થાય; તેમ જ પેાતાને કે ખીજાતે ઘણી અધામિઁક ક્રિયાઓમાં ન જોડે. પરંતુ જે જીવા ધાર્મિક છે, તેઓનું જાગેલાપણું સારું છે. કારણુ કે તેઓ અનેક ભૂતપાણીએને સુખ આપનારા થાય છે; અને પેાતાને, પરતે અનેને ઘણી ધાર્મિ ક ક્રિયા સાથે જોડનાર થાય છે. જયંતી —— હે ભગવન્! સખળપણુ સારું કે દુલપણ સારું? ઉદ્યમીપણું સારું કે આળસુપણું' સારું? ૨૪ -- Page #298 -------------------------------------------------------------------------- ________________ વદેશ તરફે or મહાવીર હું જયંતી! ઉપર જણાવ્યા મુજ્બ ધાર્મિક વાનું સમળપણું કે ઉદ્યમીપણું સારું: પરંતુ અધાર્મિક વાનું દુલપણું કે આળસુપણું જ સારું. જયંતીઃ હું ભગવન્! ઇંદ્રિયેાને વશ થનાર જીવની શી લે આવે? મહાવીર ~~ ઇંદ્રિયાને વશ થનાર જીવ પેાતાના કર્માંધનને દૃઢ કરે છે; તથા અનાદિ અનંત અને દી માવાળા આ સંસારારણ્યને વિષે પર્યટન કરે છે, તે કારણુથી તે સિદ્ધ થતા નથી, તેમ જ સર્વ દુઃખનેા અંત લાવી શકતા નથી. આટલા પ્રશ્નોત્તર ભાદ જયંતીએ હર્ષિત તથા સંતુષ્ટ થઈ, ભગવાન પાસે પ્રવ્રજ્યા સ્વીકારી. ત્યાર બાદ આંચદનાની સંભાળ હેઠળ રહી, તેણે અગિયાર અઞાને અભ્યાસ કર્યો. ઘણાં વર્ષો સુધી સાધ્વીપણું યયાયેગ્ય પાળ્યા બાદ તે અ ંતે સાઠ ટકૈંક ઉપવાસ કરીને મૃત્યુ પામી, તથા સિદ્ધ-બુદ્ધ-અને મુક્ત થઈને નિર્વાણુ પદમાં સ્થિત થઈ. [ભગવતી શતક ૧૨, ઉદ્દે॰ ૨] ૨. સુમનાશક અને સુપ્રતિક -- ૧૫ કૌશાંખીથી નીકળી, ભગવાન ાસવદેશ તર ચાલ્યા. ત્યાં શ્રાવતી નગરીમાં આવી તેમણે ઉતારા કર્યાં. તેમને આવેશ્વા જાણી અનેક સ્ત્રી-પુરુષ તેમનાં દર્શને આવ્યાં. તેમાં સુમનેભદ્ર અને સુપ્રતિષ્ઠ નામના બે ગૃહસ્થા પશુ હતા. ભગવાને કહેલી ધ કથા સાંભળી, તેમને સંસાર ઉપર વૈરાગ્ય આબ્યા, અને પેાતાના જ્યેષ્ઠ પુત્રાને પેાતાના મવા કુટુંબમાર સોંપી તેઓએ ભગવાન પાસે દીક્ષા લીધી, દીક્ષા લીધા બાદ તે અને મહાવીર ભગવાનની આજ્ઞા મુજબ જ ચાલવા-રહેવા-બેસવા-વા-ખાવા-ખેલવા લાગ્યા તથા સ ૧. આની પારિભાષિક વિગતા મૂળમાં છે. તે માટે જી આ માળાનું ‘ભગવતી સાર’ પા. ૨૨૩. Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા વા પ્રત્યે ધ્યાપૂર્વક વર્તવા લાગ્યા. ભંધી શારીરિક, માનસિક કુવાસિક ક્રિયાઓમાં તે સાવધાન રહેતા તથા કાળથી વતા; મન-વાણી-કાયાને વશ રાખતા; ઇંદ્રિયાને વશ રાખતા; તથા સુસયતપણે બ્રહ્મચર્ય ધારણ કરી વિચરતા. તેઓ ત્યાગી, સરળ, ધન્ય, ક્ષમાવાન (સહનશીલ), જિતેંદ્રિય, શુદ્ધતી, કાઈ પ્રકારની ફ્ળાકાંક્ષા (નિદાન) વિનાના, તથા સુંદર સાધુપણામાં વીન અને દુશ્મનશીલ હતા. તેમણે ભગવાનના વિશ પાસેથી અગિયાર અગા શીખી લીધાં. ત્યાર બાદ એક વાર ભગવાન પાસે જઈ, તેમણે કહ્યું: હે ભગવન્! જો આપ અનુમતિ આપે, તે અમે ગુણરત્ન સંવત્સર' નામે તપ ધારણ કરવા ઇચ્છીએ છીએ.' " ભગવાને કર્યું, તમને જેમ ઠીક લાગે તેમ કરી; કશા વાંધો ન ગણુા.’ પછી તેએાએ ભગવાનની અનુમતિથી નીચે પ્રમાણે ગુણરત્ન તપ આયુ : પહેલા માસમાં સતત ચાર-ચાર ટેકના ઉપવાસ કર્યો. તે વખતે દિવસ દરમ્યાન સૂર્યની સામે નજર માંડી, તડકા આવતા હોય તેવી જગામાં તેએ ઉભડક૧ બેસી રહેતા, તથા રાત્રીએ કાંઈ પણ વસ્ત્ર એવા કે પહેર્યો વિના વીરાસને બેસી રહેતા. પછી ખીજે મહિને તે જ પ્રમાણે ૭૦ ટકના ઉપવાસ કર્યો; ત્રીજે મહિને આઠ-આઠ ટ કના; ચેાથે મહિને દશ-દશ ઢંકના ...એમ અનુક્રમે મેળમે માસે ચેત્રીસ ટકના ઉપવાસ કર્યો. દિવસ અને રાત દરમ્યાન જે રીતે બેસવાનું શરૂઆતમાં જણુાવ્યું છે, તે તો કાયમ જ હતું. ૧. નિતંબના ભાગ જમીનને ન અડકે તેમ. ૨. સિદ્ધાસન વિના જ, સિહાસન ઉપર બેઠા હોય તેમ ઊભા હેલું તે. 3. વધુ વિગત માટે જુઓ આ માળાનું ‘ ભગવતીસાર ′ પા. ૧૮૨. Page #300 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે ઉદાર (આશા વિનાના), વિરતીર્ણ, કલ્યાણર૫, મંગળરૂ૫, શોભાયુક્ત, ઉત્તમ, ઉવળ અને મોટા પ્રભાવવાળા તપકર્મથી તે મુનિએ શુષ્ક થઈ ગયા, અને પ્રભાવે સરખા થઈ ગયા, માંસરહિત થયા, તથા હાડકાં ઉપર માત્ર ચામડાથી જ ઢંકાયેલા રહ્યા. તે ચાલતા ત્યારે તેમના શરીરનાં બધાં હાડકાં ખડખડતાં. તેમના શરીરની બધી નાડીઓ ઉપર તરી આવી હતી. તે માત્ર આત્મબળથી જ ચાલવું એવું વગેરે ક્રિયાઓ કરી શકતા. તે એટલા બધા દુર્બળ થઈ ગયા હતા કે બોલી સ્યા પછી અને એલતાં બોલતાં તથા બાલવાનું કામ પડે ત્યારે પણ કાનિ પામતા. સૂકાં પાંદડાં, તલ કે તેવા સકા સામાનથી ભરેલી ગાડીને કેાઈ સડે, ત્યારે જે અવાજ થાય, તે જ આવાજ તે મુનિ ચાલતા ત્યારે પણ થતા. તે મુનિએ તપથી પુષ્ટ હતા; જે કે માંસ અને લોહીથી ક્ષીણ હતા. તેમ છતાં રાખમાં ભારેલા અગ્નિની જેમ તપ અને તેજયુકત હતા. છેવટે પિતાને આ પ્રકારે દુર્બળ થઈ ગયેલા જાણું તથા હજુ પણ જ્યાં સુધી પિતામાં ઊઠવાની શક્તિ, કર્મ, બળ, વીર્ય, અને પુરુષકાર-પરાક્રમ છે ત્યાં સુધી ભગવાન પાસે જઈ અનશન વ્રત સ્વીકારવાનું થાય માની, તેઓએ તેમ કર્યું અને તેમની અનુમતિ પ્રાપ્ત કરી, પાંચ મહાવ્રતો ફરી ધારણ કરી, શ્રમણ-શ્રમણીઓની ક્ષમા માગી, ઉત્તમ સ્થવિરે સાથે વિપુલ પવત ઉપર જઈ, કઈ કાળી શિલા જોઈતપાસી, તેના ઉપર દાળને સાથરે પાથરી, ખાનપાનને ત્યાગ કરી, તેમણે મારણાંતિક સલોનના વ્રત સ્વીકાર્યું અને એ રીતે સાઠ ટક વિતાવી પિતે કરેલા દેની કબૂલાત (આલેચના) અને પ્રાયશ્ચિતાદિ કરી, તે મુનિઓ સમાહિત અવસ્થામાં મરણ પામ્યા. આ બંને મુનિઓની કથા સમાન હોવાથી સાથે જ કહી, પરંતુ તે બેમાંથી સુમને ભદ્રના સાધુપણાને કાળ “વણાં વર્ષ'ને ગણો, અને સુપ્રતિષને “સત્તાવીસ વર્ષને ગણવે. Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીશા તેમને મરણ પામેલા જાણી તેમની સાથેના સ્થવિરાએ તેમના પરિનિર્વાણુ :નિમિત્તે ધ્યાન કર્યું, તથા તેમનાં વસ્ત્ર-પાત્ર લઈ તેઓ ભગવાન પાસે આવ્યા, અને તે મુનિએના મરણની વાત તેમને નિવેદિત કરી, તથા તેમનાં વજ્રપાત્ર તેમની આગળ નિવૃતિ કર્યો. ૨૦૦ તે વખતે ગૌતમે ભગવાનને વન કરી પૂછ્યું: હું ભગવાન! તે મુનિએ સ્વભાવે ભદ્ર, વિનયી, શાંત, ઓછાં ક્રોધ-માન-માયા-લાભવાળા, મૃત્યંત નિરભિમાની, ગુરુની આથે રહેનારા, કાઇ ને સંતાપ ન આપનારા, તથા ગુરુભક્ત હતા. તે હવે મરણ પામી ત્યાં ગયા છે. તથા કર્યાં ઉપન્ન થયા છે? ભગવાને જવાબ આપ્યા; હે ગૌતમ! તેઓ ચલાક તેમ જ સૌધ કપ (સ્વગ )થી માંડીને આરણુ અને અચ્યુત કલ્પ તથા નવ ત્રૈવેયક વિમાના (દેવલા)ની પણ પાર આવેલા વિજય નામના અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા છે. ત્યાંથી ચુત થઈ તે મહાવિદેહક્ષેત્રમાં જન્મી, સિદ્ધ-મુદ્દ-અને મુક્ત થશે. કાશલમાં સુમનેાભદ્ર અને સુપ્રતિષ્ઠ જેવા બીજાઓને પણ દીક્ષા આપી, ભગવાન પેાતાની જન્મભૂમિ વિદેહ ત વળ્યા. ત્યાં વાણિજ્યગ્રામમાં જઈ, તેની બહારના પિલાસય નામે ચૈત્રમાં તેઓ ઊતર્યાં. ૩. આના ગૃહપતિ વાણિજ્યગ્રામમાં આનંદ નામે સમૃદ્ધ અને સમ ગૃહતિ રહેતા હતા. તેની પાસે ચાર હિરણ્યકેાટી નિધાનમાં, ચાર વ્યાજે, અને ચાર ઘરના વાપરમાં હતી. ઉપરાંત દશ હજાર ગાયને એક જ એવા ચાર ને હતા. તે ગૃહપતિ બધા સાવાહને સલાહકાર, કુટુંબને પૂછ્યા જોગ, માનેા આધારભૂત અને સ કાર્યોના વધારનાર હતા. પેાતાને ઈષ્ટ એવી શિવના ભાર્યો સાથે તે સુખસુખે રહેતા હતા. Page #302 -------------------------------------------------------------------------- ________________ દેશ તરફ વાણિજ્યગ્રામ પાસે ઈશાન ખૂણામાં છેલ્લાક નામે સંનિવેશ હતો. તેમાં આનંદના મિત્રો, જ્ઞાતિઓ, અને સગાંસંબંધીઓ રહેતાં હતાં. (અર્થાત આનંદ ગૃહપતિ જ્ઞાતૃવંશી ક્ષત્રિય હતો. ભગવાન મહાવીર પણ તે જ વંશના તથા તે સ્થળના હતા, એ વસ્તુ યાદ દેવડાવવાની જરૂર ભાગે જ હોય) ભગવાન આવ્યાની વાત જાણી, આનંદ ગૃહપતિ બધાઓની સાથે ભગવાનનાં દર્શને ગયો. ત્યાં તેમનું પ્રવચન સાંભળી, તે હષ્ટ, તુષ્ટ અને પ્રસન્ન થયા. તેણે ભગવાનને કહ્યું: હે ભગવન્! મને તમારા પ્રવચનમાં શ્રદ્ધા થઈ છે, પ્રીતિ થઈ છે, અને રુચિ થઈ છે. તમે જે કહે છે, તે મને યથાર્થ લાગે છે. બીજા અનેક મુમુક્ષુ આપનું પ્રવચન સાંભળી, આપના અંતેવાસી થવા પ્રયત્ન કરે છે, તેમ કરવાનું મારામાં સામર્થ નથી. પરંતુ આપની પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતવાળા* બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકારવાને મારે મરથ છે. ભગવાને કહ્યુંઃ હે દેવાનુપ્રિય ! તને સુખ થાય તેમ કર. ત્યારબાદ આનંદ ગૃહપતિએ શ્રમણ ભગવાન મહાવીર પાસે જીવતા સુધી મનવચન-કાયાથી સ્થૂલ હિંસા, પૂલ અસત્ય તથા પૂલ ચૌર્ય ન આચરવાની તેમજ બીજા પાસે ન આચરાવવાની પ્રતિજ્ઞા લીધી; સ્વદારતેવવ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી, અને પોતાની ઈચ્છાઓને મર્યાદિત કરવાની પ્રતિજ્ઞા લીધી. પિતાની ઇચ્છાઓને મર્યાદિત કરવા માટે ઇચ્છાવિધિનું પરિમાણુ તેણે નીચે મુજબ કર્યું – છે જુઓ આગળ પા. ૨૬૪ ઈ. Page #303 -------------------------------------------------------------------------- ________________ થી મહાવીર કથા આગળ જણાવેલી નિધાન, વ્યાજ અને ઘરના વાપરમાં શિકલી ચાર-ચાર કેટીઓમાં વધારે કે ફેરફાર નહીં કરવાકરાવ: ૫૦૦ નિવર્તનશતિક હળથી ખેડી શકાય તે કરતાં વધારે જમીન ન રાખવી; ગામતરૂં કરનારાં પાંચસો અને ખેતરમાં માલની અવર-જવર કરનારાં પાંચસે ગાડાંથી વધારે ગાડી ન ખવાં; મુસાફરી કરનારાં ચાર, અને સામાનની અવર-જવર કરવા માટેનાં ચાર વહાણુથી વધારે વહાણ ન રાખવાં. તે જ પ્રમાણે ઉપભેગપરિભાગવિધિનું પરિમાણુ કરવા માટે અમુક પ્રકારનું દિલ લુછવાનું વર, અમુક પ્રકારનું દાતણ સ્નાન માટે અમુક પ્રકારનાં ફળ-તેલ-સુગંધ તથા અમુક વડા પાણી, અમુક જાતનાં કપડાં-વિલેપન-માળા પુષ્પઆશરણ અને ધૂપ એટલા પદાર્થોની જાત તથા પ્રમાણ નક્કી કર્યું.' તે જ પ્રમાણે ભેજનવિધિમાં પણ પીણું, પકવાન,ચેખા, દાળ, ઘી, શાક, રસ, વ્યંજન, પાણું, મુખવાસ – એટલા પદાર્થોની જાત તથા પ્રમાણ નક્કી કર્યો. નીચેના ચાર પ્રકારના અનર્થદંડને તેણે ત્યાગ કર્યોઃ પ્રયજન સિવાય અપધ્યાન ન કરવું, વિકથા વિગેરે પ્રમાદાચરણ ન કરવું, હિંસક શસે ન આપવાં અને પાપકર્મને ઉપદેશ ન કરવો. - ભગવાને તેને કહ્યું કે, તે જે આ સત્યધર્મમાં શ્રદ્ધારુચિ પ્રાપ્ત કર્યા છે, તેમને બાધક નીચેના અતિચારે તું ધ્યાનમાં રાખજેઃ ૧. ધર્મમાં કહેલાંતના સ્વરૂપની બાબતમાં શંકા;” ૨. બીજાના ધર્મમાં સુખકર માર્ગ હેવાથી તેની ૧. ૪૦,૦૦૦ ચોરસ હાથ જમીન એટલે એક નિવર્તન. એવાં સે નિવર્તન ખેડવા માટેનું એક હળ. તેવાં ૫૦૦ હળ. ૨. એ વિગતો માટે જુઓ આ માળાનું “શ ઉપાસ” પુસ્તક, નવી આવૃત્તિ) પા. ૧૬૮. Page #304 -------------------------------------------------------------------------- ________________ વત્સ તરફ ઈચ્છારૂપી “કાંક્ષા;” ૩. આ મહાન કો સહન કરવાનું કાંઈ ફળ હશે કે કેમ એ પ્રમાણે બુદ્ધિની અસ્થિરતાપી “વિચિકિત્સા'; ૪. પિતાના ધર્મથી વિપરીત માન્યતાવાળા મિથ્યાષ્ટિ લોકેની પ્રશંસારૂપી પરપાખંડપ્રસંશા; ૫. અને તેમના સંસર્ગરેપી પરપાખંડસંસ્તવ'. ભગવાને તે ઉપરાંત સર્વ વ્રતના અતિચારો પણ તેને કહી સંભળાવ્યા.' ત્યાર પછી આનંદે ભગવાન મહાવીરને વંદીને તથા નમીને આ પ્રમાણે નિયમ સ્વીકાર્યો: : “હે ભગવન! આજથી હું શ્રમણનિને નિર્દોષ અનપાન-એ-મુખવાસ, વસ્ત્ર, કંબલ, પાત્ર, હાથપગ લૂછવાનું સાધન, સૂવાનું પાટિયું (પીઠ), પીઠ પાછળ એઠિગણ તરીકે રાખવાનું પાટિયું (ફલક), પથારી અને રહેવાનું સ્થાન વગેરે આપતો રહીશ.' પછી કેટલાક પ્રશ્નો શ્રમણ ભગવાનને પૂછીને તથા તેમને બરાબર સમજીને, તે પોતાને ઘેર પાછો ફર્યો. ઘેર આવીને તેણે પોતાની સ્ત્રીને કહ્યું, હે દેવાનુપ્રિયે! ભગવાન મહાવીર પાસે જઈને તેમનું પ્રવચન મેં સાંભળ્યું. તે મને બરાબર ગમ્યું છે, અને તેમાં મારી અભિરુચિ થઈ છે. તે તું પણ તેમની પાસે જા, અને તેમની પjપાસના કરી, ગૃહસ્થ ધર્મને સ્વીકાર કરે. આનંદનું વચન સાંભળીને, શિવનંદા ખુશી થઈ, સંતુષ્ટ થઈ, અને વેગથી ભગવાનને ઉતારે પહોંચી. ભગવાનને પ્રવચન સાંભળી, તેણે પણ આનંદની પેઠે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો. એ પ્રમાણે તાદિથી આત્માને બરાબર ભાવિત કરતાં આનંદનાં ૧૪ વર્ષ વીતી ગયાં. પંદરમા વર્ષને વચગાળે તેને વિચાર થયો કે, હું આ મારા ગામની અંદર ઘણા લોકોને ૧. જુઓ આગળ પા. ૨૬૪ ઇ Page #305 -------------------------------------------------------------------------- ________________ થી મહાવીર કથા પૂછવાનું સ્થાન છું, સલાહકાર છું, અને મારા કુટુંબને પણ આધાર છું. આ વિક્ષેપને લીધે હું ભગવાન મહાવીર પાસે સ્વીકારેલી ધર્મપ્રજ્ઞપ્તિ પ્રમાણે રહી નહીં શકું. તેથી કરીને આ બધે ભાર હું મારા જ્યેષ્ઠ પુત્રને સોંપું અને તેની અનુમતિ લઈને કેટલાક સંનિવેશમાં (અમે) જ્ઞાતુક્ષત્રિયોના મહાલ્લામાં આવેલી પૌષધશાળામાં ભગવાન મહાવીર પાસે સ્વીકારેલી ધર્મપ્રાપ્તિ અનુસાર રહે. તેણે તે વિચારને અમલ પણ તરત કરી લીધે; અને હવે તે પૌષધશાળામાં જ રહેવા લાગ્યો. ત્યાં આવી, તેણે ઉપાસકની અગિયાર પ્રતિમાઓનો સ્વીકાર કર્યો. અને તેમને યથાવિધિ આરાધી. તે પ્રતિમાઓ આ પ્રમાણે છે: ૧. દર્શનપ્રતિમા (એટલે કે સમ્યકત્વના એક પણ અતિચારને લાગવા દીધા સિવાય, એક માસ સુધી સમ્યક્ત્વનું બરાબર પાલન કરવું). ૨. વતપ્રતિમા (અર્થાત નિરતિચારપણે સ્વીકારેલાં અણુવ્રતો બે માસ સુધી પાળવાં). ૩. સામાયિક પ્રતિમા (નિરતિચારપણે સામાયિક ત્રણ માસ કરવું). ૪. પૌષધ પ્રતિમા (આઠમ–ચૌદશ-અમાસ-પૂનમના દિવસે સંપૂર્ણ પૌષધ લેવું, તથા તે પ્રમાણે ચાર માસ કરવું). ૫. કાયોત્સર્ગ પ્રતિમા (પાંચ માસ સુધી સ્થિરપણે જિનનું ધ્યાન કરવું, સ્નાન ન કરવું, રાત્રે ભોજન ન કરવું, દિવસે સર્વથા બ્રહ્મચર્ય પાળવું, અને રાત્રે મર્યાદિત બ્રહ્મચર્ય પાળવું, પિતાના દોષનું નિરીક્ષણ કરવું, અને કાછડી ન ખેસવી). ૬. અબહાવર્જન પ્રતિમા (છ મહિના સુધી શંગારને ત્યાગ કરે, સ્ત્રીસંબંધને ત્યાગ કરવો, સ્ત્રી સાથે અતિપ્રસંગ ન કર ). Page #306 -------------------------------------------------------------------------- ________________ વત્સદેશ તરફ શરુ ૭. સચિત્ત આહાર-વજન પ્રતિમા (સજીવ વસ્તુ સાત મહિના સુધી ન ખાવી). ૮. સ્વયં-આરંભ-વર્જન પ્રતિમા (આઠ મહિના સુધી કશી સપાપ પ્રવૃત્તિ જાતે ન કરવી). ૯. ભૂતકપ્રેષારંભ-વજન પ્રતિમા (નવ મહિના સુધી નોકરચાકર દ્વારા પણ કેાઈ જાતની સપાપ પ્રવૃત્તિ ન કરાવવી). ૧૦. ઉદ્દિષ્ટ-ભક્ત-વજન પ્રતિમા (પોતાને ઉદ્દેશીને કરેલાં ખાનપાન વગેરે પદાર્થને દશ મહિના સુધી ઉપયોગ ન કર, તેમજ મુંડ રહેવું, અથવા ચોટલી રાખવી). ૧૧. શ્રમણભૂત-પ્રતિમા (અગિયાર મહિના સુધી શ્રમણ - સાધુ જેવી પ્રવૃત્તિ રાખવી). આગળની દરેક પ્રતિમા વખતે પાછલી દરેક પ્રતિમા ચાલુ રહેલી જ ગણવી. આવા (પપ વર્ષ સુધી આચરેલા) વિપુલ, ઉદાર, અને ઉત્કૃષ્ટ તપકર્મથી આનંદ ગૃહપતિ શુષ્ક, કૃશ, અને હાડપિંજર જેવો થઈ ગયો. આવી દશામાં તેણે ધાર્યું કે, હજુ મારામાં થોડું ઘણું બળ-શ્રદ્ધા-વૈર્ય આદિ છે, તથા ભગવાન મહાવીર હયાત છે, ત્યાં સુધીમાં અપશ્ચિમ ભારણાંતિક સંખના વ્રત સ્વીકારી જીવન પૂરું કરવું યોગ્ય થશે. તેણે તેમ કર્યું પણ ખરું. આ રીતે, તે ખાનપાનના ત્યાગ સાથે જીવિત અને મરણમાં સમભાવપૂર્વક રહેવા લાગ્યો. એમ રહેતાં રહેતાં, તેની ચિત્તવૃત્તિ અધિક શુદ્ધ થતાં તેનાં જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય તથા ઉપશમ થયો, અને તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. હવે તે ત્યાં જ રહ્યો રહ્યો પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પાંચસે યોજન સુધીના લવણસમુદ્રના ક્ષેત્રને, ઉત્તરમાં ચુલહિમવંત વર્ષધર પર્વત સુધી, ઉપર સૌધર્મ કલ્પ સુધી, અને નીચે પ્રમા પૃથ્વીમાંના લુચ્ચય નરક સુધીના પ્રદેશને જોવા તથા જાણવા લાગ્યો. Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા ગૃહસ્થને આટલું મોટું અવધિજ્ઞાન પ્રાપ્ત થવું તે નવાઈ ને બનાવ ગણાય. એ અરસામાં મહાવીર ભગવાન પેાતાના દીક્ષાવનના ૩૬ મા વર્ષમાં અને કેવળજ્ઞાનના ૨૪ મા વર્ષમાં ફરતા ફરતા વાણિજ્યગ્રામમાં આવી પહોંચ્યા અને કાલ્લાક સ'નિવેશના /પલાસય ચૈત્યમાં આવીને ઊતર્યો. ભિક્ષા માગવા ગયેલા ગૌતમે આનંદ પાસેથી તેના અવધિજ્ઞાનના વિસ્તારની વાત સાંભળી શંકા બતાવી. પછી ભગવાન મહાવીરને પુછતાં તેમણે આનંદની વાત સાચી છે એમ જણાવ્યું, તથા ગૌતમ પાસે આનંદની માફી મંગાવી. સર આાન આ રીતે વીશ વગૃહસ્થમ પાળી અતે ખાનપાનના ત્યાગરૂપ મારાંતિક સલેખના વ્રત પાળીને મરણુ પામ્યા, અને સૌધ કપમાં અરુણુ વિમાનમાં દેવ થયેા. ત્યાંથી મહાવિદેહવાસ પામી, તે સિદ્ધ, મુદ્દે અને મુક્ત થશે. [ ઉપાસકદશાસૂત્ર, અધ્ય૦ ૧] Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ધન્ય અને શાલિભદ્ર [ ૧૫ મું ચામાસું ] વાણિજ્યપ્રામમાં જ કેવળજ્ઞાન પુછીનેા ત્રીને ચાતુર્માંસ વ્યતીત કરી, ભગવાન મગધ તરફ ચાલી નીકળ્યા, અને રાજગૃહમાં આવ્યા. તે નગરમાં ગેાભદ્ર નામે શેઠ રહેતા હતા. તેને તેની ભા નામની ભાર્થીને પેટ શાલિભદ્ર નામે પુત્ર થયા હતા. શેઠ-શેઠાણીને તે બહુ પ્રિય તથા લાડકા હતા. યુવાવસ્થામાં આવતાં તેનું લગ્ન કુલીન તથા સર્વલક્ષણસ’પન્ન ૩૨ કન્યાઓ સાથે કરવામાં આવ્યું. શાલિભદ્ર હવે પેાતાના વિશ્વાસભુવનમાં માતપિતાએ પૂરા પાડેલા વિપુલ ભેગપદાર્થો પેાતાની પ્રિય સ્ત્રીઓ સાથે ભાગવતા વિહરવા લાગ્યા. ગાભદ્ર શેઠ પેાતાનું અંતિમ જીવન સાધુ અવસ્થામાં વિવિધ તપકર્મોમાં ગાળીને મરણ પામ્યા અને દેવગતિ પામ્યા. દેવગતિમાં રહ્યા સ્થા પણ પેાતાના પુત્ર પ્રત્યેના વાત્સલ્યને કારણે તે વિપુલ ભોગસામગ્રી શાલિભદ્રને પૂરી પાડવા લાગ્યા. ભદ્રા શેઠાણી ઘર-બારની બીજી બધી વ્યવસ્થા સંભાળતી; શાલિભદ્ર તા કેવળ ભાગસુખમાં જ મસ્ત રહેતા. એક વખત કાઈ પરદેશી વેપારીએ રત્નક બળ લ શ્રેણિક રાજા પાસે વેચવા આવ્યા. પરંતુ તેમની ક્રિમત અતિ વિશેષ હેવાથી શ્રેણિકે તે ખરીદ્યા નહિ. મગધ જેવા રાજ્યના રાજાએ પણ આવી ચીજને અતિમૂલ્યવાન ધારી ન ખરીદી, તેથી નિરાશ થઈ તે તે વેપારી નગરમાં ફરતા ફરતા ભદ્રા Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯) શ્રી મહાવીર કથા શેઠાણીના મકાન પાસે આવી પહોંચ્યા. શેઠાણીએ તો તેમના બધા જ કંબળ તેમની મોંમાગી કિંમતે ખરીદી લીધા. હવે ચેલણ રાણીએ પોતાને માટે ગમે તે મૂલ્ય પણ એક રત્નકંબલ ખરીદવાને શ્રેણિક રાજાને આગ્રહ કર્યો. રાજાએ તે વેપારીઓને પાછા બોલાવતાં તેમણે કહ્યું કે, તે બધા કંબલે તે ભદ્રા શેઠાણીએ ખરીદી લીધા છે. એટલે રાજાએ કિંમત આપી, શેઠાણ પાસેથી એક કંબલ રાણું માટે ખરીદવા પિતાના માણસને મોકલ્યો. ત્યારે ભદ્રાએ કહ્યું કે, “તે કંબલના તેલ મારા પુત્રની સ્ત્રીઓનાં પગલૂછણિયાં કરવા માટે મેં નાના ટુકડા કરાવી દીધા છે!” પિતાના રાજ્યમાં આવાં ધનિક માણસે પણ વસે છે, તે જાણું રાજાને ઘણું કૌતુક થયું. તેણે શેઠાણના પુત્ર શાલિભદ્રને જોવા માટે પોતાની પાસે બોલાવ્યું. ત્યારે દ્વાએ રાજા પાસે આવીને કહ્યું કે, “મારો પુત્ર સાતમે માળથી નીચેના માળમાં પણ કદી ઊતરતું નથી. માટે આપ જ કૃપા કરીને મારે ત્યાં પધારે.” રાજાએ કુતૂહલથી તેમ કરવા કબૂલ કર્યું. ભદ્રાએ ચોથા માળ ઉપર રાજાને બેસાડી, તેનું અનુપમ આતિથ્ય કર્યું. ત્યાર બાદ, “રાજા તને મળવા આપણે ઘેર પધાર્યા છે” એમ કહી ભદ્રાએ શાલિભદ્રને નીચે તેડાવ્યો. ત્યારે તેણે જવાબ આપ્યો કે, “તેને જે કાંઈ આપવા ગ્ય હોય તે આપીને વિદાય કરે. મારું ત્યાં શું કામ છે?” - ભદ્રાએ હવે તેને જાતે જઈ આગ્રહ કરી સમજાવ્યું કે, આપણે બધાં તે રાજાની પ્રજા કહેવાઈએ. તેણે તે તેને તેના મહેલમાં બોલાવ્યો હતો, પરંતુ મારી વિનંતિથી તે તને મળવા આપણા મકાનમાં ચોથા માળ સુધી આવીને બેઠા છે. એટલે બે-ત્રણ માળ નીચે ઊતરીને તો તારે તેને મળવું જ જોઈએ.” Page #310 -------------------------------------------------------------------------- ________________ ધન્ય અને સાહિબદ્ધ માતાને મુખે પહેલવહેલે આ “જઈ એ' શબ્દ સાંભળી શાલિભદ્રનું મન ઉદાસ થઈ ગયું. તેને લાગ્યું કે આવી પરાધીનતામાં આ બધાં સુખ ભોગવવાને કશે અર્થ નથી! પોતાને જ્યાં સુધી કઈ પણ બીજા માણસની પરાધીનતા હોય, ત્યાં સુધી બધું સુખ એ નામનું જ સુખ છે. સુખ તે તેનું નામ કે જેમાં કેઈની કશી તાબેદારી ઉઠાવવાની ન હોય. તે તમને રાજા પાસે આવ્યું અને નમસ્કાર કરી તરત ઉપર ચાલ્યા ગયા. પરંતુ તેના મનમાં આ વાતને ડંખ તે રહી જ ગયે. એક વખત ધર્મષ મુનિને રાજગૃહ નગરમાં પધારેલા સાંભળી, તથા રાજા વગેરે સૌને તેમનાં દર્શને જતાં જાણું, શાલિભદ્ર તેમનાં દર્શને ગય; કે જેથી રાજા પણ જેને નમે છે એવા મુનિ થવાનો માર્ગ પિતાને શીખવા મળે! ધર્મઘોષ મુનિએ કરેલા ધર્મોપદેશથી તેને બધાં સાંસારિક સુખોની મર્યાદા, દુઃખપરિણામિતા, વિનશ્વરતા વગેરે સમજાઈ ગયાં. તે તરત માતા પાસે દીક્ષા લેવાની પરવાનગી માગવા આવ્યો. માતાએ તેની ધૂન જોઈ તથા તે ધૂનને વ્યર્થ કરવામાં પિતાની નિરુપાયતા જોઈ, તેને સમજાવીને કહ્યું કે, તારા વિચાર સાચો તેમ જ સારે છે; પરંતુ બધી વસ્તુઓને તું એકદમ ત્યાગવા જઈશ તે નાહક દુઃખી થઈશ. તેના કરતાં તું રોજ થોડી થેલી વસ્તુઓને ત્યાગ કરી, ટેવાતો જા. ત્યાર બાદ કઠોર જીવનને પૂરતો પરિચય થયા પછી બધું ત્યાગી દેજે. શાલિભદ્રને પણ માતાનું કહેવું વજૂદ ભરેલું લાગ્યું. એટલે તેણે રોજ એક એક સ્ત્રી ત્યાગતા જવાનો નિશ્ચય કર્યો; અને તે પ્રમાણે કરવા પણ માંડયું. શાલિભદ્રની નાની બહેન તે જ નગરમાં પરણાવેલી હતી. તે આ ખબરથી દુઃખી થઈ, પોતાના પતિ ધન્ય આગળ Page #311 -------------------------------------------------------------------------- ________________ ઢ કી મહાવીરકથા પેાતાના ભાઈએ કરેલા કઠાર નિય રડતાં રડતાં કહેવા લાગી. ત્યારે તેના પતિએ તેની મશ્કરી કરીને કહ્યું કે, એમ રાજ એક એક સ્ત્રી અને પથારી છેડનારાથી સાધુ ન થવાય. ત્યારે તેની સ્ત્રીએ ગુસ્સામાં આવી સામેા ટાણા માર્યાં કે, જો સાધુ થવું તમને એટલું બધું સહેલું લાગતું હુંય તે તમે જ મ થતા નથી ? આ સાંભળતાં, તે તે। તરત જ ઘર છેડી ચાલી નીકળ્યા, અને રાજગૃહમાં આવેલા મહાવીર ભગવાન પાસે જઈને તેણે દીક્ષા ધારણ કરી લીધી. શાલિભદ્રને આ વાતની ખબર પડતાં, તે પણ બધું તરત ત્યાગીને ત્યાં ચાલ્યા આવ્યેા, અને ભગવાન પાસે દીક્ષિત થયા. ત્યાર પછીની તે મેની વાત પશુ અહીં જ પૂરી કરતા જઈ એ. તે બંને મુનિ શાસ્ત્રગ્રંથાનું વિધિપૂર્વક અધ્યયન કરી અહુશ્રુત થયા, અને ખાની ધાર જેવાં તીક્ષ્ણ તપ કરવા લાગ્યા. શરીરની કિંચિત પણ અપેક્ષા વિનાના થઈ તેઓ પખવાડિયું, માસ, એ માસ, ત્રણ માસ અને ચાર માસના પશુ ઉપવાસ કરતા. તેવી ઉગ્ર તપસ્યાથી માંસ અને રુધિર વગરના શરીરવાળા થયેલા તે બને ચામડાની ધમણુ જેવા જ દેખાવા લાગ્યા. કેટલેક કાળે ક્રૂરતા ફરતા તેએા શ્રી વીર ભગવાનની સાથે એક વાર પાતાની જન્મભૂમિ રાજગૃહ નગરમાં આવી પડેોંચ્યા. તે અવસરે પેાતે કરેલા મહિનાના ઉપવાસનું પારણું કરવા માટે ભિક્ષા માગવા જવાની રજા લેવા તે અને મુનિ ભગવાન પાસે આવ્યા. ત્યારે ભગવાને શાલિભદ્રને કહ્યું કે, આજે તમારી માતા પાસેથી મળેલા આહારથી તમારે પારણું થવાનું છે. હું પણુ એ જ ઇચ્છું છું,' કહીને શાભિદ્ર મુનિ ધન્ય મુનિ સાથે નગરમાં ગયા. Page #312 -------------------------------------------------------------------------- ________________ સાર ધન્ય અને શાલિભ બંને જણા ભદ્રાશેઠાણીના ધર આગળ આવીને ઊભા રહ્યા. પશુ તપસ્યાથી આવેલી અત્યત કૃશતાને કારણે તેમને કાઈ એ એળખ્યા નહિ. અને ભદ્રા તે મહાવીર સાથે શાલિભદ્ર અને ધન્ય પશુ આવ્યા હશે, તે ખ્યાલથી મહાવીરને ઉતારે જલદી પહેાંચી જવા ભાનભૂલી થઈ ગઈ હતી, એટલે તેણે તેમના તરફ નજર પણ કરી નહિ. થોડી વાર ત્યાં ઊભા રહી, અને મુનિ પાછા વળ્યા. તે નગરના દરવાજામાંથી બહાર નીકળતા હતા, તેવામાં નગરમાં દહીં-થી વેચવા આવતી એક ગે!વાલણી તેમને સામી મળી. શાલિભદ્રને જોઈ, તેનામાં કાઈ અપૂર્વ વાત્સલ્યભાવ પ્રગટી આવ્યા, અને તેણે બંને મુનિને પ્રેમથી દહીં ખવરાવ્યું. ત્યાંથી તે તે સુનિ મહાવીર પાસે પાછા આવ્યા. શાલિભદ્રે ભગવાનને નમસ્કાર કરીને પૂછ્યું, ‘ભગવન્ ! આપના કહેવા પ્રમાણે મને મારી માતા પાસેથી પારણા માટે આહાર કેમ ન મળ્યા ? ’ 6 ભગવાન મેલ્યા હું મુનિ ! તમને દહીં ખવરાવનારી ગાવાળણુ તમારી પૂર્વભવની માતા જ હતી. પૂર્વભવમાં તમે આ રાજગૃહની નજીકના શાલી ગામની એ ધન્યા નામની ગાવાળષ્ણુના સગમક નામના એકના એક પુત્ર હતા. તેના કાકીતે। બધા વંશ ઉચ્છેદ પામ્યા હતા. સંગમક નગરજતાનાં ઢાર ચારતા. એક વખત ઢાઈ ઉન્નણીના પ્રસંગ આવતાં ઘેર ઘેર ખીરનું ભેાજન થયું. બીજા છેાકરાંને ખીર ખાતાં જોઈ સંગમક ધેર આવી માતા પાસે ખીર માગવા લાગ્યા. પેાતાની સ્થિતિ ખીર ખવરાવાય તેવી ન હોવાથી ધન્યા ગાવાળણુને બહુ એછું આવ્યું અને તે રડવા લાગી. પડાશણાએ તેનું રડવાનું કારણ જાણી, દયાભાવથી થોડુ ઘેાડુ દૂધ વગેરે પદાર્થી તેને ખીર બનાવવા આપ્યા. તે બધાની તેણે ખીર બનાવી. પછી એક થાળમાં તેમાંથી ઘેાડી ખીર સંગમકને પીરસીને તે ઘરકામમાં ગુથાઈ. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી મહાવીર કથા એવામાં એક મહિનાના ઉપવાસવાળા કોઈ મુનિ પારણા માટે ભિક્ષા માગતા ત્યાં આવ્યા. તેમને ભૂખ્યા તથા દુર્બળ જોઈ, સંગમકને તેમના ઉપર દયા આવી; અને તેણે પિતાની થાળી ભરેલી ખીર તેમને આપી દીધી. ત્યાર બાદ મુનિ તેના ઉપર કૃપાભરેલી નજર કરતા કરતા ચાલ્યા ગયા. મુનિ ચાલ્યા ગયા, ત્યાર બાદ ધન્યા સંગમક પાસે આવી. તેના થાળમાં ખીર ન દેખવાથી, તેણે “પુત્ર જ ખાઈ ગયે હશે”, એમ માની બીજી ખીર તેની થાળીમાં પીરસી. તે ખીર ગળા સુધી ઠાંસીને અકરાંતિયાપણે ખાવાથી અજીર્ણ વડે તે સંગમક તે જ રાત્રે મરણ પામ્યો, અને દાનના પ્રભાવથી રાજગૃહ નગરમાં ગાભક શેઠને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા. એ પુત્ર જ તમે– શાલિભદ્ર. એ પ્રમાણે એ ગોવાળણું તમારી માતા જ હતી. કર્મફળની વિચિત્રતા વિચારતા શાલિભદ્ર ત્યાર પછી ધન્ય મુનિ સાથે છેવટનું અનશન વ્રત સ્વીકારી વૈભારગિરિ ઉપર ચાલ્યા ગયા. તે જ અરસામાં શ્રેણિક રાજા, ભદ્રા શેઠાણી વગેરે મહાવીર પાસે પહોંચ્યાં. ભદ્રાએ ભગવાનને નમસ્કાર કરી, શાલિભદ્ર ક્યાં છે, એમ પૂછયું. ભગવાને કહ્યું, તે તમારે ત્યાં ભિક્ષા માગવા આવેલા, પણ તમે અહીં આવવાની ધમાલમાં તેમને જોયા કર્યું નહીં; પછી તેમને તેમની પૂર્વજન્મની માતા ગોવાળણે દહીંનું પારણું કરાવ્યું. ત્યાર પછી અહીં આવી, મારી પાસે અંતિમ અનશન વ્રત સ્વીકારી, સંસારથી છૂટવા તેઓ હમણાં જ વૈભાર પર્વત ઉપર ચાલ્યા ગયા છે. અંતિમ અનશનની વાત સાંભળી ફાટતે હદયે ભદ્રા શ્રેણિક રાજા સાથે વૈભારગિરિ ઉપર આવી. ત્યાં અનશન વ્રત લઈને પાષાણની પેઠે (અથવા વૃક્ષના મૂણકાની પેઠે) સ્થિર પડેલા તે મુનિઓને જોઈ ભદ્રા પિતાના કલ્પાંતથી વૈભારગિરિને પણ Page #314 -------------------------------------------------------------------------- ________________ ધન્ય અને અલિભદ્ર રોવરાવવા લાગી. પિતાને ત્યાં મહિનાના ઉપવાસ બાદ રાજીખુશીથી ભિક્ષા માટે આવેલા પ્રિય પુત્રને નજર પણ કર્યો વિના ભિક્ષા વિના પાછા કાઢનાર પિતાની જાતને તેમજ દુર્ભાગ્યને ફિટકારતી ભદ્રાને શ્રેણિક રાજાએ શાંત પાડી; તથા હવે અંતિમ વાત સ્વીકારી બેઠેલા શાલિભદ્રને પિતાના રુદનથી વ્યથિત કર કઈ રીતે યોગ્ય નથી, એમ કહી, તેને તેણે ત્યાંથી પાછી વાળી. શાલિભદ્ર અને ધન્ય પણ યથાકાળે મરણ પામી ઉત્તમ દેવગતિ પામ્યા. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૨. મહચંદ્ર, કામદેવ અને ઉદાયન ૧. મહચંદ્ર [૧૬ મું ચોમાસું રાજગૃહમાં પોતાના કેવળજ્ઞાન પછીના ચોથા વર્ષવાસને પૂરે કરી, મહાવીર ત્યાંથી ચંપાનગરી તરફ ચાલી નીકળ્યા. ત્યાં દર રાજા અને રક્તવતી દેવીને પુત્ર મહચંદ્ર કુમાર યુવરાજ તેમના ધર્મોપદેશથી બેધ પામી, તેમની પાસેથી ગૃહસ્થધર્મનાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત – એમ બાર વ્રતો સ્વીકારી ગયે. તેને શ્રીકાંતા પટરાણુ સહિત સમાન ઉમર-રૂપલાવયૌવન-ગુણ- અને કુળવાળી પાંચસો સ્ત્રીઓ હતી. રાજારાણીએ તે દરેક સ્ત્રી દીઠ જુદાજુદા સુંદર મહેલ બનાવી આપ્યા હતા, તથા તેમને પુષ્કળ સુવર્ણ, વાહન તથા દાસ-દાસી પ્રતિદાનમાં આપ્યાં હતાં. યુવાન મહચંદ્ર તે બધી સ્ત્રીઓ સાથે ઉત્તમ કામભોગો ભોગવતે વિહરતો હતો. વ્રત સ્વીકારીને તે ચાલ્યો ગયો ત્યાર બાદ ભગવાનના પટ્ટશિષ્ય ગૌતમે ભગવાનને પૂછયું: “હે ભગવન્! આ મહચંદ્ર કુમાર મને બહુ ઈષ્ટ, કાંત, પ્રિય, મનને ગમે તે, મન ચિતવ્યા કરે તેવો, સૌમ્ય, વલભ, પ્રિયદર્શન, તથા સુરૂપ લાગે છે. બીજા અનેક લોકો પણ તેને તેવો જ માને છે તે હે ભગવન! આ મહચદ્રકુમારે આ પ્રકારની માનુષી સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત કરી છે?” ભગવાને જવાબમાં મહચંદ્રકુમારને પૂર્વજન્મની કથા આ પ્રમાણે કહી સંભળાવીઃ Page #316 -------------------------------------------------------------------------- ________________ મહચક, કામદેવ અને ઉદાયન હે ગૌતમ! પૂર્વે અહીં જ ભારતવર્ષમાં તિમિચ્છા નામે નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. એક વખત ધર્મવીર્ય સ્થવિર ફરતા ફરતા તેને નગરમાં આવી ચડડ્યા. તે જાતિલ અલ-રૂપનવિનય-જ્ઞાન-દર્શન- અને ચારિત્રયુક્ત હતા; લજજાળુ-નઝ-ઓજસ્વી-તેજસ્વી-પ્રતાપી- અને કીર્તિમાન હતા; ક્રોધ-માન-માયા-લોભ-નિદ્રા-ઈદ્રિયો-સંકટ- તથા વિઘોને પાર કરનાર હતા; જીવવાની દરકાર વિનાના તથા મરણની બીક વિનાના હતા; તથા જ્ઞાનાદિની બાબતમાં મહાભંડારરૂપ હતા. વળી તે તપસ્વી હતા, ગુણવંત હતા, નિર્દોષ ભિક્ષાચયથી જીવનારા હતા; સુવતી, નિગ્રહપ્રધાન, તથા નિશ્ચયપ્રધાન હતા; ક્ષમા મુક્તિ-વિવા-હાચર્યમનિયમ સત્યપવિત્રતા તથા સુબુદ્ધિથી યુક્ત હતા; વળી તે મુનિ શુદ્ધિમાં હેતુરૂ૫, સર્વ જીવોના મિત્ર, તપના ફળની આકાંક્ષા વિનાના, અચંચળ, સંયમરત, સાધુપણામાં લીન, તથા દોષરહિત પ્રશ્નોત્તરવાળા હતા. નગરમાં ભિક્ષા માટે ફરતાં ફરતાં તે જિતશત્રુને ત્યાં આવી ચડડ્યા. તેમને આવતા જોઈ તેમની તેજસ્વિતા, તથા પવિત્રતાથી અંજાઈ, જિતશત્રુ રાજા અત્યંત પ્રસન્ન તથા સંતુષ્ટ થઈ ભક્તિભાવપૂર્વક આસનેથી ઝટ ઊભો થયો અને પાદપીઠ ઉપરથી નીચે ઊતર્યો; પછી સાત પગલાં સામા જઈ, ત્રણ વાર પ્રદક્ષિણા કરી, તેણે તેમને નમસ્કાર કર્યો. ત્યાર બાદ તેમની અન્નપાનાદિથી સેવા કરવાને પ્રસંગ મળવાથી હર્ષિત થતો થતા તે અંતઃપુરમાં ગયો, અને ત્રણ પ્રકારે નિર્દોષ અન્નપાન મનવાણું-કાયાની શુદ્ધતાપૂર્વક તેમને અપને તેણે તેમને સત્કાર કર્યો. એ મહાપવિત્ર મુનિ પ્રત્યે તેણે દાખવેલા એ સેવાભાવ અને ભક્તિભાવથી તરત તેને સંસારભ્રમણને કાળ મર્યાદિત બની ગયે; અને તેને બીજા જન્મમાં પણ મનુષ્યદેહ મળે તેમ થયું. દેવો પણ તેના મનુષ્યજન્મને અને તેને પુણ્યશાળીપણને અભિનંદવા લાગ્યા. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૦: શ્રી મહાવીર કથા યેગ્યકાળે જિતશત્રુ પિતાનું આયુષ્ય પૂરું કરી, આ ચંપા નગરીમાં દત રાજાને ત્યાં રક્તવતી દેવીની કુખે પુત્ર તરીકે ઉત્પન્ન થયે. તે જ આ મહચંદ્ર. તેણે પિતાની આ માનુષી સંપત્તિ એ રીતે પ્રાપ્ત કરી છે. ત્યાર બાદ ભગવાન મહાવીર વગેરે યથાસમયે તે નગરમાંથી નીકળી ચાલ્યા ગયા. પેલો મહચંદ્ર ભગવાન મહાવીરના ગયા બાદ જેન ગૃહસ્થ (શ્રમણે પાસક)ના આચારવિચાર વિધિપૂર્વક પાળવા લાગ્યો. તેણે જીવ શું, અજીવ શું, વગેરે ધર્મસિદ્ધાંતોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું; તથા પાપ-પુણ્ય એટલે શું, પાપકર્મ શાથી બંધાય છે, તેને કેવી રીતે રોકી શકાય, કેવી રીતે તેને ખંખેરી નાખી શકાય, શારીરિક વગેરે ક્રિયાઓમાંથી કઈ શુભ છે, કઈ અશુભ છે, તેમજ જીવનવ્યવહારનાં વિવિધ સાધનેમાંથી કયાં સ્વીકાર્ય છે કે અસ્વીકાર્ય છે, એ બધાની સમજ તેણે પ્રાપ્ત કરી. કોઈ પણ કાર્યમાં તે બીજાની આશા ઉપર નિર્ભર રહેતો નહોતો. તેમજ કાઈથી તે ગાંજ્યો જાય તે નહોતા. જૈન સિદ્ધાંતમાં તે એવો ચુસ્ત બન્યો કે, દેવ વગેરે આવીને તેને ગમે તેટલે ભમાવે, તે પણ તે ભમે નહીં. તેને જેન સિદ્ધાંતમાં વર્ણવેલ તો બાબત શંકા નહતી, કે તેમાં જણાવેલા આચાર બાબત વિચિકિત્સા નહોતી. તેણે શાસ્ત્રાધ્યયન કરી, તેના અર્થને નિશ્ચિત કર્યો હતો. જૈન સિદ્ધાંત ઉપર હાડેહાડ પ્રેમ વ્યાપેલે હોવાથી તે એમ કહે કે, “એ સિદ્ધાંત જ અર્થરૂપ કે પરમાર્થરૂ૫ છે; બાકી બધું અનર્થરૂપ છે !' તેની ઉદારતાને કારણે તેના દરવાજાના આગળા હંમેશાં ઊંચા જ રહેતા, અને તેનું આંગણું જ્યારે-ત્યારે જમી ઊઠેલાઓના એઠવાડવાળું જ હતું. તે એ પવિત્ર ચારિત્રવાળો હતો કે કોઈના અંતઃપુરમાં તે જતો તો કોઈને કશી જ શંકા આવતી નહોતી. પિતે લીધેલાં બધાં વ્રતો તે બરાબર Page #318 -------------------------------------------------------------------------- ________________ મહચ, કામદેવ અને ઉદાયના ૩૦૫ આચરતે હતા, તથા વિવિધ તપકર્મ વડે આત્માને વાસિત કરતે વિહરતે હતા. એક વખત પૌષધવત દરમ્યાન ધર્મજાગરણ કરતા તે મધ્યરાત્રીને સમયે બેઠે હતો, તેવામાં તેને આ પ્રકારને સંકલ્પ થયોઃ “તે ગામ-નગર–વગેરે સ્થાનને ધન્ય છે, કે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિચરે છે. તેમજ તે રાજા– શેઠ-સંઘવી આદિને ધન્ય છે, જેઓ શ્રમણ ભગવાન મહાવીર પાસે ઘરબાર છોડી સાધુ થવાની દીક્ષા લે છે. હવે જે ભગવાન મહાવીર ફરતા ફરતા આ નગરમાં આવે, તે હું તેમની પાસે ધરબાર છોડી સાધુ થવાની દીક્ષા જરૂર લઉં.' બનવાકાળ તે ભગવાન એક ગામથી બીજે ગામ એમ ક્રમે ક્રમે ફરતા ફરતા ચંપા નગરીમાં જ આવી પહોંચ્યા. તેમને આવેલા જાણું નગરજન વગેરે સૌ તેમને દર્શને ગયાં. મહચંદ્રકુમાર પણ અત્યંત હર્ષિત થઈ તેમનાં દર્શને ગયો. પછી તેમના ધર્મોપદેશ સાંભળી, અત્યંત પ્રસન્નતા અનુભવતો, તથા તેમને ફરી ફરી નમસ્કાર કરી, તેમની વારંવાર ઉપાસના કરતા તે કહેવા લાગ્યાઃ “હે ભગવન ! તમારું કથન મને ગમ્યું છે; અને તે પ્રમાણે પુરુષાર્થપૂર્વક પ્રયત્ન કરીને હું બંધનમુકત થાઉં એમ ઈચ્છું છું. હે દેવાનુપ્રિય! હું મારાં માતપિતાની સંમતિ લઈ આવું અને પછી તમારા સહવાસમાં રહી, તમારી આજ્ઞા પ્રમાણે વતું.” ભગવાનને આ પ્રમાણે કહી, મહચંદ્રકુમાર રથમાં બેસી ઉતાવળો ઉતાવળો પોતાને ઘેર આવ્યો, તથા પોતાનાં માતપિતાને નમસ્કાર કરી કહેવા લાગ્યોઃ “હે માતપિતા ! આજે હું ભગવાન મહાવીર ઉપદેશ સાંભળી આવ્યો છું. તે મને ખૂબ ગમે છે. તેથી તેમના ઉપદેશ પ્રમાણે વર્તવાની અને તેમના સહવાસમાં રહેવાની મને પ્રબળ ઇચ્છા છે. માટે તમે મને સાધુ થવાની રજા આપો.” Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાલીથા મહચંદ્રની માતા તા આ સાંભળતાં જ મૂતિ થઈને જમીન ઉપર ઢળી પડી. અનેક શીત ઉપચાર વડે ભાનમાં આવતાં તે રડતી રડતી તથા શાક કરતી પેાતાના પુત્રને તેના નિશ્ચયમાંથી પાછા ફેરવવા માટે સમજાવવા લાગી. પરંતુ તે કેમે કર્યો માન્યા નહિ. પછી ના- મને તેણે તેને રજા આપી. મહેંદ્ર પણ ભગવાન પાસે દીક્ષા લઈ, તેમની આજ્ઞા મુજબ વર્તવા લાગ્યા. તે મન-વાણી-કાયાની ક્રિયાઓમાં સાવધાન રહેતા; તેમને વશ રાખતા; ઈંદ્રયનિગ્રહ આચરતા તથા સુસ યતપણું બ્રહ્મચય ધારણ કરતા વિચરતા હતા. તેણે ભગવાનના વૃદ્ધ શિષ્યા (વિશ) પાસે શાસ્ત્રગ્રંથેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને ત્યાર બાદ ચાર ટંક, આઠ ટંક વગેરેના ઉપવાસે વગેરે વિવિધ તપકમાં વિધિપૂર્વક આચરીને ઠીકઠીક આત્મશુદ્ધિ સાધી. એ પ્રમાણે ઘણાં વર્ષ શ્રમણુપણું પાળતાં પાળતાં જ્યારે એણે જોયું કે, હવે પેાતાનું શરીર અતિ કૃશ થઈ જવાથી વધુ કામ આપે તેવું રહ્યું નથી, ત્યાર તેણે મરતાં લગી ન ખાવાનું મારણાંતિક સલેખના વ્રત સ્વીકાર્યું. તથા પવિત્ર સ્થાનમાં જ તે, જંતુરહિત સ્થળે દાભનું બિછાનું બિછાવ્યું, અને આહારદિન ત્યાગ કર્યો. પછી જીવિત મરણની કામના ત્યાગીને, પેાતાના તપના બદલામાં અમુક ફળ મળે એવું કાંઈ નિદાન ( સંકલ્પ ) કર્યાં વિના તેણે રહેવા માંડયું. એ પ્રમાણે ૬૦ ટક ખાધા વિના વિતાવી, તથા અંતે જીવિત દરમ્યાન પાતે કરેલા દેાષાની કબૂલાત તથા પ્રાયશ્ચિત્તાદિ કરી લઈ, તે સમાધિપૂર્વક મરણ પામ્યા, અને દેવતિને પાસ થયા. ૩૧ ૨. કામદેવ ચંપામાંના ભગવાન મહાવીરના વાસ દરમ્યાન જ્યારે મહેદ્ર યુવરાજે ગૃહસ્થષની દીક્ષા લીધી, ત્યારે ત્યાંના Page #320 -------------------------------------------------------------------------- ________________ મહચ, કામદેવ અને ઉપાયન કામદેવ નામના ગૃહસ્થ પણ ગૃહસ્થધર્મની દીક્ષા મહાવીરસ્વામી પાસેથી લીધી હતી. તે ઘણો ધનવાન હતા. તેની પાસે છે હિરણ્યકેટી નિધાનમાં, છ વ્યાજે, અને છ ઘરવાપરમાં હતી. ઉપરાંત દશ હજાર ગાયને એક વ્રજ એવા છ વ્ર હતા. આનંદગૃહપતિની પેઠે મહાવીર પાસે શ્રાવકધર્મ સ્વીકારીને, કામદેવગૃહપતિ પણ પછીથી પિતાના મોટા પુત્ર, મિત્ર, જ્ઞાતિ, સ્વજનેને પૂછીને પૌષધશાળામાં જઈ, સ્વીકારેલી ધર્મપ્રાપ્તિ અનુસાર રહેવા લાગ્યો. ત્યાં એક વાર એક માયી અને મિથ્યાદષ્ટિ દેવ કામદેવને તેના ધ્યાનથી ચલિત કરવા માટે પિશાચનું રૂપ લઈ, ઉઘાડી તરવાર સાથે આવ્યા અને બે – હે અપ્રાચિંતના પ્રાથ, મેક્ષના તરસ્યા કામદેવ! તું આ તારાં શીલવ્રતને અને ગુણવ્રતને નહીં છોડી દે, તે આજે હમણાં જ તારા આ તરવારથી ટુકડેટુકડા કરી નાખીશ, જેથી તું અકાળે દુઃખી થઈને મરી જઈશ.' આ સાંભળીને કામદેવ જરા પણ ડગે નહીં અને મૌન ધારણ કરીને પોતાના ધ્યાનમાં સ્થિર રહ્યો. બે ત્રણવાર કહ્યા છતાં જ્યારે કામદેવે કશું ગણુકાયું નહીં, ત્યારે ક્રોધથી હોઠ પીસતાં દેવે ભવાં ચઢાવીને તે શ્રમણોપાસકને સારી પેઠે અસિવેદના કરી પરંતુ કામદેવે પિતાના ચિત્તમાં કિંચિત્માત્ર પણ ક્ષોભ થવા દીધા વિના તે વેદના સહી લીધી. છેવટે થાકીને તે દેવે મોટા હાથીનું રૂપ લીધું; અને મોટી ગર્જનાઓ કરતાં કરતાં તેણે કામદેવને સુંઢ વડે પકડી ખૂબ ઉછાળ્યો, અફાળે તથા ખૂaો. પણ કામદેવ જરા પણું ચલિત થયો નહિ. હવે થાકીને દેવે એક ભયંકર સર્પનું રૂપ લીધું અને કામદેવના શરીર ઉપર વીંટળાઈને તેને જોરથી ભરડા દીધે. Page #321 -------------------------------------------------------------------------- ________________ saa શ્રી મહાવીર કથા પછી પેાતાની તીક્ષ્ણ દાઢાથી તેને સખત દશ કર્યો, છતાંય કામદેવ પેાતાના ધ્યાનમાં સ્થિર રહ્યો, છેવટે પ્રસન્ન થઈ, તે દેવે પેાતાનું અસલ રૂપ પ્રગટ કર્યુ અને કામદેવને કહ્યું : 'હે દેવાનુપ્રિય ! તું ધન્ય છે, કૃતા છે, તારા જન્મ અને જિવત સફળ છે, કે તે અંગીકાર કરેલા ધ્રુમમાં આ પ્રકારની દૃઢ અને નિશ્ચલ પ્રતિપત્તિ પ્રાપ્ત કરી છે. તારી આ જાતની નિશ્ચલતાની પ્રશંસા સાંભળીને તારી પરીક્ષા કરવા જ હું આવ્યેા હતેા. પણ તું ક્રમેય ક્ષેાભ ન પામતાં સ્થિર જ રહ્યો. હે દેવાનુપ્રિય ! મેં આપેલા ત્રાસ બદ્દલ તારી વારવાર ક્ષમા માગું છું.' એક વાર શ્રમણુભગવાન મહાવીર ફરતા ફરતા ચંપામાં આવ્યા અને પૂર્ણુ ભદ્ર ચૈત્યમાં ઊતર્યો.' તેમને આવ્યાના સમાચાર સાંભળી કામદેવ શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, મેઢા મનુષ્યસમૂહ સાથે તેમનાં દર્શને ગયા. f ભગવાને ત્યાં આવેલી સભાને અને કમદેવને ધર્મોપદેશ આપ્યા; પછી કામદેવ તરફ નજર કરીને, તથા તેને સખેાધીને તેને પેલા પિશાચરૂપી દેવે આપેલી યાતનાની અને તેણે ( કામદેવે ) બતાવેલી સ્થિરતાની વાત કહી સ`ભળાવી. તથા પેાતાનાં નિમથ-નિત્ર થીએને સંખેાધીને કહ્યું, ધરમાં વસતા આ શ્રમણાપાસ! પોતાના વ્રતના પાલનને માટે દિવ્ય, માનુષિક, અને પશુએ કરેલા ઉપસર્ગાને સારી રીતે સમભાવે સહન કરે છે, તેમનાથી ચલાયમાન થતા નથી અને પેાતાના વ્રતમાં તત્પર રહે છે; તેાતમા નિષ્રથ નિગ્રંથીઓએ તેા તમારા આચાર। સુરક્ષિત રાખવા માટે બરાબર મક્કમ રહેવું જોઈએ, ૧. શ્રી કલ્યાણુવિજયજીની ગણતરી મુજબ આ ખીના મહાવીરના દીક્ષાજીવનના ૩૭૦મા વર્ષીમાં, અને કેવલીજીવનના ૨૫મા વર્ષમાં બનેલી. Page #322 -------------------------------------------------------------------------- ________________ મહચ, કામદેવ અને ઉદાયન છે. જરાપણ ચલિત થવું ન જોઈએ; અને તેમ કરતાં જે જે યાતનાઓ આવે તે સહન કરવી જોઈએ. ભગવાને સ્વમુખે જે શ્રમણોપાસકની આટલી પ્રશંસા કરી, તેના તરફ આશ્ચર્યની નજરે જોતાં શ્રમણ શ્રમણુઓએ ભગવાનની વાત વિનયપૂર્વક સ્વીકારી. કામદેવ ત્યારબાદ ભગવાનને કેટલાક પ્રશ્નો પૂછીને, અને તેમના જવાબ બરાબર સમજીને પોતાને ઘેર ગયો. કામદેવે ૨૦ વર્ષ સુધી શ્રમણોપાસકની મર્યાદા બરાબર સાચવી. આનંદની પેઠે તેણે પણ અગિયારે પ્રતિમાઓને બરાબર આરાધી, અને છેવટે સાઠ દિવસ સુધી મારણાંતિક સંલેખના લઈને તે કાળધર્મ પામ્યા અને દેવગતિને પ્રાપ્ત થયે. 8. ઉદાયન રાજર્ષિ તે સમયે સિંધુસૌવીર દેશને વિષે વીતભય નામે નગર હતું. તેમાં ઉદાયન નામે રાજા રાજ્ય કરતો હતો. તેનું લમ વૈશાલીના ચેટકરાજાની પુત્રી પ્રભાવતી વેરે થયું હતું. પ્રભાવતીથી ઉદાયનને અભીતિ નામે પુત્ર થયો હતો. ઉદાયનને કેશકુમાર નામે ભાણેજ પણ હતો. તે ઉદાયન રાજા સિંધુ સૌવીર વગેરે ૧૬ દેશે, વીતમય વગેરે ૩૬૩ નગરો અને ખાણે, તથા મહાસેન વગેરે દશ મોટા મુકુટબદ્ધ રાજાઓ, તેમ જ બીજા અનેક રાજાઓ, યુવરાજે, કેટવાલ, નગરશેઠે, સાર્થવાહ વગેરેને સ્વામી હતો. તે રાજા જૈન શ્રમણને ઉપાસક હતું તથા જૈનશાસ્ત્ર પ્રતિપાદિત છવ-અછવ આદિ તને જાણકાર હતે. તે રાજા જૈન કેવી રીતે બન્યો તથા મહાસેન રાજાને તેણે કેવી રીતે જે તે વિષે નીચેની કથા છે. એક વખત કેટલાક મુસાફરો સમુદ્રની યાત્રા કરતા હતા. સમુદ્રમાં ખૂબ ફાન થવાથી તેમનું વહાણ ખરાબે ચઢયું તેથી Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા તેઓ બહુ ગભરાયા. તે વખતે એક દેવે પોતાની શક્તિ વડે તેમનું વહાણુ ખરાબામાંથી બહાર કાઢી રસ્તે પાડયું; તથા તે લોકોને પોતે જ બનાવેલી તીર્થકરની ચંદનકાઇની એક મૂર્તિ લાકડાની પેટીમાં બંધ કરીને આપીને કહ્યું, “આમાં દેવાધિદેવની મૂર્તિ છે, એના પ્રભાવથી તમે સહીસલામત રીતે સમુદ્ર પાર કરી જશે. અને બન્યું પણ તેમ જ. તે વહાણ ઘેડા જ દિવસમાં સિંધુસોવરને કાંઠે આવી લાગ્યું. તે લોકેએ દેવે આપેલી તે મૂર્તિને હવે વીતભયમાં ઉતારી દીધી. ત્યાંના રાજા ઉદાયનની પટરાણું પ્રભાવતી પિતાના મહેલમાં એક ચિત્યગૃહ બનાવી, તેમાં તે મૂતિને સ્થાપીને હંમેશાં તેની પૂજા કરવા લાગી. ઉદાયન રાજા તો તાપસબત હતા; પણ ધીમે ધીમે તે પણ એ મૂર્તિ ઉપર પ્રહાવાળો થવા લાગ્યો. એક દિવસ રાષ્ટ્ર પ્રભાવતી નાચ કરતી હતી, અને રાજા વીણા વગાડતે હતા. તે વખતે રાજાની દૃષ્ટિમાં પાણીનું માથું ન દેખાવાથી તે અધીરે થયો અને તેનું વીણા વગાડવાનું અટકી ગયું. આ જોઈ રાણુએ પૂછયું, “સ્વામિન! મારા નાચમાં કાંઈ ભૂલ થઈ કે શું?” રાજાએ ખરી વાત કહી દીધી. તે ઉપરથી રાણું સમજી ગઈ કે, હવે મારું આયુષ્ય થવું જ બાકી રહ્યું છે. આથી જીવનનું શ્રેય સાધવા તેણે સંસારને ત્યાગ કરી ભિક્ષુણી થવાને વિચાર કર્યો અને રાજાની પરવાનગી માંગી. રાજાએ પણ વિરોધ પછી એક શરતે તેને અનુમતિ આપી કે, “તું મરીને સ્વર્ગમાં દેવતા થાય તે તારે અહીં આવીને મને સબોધ આપો.' રાણીએ તે શરત કબૂલ કરી, અને તે ભિક્ષુણી થઈ. થોડા દિવસમાં મૃત્યુ બાદ તે સ્વર્ગમાં દેવતા થઈ અને પૂર્વે રાજાને આપેલા વચન પ્રમાણે વર્ગમાંથી આવી તેણે રાજાને સંબધ કર્યો. આથી રાજા દિવસે દિવસે વધુ ધમિક થવા લાગ્યો. Sા કરી ભિલા વનનું છે મારું આયુ Page #324 -------------------------------------------------------------------------- ________________ અહથ, કામ અને હાયન ૧ રાણુના મરી ગયા પછી તીર્થકરની મૂર્તિની પૂજા, રાણુની એક વિશ્વાસ પણ શરીરે બડી દાસી ભક્તિપૂર્વક કર્યા કરતી હતી. એક વખત ગાંધાર દેશનો એક શ્રાવક એ પ્રભાવશાલી મૂર્તિનાં દર્શન કરવા માટે ત્યાં આવ્યો. દાસીએ તે શ્રાવકની ખૂબ સેવા કરી; આથી તે જતી વખતે ખુશી થઈને પિતાની પાસે એક પ્રકારની દેવી પ્રભાવવાળી ગોળાઓ તેને આપતે ગયે. તે ખાવાથી તે દાસીનું કૂબડાપણું મટી જઈને તેને અપ્સરા જેવું સ્વરૂપ-સૌંદર્ય પ્રાપ્ત થયું. એની સુવર્ણ જેવી કાંતિથી હવે તેને લેકો સુવર્ણકુલિકા નામે ઓળખવા લાગ્યા. એના એ દેવી સૌંદર્યની ખબર જ્યારે ઉજજયનીના ચંડ પ્રોતના સાંભળવામાં આવી, ત્યારે તે એના ઉપર મોહિત થયો અને એને મેળવવાના પ્રયત્ન કરવા લાગે. ગુપ્તચર દ્વારા પ્રોતને મનાભાવ દાસીના જાણવામાં આવનાં તે પણ એના ઉપર અનુરક્ત થઈ. આખરે એક રાત્રીએ પોતાના નલગિરિ નામે દેશપ્રસિહ હાથી ઉપર બેસીને ચંડપ્રોત ત્યાં આવ્યા, અને તે દાસીને ઉપાડી ગયા. જતી વખતે દાસી પિતાની સાથે પેલી મૂર્તિ લેતી ગઈ. બીજે દિવસે સવાર થતાં ઉદાયનને બધી વાતની ખબર પડી. તેણે ચંડપ્રલોતને કહાવ્યું કે, “તારે દાસીને રાખવી હેય તે ભલે રાખ; પરંતુ પેલી મૂર્તિ તે તારે પાછી મેકલવી જ પડશે.” ચંડપ્રલોતે આને કંઈ જવાબ ન આપો, આથી ઉદાયને તેના દેશ ઉ૫ર ચડાઈ કરી, અને તેને જીવતે પકડવો. પછી પિતાને દેશ પાછા ફરતાં ચેમાસાનું જોર વધવાથી એક ઠેકાણે સારું મેદાન જોઈ ઉદાયનના સન્ચે ચોમાસું વિતાવવા વ્યવસ્થિત પડાવ નાખ્યો. ચોમાસા દરમ્યાન જ્યારે પજુસણ ૧. તે વખતે તેને દશ વિભાગવાળા દશ પડાવ નાખેલા, ત્યાં પછી દશપુર ગામ વસ્યું, જે આજે મનસેર નામે ઓળખાય છે. - નામ - --- - Page #325 -------------------------------------------------------------------------- ________________ સર શ્રી મહાવીર કથા પર્વ આવ્યું ત્યારે ઉદયને જૈન વિધિ પ્રમાણે પેાતાની સાથેનાં બધાં માણસા પાસે વૈરવરાધની ક્ષમા માગી. પ્રદ્યોત પણ તે વખતે સાથે જ હાવાથી તેની પણ ક્ષમા માગવાની ધદષ્ટિએ સૂરજ ગણાઈ. એટલે તેણે પ્રદ્યોતને બંધનમુક્ત કર્યો અને પોતાને દેશ પાછા ફરવા દીધા. આ રીતે મહાસેન-પ્રદ્યોત વીતભયના દાયનના આજ્ઞાંકિત બન્યા હતા. એક વખત ઉદાયન રાજા મધ્યરાત્રીને સમયે ધજાગરણ કરતા હતા. તે દરમ્યાન તેને એવા સંકલ્પ થયા કે, તે ગામનગર વગેરે સ્થળાને ધન્ય છે, કે જ્યાં શ્રમણુભગવંત મહાવીર વિચરે છે; તથા તે રાજા-શેઠ આદિને પણ ધન્ય છે, જેએ શ્રમણુભગવંતનાં દન-વંદનાદિ કરે છે. જો શ્રમણુભગવંત મહાવીર ક્રૂરતા કરતા અહીં આવે તથા આ નગરની બહાર મૃગવન ઉદ્યાનમાં ઊતરે, તે હું તેમને વંદન કરું, તથા તેમની ઉપાસના કરું.” ઉપર [પા. ૩૦૨ . ઉપર ] જણુાવ્યું તેમ ભગવાન તે સમયે મહચંદ્ર, કામદેવ આદિને ધર્મોપદેશ આપતા ચંપામાં વિહરતા હતા, તે હવે ઉદ્યાયનના માનસિક અભિપ્રાય જાણીને વીતભય તરફ આવવા નીકળ્યા, અને વીતયમાં આવી મૃગવનમાં ઊતર્યો. એ સમાચાર મળતાં જ ઉદૃાયત રાજા અત્યંત દુષિત થઈ પરિવાર-પ્રજાજન આદિથી વીંટળાઈ તેમનાં દર્શને ગયે. ભગવાને સૌને ધર્મોપદેશ આપ્યા.. તે સાંભળી ષિત થઈ ઉદાયન રાજાએ ભગવાનને પ્રદક્ષિણા કરીને કહ્યું કે, અભીતિકુમારને રાજ્ય વિષે સ્થાપન કરી, હું આપની પાસે પ્રત્રજ્યા લેવા ઇચ્છું છું. પછી ભગવાનની પરવાનગી મળતાં રાજા ઘર તરફ જવા નીકળ્યા. રસ્તામાં તેને વિચાર આવ્યા કે, મારા પ્રિય પુત્રને હું રાજ્ય સેોંપી પ્રવ્રુજિત થાઉં, તા મારા તે પ્રિય પુત્ર મનુષ્ય Page #326 -------------------------------------------------------------------------- ________________ મહચદ્ર, કામદેવ અને ઉદાયન સંબધી કામભેગેામાં લુબ્ધ અને બદ્ધ થઈ, અનાહ્દિ-અનંત સંસારસાગરમાં અટવાયા કરશે. માટે હું તેા મારા ભાણેજ દેશી મારતે જ રાજ્યગાદી આપું, તે ઠીક યો. રાજાએ એ પ્રમાણે કેશીકુમારને રાજ્ય સોંપી દીક્ષા લીધી. પરંતુ અભીતિકુમાર પેાતાને હક પ્રમાણે રાજ્યગાદી ન મળવાથી ઘણું દુભાયેા. તે તરત પેાતાના પરિવાર સહિત તે નગરમાંથી ચાલી નીકળ્યે। અને ચંપાનગરીમાં કૂણિક રાજાને રહ્યો. ત્યાં તેને વિપુલ ભાઞસામગ્રી મળી 318 આ તરફ્ ઉદૃાયન રાજાએ દીક્ષા લીધા બાદ ઉગ્ર તપશ્ચર્યાં કરતા વિહરવા માંડયુ. તે વખતે લખા-સૂકા મળેલા ભિક્ષાહારને કારણે તેમના શરીરમાં વ્યાધિ થયા. વૈદ્યોએ તેમને હી ખાવાની સમ્રાહે આપી. તે માટે તે ગાવાળાના વ્રજમાં જ રહેતા. એક વખત તે વક્તભયમાં ગયા, ત્યાં તેમના ભાણેજ કેશી રાજ્ય કરતા હતા. કેશીને તેના દુષ્ટ મંત્રીઓએ ભરમાવ્યે કે, આ દાયન ભિક્ષુજીવનથી કંટાળ્યા છે, અને રાજ્ય મેળવવા ચાહે છે.’ તેણે કહ્યું, ' તેમનું હતું, તે તેં માગશે તો આપી ઈશ !' " પણ પછી તે દુષ્ટ મત્રીઓએ કેશીને સમજાવ્યે, અને કાઈ ગાવાળણને હાથે હી'માં ઝેર ભેળવાવી ઉદાયનને મારી નખાવ્યા. કહે છે કે, નંગરની દેવતાએ આ તેમના પાપની તેમને સજા કરવા આખા નગરને ધૂળની વૃષ્ટિ કરી બાવી દીધું. માત્ર એક કુંભાર કે જેને ત્યાં દાયન ઊતર્યા હતા. તેને તે દેવતાએ બચાવી લીધેા.1 દિવ્યાવદાનમાં ૧. બૌદ્ધ ઉદ્રાયણાવદાન પ્રકરણમાં. રામુક નગરના ઉદ્રાયણું રાાં, તેની ચદ્રપ્રભા રાણી, અને શિખડી કુમારની આ પ્રમાણે જ થા છે. ફેર એ કે, તીર્થંકરની મૂર્તિને બદલે બૌદ્ધ થામાં યુધ્ધની છબી છે, અને તે છબી રાજગૃહના Page #327 -------------------------------------------------------------------------- ________________ અઢારમું, ઓગણીસમું અને વસમું વર્ષ ૧ શિક્ષિત અને સુશા [૧૭ મું ચોમાસું] ઉદાયનને વીતભયમાં દીક્ષા આપ્યા બાદ, ભગવાન પાછા વિદેહ તરફ ફર્યો. અને પિતાના કેવલીજીવનનું તે પાંચમું ચેમાનું તેમણે વાણિજ્યગ્રામમાં વ્યતીત કર્યું. ત્યાર પછી, ભગવાન બનારસ તરફ ચાલી નીકળ્યા; અને ત્યાંના કેક ચિત્યમાં આવીને તયી. તે નગરમાં રહેતા ચૂક્ષણિપિતા અને સુરાદેવ જેવા તવંગર ગૃહસ્થાએ તેમના ધર્મોપદેશ સાંભળી તેમની પાસે ગૃહસ્થ ધર્મની દીક્ષા લીધી શન બિંબિસારે ઉઢાયણને બૌદ્ધમાગને પરિચય કરાવવા મોકલાવી હતી. બાકી રાણીના નત્યની કથા, તેનું શિક્ષણ થવું, મય બાદ દેવકન્યા થઈ ઉદ્રાયણને મળી જવું, અને પછી તે કારણે ઉદ્રાયણનું પ્રબજિત થવું એ બધુ સમાન છે. બીહ કથામાં ભાણેજની વાત નથી. શિખંડી કુમારને જ ગાદી મળે છે; પણ પછી તેના દુષ્ટ મત્રીઓની સેાબતમાં તેને અનીતિને માર્ગે ચડેલો જાણું, તેને શિખામણ આપવા ઉદ્રાયણ પાછા આવે છે, ત્યાં પેલા મંત્રીઓની સલાહથી શિખડી તેને મારા દ્વારા મરાવી નખાવે છે. વિશેષ માટે જુઓ પુરાતત્વ ૫.૧, પા. ર૮ ઇ. ઉપર મુનિ જિનવિજયજીના લેખમાંની હકીકત. ૧. તેમની કથાઓ આનંદ તથા કામદેવ ગૃહસ્થોની જે ક્યાઓ આગળ આવી ગઈ છે, તેમને મળતી જ છે. ફેર એટલો કે, ગાણિપિતાની હિરાયટીઓ અને વ્રજ આઠ-આઠ ગણવાં અને જીરાવના છે. બાકી, બનેએ આનંદની પડે અગિયારે પ્રતિમાઓ Page #328 -------------------------------------------------------------------------- ________________ અહાલું, આગણીસમું, અને વીસમું વ ૨. પુદ્ગલ પશ્ત્રિાજક, અને ચુલ્લીતકે ત્યાંથી નીકળી, ભગવાન આભિકા નગરી તરફ આવ્યા. ત્યાં શખવન ચૈત્યમાં પુદ્ગલ નામના પરિવ્રાજક રહેતા હતા. તેને નિર'તર છ ટકના ઉપવાસ કરતાં અને હાથ ઊંચા રાખીને તડ તપતાં તપતાં જ્ઞાન ઉપરનાં કાંઈક આવરણુ ક્ષય પામતાં દિવ્યજ્ઞાન ઉત્પન્ન થયું. પરંતુ તે કાંઇક અધૂરું હતું. તેથી, તે અાલાક સુધીના દેવલાની સ્થિતિ જાણવા જોવા લાગ્યા. તે ઉપરથી તેને એમ લાગ્યું કે, ત્યાંથી આગળ ખીન્ન ધ્રુવલે ક્રા નથી; અને દેવાની વધારેમાં વધારે સ્થિતિ દશ સાગરાપમ વ જેટલી જ છે. તેના એ દ્દિવ્યજ્ઞાનની વાત નગરીમાં ચેતરસ્ ફેલાઈ ગઈ, તે અરસામાં ભગવાન મહાવીર આત્રિકા આવી પહોંચ્યા. તેમના શિષ્ય ગૌતમે ભિક્ષા માગવા જતાં ગામમાં પુદ્ગલ પરિવ્રાજકના દેવાની સ્થિતિ વિષેના દ્વિવ્ય જ્ઞાન બાબત ચાલતી વાત સાંભળી. તે ઉપરથી તેમણે પાછા આવ્યા બાદ ભગવાનને એ વાતની સત્યાસત્યતા વિષે પૂછ્યું. ત્યારે ભગવાને જણુાવ્યું A પાળીને, મારણાંતિક સલેખનાથી જીવનના અંત લાવી, દેવગતિ પ્રાપ્ત કરી છે. કામદેવની પેઠે ચૂક્ષણિપિતાને એક દેવે બહુ ડરાવ્યા હતા, પણ્ તે ધ્યાનમાંથી ચલિત થયા ન હતા. તેના નાનામેટા પુત્રને કાપી તેલમાં તળવાના દેખાવ પણ તે દેવે કર્યાં. છેવટે તેની માતાને જ્યારે તે દેવ ઉકાળવા તત્પર થયા, ત્યારે લણિપિતા ઊડીને ઊભા થયા. પછી બધા ભ્રમ સમાતાં તેણે પ્રાયશ્ચિત્તાદિ કરી, ફરીથીનિયમનો સ્વીકાર કર્યાં. સુરાદેવને પણ દેવે તેના પુત્રને કાપીને તળવાને દેખાવ દેખાડથો હતા, પણ તે ડર્યાં નહિ. છેવટે તે તેને સુરાદેવના શરીરમાં સેાળ રામા સૂવાની ધમકી આપી, ત્યારે તે ઊઠીને ઊભા થઈ ગયા. પણ પછી ભ્રમ સમનતાં પ્રાયશ્ચિત્તાદિ કરી, તે ફરી નિયમમાં સ્થિત થયા. જાએ આ સાળાનું દશ ઉપાસકો પુસ્તક, અધ્યાયન ૩ તથા ૪. Page #329 -------------------------------------------------------------------------- ________________ લે છે, અને તે આથીતિ છે. ત્યાર શ્રી મહાવીર કથા છે, પુદ્ગલનું કહેવું છેટું છે. કારણ કે બ્રહ્મલેકની પાર પણ બીજા દેવલોકે છે, અને તેમાં તે કરતાં પણ વધારે સ્થિતિ છે. દેવોમાં વધારેમાં વધારે સ્થિતિ તેત્રીસ સાગરોપમ વર્ષની છે; અને તે અનુત્તર વિમાનમાં છે. અનુતર વિમાન પાંચ છે. તેમાં પહેલાં ચારમાં ઓછામાં ઓછી ૩૧ સાગરોપમ વર્ષની સ્થિતિ છે, અને વધારેમાં વધારે ૩૩ સાગરોપમ વર્ષની છે. પરંતુ પાંચમામાં તે ઓછામાં ઓછી અને વધારેમાં વધારે ૩૩ સાગરોપમ વર્ષની સ્થિતિ છે. ત્યાર પછી કઈ દેવક નથી; પરંતુ સિહલોક જ છે. આ વાત પણ બધે ફેલાઈ ગઈ; અને તે પુદગલના જાણવામાં પણ આવી. આથી તે શંકિત, કાંક્ષિત, સંદિગ્ધ અને અનિશ્ચિત થશે. તેને વિચાર આવ્યું કે, મહાવીર તે સર્વજ્ઞ અને સર્વદશી કહેવાય છે, તો લાવ તેમની પાસે જઈ, તેમની વાત સાંભળું. ત્યારબાદ ભગવાન પાસે ધર્મોપદેશ સાંભળી, તેમાં શ્રદ્ધાયુકત બની, તેણે ભગવાન પાસે દીક્ષા લીધી. આલલિકાના વાસ દરમ્યાન, તે નગરના ચુલશતક નામના તવંગર ગૃહસ્થ પણ મહાવીર પાસે ગૃહસ્થ ધર્મની દીક્ષા લીધી. ૧. વધુ વિગત માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ પુસ્તક, (નવી આવૃત્તિ) પા. ૨૩૦ તથા ૨૩૨. ૨. તેની પાસે પણ છ-છ હિરણ્યકેટી તથા વ્રજ હતાં. એક દેવે તેના પુત્રે મારી નાખવાનો દેખાવ કરી તેને ડરાવ્યો, પણ તે ધ્યાનથી ચલિત ન થા. છેવટે તેનું ધન ઘર બહાર ફેંકી દેવાનો દેખાવ કર્યો, ત્યારે તે ઊભે થઈ ગયો. અલબત્ત, પછી બધે ભ્રમ જણાતાં તેણે પ્રાયશ્ચિત્તાદિ કરી, ફરી નિયમને સ્વીકાર કર્યો. જુઓ આ માળાનું દશ ઉપાસકા” પુસ્તક અધ્ય૦ ૫. Page #330 -------------------------------------------------------------------------- ________________ અટાણું, એગણીસમું, અને વીસમું વર્ષ ૨૦૧૭ છે. મકાથી વગેરે ગૃહસ્થ આલમિકાથી નીકળી, ભગવાન રાજગૃહ આવ્યા. ત્યાં મકાયી (અંકાતી) વગેરે અનેક ગૃહસ્થાએ તેમનો ધર્મોપદેશ સાંભળી, જયેષ્ઠ પુત્રને કુટુંબભાર સંપી, તેમની પાસે દીક્ષા લીધી;૧ અને અનેક વર્ષો તપાદિ યથાવિધિ આચરીને સિદ્ધિ પ્રાપ્ત કરી. [૧૮ મું ચોમાસું] ભગવાને પિતાના કેવલી જીવનના છઠ્ઠા વર્ષનું માસું રાજગૃહમાં જ વીતાવ્યું. ત્યાર બાદ પણ તે મગધભૂમિમાં જ વિહાર કરતા રહ્યા. તે તેમના દીક્ષા જીવનનું ૧૯મું વર્ષ હતું. શ્રેણિક રાજાએ ભગવાનને પરિચય આ દરમ્યાન બહુ વધારી દીધો હતો, અને તે ભક્તિ ભગવાન તરફ વળતી જતી હતી. એક વખત તે ભગવાન પાસે બેઠો હતો. તેવામાં કુષ્ઠ રેગથી ગળી ગયેલા શરીરવાળે કાઈ પુરૂષ ત્યાં આવ્યો, અને પ્રભુને પ્રણામ કરી, હડકાયા કૂતરાની જેમ પ્રભુની પાસે જમીન ઉપર બેઠે. પછી ચંદનની જેમ તેણે પિતાના પથી ભગવાનના ચરણને નિઃશંકપણે ચર્ચિત કરવા માંડયા. આ જોઈ શ્રેણિક રાજાને ખૂબ ગુસ્સે ચડયો. પણ ભગવાન શાંત જ રહ્યા. તેવામાં ભગવાનને છીંક આવી. એટલે તરત પેલો કુષ્ઠી બોલી ઊઠ્યો, “તમે મૃત્યુ પામો!” પછી રાજા શ્રેણિકને છીંક આવી. ત્યારે તે કુષ્ઠી બોલ્યા, “ઘણું છો!” પછી ૧. તેમની બાકીની કથા આગળ આવી ગયેલા સુમનભદ્ર અને સુપ્રતિષના જેવી જ ગણવી (જીએ પા. ૨૮૫). મકાચીનું સાધુપણું ૧૬ વર્ષનું, અને વિપુલ પર્વત ઉપર સિદ્ધિ જાણવાં. બીજા ગૃહસ્થોનાં નામ તથા સાધુપણાને કાળ વગેરે જાણવા, જુઓ આ માળાનું “પાપ, પુણ્ય અને સંયમ” પુસ્તક, પા. ૧૫૪, તથા ૧૬૨. તેમનાં નામ કિંકર્મ, કાશ્યપ, વારસ, મેધ. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી મહાવીર કથા અભયકુમારને છીંક આવી; એટલે તે એલ્યો, “છો કે મરે!' એ જ સભામાં કાલસૌકરિક નામે ખાટકી પણ બેઠો હતો. તેને હવે છીંક આવી. એટલે પેલા કુષ્ઠીએ કહ્યું કે, “તું જીવ પણું નહીં, અને મર પણ નહીં.' શ્રેણિક રાજાને કુક્કીના* આ સર્વ વ્યવહારથી બહુ નવાઈ લાગી, એટલે ભગવાને તે કુષ્ઠીએ કહેલાં વચનને અર્થ ૧. તે કુછીની મૂળ કથા આ પ્રમાણે છે. કૌશાંબીના રાજાને તે નગરના બ્રાહ્મણે ખુશ કર્યો, ત્યારે તે રાજાએ તેને વરદાન માગવા કહુ. બ્રાહ્મણએ વિચાર્યું કે, રાજા પાસે જે આ બ્રાહ્મણ ગામ-ગરાસ માગશે, તે વૈભવના મદમાં તે બીજી સ્ત્રી પરણશે. તેથી તેણે પતિ પાસે એવું વરદાન મગાવ્યું કે, રે જ ભોજન અને દક્ષિણમાં એક સેનામહોર રાજાએ આપવી. રાજા તે પ્રમાણે તેને રોજ ભોજન તથા દક્ષિણ આપવા લાગ્યો. રાજાના દરબારી વગેરે લોક તે બ્રાહ્મણને રાજાને માનીતે માની તેને લેજર તથા દક્ષિણ માટે આમંત્રણ આપવા લાગ્યા. પેલો બ્રાહ્મણ દક્ષિણાને લોભે રાજાને ત્યાં જમેલું ભજન કી કાઢતા, અને તેમને ત્યાં જમવા જતો. ધીમે ધીમે અજીર્ણ અનના વમનથી તે બ્રાહ્મણને કુષ્ઠ રોગ થયા. એટલે રાજાએ તેને બદલે તેના પુત્રને ભોજન માટે મહેલમાં બાલાવી, ભજન તથા દક્ષિણ આપવા માંડ્યાં. આ બ્રાહ્મણ તે હવે તેના પુત્રો તથા પુત્રવધૂઓની પુનું પાત્ર બની ગયે. પિતાના કુટુંબને વધુ દ્રવ્ય મળે તે માટે પોતે વમનાદિથી વારંવાર ભાજન કરીને આ રોગ પ્રાપ્ત કર્યો છે, છતાં તે કુટુંબનાં માણસો જ આ રીતે પોતાની અવહેલા કરે, એ જોઈ બ્રાહ્મણ ઘણે ચિડાયો અને યુક્તિથી કુટુંબના ખાવામાં પોતાના રગના પરને ચેપ મેળવી, તે તીર્થયાત્રાને બહાને ઘરમાંથી ચાલી નીકળ્યો. તેના કુટુંબનાં સર્વ માણસે પેલા ચેપવાળું ભોજન ખાવાથી કુકી થયાં. પેલો બ્રાહાણું જંગલમાં ફરતો હતો તેવામાં તેના પીવામાં પત્ર-પુષ્પ આદિ જેમાં સડતાં હતાં તેવા એક ધરાનું પાણું આવ્યું. દેવવશાત્ તે પાણી તેને ઔષધરૂપ નીવડ્યું, અને તેને રોગ મટી ગયો. એટલે તે પોતાના કુટુંબની દશા જોવા આવ્યો. પણ Page #332 -------------------------------------------------------------------------- ________________ તાણું, ઓગણીસમું, અને વીસમું વ ne શ્રેણિકને આ પ્રમાણે સમજાવ્યેઃ હે રાજા, કુષ્ટીએ મને - મરણુ પામે' એમ કહ્યું, એને અથ એ કે, તમે મૃત્યુ બાદ નિર્વાણુપદ્મ પામવાના છે, માટે જલદી મરશેા તા જલદી ઉત્તમ પદ પામશે।.' તને ‘ જીવા' એમ કહ્યું તેના અર્થ એ કે, 'તું મર્યા બાદ નરકગતિ પામવાને છે, માટે તું વધુ જીવે એમાં જ સુખ છે, જેથી તેટલા વખત નરથી દૂર રહે.’ અભયકુમારને ‘જીવા કે મા' એમ કહ્યું તેના અર્થ એ કે,તે જીવતા હરી તા ધમ કરશે, અને મરશે ત્યાર પછી અનુત્તર દેવલાકને પામશે. માટે તેને સારુ અને વાનાં સારાં છે, અને કાક્ષસૌરિકને, જીવ નહીં, અને મર પણ નહીં' એમ કહ્યું એના અર્થ એ કે, તે જીવશે તા પણુ પાપકમ કરશે, અને મરશે ા પણ નરકગતિએ જશે, માટે તેને સારુ અને વાનાં ઇચ્છવા જેવાં નથી. . શ્રેણિક આ પ્રમાણે પેાતાની ભાવી નરકગતિની વાત સાંભળી બહુ ખિન્ન થયેા. તેણે કાઈ પણ ઉપાયે પેાતાની ક્રુતિ ટળે તેના મા ભગવાનને પૂછ્યો. ત્યારે ભગવાને કહ્યું, આ નગરની કપિલા બ્રાહ્મણી જૈન સાધુને પૂજે એ જેમ અશકય તે લેાકાએ ચિડાઈ તેને મારી કાઢઠ્યો. તે આવીને ાગૃહ નગરના દ્વારપાળને ત્યાં ઊતર્યાં. તે દ્વારપાળે મહાવીરના ઉપદેશ સાંભળવા ન્તી વેળા તે બ્રાહ્મણને દરવાન ઉપર ચાકી કરવા મૂક્યો. એટલામાં તે બ્રાહ્મણુ મરણ પામ્યા અને રાગૃહ નગરની વાવમાં દેડકા થયા. તે એક વાર વાવની બહાર ફરતા હતા તેવામાં તેણે લેાાને મહાવીર આવ્યાની વાત કરતા તેમનાં દર્શને જતા ોયા. તેને પૂર્વજન્મની વાત યાદ આવી કે, મને દરવાજે સૂકી, દ્વારપાળ આ મહાવીરનાં દર્શને જ ગયા હતા. માટે લાવ હું પણ તેમનાં દર્શને જાઉં. પણ તેટલામાં તે શ્રેણિક રાનના ધાડાની ખરી તળે ારાઈને મચ્છુ પામ્યા. પણ શુભસાવમાં મૃત્યુ પામેલા હોવાથી, તે રાંક નામે ધ્રુવ થયા. તે દેવ જ કુક્ષીના પે ભગવાનનાં દર્શને આવ્યા હતા. Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરથા છે, કે કાલસૌકરિક ખાટકી પેાતાનું પશુ મારવાનું ક` છેડે એ જેમ અશકય છે, તેમ સૌનાં કમનું મૂળ ટાળવું અશકય છે. પરંતુ તારે અત્યંત ખિન્ન થવાની જરૂર નથી. કારણ કે ભવિષ્યના કાળચક્રમાં તું પદ્મનાભ નામે પ્રથમ જૈન તીર્થંકર થઈશ. ત્યારબાદ પણ શ્રેણિક રાજાએ પેાતાની આસક્તિને કારણે ભગવાન પાસે જાતે દીક્ષા તેા ન લીધી, પણ પેાતાના કુટુંબમાંથી કે પ્રશ્નમાંથી જે કાઈ દીક્ષા લેવા માગે તેને નડતરરૂપ હરિગજ ન થવાનું નક્કી કર્યું. આ અરસામાં ભગવાન પાસે એક અનાય રાજકુમાર દીક્ષા માટે આભ્યા. તેની હકીકત નીચે પ્રમાણે છે: ૪. આ કકુસાર આદ્રક કુમારના દેશ તથા માતાપિતાનાં નામ ખબર ન હાવાને કારણે કથાકારે તે બધાંને માટે એક જ નામ વાપરે છે દેશનું નામ પણ આર્દ્ર, રાજાનું નામ પણ આક, રાણીનું નામ આ કા, અને કુમારનું નામ પણ આક. તેના બાપુને આપણે આકરાજા કહીશું, અને કુમારને આકકુમાર. આક રાજાને મગધના શ્રેણિક રાજા સાથે મિત્રતાને સંબંધ હશે. તેથી કાઈ પ્રસંગે શ્રેણિકે આકરા ઉપર કેટલીક ભેટા લઈ ને પેાતાના મંત્રીને મેકલ્યા. આ રાજાએ તેના ખૂબ સત્કાર કર્યાં. આકકુમારે પોતાના પિતાની શ્રેણિક સાથેની મિત્રતા જોઈ, તેના કુમાર સાથે પાતે પણ મિત્રતા કરવાના ઇરાદાથી પેલા મંત્રીને પુછ્યું કે, શ્રેણિક રાજાને ક્રાઈ કુમાર છે કે નહીં? મારે તેની સાથે મિત્રતા કરવી છે.' મ ત્રીએ અભયકુમારનું નામ ઈ, તેનાં ગુણ-ચાતુરી આદિનાં ખુલ્લે કરું વખાણ કર્યાં. તે ઉપરથી આકકુમારે તેને પેાતાના મિત્ર મધ્યમાં પાતાળજીવન જેવ ३२० ૧- હેમાચાય તેને સમુદ્રના > દેશ કહે છે. " Page #334 -------------------------------------------------------------------------- ________________ અઢારમું, ઓગણીસમું, અને વીસમું વર્ષ માની લઈ, તેના ઉપર કેટલીક ભેટા મેાકલી, અભયકુમારને જ્યારે તે ભેટા તેમજ આ કકુમારની મિત્રતાનું આમ ંત્રણ મળ્યાં, ત્યારે ખુશી થઈ તેણે તે અનાય રાજકુમારના હિતની બુદ્ધિથી આદિનાથ તીર્થંકરની મૂર્તિ તેના ઉપર માકલી આપી. આ કકુમાર તા એવા કાઈ ધમ-સંસ્કારાથી રહિત હતા; તેને તે ખાર સુધ્ધાં પડી નહીં કે, આ તે વળી શું છે કે શા માટે છે? તે તે કુતૂહલથી તે પ્રતિમા તરફ જોતા જ રહ્યો. અચાનક ક સંજોગે તેને તે વખતે પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી. તે તરત કૃતિ થઈ ગયા. તે સ્થિતિમાં તેણે પોતાના પૂ`ભવ જોયે. આ ભવથી ત્રીજે ભવે તે વસ ંતપુર નગરમાં સામાયિક નામને એક કણબી હતા. તેને અશ્રુમતી નામે સ્ત્રી હતી. એક વખત સુસ્થિત નામના આચાય પાસે ધર્માંપદેશ સાંભળી, સ`સાર ઉપર વૈરાગ્ય પામી, તેણે તથા તેની સ્ત્રીએ દીક્ષા લીધી અને ગૃહત્યાગ કર્યાં. ३२१ સામાયિક પેાતાના ગુરુ સાથે ક્રૂરતા કરતા એક શહેરમાં આવી પડેાંચ્યું. તે અરસામાં સાધ્વી થયેલી તેની સ્ત્રી બહુમતી પણ પાતાની આર્યો સાથે ફરતી કરતી. શહેરમાં આવી. બધુમતીને જોઇ, સામાયિકને તેની સાથેની પૂર્વક્રીડાએ યાદ આવી, અને તેથી તેને તેના પ્રત્યે કામાભિષ થયેા. મધુમતીને એ વાતની ખબર પડતાં, તેને લાગ્યું કે, મારે કારણે એ મુનિ સાધુધનું ઉલ્લંધન કરવા પ્રેરાય, એ ઠીક નહીં. આથી તેણે તરત પોતાના પ્રાણ તજી દીધા. એ વાત સાંભળી શર્મ તથા શાકના માર્યાં સામયિકે પણ અનશનથી પેાતાનાં પ્રાણ તÐ દીધા. ત્યાર પછી થાડે! કાળ સ્વર્ગવાસ ભાગવી, તે ધમ રહિત અનાર્ય દેશમાં આદ્રકકુમાર તરીકે ઉત્પન્ન થયેા. પૂર્વ જન્મની સ્મૃતિ થયા બાદ આકકુમાર આદિનાથની પ્રતિમાને પૂજતા, તથા જ્યાં તીર્થંકર સદેહે વિહરે છે તેવા આ દેશમાં જવાના મનેાથ સેવતા દિવસ વિતાવવા લાગ્યા. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી મહાવીરકથા જ્યારે તેને ખાતરી થઈ કે, પોતાના પિતા આયં દેશમાં જવાની પિતાને રજા આપવાના જ નથી – અને હવે તે પોતાનો ઇરાદો જાણી ગયા હોવાથી પિતાની ઉપર જાપ પણ સારી પેઠે રાખશે જ, ત્યારે તેણે એક યુક્તિ કરી. તેણે સમુદ્ર કિનારે એકાંત દેશમાં એક વહાણ તૈયાર કરાવ્યું; અને પછી અશ્વ ખેલાવવાની કીડા બધાને બતાવતાં બતાવતાં અચાનક ઘેડ તે તરફ દેડાવી મૂક અને વહાણ ઉપર ચડી વહાણ હંકારી મૂકયું ! વહાણ આર્યદેશને કિનારે આવી પહોંચ્યા બાદ આકકુમારે સ્વહસ્તે જ દીક્ષા લીધી; અને પછી સાધુવેષે ફરતો ફરતો તે વસંતપુર નગરે આવી પહોંચ્યો. ત્યાં નગરની બહાર કોઈ દેવાલયમાં તે ધ્યાનસ્થ થઈને બેઠે. તે નગરમાં દેવદત્ત નામે એક મોટો શેઠ રહેતા હતા. તેને ધનવતી નામે પત્ની હતી. પેલી બંધુમતીને જીવ દેવલોકમાંથી આવીને તે શેઠને ઘેર પુત્રીપણે અવતર્યો. તે બાળાનું નામ શ્રીમતી પાડવામાં આવ્યું. ઉમરે આવતાં તે ઘણું સ્વરૂપવતી તથા ગુણવતી થઈ. એક વખત નગરની બીજી બાળાઓ સાથે તે પાતામણની કીડા કરવા પેલા દેવાલયમાં આવી પહોંચી. રમત શરૂ થતાં બધી બાળાઓ બેલી, “સર્વે પોતપોતાને ગમતા એવા વરને વરી લે. એટલે સર્વે કન્યાઓ પરસ્પર રુચિ પ્રમાણે એકબીજીને વર કરીને વરી ગઈ ત્યારે શ્રીમતી તો ધ્યાનસ્થ બેઠેલા આર્દકને બતાવી બોલી, “હું તે આ મુનિને જ વરી!” સખીઓ અંદર અંદર પરિમણની ક્રિડા કરીને વખત થતાં વેરાઈ ગઈ આદ્રક મુનિ ૫ણ તે સ્થળથી નીકળી બીજે સ્થળે ચાલ્યા ગયા. હવે શ્રીમતીના પિતાએ તેના લગ્નનો વિચાર કરવા માંડ અને તે માટે વરની પસંદગી કરવા માંડી. ત્યારે શ્રીમતીએ Page #336 -------------------------------------------------------------------------- ________________ અઢામું, એગણીસમું, અને વસમું વર્ષ કહ્યું, “હે પિતાજી! પૂર્વે સખીઓ સાથે ક્રિડા કરતી વખતે, મેં એક મુનિને મારા વર કહ્યા હતા. તે કેણ હતા, તે ક્યાં ગયા, તે કશાની ખબર મને છે નહીં, તેમજ મેં રાખી પણ નથી. કારણ કે, તે વખતે તો મને માત્ર રમતને જ ખ્યાલ હતો. પરંતુ હવે, હું આ જીવનમાં તે મુનિ સિવાય બીજા કોઈને મારા પતિ કહેવાની નથી કે કરવાની નથી.' શેઠ વિચારમાં પડી ગયા. એ મુનિ કોઈ વખત ભાગ્યવિશાત નગરમાં પાછા આવી ચડે, તે પણ તેમને ઓળખે કાણ? તેમ જ ઓળખી પણ કાઢે, તેય દરબાર તજીને સાધુ થયેલો માણસ લગ્ન કરવા શાને કબૂલ થાય? પરંતુ પુત્રીને નિશ્ચય ફરે તેમ નથી તેવું જાણ્યા પછી, શેઠે પુત્રીને તે મુનિનું કેઈએધાણું પૂછયું. પુત્રીએ કહ્યું, મેં તેમના ચરણ તરફ નજર કરી હતી ત્યારે તેમના ચરણ ઉપર એક ચિહ્ન મારા જોવામાં આવ્યું હતું. તે વડે હું તેમને જરૂર ઓળખી શકું. ત્યારથી માંડીને શેઠે શહેરમાં જે કંઈ મુનિ આવે, તેને પિતાની પુત્રી દ્વારા શિક્ષા આપવાની વ્યવસ્થા કરી, જેથી દરેકના ચરણ તે જોઈ શકે. એમ કરતાં કરતાં ઘણી વખત વીતી ગયો. પરંતુ શ્રીમતીને નિશ્ચય ડગમગતો નથી કે તૂટતો નથી. છેવટે કર્મસંજોગે આર્થિક મુનિ ફરી તે નગરમાં આવી ચડયા. શ્રીમતીએ વંદના કરતાં તેમના ચરણ ઉપરનું ચિહ્ન જોઈ, તરત તેમને એાળખી લીધા. પછી શેઠે, રાજાએ અને મહાજને બધાએ મળી આદ્ધકને શ્રીમતીના અદ્દભુત નિશ્ચયની તથા અડગતાની વાત કહી સંભળાવી, તથા તેની સાથે લગ્ન કરવા તેમને ખૂબ સમજાવ્યા. આર્દક મુનિ પણ આખી વાત સાંભળી દિમૂઢ થયા; અને છેવટે એક પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી સાથે રહેવાની શરતે શ્રીમતીને પરણ્યા. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી મહાવીર કથા યોગ્ય કાળે શ્રીમતીને પુત્ર થયે. એટલે આર્દકે ત્યાંથી ચાલ્યા જવાનો વિચાર જાહેર કર્યો. ત્યારે શ્રીમતીએ તથા બીજા બધાએ તેમને સમજાવ્યા કે, નાનું બાળક જ્યાં સુધી ધાવણુ મૂકે નહિ અને હરતું ફરતું થાય નહિ, ત્યાં સુધી ન હોવા બરાબર જ છે. માટે ત્યાં સુધી તમે થોભી જાઓ. પછી જ્યારે પુત્ર બેલતા-ચાલતો તથા હરતા-ફરતો થયો, ત્યારે આદ્રક ત્યાંથી ચાલી નીકળવા લાગ્યા. તે વખતે બુદ્ધિમાન શ્રીમતીએ એક યુક્તિ કરી. તે રેટિયે લઈને કાંતવા બેઠી. પુત્રે પૂછયું, હે માતા! તું આ શું કરે છે ત્યારે માતાએ કહ્યું: “હે પુત્ર, તારા પિતા આપણને અનાથ છોડી ચાલ્યા જાય છે, અને તું હજુ કમાઈ શકે તેટલી ઉંમરને નથી; એટલે હવે અનિંa તથા સ્ત્રી જનને ઉચિત એવા આ ઉદ્યમથી” હું તારું ભરણપોષણ કરીશ.” આ સાંભળી પિતાને પ્રિય એવે તે બાળક કાંતેલા સૂતરનું કેકડું લઈ, પિતા હતા ત્યાં ગયો અને તેમની આસપાસ કાચા સૂતરના તાર વીંટતે કહેવા લાગ્યો, “હવે તમે શી રીતે જવાના છે?” પિતાએ બાળકે દીધેલા આંટા હસતાં હસતાં ગણી જોયા, અને તેટલાં વર્ષ થેભી જવાનું કબૂલ કર્યું. તેટલાં વર્ષ પૂરાં થયાં ત્યારે તે પિતાનું મન ખૂબ કઠણ કરી ચાલી નીકળ્યા જ. તેમણે મહાવીર તીર્થંકરની વાત સાંભળી હતી. એટલે હવે તે તે સીધા રાજગૃહ તરફ જવા નીકળ્યા. માગ માં આદ્રકમુનિને ગે શાલકને ભેટે . ગોશાલકે આર્દકને મહાવીરનાં દર્શને જતા જાણે, તેમને તે વિચાર પડત મૂકવા ખૂબ સમજાવ્યા; પરંતુ આર્દક પિતાના નિશ્ચયમાં ડગ્યા નહિ. તે પ્રસંગે તે બે વચ્ચે થયેલા સવાલ જવાબ સૂત્રકૃતાંગસૂત્રમાં સંઘરાયેલા આપણને મળે છે? Page #338 -------------------------------------------------------------------------- ________________ અઢારમું, ઓગણીસમુ અને વીસમું વર્ષ ૩૨૫ ગશાલક: હે આક! આ મહાવીરે પૂર્વે શું કર્યું છે તે સાંભળ. પ્રથમ તે એકાંતમાં એકલો વિચારનાર શ્રમણ હતા. હવે તે અનેક ભિક્ષુઓને એકઠા કરી, ધર્મોપદેશ આપવા નીકળ્યો છે. આમ, તે અસ્થિર માણસે પોતાની આજીવિકા ઊભી કરી છે. તેનું અત્યારનું આચરણ તેના પ્રથમના આચરણથી વિરુદ્ધ છે. આદ્રકઃ મહાવીર હવે અનેક માણસોની વચ્ચે રહી તેમને ધર્મોપદેશ આપતા હોય, તેથી તેમનું એકલાપણું નાશ પામ્યું એમ હું માની શકતો નથી. સંસારનું સંપૂર્ણ સ્વરૂપ સમજી, સ્થાવરજંગમ પ્રાણીઓના કલ્યાણ માટે હજારોની વચ્ચે ધર્મોપદેશ આપનારનું એકાંતપણું કાયમ જ છે એમ હું માનું છું. જે કોઈ શ્રમણ પોતે ક્ષાંત, દાંત, જિતેન્દ્રિય તથા વાણના ગુણદોષ જાણનારે હય, તે ધર્મોપદેશ આપે તેટલા માત્રથી તેને કશો દોષ લાગતો નથી. ગોશાલકઃ ઠંડું પાણી ન પીવું, બીજ વગેરે ધાન ન ખાવું, પિતાને માટે તૈયાર કરેલો આહાર ન ખાવો, અને સ્ત્રીઓને સહવાસ ન કરવો – એ બાબત ઉપર મહાવીર નાહક વધારે પડતે ભાર મૂકે છે. મારા સિદ્ધાંત પ્રમાણે તે ભાર આવશ્યક નથી. માટે તું નિરર્થક કઠોરતાના જ ઉપાસક તે તાપસને અનુસરવાને ખ્યાલ છેડી દે. આક: ખરે જ! તમારા શ્રમણ-સાધુઓ જે એ બધું કરતા જ હોય, તો પછી બધા ગૃહસ્થને પણ શ્રમણો જ કહેવા જોઈએ! ગોશાલક: આમ કહીને તે તે બધા જ ધર્માચાર્યોને સરખો તિરસ્કાર કરે છે. કારણ કે, એકલા મહાવીર વિના કોઈ બીજે વાદી એ બધી બાબતોના ત્યાગ ઉપર ભાર મૂકતા નથી. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી મહાવીર કથા આદ્રકઃ હું કઈ વાદીને તિરસ્કાર નથી કરતો, માત્ર બેટી માન્યતાનો જ તિરસ્કાર કરું છું. બાકી, દરેક વાદી પિતાના મતને વખાણે છે, અને સામાનો તિરસ્કાર કરી, પિતાને મત કહી બતાવે છે, એ જાણતી વાત છે. ગશાલકઃ ધર્મશાળાઓમાં કે ઉદ્યાનગડામાં ઘણું ચતુર તથા નાના મોટા તાર્કિક અતાર્કિક લેક હશે એમ માની, તારે શ્રમણ ભગવાન મહાવીર ત્યાં રહેવા જતો નથી. તેને બીક લાગે છે કે, કદાચ બધા મેધાવી, શિક્ષિત, બુદ્ધિમાન તથા સૂત્રાર્થ નિર્ણય જાણનારા ભિક્ષુઓ કંઈ પૂછશે, તો શો જવાબ દઈશું! આદ્રકઃ ધર્મશાળા આદિ સ્થળોમાં શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા અનાર્ય લે કે ઘણું હોય છે, એવી શંકાથી મહાવીર ત્યાં ન જતા હોય, તો ભલે. બાકી પ્રયજન અનુસાર, તે બુદ્ધિમાન શ્રમણ આર્ય પુરુષોના પ્રશ્નોને જવાબ જરૂર આપે છે, એમ મેં સાંભળ્યું છે. બાકી પ્રયોજન વિના તે કાંઈ પણ કરતા નથી, રાજા વગેરેની જબરદસ્તીથી પણ નહિ–એ કબૂલ રાખવા હું તૈયાર છું. તેવો માણસ ભયથી કશું ન કરે એ માનવા હું તૈયાર નથી. ગશાલક: કેઈ વેપારી લાભની ઈચ્છાથી પિતાને માલ પાથરી, મોટું ટોળું જમાવે, તે આ તમારે જ્ઞાતપુત્ર છે, એવું મને તો લાગે છે. આર્કક કામરસમાં લંપટ, ધનની કામનાથી દૂર દૂર વિચરતા, તથા તે માટે પ્રાણીઓના સમૂહની હિંસા કરતાં પણ ન અચકાતા વેપારી વાણિયાઓ સાથે તમે મહાવીરને સરખા છો? રક્ષણહાર અને જ્ઞાની મહાવીર જે કોઈ લાભ સાધતે હેય તે તે આ સંસારનો નહિ; પરંતુ આદિયુક્ત પણ અંતરહિત વસ્તુને. એ લાભની ઇચ્છાવાળે તે શ્રમણ છે, એ વાત હું કબૂલ કરું છું ! Page #340 -------------------------------------------------------------------------- ________________ ३२७ અઢારમું, ઓગણીસમું, અને વીસમું વ . આમ ગેાશાલક જ્યારે આઈકને સમજાવવામાં ન ફ્રાબ્વે, ત્યારે તે તેને પડતા મૂકી રસ્તે પડશે. આકમુનિ હવે આગળ ચાલ્યા. માર્ગોમાં હસ્તિતાપસેના આશ્રમ આભ્યા. તે લાકા એક મેાટા હાથીને મારી, તેનું માંસ સૂકવીને તેના ઉપર ઘણા દિવસે નિર્વાહ કરતા. તેઓ આકને પેાતાના પંથમાં ભેળવવા, પેાતાનું રહસ્ય તેને સમજાવવા લાગ્યા, તેમણે કહ્યું, અમે એક વર્ષીમાં એક મોટા જીવ મારીએ છીએ; જેથી રાજ નાના વાને મારવા ન પડે. આ જવાબ આપ્યા પાતાને નિમિત્તે એક પણુ પ્રાણીનેા વધ કરનાર તમે હિંદેષથી નિવૃત્ત થયેલા કેવી રીતે કહેવા ? મને તેા તમારામાં તે ગૃહસ્થામાં કશા ફેર Àખાતા નથી. ખરે। અહિંસક તે! ધેર ઘેરથી વધ્યું-ધટ ુ માગી લાવી તે ઉપર જીવનાર, અને ફ્રીથી હિંસાનું ધામ એવું આ શરીર પ્રાપ્ત ન થાય તે માટે પ્રયત્ન કર્યો કરનાર ભિક્ષુક જ છે. આ વાતચીત ચાલતી હતી, તેવામાં તે તાપસાએ મારવા માટે બાંધેલા એક મેાટી કાયાવાળા હાથી એકદમ પેાતાના મજબૂત સાંકળાના બંધનમાંથી ખળ કરીને છૂટયો અને વેગથી આકમુનિ તરફ દાડચા. બધાએ ધાયું કે, તે આર્દ્ર મુનિને મારી નાખશે. પરંતુ તે તેા આવીને આક મુનિના ચરણમાં કુંભસ્થળ નમાવી નમસ્કાર કરવા લાગ્યા, અને પછી ભક્તિભરી દૃષ્ટિએ તેમના તરફ થેાડી વાર જોઈ રહી, અરણ્યમાં ચાલ્યે ગયે. આર્દ્ર મુનિ હવે નવાઈ પામેલા તાપસા સાથે જ્યાં મહાવીર હતા ત્યાં આવ્યા. શ્રેણિક રાજાને હાથી છૂટી જવાની, તથા આક આવ્યાની ખબર પડતાં, તે તરત અભયકુમાર સહિત તેની પાસે આવ્યેા. રાજાએ આર્દ્ર મુનિને પૂછ્યું, હું ભગવન! તમને જોઈ ને હાથી મજબૂત સાંકળા તાડીને કેવી રીતે મુક્ત થઈ શકો, તથા તમને ઈજા કરવાને બદલે તમારા ચરણમાં નમસ્કાર કરી કેમ ચાલ્યા ગયા, તેં મને કહે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ર૮. શ્રી મહાવીર કથા આર્દકે કહ્યું, “ઘરમાં મારી આસપાસ વીંટળાયેલું કાચા સૂતરનું બંધન તોડીને હું છૂટો થયો છું, તેથી મને જોઈને આ હાથી વજનદાર લોઢાની સાંકળને પણ તોડી શક્યો છે. સૂક્ષમ નેહતંતુઓ તોડવા એ ખરેખર દુષ્કર છે.” આમ કહી આર્દકકુમારે તેને તથા અજયકુમારને પોતાની સઘળી હકીકત કહી સંભળાવી. ત્યાર બાદ તે ભગવાન મહાવીરનાં દર્શન કરી કૃતાર્થ થયા. મગધમાં ભગવાનના લાંબા વસવાટથી હવે લોકે ઉપર તેમની અને તેમના માર્ગની ઘણી અસર પડવા માંડી હતી. અનેક વિચારવંત તથા પુરુષાથી સ્ત્રી-પુરુષોએ આ વસવાટ દરમ્યાન તેમની પાસેથી દીક્ષા લીધી, અને કાયમને માટે ગૃહત્યાગ કરી, તેમના માર્ગમાં પ્રયાણ કર્યું.. . અભયકુમાર આદિની દીક્ષા મહાવીરના રાજગૃહના આ વસવાટ દરમ્યાન શ્રેણિકપુત્ર અભયકુમાર તથા બીજા પણ જાલી, માલિ, અને દીહસેણ, મહાસણ આદિ તે જ રાજાના પુત્રોએ તેમની પાસે દીક્ષા લીધી. અભયકુમાર પોતાની પ્રખર બુદ્ધિશકિતથી શ્રેણિકરાજાને મંત્રી બન્યો હતો, તે કથા આગળ આગળ આવી ગઈ છે. તેની બુદ્ધિશક્તિ વિષે બીજી પણ કેટલીક કથાઓ ચાલતી આવેલી છે, તે આ પ્રકરણને અંતે પરિશિષ્ટમાં આપી છે. તે ઉપરથી જણાશે કે, પોતાની અદ્ભુત પ્રજ્ઞાશક્તિથી પોતાના પિતાની અને રાજ્યની સેવા બજાવતા અભયકુમાર, પોતે સ્વીકારેલા શ્રાવક ધર્મનું યથાવિધિ પાલન કરતા વિહરતો હતે. વખત જતાં શ્રેણિક રાજા તેને રાજ્યગાદી સ્વીકારવા આગ્રહ કરવા લાગ્યો. પરંતુ અભયકુમાર પિતાને સમજાવતા કે, હજુ થોડી રાહ જુઓ. એક વખત અભયકુમારે મહાવીર ભગવાનની સ્તુતિ કરીને તેમને પૂછયું કે, છેલ્લા રાજર્ષિ કેશુ છે? ત્યારે ભગવાને જવાબ આપ્યો કે, “વીતભય નગરનો ઉદાયન રાજા.' Page #342 -------------------------------------------------------------------------- ________________ અઢામું, એગણીસમું, અને વીસમું વર્ષ ૨૯ આ જવાબ સાભળી અભયકુમાર વિચારમાં પડી ગયે. તેણે પિતા શ્રેણિક પાસે આવીને કહ્યું કે, મારે હવે રાજ્ય નથી જોઈતું ! રાજાએ કારણ પૂછતાં અભયકુમારે જણાવ્યું કે, ભગવાન મહાવીરના કહ્યા પ્રમાણે, હવે કેાઈ રાજ દીક્ષા લેવાનો નથી. એટલે હું રાજા થાઉં તો પછી મારા નસીબમાં દીક્ષા લેવાનું ન ઘટે. માટે હું તે હવે રાજપાટને ખ્યાલ રાખ્યા વિના દીક્ષા લેવા જ ચાલ્યો જવા ઈચ્છે છે. તમે કૃપા કરીને અનુજ્ઞા આપે. રાજાએ ન છૂટકે અભયકુમારને અનુજ્ઞા આપી. અભયકુમારની પેઠે શ્રેણિક રાજાના જાલી, દીર્ધસેન આદિ કુલ ૨૧ કુમારોએ ભગવાન પાસે દીક્ષા લીધી. તેમાંથી જાલી, મયાલિ, ઉવયાલી, પુરિસણુ, વારિસેણ, દીહત, અને લત,-એ સાતની માતાનું નામ શરિણદેવી હતું. અભયકુમારની માતાનું નામ નંદાદેવી હતું. બાકીના દીવસેણુ, મહાસણ, લહૃદંત, ગૂઢદ ત, સુદ્ધદંત, હલ, દુમ, દુમસેણુ, મહાદુમસેણ, સીહ, સીહણ, મહાસીહસે, અને પુણસેણને પણ ધરિણીના પુત્ર ગણવા. તે બધાનાં તપ વગેરેનું વર્ણન સુમને ભદ્રની કથાના જેવું જ ગણવું [આગળ પા. ૨૮૫]. અર્થાત ગુણરત્ન સંવત્સર તપ પૂરેપૂરું આચરીને, તથા અંતે શરીર અત્યંત દુર્બળ થઈ જતાં ૬૦ ટંક અન્ન-જળ વિના વિતાવીને તેમણે પ્રાણત્યાગ કર્યા હતા. જાલી વગેરે પાંચને સાધુકાળ કુલ ૧૬ વર્ષને હત; દીહદત અને લઠ્ઠદતને ૧૨ વર્ષનો, અભયકુમારને પાંચ વર્ષને, અને દીહસણ વગેરે ૧૩ જણાનો ૧૬ વષને. તે બધા મૃત્યુ પામી અનુત્તર દેવલોક પામ્યા હતા. ત્યાંથી ચુત થઈ, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી, તેઓ સિદ્ધ-બુદ્ધ-અને મુક્ત થશે. આ જ અરસામાં શ્રેણિક રાજાની નંદા, નંદવતી, નંદેત્તરા, નાંદણિકા, મરુતા, સુમરુતા, મહામરુતા, મરૂ દેવા, Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમના અને ભૂતદત્તા નામની તેર રાણુંઓએ પણ ભગવાન પાસે દીક્ષા લીધી. તેઓએ આર્ય પાસે રહી સામાયિક વગેરે ક્રિયાઓ તથા ધર્મગ્રંથેનું જ્ઞાન મેળવી લીધું. અને ત્યાર બાદ ચાર ટંક, છ ટંક, આઠ ટંક, દશ ટંક, બાર ટંક, પંદર ક, મહિને વગેરેના ઉપવાસ આદિ વિવિધ તપકર્મો વડે આત્માને ભાવિત કરતાં કરતાં ૨૦ વર્ષ દીક્ષિત જીવન ગાળ્યું. અંતે સાઠ ટંકના ઉપવાસથી દેહને અંત લાવીને, જે વસ્તુ માટે તેઓએ મુંડન કરાવ્યું હતું, બ્રહ્મચર્ય સ્વીકાર્યું હતું, સ્નાનછત્ર-જોડાને ત્યાગ કર્યો હતો, ભૂમિ ઉપર સૂવું, પાટિયા ઉપર સૂવું, ભીખ માગવી વગેરે નિયમો સ્વીકાર્યા હતા, તથા પારકાને તિરસ્કાર, માનાપમાન વગેરે સંકટ અને વિડ્યો સહન કરવાનું મંજૂર રાખ્યું હતું, તે વસ્તુ તેઓએ પ્રાપ્ત કરી. અર્થાત સિહબુદ્ધ અને મુક્ત થઈ, તેઓએ સર્વ દુઃખને અંત આવશે. ૧. વસંદેશ તરફ [૧૯ મું ચોમાસું] દીક્ષા જીવનના ૧૮ મા વર્ષનું એ માસું ભગવાને રાજગૃહમાં જ વિતાવ્યું, આ વખતને તેમને રાજગૃહને વર્ષાવાસ ઘણે ફળદાયી નીવડયો કહેવાય. ચોમાસું વીત્યા પછી ભગવાન વત્સદેશ તરફ ચાલ્યા. આલલિકામાં કેટલાક શ્રાવકો વચ્ચે દેવતાઓની વધારેમાં વધારે સ્થિતિ બાબત પુદગલ પરિવાજની કથામાં [પા. ૩૧૬ ] જણાવ્યા મુજબ મતભેદ પડ્યો હતો. વિભદ્રપુત્ર નામનો શ્રાવક સાચી સ્થિતિ નિરૂપતે હતો, પરંતુ, બીજા શ્રાવક તેના ઉપર વિશ્વાસ કરતા નહતા. ભગવાને બષિભદ્રપુત્રના કથાનું સમર્થન કરી, સૌની શંકાનું નિવારણ કર્યું. ભગવાન હવે કૌશાંબી નગરીમાં આવી પહોંચ્યા. ઉદાયનની વિધવા રાણું મૃગાવતીએ ઉજજયિનીને ચંડપ્રદ્યોતને આશા Page #344 -------------------------------------------------------------------------- ________________ અઢારમું, ઓગણીસમું, અને વીસમું વ આપી તત્કાળ પાછે! કાઢયો હતેા, તથા દરમ્યાન કૌશાંખીને કાટ મજબૂત કરાવી લીધા હતા. એ વાત આગળ [ ૫૫. ૨૮૩ ] આવી ગઈ છે. ધીમે ધીમે ચડપ્રદ્યોતને મૃગાવતીના મનના ખરા ભાવની ખબર પડી ગઈ હતી, એટલે તે કાં તા મૃગાવતીને હાથ કરવા કે કાં તેા નગરીને! નાશ કરવા કૌશાંબી ઉપર ચડી આવ્યેા હતા. મહાભયંકર ખૂનરેજી મચવાની સ્થિતિ આવી પહોંચી હતી. તેવામાં ભગવાનનું ત્યાં આગમન થયું. મૃગાવતીએ વિચાયુ.કે, ચંડપ્રદ્યોત પણુ ભગવાન મહાવીરને પ્રશ ́સક તેા છે જ. એટલે ભગવાનને શરણે ગયેલી મને કનડવાને વિચાર નહી કરે. આથી તેણે નગરના દરવાજા ઉધડાવી નાખ્યા, અને પે।તે મેટી સમૃદ્ધિ સાથે ભગવાન પાસે આવી, તથા તેમને વંદનાદિ કરી, યેાગ્ય સ્થાને બેઠી. પ્રશ્નોત રાજા ત્યાં એટલે જ હતા. ભગવાને સૌને ધર્મોપદેશ આપ્યા. તેમના ઉપદેશમાં દૃષ્ટાંત તે। હાય જ. પરંતુ આ વખતે તે પ્રસંગને અનુરૂપ તથા તરતમાં જ સાચેસાચ બનેલું એક દૃષ્ટાંત તેમને અચાનક મળી આવ્યું. પુરુષ સ્ત્રીએ ઉપર આસક્ત થઈ, તેમને મેળવવા ગમે તેવા આર ંભે કરવા પાછા નથી પડતા, પણ એ સ્ત્રીએ પૂજન્મામાં કેટલીક વાર તેમની બહેન પણુ થઈ હાય છે, પુત્રી પણ થઈ હાય છે, અને માતા પણ થઈ હાય છે! જો પુરુષ પાતાના એ બધા પૂજન્મા જોઈ શકે, તા તેનેા બધા મેહ ટળી જાય ! તે દૃષ્ટાંત 83 આ પ્રમાણે ઘટયુ હતું: ચંપા નગરીમાં એક સ્ત્રીલ`પટ સેાની હતા. તે ફરતાં ક્રૂરતાં જે જે રૂપવતી કન્યા જોતા તેને પાંચસે પાંચસે સામૈયા આપી ખરીદી લેતા અને પરણતા. એવી રીતે તે પાંચસે સ્ત્રીઓ પરણ્યા હતા. પ્રત્યેક સ્ત્રીને તેણે વસ્ત્રાભૂષણા વગેરેથી ખૂબ સજાવી હતી. વારા પ્રમાણે એક એક સ્ત્રી સ્નાનાદિ કરી, બધાં આભૂષણુ સજી, તેની પાસે જતી. Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા પિતાનું અંતઃપુર આમ મોટું હોવાથી, તથા સ્ત્રી જાત ઉપર અવિશ્વાસ હોવાથી કોઈ બીજા પુરુષો પોતાની સ્ત્રીઓને દૂષિત ન કરે, તે માટે તે બહુ તકેદારી રાખતો, અને બનતા લગી કદી ઘર છોડીને કક્યાંય જાતે જ નહીં. એક વખત તેને પ્રિય મિત્ર તેને બળાત્કારે પિતાને ઘેર જમવા લઈ ગયો. તે દરમ્યાન પેલી સ્ત્રીઓ જરા છૂટકારાને દમ ભરતી વસ્ત્રાભૂષણ સજી વિહાર કરતી હતી. તેવામાં તે સેની ઉતાવળે ઉતાવળો પાછો આવી પહોંચ્યો. સને દાખલો બેસાડવા તેણે તેમાંથી એક સ્ત્રીને પકડીને એવી તો મારી કે તે ત્યાં ને ત્યાં મરણ પામી ગઈ. પરંતુ પરિણામ ધાર્યા કરતાં ઊલટું આવ્યું. બાકીની સ્ત્રીઓએ પણ માન્યું કે તે દુષ્ટ આપણ સૌને આમ મારી નાખશે, એટલે તેમણે ભેગી થઈ તેને ત્યાં જ ફૂટી નાખ્યો. ત્યારબાદ તેઓ તેના મડદા સાથે ચિતા સળગાવીને બળી મરી. તે ચાર ને નવાણું સ્ત્રીઓ મરણ પામીને બીજે જન્મે પુરુષ થઈ. દેવયોગે તે બધા એકઠા મળી, કોઈ અરયમાં કિલ્લે કરી, ચેરી અને લૂંટફાટનો ધંધે કરવા લાગ્યા. પેલો સેની તથા તેણે મારી નાખેલી તેની સ્ત્રી એ બંને એક એક તિર્યંચ જન્મ ભોગવ્યા પછી એક બ્રાહ્મણને ત્યાં ભાઈ બહેન તરીકે ઉત્પન્ન થયાં. પેલી સ્ત્રી ભાઈ અને સોની બહેન થયો. ભાઈ માટે હોવાથી માતપિતાએ નાની બહેનને સાચવવાનું કામ તેને સોંપ્યું હતું. તે બાળકી બહુ રડ્યા કરતી. પેલે ભાઈ તેને છાની રાખવા પેટ હેઠળ બધે પંપાળતા. એટલે તે રતી બંધ થતી. આમ જ્યારે બહેન રડતી, ત્યારે તે આમ પંપાળ, અને બહેન છાની રહી જતી. પરંતુ એક વાર તેને આમ કુચેષ્ટા કરતે તેનાં માતાપિતાએ જોયો, એટલે તેમણે તેને કેધથી મારીને ઘર બહાર કાઢી મૂક્યો. તે રિસાઈને ડુંગરાઓમાં ચાલ્યો ગયો. ત્યાં તેને પેલા ચારસો નવ્વાણું ચેરની Page #346 -------------------------------------------------------------------------- ________________ અઢારમું, ઓગણીસમું, અને વીસમું વર્ષ ૩૩૩ સેબત થઈ અને તેમની ભેગે તે પણ ચેર થઈને ભળી ગયો. આમ તે સોનીની પાંચસોયે સ્ત્રીઓ પુરુષરૂપે આ જન્મમાં ભેગી મળી. હવે પેલી બહેન યુવાવસ્થામાં આવતાં કુલટા થઈ. તે છાથી ફરતી ફરતી કોઈ ગામમાં આવી. તે રાત્રે પલા પાંચસે ચોરોએ તે ગામ લૂંટયું, અને તેમાં પેલી કુલટા હાથ આવતાં તેને તેઓ સાથે ઉપાડી ગયા. પછી તે બધા . ચેર તેને પોતાની પાસે રાખી ભેગવવા લાગ્યા. એક વખત તેમણે વિચાર્યું કે, આ બિચારી એકલી છે, તેથી આપણ બધાની સાથે ભોગવિલાસ કરતાં થોડા સમયમાં મરી જશે. માટે કોઈ બીજી સ્ત્રી લાવીએ તે ઠીક. એવા વિચારથી તેઓ બીજી સ્ત્રીને લાવ્યા. પરંતુ પેલી કુલટા તે સ્ત્રી ઉપર ઝેરે બળવા લાગી. અને એક વખત લાગ મળતાં તેને તેણે કૂવામાં ગબડાવી દીધી. બધા ચારે તેની તપાસ કરવા લાગ્યા; અને તેમની ખાતરી થઈ કે, જરૂર આ કુલટાએ તેને મારી નાખી હશે. પેલા બ્રાહ્મણને આ કુલટા ઉપર પહેલેથી સંશય તો હતો જ કે, આ મારી બહેન તે નહીં હૈય? આથી તે ભગવાન મહાવીરને સર્વજ્ઞ જાણ, જ્યારે પ્રદ્યોત અને મૃગાવતી તેમની પાસે બેઠાં હતાં ત્યારે જ પૂછવા આવ્યો કે, “ભગવાન! તે એ જ છે ?” ભગવાને પણ ટૂંકમાં જવાબ આપ્યો, “હા. એ જ છે.” એ જાણે તે બ્રાહ્મણને અતિશય વૈરાગ્ય આવ્યો. તેણે ભગવાન પાસે ત્યાં ને ત્યાં દીક્ષા લીધી. ભગવાને તેની વાત પ્રદ્યોત મૃગાવતી વગેરેને કહી સંભળાવી, તથા સ્ત્રી પ્રત્યેની આસક્તિ કેવાં કેવાં કુકર્મો કરાવે છે, તે વિષે સચેટ શબ્દોમાં બયાન કર્યું. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી મહાવીર કથા એ વખતે પ્રસંગ જોઈ મૃગાવતી ઊઠી, અને ભગવાન પાસે દીક્ષા લેવાનો પિતાનો નિર્ણય જાહેર કર્યો. તેણે ચંડોત પાસે જઈ, દીક્ષા લેવા માટે પરવાનગી માગી, તથા જણાવ્યું કે, મારે પુત્ર મેં તમને સેંથો છે; હવે મને સંસારના ભેગવિલાસ ઉપર વૈરાગ્ય આવ્યું છે માટે મને દીક્ષા લેવાની પરવાનગી આપે. ચંડપ્રદ્યોત હા-ના કરી શક્યો નહીં; એટલે મૃગાવતીને ભગવાને તરત દીક્ષા આપી દીધી. આ જ વખતે ચંડ પ્રવાતની આઠ રાણીઓએ પણ (કદાચ બધી વાત સમજી જઈને) ભગવાન પાસે દીક્ષા લીધી. દીક્ષા બાદ ભગવાને તે સૌને આ ચંદનાને સોંપી. [૨૦ મું ચેમાસું ]. ત્યારબાદ ભગવાન વત્સ દેશમાંથી નીકળી વિદેહ તરફ વળ્યા. અને વૈશાલીમાં આવી ચાતુર્માસ વ્યતીત કર્યો. એ તેમનું દીક્ષા જીવનનું વસમું વર્ષ હતું, અને કેવલીજીવનનું આઠમું ચોમાસું હતું. પરિશિષ્ટ અભયકુમારની બુદ્ધિમત્તાની સ્થાએ રાજગૃહ નગર પાસેના વૈભાર પર્વત ઉપર લેહખુર નામે એક ચાર રહેતા હતા. તે ચાર છિદ્ર મેળવીને રાજગૃહ નગરના લોકોનાં ધન તથા સ્ત્રીઓ ઉપાડી લાવીને ભોગવતો હતો. તેને રોહણ નામે સ્ત્રીથી રૌહિણેય નામે પુત્ર થયો હતો. તે પણ અનાચારોમાં બાપ જેવો જ નીકળ્યો. મરતી વખતે લેહખુરે રૌહિણેયને પાસે બેલાવીને કહ્યું કે, મારી આટલી છેલ્લી આજ્ઞા હંમેશાં યાદ રાખજેજ્યાં કોઈ સાધુસંત ઉપદેશ આપતા હોય, ત્યાં સરસે પણ જઈશ નહીં. રૌહિણેયે તે આજ્ઞા કબૂલ Page #348 -------------------------------------------------------------------------- ________________ અઢારમું, એગણીસમું, અને વીસમું વર્ષ ૩૨૫ રાખી. ત્યાર બાદ તે બાપથી પણ સવાયા દુરાચાર આચરતા રાજગૃહ નગરમાં કેર વરતાવવા લાગ્યો. એક વખત તે રાજગૃહ નગર તરફ જતો હતો, તેવામાં માર્ગમાં મહાવીર ભગવાન લોકોના ટોળાને ધર્મોપદેશ આપતા બેઠા હતા. બાપની આજ્ઞા યાદ લાવી રૌહિણેયે તરત પોતાના કાનમાં આંગળીઓ ઘાલી, જેથી મહાવીરના શબ્દો કાને ન પડે. પરંતુ માર્ગમાં કાંટો વાગતાં તેને કાનમાંથી હાથ કાઢવા પડ્યા. તે વખતે તેના કાનમાં ભગવાનના આટલા શબ્દો પડી ગયા : દેવના ચરણ પૃથ્વીને અડતા નથી; તેમનાં નેત્ર નિમેષરહિત હેય છે, તેમણે પહેરેલી પુષ્પમાળાઓ કરમાતી નથી, અને તેમને શરીરે પરસેવે કે મેલ હેતાં નથી.' રૌહિણેયના ત્રાસથી વ્યાકુળ થયેલા પ્રજાજાએ શ્રેણિક રાજા પાસે ધા નાખી. રાજાએ કેટવાળ વગેરેને ખૂબ ધમકાવ્યા, પણ તેઓએ પિતાની લાચારી કબૂલ કરી. આથી અભયકુમારે પોતે રૌહિણેયને પકડવાનું કામ હાથ લીધું. તેણે રાજાના આખા લશ્કરને છૂપી રીતે નગરની આસપાસ ગોઠવી દીધું અને પોતે સૂચના કરે ત્યાર બાદ જે કઈ નગરમાંથી નીકળતું માલુમ પડે, તેને પકડી લેવાની આજ્ઞા કરી. આખું લશ્કર છૂપી રીતે રાજગૃહની આસપાસ ગોઠવાઈ ગયું. રૌહિણેયને તેને ગણુસાર સુધ્ધાં માલુમ ન પડ્યો. પછી રાત્રે નગરમાં ફરી આવીને જે તે બહાર નીકળવા ગયો કે તરત તૈયાર બેઠેલા લશ્કરના હાથમાં સપડાય. પરંતુ જ્યાં સુધી તેની પાસે ચોરીને મુદ્દામાલ ન હોય, કે તે પોતે પિતાને ગુને કબૂલ ન કરે, ત્યાં સુધી તેને શિક્ષા કેવી રીતે થાય? રૌહિણેને પૂછતાં તેણે જણાવ્યું કે, હું રોહિણેય નથી; હું તે શાલિગ્રામના રહેવાસી દુર્ગચંડ નામને ખેડૂત છું. રાજાએ શાલિગ્રામમાં તપાસ કરાવી. આવા કોઈ પ્રસગે છટકી શકાય તે માટે રૌહિયે તે ગામમાં પહેલેથી Page #349 -------------------------------------------------------------------------- ________________ 331 શ્રી મહાવીન્કથા વ્યવસ્થા કરી જ રાખેલી હતી; એટલે ત્યાંના લેાકેા તરફથી ખબર મળી કે, દુચંડ નામનેા માણસ આ ગામનેા છે, તથા અમારે! સગા છે. અભયકુમાર રૌઢિયનું પહેાંચેલપણું જોઈ જરા અકળાયા. પણ તેણે નવી યુક્તિ કરી. રૌહિણેયને છૂપી રીતે કાંઈક પિવડાવી દઈ બેશુદ્ધ બનાવી દીધે. પછી સાત માળવાળા એક મેટા મહેલને દેવલોક જેવા સુશોભિત તથા સુસજ્જિત કર્યાં, અને રૌદ્ધિયને દેવ જેવાં વસ્ત્ર-માલા-મુકુટ વગેરે પહેરાવી ઉપરને માળે શય્યા ઉપર સુવાર્યાં. જ્યારે રોહિણેય જાગ્યા, ત્યારે દેવદેવીના વેષ ધારણ કરેલાં દાસદાસી ‘ જય’ 'જય' ઉચ્ચાર કરતાં તેને કહેવા લાગ્યાં કે, આપ અમારી સ્વામી છે, અને અમે તમારાં કિકર છીએ. તમે પૃથ્વીલેાકમાં મરણ પામી અબઘડી જ આ સ્વ લેાકમાં જન્મ્યા છે. માટે આ અનુપમ અપ્સરાએ સાથે મનમાની ક્રીડાએ કરતા તમે આ રવ સપત્તિ ભાગવેા. . એટલામાં તે। આસપાસ ગાન-તાન-નૃત્ય આર્દ્ર શરૂ પણ થઈ ગયાં. રોહિણેય નવાઈ પામી આનંદિત થતા થતા એ બધાં દૃશ્ય જોવા લાગ્યું. એવામાં સુવણુની છડી લઈ, એક દેવ આવ્યા. તેણે બધું સંગીત-નૃત્ય આદિ બંધ કરાવ્યું, તથા જાહેર કર્યું કે, સ્વ'માં નવા આવનારને સ્વ સંપત્તિ સાંપતા પહેલાં એક વિધિ કરવા પડે છે. તેમાં તેણે પેાતાનાં મનુષ્ય જન્મનાં સૌ સુકૃત-દુષ્કૃત કહી બતાવવાં પડે છે. ત્યાર બાદ તેને સ્વસુખની પરવાનગી મળે છે. રૌહિણેય આ સાંભળી પોતાનાં સુકૃત-દુષ્કૃત યાદ કરવા લાગ્યું; એટલામાં અચાનક તેને મહાવીરના મુખનું પેલું વાક યાદ આવ્યું કે, દેશના ચરણ પૃથ્વી ઉપર અડે નહીં, તેમની માળા કરમાય નહીં, તેમની આંખેા મટકું મારે નહીં છું . તેણે તરત પેાતાની આજુબાજુનાં દેવદેવી તરફ જોયું; તેની Page #350 -------------------------------------------------------------------------- ________________ અઢારમું, ઓગણીસમું, અને વીસમું વર્ષ ૭૭૭ સાથે જ તેને ખાતરી થઈ ગઈ કે, આ તે મને ફસાવવાને પ્રપંચ જ છે. એટલે તેણે સાવધાન થઈ નર્યાં સુકૃત જ ઉપજાવી-ઉપજાવીને ગણાવવા માંડ્યાં, અને પોતે આખો જન્મારે એક પણ દુષ્કત કર્યું નથી એમ કહ્યું. છેવટે શ્રેણિક રાજાએ તેને છેડી મૂક્યો. બીજે દિવસે રોહિણેય સીધા મહાવીર પાસે ગયે. તેને વિચાર આવ્યો કે, જેનાં વચન અજાણતાં કિંચિતમાત્ર કાને પડી જતાં હું પ્રાણાંતદંડમાંથી બચી શકો, તેની તો આજન્મ પરિચર્યા કરવી જોઈએ, તથા તેનાં વચન સંપૂર્ણ રીતે સાંભળીને તેમનું પરિપૂર્ણ પાલન કરવું જોઈએ. મહાવીરે તેને દીક્ષા આપી. શ્રેણિક રાજા ત્યાં હાજર હતા. રૌહિયે તેને પિતાની સાચી ઓળખ આપી, તથા પોતે જે જે ધન લૂંટીને જ્યાં જ્યાં દાટેલું હતું તે બધું તેને કહી બતાવ્યું. શ્રેણિક રાજાએ તેના બધા ગુનાની તેને માફી આપી; તથા નવા શુદ્ધ જીવનમાં પણ તે પેલા મલિન જીવન જેટલો જ દઢ પ્રયત્ન આચરે, એવી શુભેચ્છા વ્યક્ત કરી. એક વખત ઉજ્જયિનીને રાજા ચંડપ્રદ્યુત સામંતમિત્ર સૌને સાથે લઈ મગધ ઉપર ચડી આવ્યો. તેની સામે શસ્ત્રથી લડવું તે મુશ્કેલ હતું. એટલે અભયકુમારે તેને પોતાની બુદ્ધિથી જ પાછા કાઢવાનું માથે લીધું. તેણે રાજગૃહ નગરીની આસપાસ જ્યાં જ્યાં લશ્કરને પડાવ નાખવા જેવાં સપાટ સ્થાને હતાં, ત્યાં બધે શ્રેણિક રાજાના લાંછનવાળા સેનાના સિક્કા દટાવ્યા. ત્યાર બાદ ચંડપ્રદ્યોતને છેક રાજગૃહ નગર સુધી આવવા દીધો. તેણે રાજગૃહને ઘેરે ઘાલી, પેલી સપાટ જગાઓએ જ પડાવ નાખે. ત્યાર બાદ અભયકુમારે છેડે વખત જવા દઈ, ચંડ પ્રોતને ખાનગીમાં ખબર મોકલી કે, તમારા લશ્કરનાં બધાં Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરૂકથા માણસ ફૂટલાં છે. તમે તેમના તંબૂઓની જમીન ખેડી જોશે તો તમને ખાતરી થશે કે, તે બધાઓએ શ્રેણિક રાજા પાસેથી લાં લીધેલી છે, અને તેઓ તમને હણવા કબૂલ થયા છે. પ્રદ્યોતે એક-બે તંબુઓ છેદાવ્યા, તે ત્યાં શ્રેણિકના સિક્કા નીકળ્યા. આથી ભયભીત થઈ, બધા લશ્કરને પડતું મૂકી, તે પોતાના નગર તરફ વીજળી-વેગે નાઠે! પ્રદ્યોત જતાં તેનું આખું લશ્કર પણ વેરણછેરણ થઈ ગયું. પ્રદ્યોતને જ્યારે અભયકુમારની બધી યુક્તિની ખબર પડી, ત્યારે અભયકુમારને જીવતો પકડી લાવનારને આગળ આવવા માટે તેણે દરબારમાં બીડું ફેરવ્યું. કેઈએ ન સ્વીકારેલું એ બીડું એક ગણિકાએ ઝડપ્યું. તેણે પોતાની બધી જના વિચારી કાઢી. પ્રથમ તેણે બીજી બે યુવાન સ્ત્રીઓ સાથે લીધી; અને કેાઈ સાધ્વીની આદરપૂર્વક ઉપાસના કરીને બધા જનધર્મ તથા તેને આચાર સમજી લીધું. ત્યારબાદ તે ત્રણે સ્ત્રીઓ શ્રેણિકના નગરમાં આવી. જુદાં જુદાં જન તીર્થો તથા મંદિરનાં દર્શનાર્થે પોતે નીકળી છે, એવું તેમણે જાહેર કર્યું. પછી અભયકુમાર જે મંદિરમાં દર્શન કરવા જતા ત્યાં જઈ, તેમણે વિવિધ રાગ-રાગણીથી પ્રભુની સ્તુતિ કરવા માંડી. અભયકુમાર એ ભક્તિભાવભરી ઉપાસના સાંભળી પ્રસન્ન થયા, અને તેમની માહિતી પૂછવા લાગ્યો. પેલી ગણિકાએ જણાવ્યું કે, હું ઉજજયિનીના એક ધનાઢ્ય વ્યાપારીની વિધવા છું, અને આ બે મારી પુત્રવધૂઓ છે. તેઓ પણ વિધવા જ છે. સાધ્વીપણું સ્વીકારતા પહેલાં અમે આ પ્રમાણે યાત્રાએ નીકળ્યાં છીએ. અભયકુમારે પ્રસન્ન થઈ તેમને પિતાને ત્યાં ભોજન માટે આમંત્રણ કર્યું. વળતે દિવસે તે ગણિકાએ અભયકુમારને આમંત્રણ આપ્યું અભયકુમાર આવ્યો એટલે ગણિકાએ તેને જળપાનમાં કાંઈક પિવરાવી દઈ બેહેશ કરી દીધે, અને તૈયાર Page #352 -------------------------------------------------------------------------- ________________ અઢારમું, ઓગણીસમું, અને વીસમું વર્ષ ૦૭૯રાખેલા રથમાં તેને નાખી, ઝટ ઉજજયિની પહોંચાડી દીધે. રાજાએ તેને કાઇના પાંજરામાં પૂર્યો. પરંતુ બુદ્ધિશાળીની બુદ્ધિને ગમે ત્યારે ખપ પડયા વિના રહેતું નથી. ચાર જુદા જુદા પ્રસંગોએ પ્રલોતરાજને અભયદેવની સલાહ લેવી પડી; અને તે ચારે વખતે અભયકુમારે આપેલી સલાહ હિતકર નીવડવાથી દરેક વખતે પ્રોત અભયકુમારને મુક્ત સિવાય બીજું ગમે તે એક વરદાન માગવાનું કહીને કુલ ચાર વરદાન આપ્યાં. અભયકુમારે તે ચાર વરદાન એકઠાં થવા દીધાં, અને પછી એકસામટાં આ પ્રમાણે માગ્યાં: “તમે તમારા પ્રિય નલગિરિ હાથી ઉપર મહાવત થઈને બેસે; હું પાછળ અંબાડીમાં તમારી પ્રિય રાણું શિવાદેવીના ખેાળામાં બેસું; પછી તમારા પ્રસિદ્ધ અગ્નિભી૨ રથને ભાગીને તેનાં લાકડાંની ચિતા સળગાવો; અને તેમાં આપણુ ચારે પ્રવેશ કરીએ!” કહેવાની જરૂર નથી કે, પ્રદ્યોતે અભયકુમારને છોડી મૂકવાના બદલામાં એ ચાર વરદાન માફ કરાવ્યાં! જતી વખતે અભયકુમાર કહેતો ગયો કે, તમે તો મને છેતરીને ગુપચુપ પકડી લાવ્યા હતા. પરંતુ હું તો તમને ધોળે દિવસે, ભર બજારે હરી જઈશ! અભયકુમારે પિતાને દેશ પાછા આવી વેપારીને વેશ લીધે, અને પોતાના દેશમાં સુંદરમાં સુંદર ગણાતી બે ગણિકાપુત્રીઓને સાથે લીધી. ત્યારબાદ ઉજજયિનીમાં આવી રાજમાર્ગ ઉપર ઘર ભાડે રાખ્યું. એક વખત પ્રદ્યોત તે રસ્તે થઈને જ હશે, ત્યારે રાજાની સવારી જેવાને મિષે તેના તરફ વિલાસપૂર્વક જેતી તે બે સુંદરીઓને તેણે જોઈ મેહિત થઈ તેણે એક દૂતીને તેમની પાસે મોકલી. પેલીઓએ રોષથી તેનો તિરસ્કાર કરી, તેને કાઢી મૂકી. પેલી દૂતી બીજે દિવસે ફરી આવી; તે વખતે પણ તેઓએ કાંઈક ધીમેથી પણ રેષપૂર્વક Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા તેની અવજ્ઞા કરીને તેને કાઢી મૂકી. ત્રીજે દિવસે ખેદપૂર્વક આજીજી કરતી તે દૂતી ફરી પાછી આવી, ત્યારે પેલી બે જણઓએ તેને કહ્યું કે, આ અમારે સદાચારી ભાઈ અમારી રક્ષા કરે છે, એટલે અમે તને આમ તિરસ્કાર કરી કાઢી મૂકીએ છીએ. પણ આજથી સાતમે દિવસે તે બહારગામ જનાર છે. તે વખતે રાજાએ અહીં ગુપ્ત રીતે આવવું. હવે અભયકુમારે પ્રદ્યોત રાજાની સમાન આકૃતિવાળા પિતાના એક માણસને કૃત્રિમ ગાંડે કરી રાખે. અને તેનું નામ પ્રદ્યોત પાડયું. અભયકુમાર રોજ તેને વૈદ્યને ત્યાં માંચામાં બાંધી રસ્તા વચ્ચે થઈને લઈ જતો. તે વખતે પેલ ગાંડે માણસ બૂમો પાડતો કે, “હું પ્રદ્યોત છું, મને આ હરી જાય છે, પકડો, બચાવો, બચાવો ! ” લેકે વારંવાર એ દેખાવ જોઈને ટેવાઈ ગયા. પછી વાયદાને સાત દિવસ આવ્યો, એટલે પ્રવાત ગુપ્તપણે અભયકુમારને ઉતારે આવ્યો. તત્કાળ અભયકુમારના સુભટોએ તેને બાંધી માંચા ઉપર નાખ્યો, અને ધોળે દિવસે શહેરની વચ્ચે થઈને લીધે. પ્રદ્યોત ઘણુય બૂમ પાડવા લાગ્યો; પણ બધાએ માન્યું કે, આ તે પેલે ગાંડ પ્રદ્યોત બૂમ પાડે છે ! - રાજગૃહમાં લઈ ગયા બાદ, અભયકુમારે અલબત્ત તેને છોડી દીધું. એક વખત કેઈ કઠિયારાએ ગણધર સુધર્મા પાસે રાજગૃહમાં દીક્ષા લીધી. પછી જ્યારે તે ભિક્ષા માગવા નગરમાં નીકળતા, ત્યારે તેને ઓળખતા લકે તેને ટાણો મારતા કે, “મહેનતમજૂરી કરવી પડતી હતી, તે મફતનું ખાવા ભિક્ષુક થયા!” આથી કંટાળીને તે કઠિયારે સુધર્માને કહેવા લાગ્યો કે, ચાલો આપણે બહારગામ ચાલ્યા જઈએ. અભયકુમારના Page #354 -------------------------------------------------------------------------- ________________ તુ અઢારસ, ઓગણીસમુ, અને વીસસુ વ જાણવામાં આ વાત આવી. તેણે તરત રાજ્યભડારમાંથી ત્રણ કરાડ રત્નાના રાજમાર્ગની વચ્ચે ઢગલા કરાભ્યા, તથા ઢંઢેરા પિટાવી લેાકાને ભેગા કર્યાં. ત્યારબાદ તેણે જણુાવ્યું કે, જે પુરુષ ચિત્ત જળ, અગ્નિ અને સ્ત્રીના સર્વથા ત્યાગ કરે, તેને હું આ ઢગ આપી દઈશ. ત્યારે લેાકેા કહેવા લાગ્યા કે, ધન વડે જે ખાન-પાન અને સ્ત્રીરૂપી રને ભાગવવાનાં ન હોય, તે। પછી તે ધન શું કરવાનું? ત્યારે અભયકુમારે તેમને ટાણા મારીને સમજાવ્યું કે, જે ત્રણ રત્નાને આ રત્નરાશિ કરતાં પણ મહામૂલ્યવાન માની તમે સંધરી રાખવા ઇચ્છા છે, તે ત્રણ રત્નને કરે મારનાર આ કિયારાને તમે ભિક્ષા માટે ભિક્ષુક થયેલા કહી નિદા છે! કેમ?' આથી લેાકેાને તરત પેાતાની ભૂલ સમજાઈ, અને તેમણે પેલા સાધુની નિંદા કરવાનું છેાડી દીધું. " Page #355 -------------------------------------------------------------------------- ________________ ૧૪ એકવીસથી ચાવીસમા સુધીનાં વર્ષો વૈશાલીથી નીકળી, ભગવાન મિથિલા તરફ ગયા. ત્યાંથી કાકંદી, શ્રાવસ્તી થઈને પાંચાલ, સૂરસેન, કુરુ આદિ પશ્ચિમ ભારતના અનેક દેશમાં આ વર્ષે તે વિચર્યા. ભગવતીસૂત્ર, વિપાકશ્રત, ઉપાસકદસા આદિ સૂત્રગ્રંથમાં ભગવાન અહિચ્છત્ર, ગજપુર, કાંપિલ્પ, પિલાસપુર આદિ નગરમાં વિચર્યોના જે ઉલ્લેખો આવે છે, તે બધા આ વર્ષને લગતા જ હોય એમ લાગે છે. તે બધાં સ્થળોમાં બનેલા કેટલાક મુખ્ય મુખ્ય પ્રસંગોની કથા જ અહીં નોંધતા જઈએ. ૧. ધન્યની કથા કાકંદીમાં ભદ્રા નામે શેઠાણું રહેતી હતી. તેને ધન્ય નામે પુત્ર હતો. તેને બહુ લાડપાડમાં ઠાઠ-માઠથી ઉછેરવામાં આવ્યો હતો, તથા જુવાનીમાં આવતાં ખાનદાન કુળની તથા સમૃદ્ધ ઘરની ૩૨ કન્યાઓ સાથે પરણાવવામાં આવ્યો હતો. ભદ્રા શેઠાણીએ તે દરેક સ્ત્રી દીઠ એક એક મહેલ પુષ્કળ સાધનસંપત્તિથી સજાવીને તૈયાર કરાવ્યો હતો અને પહેરામણીમાં તે દરેકને પુષ્કળ પ્રીતિદાન આપ્યું હતું. ધન્ય પિતાની યુવાન અને સ્વરૂપવતી સ્ત્રીઓ સાથે અનેક પ્રકારનાં નાટય-ગીત-નૃત્ય વગેરેથી આનંદ કરતો, તથા ઋતુ અનુસાર ભોગ ભોગવતો વિહરતો હિતો. આ અરસામાં ભગવાન મહાવીર તે નગરીમાં પધાર્યા. ધન્ય પણ અનેક લેકે ભેગે તેમનાં દર્શને ગયો, અને ભગવાનના ઉપદેશબાણુથી વીંધાઈ, દીક્ષા લેવાની પરવાનગી Page #356 -------------------------------------------------------------------------- ________________ એકવીસથી ચાવીસમા સુધીનાં વાં a માગવા પેાતાની માતા પાસે આવ્યા. માતા તા હેબતાઈ ગઈ બન્ને વચ્ચે અનેક સવાલ જવાો પશુ થયા; પરંતુ ધન્યના નિશ્ચય આગળ ભદ્રાને નમવું પડયુ. છેવટે પેાતાના પુત્રને નિષ્ક્રમણાભિષેક ઠાઠમાઠથી કરવા તે રાજા પાસે ચામર-છત્રમુગટ વગેરે માગવા ગઈ. રાજાએ પેાતે જ ધન્યના નિષ્ક્રમસત્કાર કરવાને ઉત્સાહ બતાવ્યેા; પરંતુ ત્યાર પહેલાં તે જાતે ધન્યને સમજાવવાને પ્રયત્ન કરી જોવા આવ્યા. રાજા ઃ— • હે દેવાનુપ્રિય ! તું બાગાને ત્યાગ શા માટે કરે છે? મારી છાયામાં રહી તું. નિરાંતે ભાગ ભાગવ. તમે જે કાંઈ તકલીફ્ હૈાય, તે તું મને કહી દે. હું તે બધાનું નિવારણ કરી આપીશ. ધન્ય – હે દેવાનુપ્રિય ! તમે જે મારા વિતને નાશ કરનારા મૃત્યુને રોકી શકતા હેાં, તથા શરીરના સૌના વિનાશ કરનારી વૃદ્ધાવસ્થાને અટકાવી શકતા હો, તે હું જરૂર તમારી છાયામાં રહીને આ કામભેગાને ભાગવ્યા કરું. રાજા :~ હૈ દેવાનુપ્રિય ! મૃત્યુ કાઈથી રોકી શકાય તેવું નથી. દેવ અને દાનવ પણ એને રોકી શકતા નથી. જ્યાં સુધી ચિત્તમાં કષાયાના સસ્કારે છે, ત્યાં સુધી મૃત્યુને ભય રહેવાના જ. ત્યારે ધન્યે કહ્યું, હે દેવાનુપ્રિય ! હું મૃત્યુજય ઇચ્છતા નથી, તેથી જ તેને વધારનારા વિલાસના સંસ્કારાને પણ હું ત્યાગ કરવા ઇચ્છું છું. આ સાંભળી રાજાએ આખી નગરીમાં ધાણા કરાવી કે, જે લેાકેા મૃત્યુશયને! નાશ ઇચ્છતા હોય અને તે માટે વિષયકષાયાને ત્યાગ કરવા કટીબદ્દે થવા તૈયાર હાય, પશુ માત્ર મિત્ર-જ્ઞાતિ- કે સબંધીઓના યેાગક્ષેમની ચિંતાથી જ અટકી રહ્યા હાય, તેઓએ ખુશીથી ધન્યની પેઠે પ્રવજ્યા લેવા Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી મહાવીર-કથા તૈયાર થવું! કારણ કે તેમનાં સંબંધીઓના વર્તમાન યોગશ્રેમનો હું નિર્વાહ કરીશ. આ છેષણથી બીજા પણ અનેક વિચારક યુવાને ધન્ય સાથે ભગવાન મહાવીર પાસે ગયા. ત્યાં ગયા બાદ રાજાએ ધન્ય વગેરે યુવાનને આગળ કરી કરીને ભગવાનને કહ્યું, હે દેવાનુપ્રિય! આ ધન્ય તેની માનો એકનો એક છે; તેના અતિ સ્નેહનું પાત્ર છે, અને તેના બીજા હદય જેવો છે. પણ તમારું પ્રવચન સાંભળ્યા બાદ તેની વૃત્તિ વિલાસાદિમાંથી ઊઠી ગઈ છે. તે તમારી સાથે રહી, અહિંસાદિ વ્રતની પાંચ પ્રતિજ્ઞા સ્વીકારવા ઈચ્છે છે. તે માટે તેની માતાએ તેને આપની પાસે મોકલ્યો છે. તે હું તેની માતાની વતી આપને આ શિષ્યભિક્ષા સ્વીકારવા વિનંતી કરું છું,’ તે વખતે બીજા બધા યુવાને માટે પણ તેમનાં માતાપિતાએ આપેલી અનુમતિ રાજાએ ભગવાન પાસે પ્રગટ કરી. પછી ભગવાનના આદેશ પ્રમાણે ધન્ય હંમેશાં સંયમથી વર્તવા લાગ્યો. તેણે ભગવાનના સ્થવિર પાસે સામાયિક વગેરે ચૌદ પૂર્વેનું અધ્યયન કર્યું, તથા ઇદ્રિયદમન અને તપની સવિશેષ સાધના કરી. ધન્ય જે દિવસે પ્રવજ્યા લીધી, તે જ દિવસે તેણે ભગવાન પાસે જઈને કહ્યું, “હે ભગવન! આપ પરવાનગી આપે, તે હું છ-છ ટંકના ઉપવાસ મરતાં લગી કરવા ઈચ્છું છું. છઠ્ઠા ટંકને પારણે પણ હું ભાત વગેરે લૂખું અનાજ જ એક ટંક ખાઈશ; તે પણ એંઠા હાથે આપેલું હશે તે જ લઈશ; તથા ઊતરી જઈને નાખી દેવા જેવું નહીં થઈ ગયું ૧. તેને આયંબિલઆંબલ કહે છે. ૨. અર્થાત મને આપવા માટે હાથ એંઠા કરી ફરી ધોવા ન પડે તેવી રીતે આપેલું. Page #358 -------------------------------------------------------------------------- ________________ એકવીસથી ચાવીસમા સુધીનાં વર્ષો હેય, તેમ જ અન્ય શ્રમણ-બ્રાહ્મણ-અતિથિ-કુપણ યાચક વગેરેને જરૂર ન હોય તેવું હશે તો જ લઈશ.' ભગવાનની પરવાનગી મળ્યા બાદ ધન્ય સાધુએ તે પ્રકારનું વ્રત આચરવા માંડયું. પારણાને દિવસે તે સ્વાધ્યાય વગેરેથી પરવારી, ભગવાનની રજા લઈ નગરીમાં જતે; અને પિતાના નિયમ મુજબની તૈયાર ભિક્ષા કાળજીપૂર્વક માગત; પરંતુ કોઈ વાર તેને અન્ન મળતું તે પેય ન મળતું; અને કઈ વાર પેય મળતું તે અન્ન ન મળતું. તે પણ તે તે દીનતા, વૈમનસ્ય, કલેશ કે વિષાદ અનુભવ્યા વિના, પિતાની સમાધિમાં ખલેલ પહોંચવા દીધા વિના, તથા પ્રાપ્ત અપ્રાપ્ત યોગમાં ઉધમપરાયણ રહી, જે કંઈ મળે, તે સ્વીકારી લેત; અને પિતાના ગુરુને બતાવ્યા બાદ, તેમની પરવાનગીથી, કેઈ પ્રકારની આસક્તિ કે મેહ રાખ્યા વિના જ, જેમ સર્ષ પોતાના દરમાં આજુબાજુની જમીનને સ્પર્શ કર્યા વિના પ્રવેશે છે, તેમ મેંમાં સ્વાદ માટે મમળાવ્યા વિના જ રાગરહિતપણે ખાઈ લેતા. તે ધન્ય સાપુ આ જાતના તેમના ઉદાર, વિપુલ, કલ્યાણરૂપ, મંગલારૂપ, ઉત્તમ, ઉદાત્ત, અને મોટા પ્રભાવવાળા તપકર્મથી સુકાઈ ગયા, માંસરહિત થઈ ગયા, તથા માત્ર હાડચામ રૂપ જ બન્યા. તેમના એ તપ-લાવણ્યનું વર્ણન અંતગડદસાઓ' નામના અંગમાં એક અદ્ભુત સૂક્તને વિષય બન્યું છે. ત્યાં તેમના પગ, પગની આંગળીઓ, જો, ઢીંચણ, સાથળ, કેડનાં બે હાડકાં, પેટ, પાંસળીઓ, કરોડરજજુ, છાતીનું હાડકું, બાહુ, હાથ, હાથની આંગળીઓ, ડેક, હડપચી, ૧. અર્થાત જે અન્નની આશાએ બીજા યાચકે ત્યાં ઊભા હશે, તે અન્ન નહીં લઉં. ૨. જુઓ આ માળાનું “પાપ, પુણ્ય અને સંયમ” પુસ્તક પા. ૧૧૩ ઈ. Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા હેઠ, જીભ, નાસિકા, આંખ, કાન, અને માથું વગેરે અવયને સુકાઈ ચીમળાઈ ગયેલી જુદી જુદી વસ્તુઓ- જેવી કે વૃક્ષની સુકાઈને તતડી ગયેલી છાલ, લાકડાની પાવડી, જીણું થઈ ગયેલા જોડા, કાચી તોડીને ગરમીમાં નાખવાથી સુકાઈ તતડી ગયેલી મગ-અડદષ્કળથીની શગે, કાગડા-સ્ટેલ વગેરે પક્ષીઓના ઢીંચણ વગેરેના સાંધા અને જા , સુકાઈ ગયેલી ચામડાની મસક, મણકાઓ-નાળા-કથરોટની એક ઉપર એક ગોઠવેલી હાર–વગેરે સાથે સરખાવવામાં આવ્યા છે. ટૂંકમાં તેમના પગ, જાંધ, અને સાથળ છેક જ સુકાઈ ગયાં હતાં; તેમનું પેટ બેડોળ, પડખાં આગળ ઊંચું થયેલું, કેડ આગળ કાચબાની પીઠ જેવું દેખાતું, તથા બરડે ચોટી ગયેલું દેખાતું હતું; તેમની પાંસળીઓ ઉપર ઊપસી આવી હતી. તેમના કરોડરજ્જુના હાડકાં માળાના મણકાની પેઠે ગણું શકાતાં હતાં, તેમની છાતીને ભાગ ગંગાનાં મેજાની હાર જેવો દેખાતો હતો; તેમના બાહુ સુકાઈ ગયેલા સાપ જેવા દેખાતા હતા; તેમના હાથના આગલા ભાગ ઘેડાની લગામના ઢીલા થઈ ગયેલા ચેકડાની જેમ લબડતા હતા; તેમના માથાને દડે કંપવાયુ થયો હોય તેમ ડોલ્યા કરતા હતાતેમનું વદનકમલ કરમાઈ ગયું હતું, તેમનું મેં ઘડાની પેઠે ઊઘડેલું રહેતું હતું અને તેમની આંખો ઊંડી ઊતરી ગઈ હતી. તેમની આ સ્થિતિ જોઈ શ્રેણિક રાજાએ ભગવાનને કહ્યું કે, હે ભગવન્! તમારા આ ઈદ્રભૂતિ વગેરે ચૌદ હજાર શ્રમણસાધુઓમાં ધન્ય સાધુ જ મહા દુષ્કર સાધના કરનાર, તથા કર્મોના ભારે ક્ષય કરનાર છે, એમ મને લાગે છે. મહાવીરે પણ તેનું સમર્થન કરતાં કહ્યું, “ખરેખર, ધન્ય સાધુ જ મારા સર્વ સાધુઓમાં મહા દુષ્કર સાધના કરનાર, તથા કર્મોને ભારે ક્ષય કરનાર છે.” Page #360 -------------------------------------------------------------------------- ________________ એકવીસથી ચાવીસમા સુધીનાં વર્ષો ૭૪૭ શ્રેણિક રાજા ત્યાર બાદ ધન્ય સાધુને પ્રદક્ષિણા, નમસ્કારાદિ કરીને બોલ્યા, હે દેવાનુપ્રિય! તમને ધન્ય છે. તમે ભારે પુણ્યશાળી છે. તમે કૃતાર્થ છે, તથા તમે તમારા મનુષ્યજન્મનું ફળ પૂરેપૂરું પ્રાપ્ત કર્યું છે! વખત જતાં ધન્ય સાધુનું શરીર એક જ નબળું થઈ ગયું, ત્યારે તેમણે ભગવાનની અનુમતિથી વિપુલ પર્વત ઉપર જઈ મારણતિક સંખના વ્રત સ્વીકાર્યું, અને એક મહિનાના ઉપવાસ વડે દેહત્યાગ સાથે. તેમને સાધુપણને કુલ સમય ૯ માસ જેટલે હતો. ધન્યની પેઠે ભદ્રા શેઠાણના સુનક્ષત્ર પુત્રે પણ એ જ પ્રમાણે દીક્ષા લીધી હતી. તેના સાધુપણાનો કાળ ઘણા વર્ષનો હતો, એવું સૂત્રકાર નોંધે છે. ૨. કુ કેલિક કાંપિલ્ય નગરીમાં ભગવાન જ્યારે ગયા, ત્યારે ત્યાં કુંડકાલિક નામે તવંગર૧ ગૃહસ્થે તેમની પાસે ગૃહસ્થધર્મની દીક્ષા લીધી. તે ગૃહસ્થ આજીવિક સંપ્રદાયના કેઈ અનુયાયી સાથે તેણે કરેલી ચર્ચા માટે જૈન સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. ભગવાન મહાવીરે પણ તેનાં વખાણ કરી, પિતાનાં સાધુસાધ્વીને તે પ્રસંગ કહી બતાવ્યું હતું તથા જણાવ્યું હતું કે, “જ્યારે આવા ઘરમાં રહેનારા ગૃહસ્થો અર્થ, હેતુ અને પ્રશ્નો દ્વારા અન્યતીથિંકાને નિરુત્તર કરી શકે છે, તે દ્વાદશાંગ ગણિપિટકને ભણનારા તમે તો જરૂર કરી શકો જ.” કુંડલિકે કરેલી ચર્ચાને પ્રસંગ ઉપાસકદશાસૂત્રમાં આ પ્રમાણે સંધરાયો છે: એક વખત કુંડલિક પિતાની અવનિકામાં નિયમ ધારણ કરીને ધ્યાનસ્થ બેઠે હતા, તેવામાં એક દેવે આવીને ૧. તેને પણ છછ હિરણ્યકેટીઓ તથા છ વ્ર હતાં. ૨. જુઓ આ માળાનું “દશ ઉપાસકે” અધ્ય૦ ૬. Page #361 -------------------------------------------------------------------------- ________________ અનાીિ એક માળનું નિયત અ ૩૪૮ શ્રી મહાવીર કથા તેને કહ્યું, “હે કુંડલિક, મંખલિપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે; તેમાં ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, કે પુરુષકાર–પરાક્રમ નથી; તેમજ બધા ભાવે નિયત છે. શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રાપ્તિ સુંદર નથી; કારણ કે તેમાં ઉત્થાન, કર્મ બલ, વીય અને પુરુષકાર-પરાક્રમ છે.' કુંડલિકે તેને જવાબ આપ્યો, “હે દેવ ! જે તારું કહેવું સાચું હોય, તે આ પ્રકારની દિવ્ય દેવશ્રી, દેવવ્રુતિ અને દિવ્ય દેવપ્રભાવ તે ઉત્થાનાદિથી મેળવ્યાં છે કે, અનુત્થાનાદિથી મેળવ્યાં છે, તેને તું મને જવાબ આપ.' દેવે કહ્યું, મને એ બધું મળવું નિયત જ હતું, એટલે એ બધું મેં અનુત્થાનાદિથી મેળવ્યું છે, એમ જ કહેવાય, કુંડકાલિકે જવાબ આપ્યો, “જે આવી દિવ્ય દેવશ્રી અનુત્થાનાદિથી જ મળતી હોય, તો જે જીવો ઉત્થાન, બલ, વીર્ય અને પુરુષકાર–પરાક્રમ વિનાના છે, તેઓ બધાને પણ તારા જેવી દિવ્ય દેવશ્રી મળવી જોઈએ. પરંતુ તેને બદલે તે જ તો હીનતા અને પામરતામાં સબડતા જ જોવામાં આવે છે. એટલે તું જે કહે છે કે, મંખલિપુત્ર ગશાલકનો સિદ્ધાંત સુંદર છે, અને શ્રમણ ભગવાન મહાવીરનો સિદ્ધાંત અસુંદર છે, એ વાત મિથ્યા છે.' કુંડલિકને આ જવાબ સાંભળી, પેલો દેવ નિરુત્તર થઈ ગયો, અને તેનું ચિત્ત ડહોળાઈ ગયું. તેથી કાંઈ પણ કહ્યા ર્યા વિના તે સીધો રવાના થઈ ગયો ! ૩. સદાલપુત્ર ભગવાન જ્યારે પોલાસપુરમાં પધાર્યા તે વખતે તેમને પિતાને આજીવિકાના ઉપાસક સદાલપુત્ર નામના એક તવંગર કુંભાર ગૃહસ્થ સાથે આ જ જાતની ચર્ચામાં ઊતરવું પડ્યું. તે પ્રસંગ પણ “ઉપાસકદશા' સત્રમાં જ (અ) ૭)ોંધાયેલ છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ એક્ષીસથી વીસમા સુધીનાં વર્ષે ૩૪૯ સદ્દાલપુત્ર પિલાસપુરમાં પિતાની અગ્નિમિત્રા ભાયી સાથે રહેતો હતો. તે આજીવિક સિદ્ધાંતમાં વિનિશ્ચિતાર્થ અને જ્ઞાતાર્થ હતો, તથા એમ માનતા કે આજીવિકને સિદ્ધાંત એ જ પરમાર્થ છે, અને બીજા બધા અનર્થ છે. તેની પાસે એક હિરણ્યકેટી નિધાનમાં, એક વ્યાજે અને એક ઘરવાપરમાં હતી. ઉપરાંત દશ હજાર ગાયોને એક વ્રજ હતો. પોલાસપુરની બહાર તેનાં પાંચસો હાટ હતાં; તેમાં તેણે અનેક માણસને પગાર આપીને કામ માટે રોકેલાં હતાં. તેઓ ત્યાં અસંખ્ય પાત્ર તથા વસ્તુઓ બનાવતા, અને બીજા પગારદારે તેમને રાજમાર્ગોમાં વેચતા. સદ્દાલપુત્ર એક વખત પિતાની અશોકવનિકામાં ધ્યાનસ્થ બેઠો હતા, તેવામાં એક દેવે તેને આકાશમાં રહીને કહ્યું કે, કાલે અહીં એક સર્વજ્ઞ, સર્વદર્શી, ગેલેક્યુપૂજિત; દેવ-મનુષ્યઅસુરાદિ વડે અર્ચનીય, વંદનીય તથા તથ્યકર્મોથી યુક્ત એક પુરુષ આવનાર છે. તેમને તું વંદન કરજે તથા અશન-પાનાદિથી તેમને નિમંત્રણ કરજે. સદ્દાલપુત્રે તે ધાર્યું કે, ઉપરનાં લક્ષણયુક્ત પુરુષ તો મારા ગુરુ મંખલિપુત્ર ગોશાલ જ હોવા જોઈએ. પરંતુ બીજે દિવસે તે શ્રમણભગવાન મહાવીર જ તે ગામમાં પધાર્યા. દેવની સૂચના હતી એટલે સદ્દાલપુત્ર મહાવીરનાં દર્શને ગયો તે ખરે જ. મહાવીરે તેને જોતાં જ આગલે દિવસે તેને પેલા દેવે કહેલી વાત કહી સંભળાવી. આથી સદ્દાલપુત્ર આશ્ચર્ય પામ્યો તથા ભગવાન મહાવીરમાં શ્રદ્ધાયુક્ત બન્યો. સદાલપુત્રે ભગવાનને પોતાની દુકાનમાંથી જોઈતી ચીજો સુખેથી લેવાનું નિમંત્રણ આપ્યું. ભગવાને પણ તે સ્વીકાર્યું. એક વખત સદાલપુત્ર પવનથી સુકાયેલાં કાચાં વાસણોને ઘરમાંથી બહાર કાઢીને તડકે સૂકવતા હતા. તેવામાં ભગવાન મહાવીર ત્યાં આવી પહોંચ્યા. તેમણે કહ્યું : Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરથા સાપુત્ર! આ વાસણ કેવી રીતે બન્યું છે?' સદ્દાલપુત્રે કહ્યું, ભગવન્! પહેલાં તે તે માટીરૂપે હતું. પછી તેને મસળીને ચાકે ચડાવવામાં આવ્યું, ત્યારે હવે તે આ વાસણુરૂપે બન્યું છે. તે સાંભળી ભગવાને તેને પૂછ્યું, હું સદ્દાલપુત્ર ! તેમાં ઉત્થાન, અલ, વીય વગેરેની જરૂર પડે ખરી, કે એમના વિના જ એ વાસણુ અને છે? ૩૫૦ · " ' ΟΥ સદ્દાલપુત્ર કંઈક ચમકયો; પણુ પછી તેણે પેાતાના આવિક સિદ્ધાંત પ્રમાણે જ જવાબ આપ્યા, · ભગવન્ ! બધી વસ્તુએ ઉત્થાન, બલ, વીય વગેરે વિના જ નિયતપણે બન્યાં જાય છે ! ' ભગવાને ફરી તેને આંટીમાં લીધા. તેમણે કહ્યું, ' કા માસ તારાં આ વાસણ ઉપાડી જાય, કે ફેંકી દે, કે ફાડી નાખે, અથવા તારી આ અગ્નિમિત્રા ભાર્યો સાથે ભાગે! ભાગવે, તા તું તેને શિક્ષા કરે કે નહીં?” ( સાલપુત્ર મેલ્યેા, ભગવન્ ! જરૂર, તે દુષ્ટ પુરુષને હું પકડું, બાંધું અને જીવથી મારું !' " ભગવાન મેલ્યા, સદૃાલપુત્ર! જો, બધું ક્રાઈના ઉત્થાન, ખલ, વીર્ય, પરાક્રમ વિના જ નિયતપણે બનતું હાય, તા ક્રાઈ વાસણુ ચેરતું નથી, ફાડતું નથી, કે તારી સ્ત્રી સાથે ભાગ ભાગવતું નથી. તેા પછી તું શા માટે તે માણસને મારે કે ખાંધે ? તારે હિંસાખે તેા બધું નિયત છે, અને તે ક્રાઈના પ્રયત્ન વિના બન્યાં જાય છે! ' ભગવાનની દલીલ સાંભળી, સદ્દાલપુત્ર સમુદ્ધ થયા અને તેણે ભગવાનને સિદ્ધાંત સાંભળવા ઇચ્છા કરી. ભગવાને તેને પેાતાને સિદ્ધાંત યથાવિધિ સમજાવ્યેા. પછી સદ્દાલપુત્રે પેાતાની સ્ત્રી સહિત તરત ભગવાનના સિદ્ધાંતના સ્વીકાર કર્યાં. અને આનંદ ગૃહપતિની પેઠે, તેમની પાસેથી પાંચ અણુવ્રત Page #364 -------------------------------------------------------------------------- ________________ એકવીસથી ગ્રેવીસમા સુધીનાં વર્ષો ૫૨ અને સાત શિક્ષાવતવાળા ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો તથા ધનસંપત્તિ અને ભગતૃષ્ણની મર્યાદા બાંધી. આ વાતને ચૌદ વર્ષ વીતી ગયાં. પંદરમા વર્ષની અધવચ સદ્દાલપુત્ર પૌષધશાળામાં ધ્યાનસ્થ બેઠો હતો. તેવામાં એક દેવ તેને તેનાં વ્રત-ધ્યાનમાંથી ચલિત કરવા આવ્યો, અને તેના પુત્રને કાપી ઊકળતા કડાહમાં નાખવાને દેખાવ કરવા લાગ્યો. તેમ છતાં સદ્દાલપુત્ર ચળ્યો નહિ. છેવટે તે દેવે સદ્દાલપુત્રની ભાર્યા અગ્નિમિત્રાને કડાહમાં તળવાનો અને તેનું લોહી સદાલપુત્ર ઉપર છાંટવાને ભય બતાવ્યો, ત્યારે સદ્દલપુત્ર એકદમ ઊઠી તેને પકડવા ગયો. પછી એ બધે ખાલી દેખાવ હતા એ જાણ્યા બાદ પ્રાયશ્ચિત્તાદિ કરી ફરી વાર વ્રતમાં સ્થિત થયેલ અને અંતકાળે મારણાંતિક સંલેખના દ્વારા મરણ પામી, દેવગતિ પામે. [૨૧ મું ચેમાસું ] ભગવાને એ વર્ષને ચાર્તુમાસ વાણિજ્યગ્રામમાં ગાળ્ય. ૪. મહાશતક વર્ષાઋતુ પૂરી થતાં ભગવાન મગધભૂમિ તરફ ચાલ્યા. રાજગૃહમાં આ વખતે મહાશતક નામના તવંગર ગૃહસ્થ ભગવાન પાસે ગૃહસ્થ ધર્મની દીક્ષા લીધી. એ પ્રમાણે વ્રતાદિ ૧. મહાવીરના જુદા જુદા ઉપાસકોને તેમની પૂર્વ વાસનાઓ કે સંસ્કાર પ્રમાણે આ પ્રકારે જુદા જુદા દેખા તેમની અંતિમ પરીક્ષા વખતે દેખાયા છે અને દરેક જણ પુત્ર-માતા-પત્ની-ધન આદિની રહીસહી આસક્તિને કારણે તે તે પ્રસંગે મૂછ ખાઈ ગયો છે. જોકે, પછી યોગ્ય પ્રાયશ્ચિત્તાદિ વડે તે દરેક જણ ફરીથી વ્રતાદિમાં સ્થિત થયો છે. પરંતુ આધ્યાત્મિક જીવનમાં અંતિમ પગથિયા વખતે સૂતમ સંસ્કાર અને આસક્તિઓ કેવાં નડે છે, તે વસ્તુ તે દાખલાઓ ઉપરથી સમજાય છે. ૨. તેની પાસે આઠ-આઠ હિરણ્યકેટીઓ, તથા વ્ર હતાં. જુઓ આ માળાનું દશ ઉપાસ” પુસ્તક અ૦ ૮. Page #365 -------------------------------------------------------------------------- ________________ R શ્રી મહાવીર-કથા ધારણ કરનાર ગૃહસ્થને ઘણી વાર જૂના જીવનમાઞને ન છેડવા ઈચ્છતી પત્ની સાથે કેવી અથડામણા વેઠવી પડે છે, તેનું સારું દષ્ટાંત મહાશતકનું જીવન પૂરું પાડે છે. ઉપાસકદશા સૂત્રમાંથી તે કથા અહીં ઉતારી છે. મહાશતકને ૧૩ સ્ત્રીએ હતી. તેમાંથી રેવતીને તેને પિયરથી આઠ હિરણ્યકેાટી અને આઠ વ્રજ મળ્યાં હતાં. બાકીની આર સ્ત્રીઓને એક એક હિરણ્યકેાટી અને એક એક વ્રજ કન્યાદાનમાં મળ્યાં હતાં. મહાશતકે વતા સ્વીકાર્યાં પછીના પ્રસંગ છે. રેવતીને એક વાર એવા વિચાર આવ્યે! કે, મારે, આર-માર શાકય હાવાથી હું સારી રીતે મહાશતક સાથે કામભોગે! ભાગવી શકતી નથી. માટે એ બારે શાકયોને અગ્નિ-શસ્ર-કે વિષ-પ્રયેાઞથી મારી નાખું, અને તેમની એક એક હિરણ્યકેાટી તથા વ્રજને મેળવી મહાશતક સાથે સુખે રહું. લાગ મળતાં તેણે છ શાકયોને શસ્ત્રથી અને બાકીની અને વિષથી મારી નાખી. ત્યાર બાદ તેમનાં ધન તથા વ્રજ લઈને તે મહાશતક સાથે સુખે રહેવા લાગી. તે રેવતી માંસલેાલુપ હતી અને અનેક પ્રકારના સેાળા તથા તળેલાં અને ભૂજેલાં માંસા, તથા સુરા વગેરેના આસ્વાદ. કરતી રહેતી હતી. એક વાર રાજગૃહમાં અમાધાતને દ્વેષ થયેા. ત્યારે પણ રેવતી પેાતાનાં પિયેરનાં માણુસા દ્વારા રાજ એ-એ ગાયના વાછરડા મરાવીને તેમનું માંસ ખાતી તથા યથેષ્ટ દારૂ પીતી. લીધેલાં શિક્ષાવતા અને ગુણવ્રતાને પાળતા મહાશતકનાં ૧૪ વર્ષ ચાલ્યાં ગયાં. પછી પેાતાના મેાટા પુત્રને કારભાર સેાંપી, ધ પ્રવ્રુપ્તિ સ્વીકારી, બ્રહ્મચયપૂર્વક તે પૌષધશાળામાં જ રહેવા લાગ્યા. Page #366 -------------------------------------------------------------------------- ________________ એકવીસથી ચાવીસમા સુધીનાં વર્ષો પહ ત્યાં એક વખત મત્ત તથા વીખરાયેલા કેશવાળી રેવતી ઉધાડે માથે તેની પાસે આવી અને મેહોન્માદજનક ગારવાળા ભાવો દેખાડતી મહાશતકને કહેવા લાગી - “હે મહાશતક! તું ધર્મ, પુણ્ય, સ્વર્ગ, અને મેક્ષની કામનાવાળે છે. પણ જો તું મારી સાથે “ઉદાર એવા માનુષિક કામો ભગવતે રહે, તે પછી તારે ધર્મ-પુણયસ્વર્ગ અને મેક્ષની શી જરૂર રહે?' રેવતીએ બે ત્રણ વાર આ પ્રમાણે કહ્યું, પણ મહાશતકે તેનાં વચનને આદર કે સ્વીકાર ન કર્યો, અને પોતે પિતાના ધર્મધ્યાનમાં જ સ્થિત રહ્યો. અનાદર પામેલી રેવતી પિતાને ઠેકાણે પાછી આવી. પછી મહાશતક તો ઉપાસકની અગિયારે પ્રતિમાઓને આચરતે ઉગ્ર તપથી અત્યંત કૃશ અને દુર્બળ થઈ ગયો. છેવટે આનંદ ગૃહપતિની પેઠે અંતિમ મારણતિક સંખના સ્વીકારીને તે જીવન-મરણમાં નિરપેક્ષ થયો. એ દિવસોમાં તેની ચિત્તવૃત્તિ શુદ્ધ થતાં થતાં તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું, અને આનંદની પેઠે તે પણ પૂર્વ-પશ્ચિમદક્ષિણ-ઉત્તર-આદિ દૂરદૂરનાં ક્ષેત્રે જેવા તથા જાણવા લાગ્યો. , તેની આ સ્થિતિ હતી, તેવામાં ફરી એક વાર રેવતી તેની પાસે આવી અને પહેલાંની માફક કામયાચના કરવા લાગી. તેણે બે ત્રણ વાર કહ્યા પછી, ગુસ્સે થયેલા મહાશતકે પિતાના અવધિજ્ઞાન પ્રયોગ કરીને તેને કહ્યું કે, “હે રેવતી, આજથી તું સાત રાતમાં અલગથી પીડાતી, દુર્બાન અને અસમાધિયુક્ત થઈ મરણ પામશે અને રત્નપ્રભા પૃથ્વીને લેલુયાય નરકમાં ૮૪૦૦૦ વર્ષ સુધી નરકગતિનું દુઃખ ભોગવશે.” મહાશતકનું કથન સાંભળી રેવતીને એમ લાગ્યું કે, આ માણસ મારા ઉપર ગુસ્સે થયે છે, હું તેને ગમતી નથી, એટલે તે ગમે તેવા કમોતે મને મારી નખાવશે. આમ વિચાર કરી ભય તથા ત્રાસથી ઉદ્વેગ પામી તે ખેદ કરતી કરતી પિતાને Page #367 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી મહાવીર-કથા ઘેર પાછી ચાલી ગઈ અને મહાશતકના કહ્યા પ્રમાણે સાત રાતમાં મરણ પામી નરકગતિએ ગઈ. તેવામાં ભગવાન મહાવીર રાજગૃહમાં ફરી પાછા આવી પહોંચ્યા. તેમણે પિતાના પટ્ટશિષ્ય ગૌતમને બોલાવીને રેવતી તથા મહાશતક વચ્ચે થયેલે વિખવાદ કહી સંભળાવ્યો; તથા જણાવ્યું કે, અંતિમ સંલેખના વ્રત સ્વીકારીને રહેતા શ્રમણોપાસકે સાચું હોય તે પણ અનિષ્ટ અને અપ્રિય વચનેથી કોઈને કાંઈ કહેવું ન ઘટે, તથા ક્રોધ ન કરવો ઘટે. માટે તું તેની પાસે જઈ, તેને આ વાત કહે, અને પ્રાયશ્ચિત્ત કરાવી તેને શુદ્ધ કર ગૌતમ દ્વારા ભગવાનને સંદેશ સાંભળી મહાશતક પ્રાયશ્ચિત સ્વીકારીને શુદ્ધ થયું. આમ ૨૦ વર્ષનું શ્રમણોપાસકપણું ધારણ કરી, છેવટે ૬૦ ટંક ભારણુતિક સંલેખના વ્રતમાં ગાળી તે મરણ પામ્યો અને દેવગતિએ ગયો. [૨૨મું ચોમાસું] ભગવાને પોતાના દીક્ષાજીવનના આ બાવીસમા વર્ષને ચાતુર્માસ રાજગૃહમાં ગાળ્યું. તે દરમ્યાન કેટલાક પાર્શ્વનુયાયી સાધુઓ સાથે તેમને લેક અને કાળ (રાત-દિવસ) સંબંધી કાંઈક પ્રશ્નોત્તર થયા, અને અંતે તે સાધુઓએ મહાવીશ ભગવાનને “સર્વજ્ઞ” તથા “સર્વદર્શી' તરીકે સ્વીકારી, તેમને ધર્મમાર્ગ સ્વીકાર્યો. ૫. કદ કાત્યાયન વર્ષાવાસ પૂરો થતાં ભગવાન પશ્ચિમ દિશા તરફ ચાલ્યા. માર્ગમાં તે કૃતંગલા નગરીમાં આવી પહોંચ્યા. અને તેની બહાર આવેલા છત્રપલાશક નામે ચિત્યમાં ઊતર્યા. તેમને આવેલા જાણે અનેક સ્ત્રી-પુરુષો તેમના દર્શને આવ્યાં. તેમાં સ્કંદક નામે પરિવ્રાજક પણ આવ્યા. ૧. ભગવતીસૂત્ર શતક ૫, ઉદ્દે ૯. Page #368 -------------------------------------------------------------------------- ________________ એકવીસથી વીસમા સુધીનાં વર્ષે ૩૫૫ તે પરિવ્રાજક કાત્યાયન ગાત્રનો હતો, ગર્દભાલ નામના પરિવ્રાજકનો શિષ્ય હતા, તથા શ્રાવસ્તીમાં રહેતો હતો. તે ચાર વેદને, પાંચમા ઈતિહાસ-પુરાણને અને છઠ્ઠા નિઘંટુ નામના કોશને સાંગોપાંગ ધારણ કરનાર હતો, તથા તે સંબંધી ભૂલે સુધારનાર હતો. તે ષડંગને પણ જાણકાર અને ષષ્ટિતંત્ર (કાપલીય શાસ્ત્ર) માં વિશારદ હતો. વળી ગણિત, શિક્ષા કલ્પ, વ્યાકરણ, છંદ, વ્યુત્પત્તિ, જ્યોતિષ, તથા બીજા પણ અનેક બ્રાહ્મણ અને પરિવાજક સંબંધી નીતિશાસ્ત્રો તથા દર્શનશાસ્ત્રામાં તે નિપુણ હતો. તે જ નગરીમાં પિંગલ નામને મહાવીર ભગવાનને અનુયાયી નિગ્રંથ સાધુ રહેતો હતો. તેણે એક દિવસ સ્કંદક પાસે જઈ તેને આક્ષેપપૂર્વક લેક, જીવ, સિદ્ધિ, સિદ્ધ, તથા મરણ વિષે પૂછયું. એ બધા પ્રશ્નો સાંભળી &દકને શંકા, કાંક્ષા, અને અવિશ્વાસ ઉત્પન્ન થતાં તેની બુદ્ધિ કુકિત થઈ ગઈ, અને તે બહુ કલેશ પામે; તથા કાંઈ જવાબ ન આપી શકવાથી મૌન રહ્યો. દરમ્યાન ભગવાન મહાવીરને કૃતંગલા નગરીમાં પધારેલા જાણી, તે પિતાનાં ચિહ્ન, પાત્ર, સાધન વગેરે લઈને કૃતંગલા આવ્યું. તેના આવતા પહેલાં મહાવીરે દિવ્ય જ્ઞાનથી તેના આવવા નીકળ્યાની હકીકત જાણું લઈ, ગૌતમને કહી બતાવી. આથી ગૌતમ તેને સામા જઈને મળ્યા, તથા તે શા માટે આવ્યો છે વગેરે વાતો તેને કહી બતાવી. કંદકે નવાઈ પામી પૂછયું, આ બધું તમને કોણે કહ્યું? ત્યારે ગૌતમે મહાવીર ભગવાનનું નામ લીધું. પછી બંને મહાવીર પાસે ગયા. મહાવીર ભગવાન તે સમયે હમેશ ભોજન કરતા હતા. તેથી તેમનું શરીર ઉદાર, શણગારેલા જેવું, કલ્યાણરૂપ, શિવ૨૫, ધન્ય, મંગલરૂપ, અલંકાર વિના પણ શોભતું, તથા સારાં લક્ષણે, ચિહ્નો અને ગુણેથી યુક્ત હતું. તેમને જોઈ સકંદક Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫) શ્રી મહાવીરકથા અત્યંત હર્ષ પાપ, તથા તેણે પુલક્તિ ચિત્તે તેમને વંદનાદિ કર્યો. ભગવાને તેને પિંગલકના પ્રશ્નો વગેરેની વાત કહી સંભળાવી, તથા તેના જવાબ પણ કહી સંભળાવ્યા. એ સાંભળી, રકંદિક પરિવ્રાજક બોધ પામ્યો, અને ભગવાન પાસે તેમના માર્ગની દીક્ષા માગવા લાગ્યો. તે બોલ્યો, “હે ભગવન ! ઘડ૫ણુ અને મેતના દુઃખથી આ લોક સળગેલે છે. જેમ કેઈ ગૃહસ્થ પોતાના સળગતા ઘરમાંથી બહુ મૂલ્યવાળા અને ઓછા વજનવાળા સામાનને બચાવી લે છે, કારણ કે તે સામાન પણ તેને આગળ પાછળ હિતરૂપ, સુખરૂપ, કુશળરૂપ અને છેવટે કલ્યાણુરૂપ થાય છે, તેમ મારે આમા પણ એક જાતના બહુમૂલ્ય સામાનરૂપ છે; તે ઈષ્ટ છે, કાંત છે, પ્રિય–સુંદર - મનગમતો - સ્થિરતાવાળે – વિશ્વાસપાત્ર-સંમતઅનુમત – બહુમત – અને ઘરેણાના કરંડિયારૂપ છે. માટે તેને ટાઢ-તડકે, ભૂખ-તરસ, ચેર–વાઘ, કે સંનિપાતાદિ રેગે, મહામારીઓ, અને પરિષહ તથા ઉપસર્ગો નુકસાન કરે, ત્યાર પહેલાં તેને તે બધામાંથી બચાવી લઉં, તે તે આત્મા મને પરલેકમાં હિતરૂપ, સુખરૂ૫, કુશળરૂપ, અને પરંપરાએ કલ્યાણરૂપ થશે. માટે હે દેવાનુ પ્રય! હું ઈચ્છું છું કે, આપની પાસે હું પ્રવૃજિત થાઉં, મુંડિત થાઉં, પ્રતિલેખનાદિ આચારક્રિયાઓ શીખું, તથા સત્ર અને તેના અર્થે ભણું. હું ઇચ્છું કે, આપ આચાર, વિનય, વિનયનું ફળ, ચારિત્ર, પિંડવિશુદ્ધિ, સંયમમાત્રા, અને સંયમના નિર્વાહક આહારનું નિરૂપણ પછી ભગવાને પિતે જ તેને પ્રવજિત કર્યો અને પોતે જ તેને ધર્મ કહ્યો. સ્કંદ મુનિ ભગવાનને ઉપદેશ સારી ૧. તે બધાની વિગત માટે જુઓ આ માળાનું ભગવતી-સાર પુસ્તક, પા. ૧૭૪ ઇ. Page #370 -------------------------------------------------------------------------- ________________ એકવીસથી ચાવીસમા સુધીનાં વ રીતે સ્વીકારી, તેમની આજ્ઞા મુજબ ચાલવા લાગ્યા. ભગવાનના વૃદ્ધ શિષ્યા ( સ્થવિરેશ ) પાસે તે શાસ્ત્રાદિ ભણ્યા, અને પછી ભગવાનની પરવાનગીથી તેમણે એક પછી એક એમ ભિક્ષુની બારે પ્રતિમાએ આરાધી. રૂપ. તે પ્રતિમાઓને વિધિ આ પ્રમાણે છે : ૧. ગચ્છથી બહાર નીકળી, જુદા રહી, એક મહિના સુધી અન્ન અને પાણીની એક હૃત્તિ વડે જ જીવવું, તે પહેલી પ્રતિમા કહેવાય. ત્તિ એટલે દાન દેનાર જ્યારે અન્ન કે પાણી દેતા હોય, ત્યારે દેવાતા અન્ન કે પાણીની જ્યાં સુધી એક ધાર હાય અને તે એક ધારમાં જેટલું આવે તેટલું જ લેવું, ધાર તૂટ્યા પછી જરા પણ ન લેવું તે. ૨-૭. બીજી પ્રતિમામાં એ માસ સુધી અન્ન અને પાણીની એ વ્રુત્તિ લેવાની હોય છે. તેમ ત્રીજી, ચેાથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી પ્રતિમામાં અનુક્રમે ત્રણ-ચાર-પાંચ-છ-અને સાત વ્રુત્તિએ અનુક્રમે ત્રણ-ચાર-પાંચ-છઅને સાત માસ સુધી લેવાની હોય છે. ૮. આઠમી પ્રતિમામાં સાત રાત્રીદિવસ પાણી પીધા વિના એકાંતર ઉપવાસ કરવાના હાય છે; પારણામાં આંખેલ જ કરવાનું હાય છે. ૯. નવમી પ્રતિમામાં તેટલાં જ જ ઉભડક રહેવાનું હેાય છે, તથા સૂવાનું હાય છે. રાત્રીદિવસ, તે પ્રમાણે વાંકા લાકડાની પેઠે ૧૦. દશમી પ્રતિમામાં પણ તેટલાં જ રાત્રીદિવસ તે પ્રમાણે જ ગેદેહાસન અને વીરાસનમાં રહેવાનું તથા સàાચાઈને બેસવાનું હોય છે. ૧૧. અગિયારમી પ્રતિમામાં પાણી વિનાને છ ટકને ૧. જુઓ આગળ પા. ૩૪૪ નાં. ૧. Page #371 -------------------------------------------------------------------------- ________________ પ૦ શ્રી મહાવી-કથા ઉપવાસ કરવાનો હોય છે, તથા એક રાત્રીદિવસ ગામ બહાર હાથ લંબાવીને રહેવાનું હોય છે. ૧૨. બારમી પ્રતિમામાં એક આઠ ટંકને ઉપવાસ કરી, એક રાત્રી નદી વગેરેને કાંઠે ભેખડ પર આંખો પટપટાવ્યા વિના રહેવાનું હોય છે. * સ્કંદક મુનિએ આ બારે પ્રતિમાઓ સૂત્ર અનુસાર, આચાર અનુસાર, માર્ગ અનુસાર, સત્યતાપૂર્વક, અને સારી રીતે સ્પર્શી, પાળી, શોભાવી અને સમાપ્ત કરી. ત્યાર પછી તેમણે “ગુણરત્ન સંવત્સર' નામનું તપ પણ યથાવિધિ પૂરું કર્યું. એ તપ પૂરું થતાં તે સ્કંદ મુનિ સુકાઈને લાકડા જેવા થઈ ગયા તથા બલવું–ચાલવું વગેરે ક્રિયાઓ કરવામાં પણ તેમને મુશ્કેલી પડવા લાગી. તેથી છેવટે તેમણે મહાવીરની અનુમતિથી વિપુલ પર્વત ઉપર જઈ સંલેખના ત્રત સ્વીકાર્યું. તે વખતે તે બોલ્યા: “અરિહંત ભગવંતે, સિદ્ધો વગેરેને નમસ્કાર ! તથા અચળ સ્થાનને પામવાની ઈચ્છાવાળા શ્રમણભગવંત મહાવીરને નમસ્કાર! ત્યાં રહેલા શ્રમણભગવંત મહાવીરને અહીં રહેલો હું વંદુ છું. ત્યાં રહેલા શ્રમણભગવંત મહાવીર અહીં રહેલા મને જુઓ. મેં પહેલાં પણ શ્રમણુભગવંત મહાવીરની પાસે, “કઈ પણ જીવનો વિનાશ ન કર, તથા કોઈ પણ પ્રકારે કેઈને દુઃખ ન દેવું', એવો નિયમ જિંદગી ટકે ત્યાં સુધીને માટે લીધા હતા; તેમ જ તે તથા બીજા પણ નિયમ લીધા હતા; વસ્તુનું જ્ઞાન જેવી વસ્તુ હોય તેવું જ કરવું, પણ તેથી જુદું કે ઊલટું ન કરવું” એવો નિયમ પણ છવું ત્યાં સુધી પાળવાનો ૧. તેના અધિકાર આદિ માટે જુઓ માળાનું “ભગવતીસાર’ પુસ્તક પા. ૧૮૦, નોંધ ૨, તથા પ. ૧૮૧, નોંધ ૧. ૨. જુઓ આગળ પા. ૨૮૬. Page #372 -------------------------------------------------------------------------- ________________ * એકવીસથી ચાવીસમા અપીનાં વર્ષો નિર્ણય કર્યો હતો. અત્યારે પણ શ્રમણભગવાન મહાવીર પાસે તે બધા નિયમો લઉં છું, તથા સર્વ પ્રકારની ખાવાની વસ્તુને સર્વ પ્રકારની પીવાની વસ્તુને, સર્વ પ્રકારનાં મેવા—મીઠાઈને, અને સર્વ પ્રકારના મસાલા સુખવાસને- એમ ચારે જાતના આહારને જ્યાં સુધી જીવું ત્યાં સુધી ત્યાગ કરું છું. વળી દુઃખ દેવાને અયોગ્ય, ઇષ્ટ, કાંત અને પ્રિય એવું જે મારું શરીર છે, તેને પણ હું મારા છેલ્લા શ્વાસે શ્વાસે ત્યાગી દઈશ.” આ પ્રમાણે તેમણે ખાનપાનને ત્યાગ કરી ઝાડની પેઠે સ્થિર રહી • ટંકે વિતાવી. અંતે તે મૃત્યુ પામી દેવગતિ પામ્યા. [ભગવતીસત્ર શતક ૨, ઉદ્દે ૧] . નલિપિતા અને સાલિપિતા ભગવાન હવે શ્રાવસ્તી તરફ આગળ વધ્યા. તે નગરીમાં નંદિનીપિતા અને સાહિપિતા નામના ગૃહસ્થ રહેતા હતા. તે બંને પાસે ચાર-ચાર હિરણ્યકેટીઓ નિધાનમાં, ચાર-ચાર વ્યાજે, અને ચાર-ચાર ઘરવાપરમાં હતી. ઉપરાંત ચારચાર બજો હતા. નંદિનીપિતાની ભાર્યાનું નામ અશ્વિની, અને સાહિપિતાની ભાર્યાનું નામ ફાગુની હતું. તેઓએ આગળ આવી ગયેલી આનંદ વગેરે ગૃહસ્થોની કથાઓ મુજબ ભગવાન પાસેથી ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો, અને તે સ્થિતિમાં ૨૦ વર્ષ ગાળી અંતે મારણાંતિક સંખના દ્વારા જીવનને અંત લાવી દેવગતિ પ્રાપ્તિ કરી. (“દશ ઉપાસકો’ અ૦ ૯, ૧૦) [૨૩ મું ચોમાસું ] આ વર્ષે મહાવીરે ચાતુર્માસ વાણિજ્યગ્રામમાં વ્યતીત કર્યો. ૭. સૂર્ય-ચંદ્રનું અવતરણ વાણિજયગ્રામમાં ચોમાસું વ્યતીત કરી, ભગવાન બ્રાહ્મણ કુંડ તરફ ચાલ્યા, અને હુતિ પલાશક ચેત્યમાં ઊતર્યા. ત્યાં આગળ જમાલીએ પોતાના શિષ્ય પરિવાર સાથે મહાવીરથી સ્વતંત્ર રીતે વિહાર કરવા મહાવીરની પરવાનગી માગી, અને તેમના મૌન Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર-કથા ઉપરથી તેમની સંમતિ માની, તે ચાલી પણ નીકળ્યો. [ જુએ આગળ પા. ૨૬૮ વગેરે]' - ભગવાન ત્યાંથી વત્સદેશ તરફ આગળ વધ્યા, અને કૌશાંબી નગરીમાં આવી પહોંચ્યા. દિવસને છેલ્લે પહેરે તે નગરીમાં એક વિચિત્ર બનાવ બન્યો, અને તે આ અવસર્પિણીનાં દશ આશ્ચર્યોમાં એકનું સ્થાન પામ્યો. તે બનાવ એ હતો કે, તે સ્થળે ચંદ્ર અને સૂર્ય પોતાના સ્વાભાવિક વિમાન સાથે ભગવાન મહાવીરને નમન કરવા આવ્યા. સામાન્ય રીતે તેવા સ્થિર પદાર્થો પિતાના સ્વભાવથી ચલિત થતા મનાતા નથી. તેઓના વિમાનના તેજથી આકાશમાં પ્રકાશ રહેવાથી કે મોડી રાત વીતવા છતાં દિવસ સમજી ત્યાં બેસી રહ્યા. ચંદના સાવી તે રાત્રી પડતાં જ પોતાના પરિવાર સાથે વીર પ્રભુને નમીને ઉપાશ્રયે ચાલી ગઈ. પરંતુ સાધ્વી બનેલી મૃગાવતી રાણું સૂર્યના પ્રકાશ વડે હજુ દિવસ જ છે, એમ સમજી ત્યાં જ રહીં. પછી અચાનક જ્યારે સૂર્યચંદ્ર ચાલ્યા ગયા ત્યારે મોડી રાત થઈ ગયેલી જાણું, કાળાતક્રમના ભયથી ચકિત થઈ તે ઉપાશ્રયે આવી. ચંદનાએ તરત તેને સકી, “તારા જેવી કુલીન સ્ત્રીએ આમ એકલા મોડી રાત સુધી બહાર રહેવું ઘટે?' રાણુ જેવી રાણું; તેને આ ટાણે મર્મવેધક નીવડ્યો. તે કાંઈ જાણું જોઈને તે બહાર રહી નહોતી. પરંતુ એ ટાણાએ જ તેના અંતરનાં પડળને સર્વથા ભેદી નાખવાનું છેવટનું જરૂરી કામ કર્યું. મૃગાવતીને કેવળજ્ઞાન થઈ ગયું. અને તે અંદર આવી સૂઈ ગઈ એવામાં તેણે કેવળજ્ઞાનની શક્તિથી નિદ્રાવશ ચંદનાની પડખે થઈને જતા સર્પ જોયો. તેણે સફાળા ઊઠી ચંદનાને હાથ ઊંચો કરી લીધે, એટલે સર્ષ ત્યાંથી પસાર થઈ ગયો. ચંદના જાગી ઊઠી, તથા “મારે હાથ કેમ પકડડ્યો?” એમ તેને પૂછયું. મૃગાવતીએ સાપની વાત કહી. ચંદનાએ નવાઈ પામી Page #374 -------------------------------------------------------------------------- ________________ એકવીસથી ચૈાવીસમા સુધીનાં વર્ષો ૩૧૧ પૂછ્યું, · આવા ગાઢ અંધારામાં તને સાપ દેખાયા કેમ કરીને ?’ મૃગાવતીએ કહ્યું, · કેવળજ્ઞાનના પ્રકાશથી.' ચંદ્રનાને પ્રથમ તેા થયું કે, મારા જેવીતે જે જ્ઞાન હજુ નથી થયું, તે આ આજકાલનીતે શાનું થાય? પણ પછી જ્યારે તેને ખાતરી થઈ કે મૃગાવતીને કેવળજ્ઞાન થયું જ છે, ત્યારે તેને તે વાતને ધણું આધાત લાગ્યું. અને એ આધાત જ તેનાં છેલ્લાં પડળ ઉકેલી આપનાર નીવડયો : તેને પણ ડેવળજ્ઞાન થઈ ગયું. ૮. રાજગૃહમાં ભગવાન ત્યાંથી મગધ તરફ ચાલ્યા. રાજગૃહમાં આવી તે ગુરુશિક્ષક ચૈત્યમાં ઊતર્યાં. તેમના પટ્ટશિષ્ય ગૌતમ પાતે કરેલા સાત ટકના ઉપવાસના પારણાને નિાંમત્ત નગરમાં ભિક્ષા માગવા ગયા. ત્યાં તુગિકાના જનગૃહસ્થાને પાનાથના શિષ્યા સાથે થયેલી વાતચીત તેમના સાંભળવામાં આવી. તે આ પ્રમાણે હતી : ગૃહસ્થાએ પૂછ્યું હતું: “ હે ભગવન્! સયમનું ફળ શું છે? તથા તપનું ફળ શું છે?' સાધુઓએ જવાબ આપ્યા: હું આર્યાં? સંયમથી નવાં કર્મો બંધાતાં અટકે છે; અને તપથી પૂર્વે બંધાયેલાં કર્યાં દૂર થાય છે.’ " આ સાંભળી પેલા ગૃહસ્થાએ પૂછ્યું : અમે સાંભળ્યા પ્રમાણે સંયમથી દેવલાકની પ્રાપ્તિ થાય છે, અને દેવ થવાય છે, તેનું શું?’ " સાધુઓએ જવાબ આપ્યા, · સરાગ અવસ્થામાં આચરેલા તપથી, સરાગ અવસ્થામાં પાળેલા સયમથી, મૃત્યુ પહેલાં બધાં કર્મીના નાશ ન કરી શકાવાથી, કે બાહ્ય સયમ હેાવા છતાં અંતરમાં રહેલી આસક્તિથી મુક્તિને બદલે દેવપણું પ્રાપ્ત થાય છે.’ ગૌતમને આ વાતચીતને અહેવાલ સાંભળી સંશય અને Page #375 -------------------------------------------------------------------------- ________________ મો માથા કુહલ થયાં. તેથી તે જોઈતી ભિક્ષા મેળવીને પાછા ભગવાન મહાવીર પાસે આવ્યા; અને પોતાની શંકા પૂછવા લાગ્યાઃ “ભગવન! એ સાધુઓએ આપેલ જવાબ સાચે છે? તેઓ એવા પ્રકારને જવાબ દેવા સમર્થ છે? તેઓ વિપરીત જ્ઞાન વિનાના છે? સારી પ્રવૃત્તિવાળા છે? અભ્યાસીઓ છે? તથા વિશેષ જ્ઞાની છે?” - ભગવાને જવાબ આપ્યો, “હે ગૌતમ! તે સાધુઓએ સાચું જ કહ્યું છે; તેઓ એવા પ્રકારને જવાબ દેવા સમર્થ છે; તેઓ વિપરીત જ્ઞાન વિનાના, તેમ જ વિશેષજ્ઞાની ઇ છે. હું પિતે પણ એમ જ કહું છું, તથા જણાવું છું.' હવે ગૌતમે ભગવાનને પૂછયું : હે ભગવન! તેવા વિપરીત જ્ઞાન વિનાના, સારી પ્રવૃત્તિવાળા, અભ્યાસી, તેમજ વિશેષ જ્ઞાની શ્રમણ કે બ્રાહાણની પપાસના કરનાર મનુષ્યને શું ફળ મળે?' ભગવાને કહ્યું: હે ગૌતમ! સજજનની પર્યપાસનાનું ફળ શ્રવણ છે; શ્રવણનું ફળ જ્ઞાન છે; જ્ઞાનનું ફળ વિજ્ઞાન (વિવેકજ્ઞાન) છે; વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન (પાપને ત્યાગ) છે, પ્રત્યાખ્યાનનું ફળ સંયમ છે; સંયમથી પાપકર્મનાં દ્વારે બંધ થાય છે; પાપકર્મનાં દ્વાર બંધ થવાથી તપાચરણ શક્ય બને છે; તપાચરણથી આત્માને કર્મરૂપી મેલ સાફ થાય છે; તેમ થવાથી સર્વ પ્રકારના કાયિક, માનસિક અને વાચિક વ્યાપારનો નિરોધ થાય છે; અને તે નિરોધથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. [ભગવતી શતક ૨, ઉદ્દે ૫] [ ૨૪મું ચોમાસું] આગળ જેમની કથા આવેલી છે, તે અભયકુમાર વગેરે મુનિઓએ આ અરસામાં જ ભગવાનની અનુમતિથી મારણાંતિક સલેખના વડે દેહ તન્યા હતા. તેથી ભગવાને આ વર્ષનું ચોમાસું રાજગૃહમાં જ વીતાવ્યું હતું. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મગધમાં રાજ્યક્રાંતિ અને વૈશાલીનું યુદ્ધ ૧. શ્રેણિકનું અપમૃત્યુ હવે આગળનો ભગવાન મહાવીરને વિહારક્રમ સમજવા માટે આ અરસામાં મચેલી એક રાજકીય કાંતિનો ઈતિહાસ જાણતા જવું જોઈએ. શ્રેણિકરાજાનું રાજ્ય બહુ લાંબું પહોંચ્યું. હિંદુ, બૌદ્ધ બંને પરંપરાઓ તેના રાજકાળને ૫૧ કે ૨૨ વર્ષ જેટલો લાંબે ગણાવે છે. તેના પુત્ર કુણિક-અજાતશત્રુને આ વાત વસમી થઈ પડી. આ ડોસે ક્યારે મરશે, અને ગાદી ખાલી કરશે એ વિચારમાં ને વિચારમાં તેને એક અવળી બુદ્ધિ સૂઝી. તેણે શ્રેણિકને કેદખાનામાં નાખ્યો અને પોતે રાજગાદી ઉપર બેઠે. જૈન નિરયાવલી સૂત્રમાં જણાવ્યા પ્રમાણે તેણે પોતાના બીજા એરમાન ભાઈ એ કાલ વગેરેને બોલાવીને પહેલાં તો પખમાં લીધા હતા; અને ત્યાર બાદ શ્રેણિકને કેદમાં નાખ્યો હતે. કુણિક જ્યારે ગર્ભાવસ્થામાં હતા, ત્યારે તેની માતાને શ્રેણિકનું માંસ ખાવાનો દેહદ થયો હતો. એ ઉપરથી ગર્ભસ્થ બાળક પિતાને અહિતકર નીવડશે એમ માની તેની માતાએ તેને જન્મતાં વેંત ઉકરડે નંખાવી દીધું હતું. પરંતુ પછી શ્રેણુકરાજાના આગ્રહથી રાણીએ તેને પાછો મંગાવી ઉછેર્યો હતો. પરંતુ તેનું મન તેના પ્રત્યે કદી સારા ભાવવાળું થયું હતું નહીં. તેથી અન્ય કુમાર સાથેની અને તેની સાથેની વર્તણૂકમાં માતા ફેર પડવા જ દેતી. કૃણિક આ બધું સમજતો; પરંતુ Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર-થા તે બધું પિતા શ્રેણિક કરાવે છે, એમ તે માનતા. એ કારણે કેદમાં નંખાવ્યા બાદ કુણિક શ્રેણિક ઉપર બહુ ત્રાસ ગુજારતો. કોઈને તેની પાસે જવાની પરવાનગી ન હતી. માત્ર ચેલણરાણીને જતી રોકી ન શકાય, એટલે તેને જ ત્યાં જવાની ટ હતી. કુણિકનો. ઈરાદો શ્રેણિકને માર મારી, ભૂખે મારી નાખવાનું હતું. પરંતુ ચેલણ પિતાને કેશપાશ સો વાર ધોયેલી તીવ્ર સુરા વડે ભીંજાવીને તથા અંદર અડદને લાડુ છુપાવીને કેદખાનામાં જતી. એ કેશપાશ નિચોવીને પેલી સુરા તે રાજાને પાતી, અને લાડુ ખાવા આપતી, તેથી માર અને ભૂખનું દુઃખ તેને બહુ ન જણાતું. કૃણિક રાજા એક વાર જમવા બેઠા હતા. સાથે ખોળામાં તેને પ્રિય પુત્ર ઉદાયી હતા. સામે કૃણિકની માતા ચલણ બેઠી હતી. જમતાં જમતાં વચ્ચે ઉદાયીએ મૂત્રાત્સગ કર્યો, અને તેની ધાર ભજન ઉપર પડી. પરંતુ પુત્રના પેશાબને વેગ ન રોકાય તે માટે કુણિકે તેને જરા પણ ખસેડ્યો નહીં. વળી મૂત્ર વડે ઇટાયેલું ભોજન પણ પોતાના હાથ વડે જ થાળમાં થોડું દૂર કરી, બાકીનું ભેજન તે ખાવા લાગે. ચેલ્લણુંરાણુએ પ્રસંગ જોઈ તે વખતે પુત્રપ્રેમની વાત કાઢી. તથા શ્રેણિક રાજાએ ઉકરડેથી તેને આગ્રહ કરી કે પાછો તેડાવ્યો હતા, તથા ઉકરડા ઉપર હતો ત્યારે કૂકડાએ મારેલી ચાંચથી તેની આંગળી પાતાં તેની વેદના ઓછી કરવા રાજા તેની પરુવાળી આંગળી પણ કેવી મોંમાં રાખી મૂક્તા વગેરે વાતો તેને કહી સંભળાવી. આથી કૃણિકને બધી વાત સમજાઈ. તે તરત પશ્ચાત્તાપને માર્યો હાથમાં કુહાડો લઈ પિતાને હાથે જ રાજાની બેડી તેડવા કેદખાના તરફ દો. પરંતુ શ્રેણિક તેને એ રીતે ૧. પાવતી રાણીથી થયેલો. ૨. નિરયાલીસૂત્રમાં તે કુણિક જ્યારે ચેન્નાને વંદન કરવા આવ્યો ત્યારે આ વાત થયેલી જણાવી છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ મગધમાં રાજ્યક્રાંતિ અને વૈશાલીનું યુદ્ધ ૩૫ આવતા જોઈ, ‘ એમને મારવા જ આવે છે' એમ માની જાતે આપઘાત કરી મરણ પામ્યા. કૂણિક માથું કૂટીને રહ્યો. પછી પેાતાના પિતાનાં સ્મરણચિહ્નોથી ભરેલા રાજગૃહ નગરમાં તેને ચેન પડવા ન માંડયું. આથી તેણે પેાતાની રાજધાની ચંપામાં ખસેડી. અને જ્યાં રાજધાની ત્યાં જ વેપારી તેમ જ રૈયત ખવાનાં પગલાં વળે, એ સ્વાભાવિક છે. ૨. પદ્માદિ કુમારની દીક્ષા - --- ભગવાન મહાવીર પણ રાજગૃહથી નીકળી ચંપા તરફ વળ્યા. આ વખતે તેમના ચંપાના વાસ દરમ્યાન શ્રેણિક રાજાના પાત્રો – પદ્મ, મહાપદ્મ, ભ, સુભદ્ર, મહાભદ્ર, પદ્મસેન, પદ્મગુલ્મ, નલિતીગુલ્મ, આનંદ અને નન એ દૃશ જણાએ તેમને ધર્મોપદેશ સાંભળી, તેમની પાસે દીક્ષા લીધી. તેમનાં માતપિતાએ — જેમકે પદ્મની માતા પદ્માવતી, અને પિતા કાલ,૧ મહાપદ્મતી માતા મહાપદ્મા, અને પિતા સુકાલ ૪૦~ તે બધાને લાડપાડમાં ઉછેર્યાં હતા; તથા તેમને સુખભેાગતી મણુા ન હતી. તેમ જ તેમનાં માપિતાએ તેમને સમજાવ્યા પણુ ખૂબ; પરંતુ છેવટે એ બધાના નિશ્ચય જ વિજયી નીવડયો. અને તેઓ દીક્ષિત થવાની પરવાનગી મેળવીને જ જંપ્યા. દીક્ષિત થઈ તે તેમણે શાસ્ત્રાભ્યાસ યથાવિધિ કર્યો તથા આકરાં તપે હસતે મેઢે સ્વીકાર્યાં, અને પાર પાડયાં. છેવટે સૌ યથાસમયે મૃત્યુ પામી, દેવગતિ પામ્યા. www ૩. જિનપાલિતની કથા ભગવાન મહાવીર પાસે આ સમયે જ માર્કદીના પુત્ર જિનપાલિતે પણ દીક્ષા લીધી. તેની જીવનકથા આ પ્રમાણે છેઃ ૧. કાલ વગેરે દશ ભાઈઓનાં નામ આગળ પા. ૩૭૨ ઉપર આવશે. Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા માદીને ભદ્રા નામની પત્નીને પેટે જિનપાલિત અને જિનરક્ષિત નામે મે પુત્રા થયા હતા. તે બને સાહસિક વહાણવટી હતા; અને અગિયાર વાર સમુદ્રની મુસાફરી કરીને અપાર સંપત્તિ ધસડી લાવ્યા હતા. તેમ છતાં ફરી એક વાર તેઓ માતપિતાની નામરજી છતાં દરિયાઈ સફરે નીકળ્યા. પરંતુ આ વખતે સમુદ્રમાં દૂર ગયા બાદ અચાનક તેાાન ચડી આવ્યું, અને વહાણુ ખરામે ચઢી નાશ પામ્યું. એ ભાઈ એના હાથમાં ભાગ્યયેાગે એક મેટું પાટિયું આવી ગયું. તેને આધારે .તરતા તરતા તે એક અદ્ભુત દ્વીપ પાસે આવી પહોંચ્યા. ત્યાં એક દેવી પેાતાના ભવ્ય મહેલમાં રહેતી હતી. તે આવીને તે અને ભાઈ આને અળાકારે પેાતાતા મહેલમાં લઈ ગઈ, અને તેમની સાથે કામસુખા ભાગવતી વિહરવા લાગી. તે તેમને અમૃત જેવાં મીઠાં ફળ લાવી આપતી, અને તેમની સાથે પત્નીની જેમ રહેતી. એક વખત તે દેવીને શક્રની આજ્ઞાથી લવણુસમુદ્રને એકવીસ વાર આંટા ફેરા કરીને સાફ કરી આવવા જવું પડયું. જતાં જતાં તે પેલા એ ભાઈ એને કહેતી ગઈ કે, તમે હું આવું ત્યાં સુધી અહીં જ રહેજો. મારા વિષેાઞથી તમને ન ગમે, તે દક્ષિણ દિશા સિવાય બીજે બધે આ દ્વીપમાં યથેચ્છ ફરજો અને આનદ કરો; પરંતુ ભૂલેચૂકે દક્ષિણ દિશામાં ન જતા, કારણ કે ત્યાં દૃષ્ટિમાત્રથી જ ભયંકર વિષ સાપ રહે છે. મરણ પમાડે તેવા ૧૪ દેવીના ગયા પછી તે ભાઈ એ આજુમાજીના વનખડામાં આનંદથી કરવા લાગ્યા. પરંતુ દક્ષિણ દિશા તરફ જવાની તેમને મનાઈ હાવાથી જ તે દિશા તરઃ જવા તેમનું મન ઉત્સુક રહેવા લાગ્યું, છેવટે એક દ્વિવસ નિશ્ચય કરીને તેઓ તે દિશા તરફ જ ગયા. દૂર જતાં એક ભયંકર . વધસ્થાન તેમની નજરે પડયું. Page #380 -------------------------------------------------------------------------- ________________ મગધનાં રાજ્યક્રાંતિ અને વૈશાલીનું યુદ્ધ ૧૭ તે ઠેકાણે થળી ઉપર એક પુરુષને પરેવેલો હતો, અને તે અસહાયપણે કરુણુ ચીસે પાડયા કરતો હતો. આજુબાજુ પણ તેના જેવા અનેક પુરુષનાં મડદાં સભા કરતાં હતાં. તેને પૂછતાં તે પુરુષે પોતાની બધી આપવીતી કહી સંભળાવી. તે પુરુષ પણ દરિયાઈ સફરે નીકળેલો વેપારી હો, તથા અધવચ વહાણુ નાશ પામતાં દ્વીપ ઉપર તણાઈ આવ્યો હતો. આ દ્વીપની દેવી તેને પોતાના મહેલમાં લઈ ગઈ હતી, અને તેની સાથે વિવિધ કામસુખ ભેગવતે તે આનંદથી રહેતું હતા. પરંતુ છેવટે તો તે માનવી હતો; દેવીની બધી ઈચ્છાઓને અનુકૂળ રહેવું એક સામાન્ય માનવથી જ્યાં સુધી બને અંતે એક દિવસ જરાક વાંકું પડતાં દેવીએ ગુસ્સે થઈ તેની આ વલે કરી હતી. તેને ત્યાં જે કાઈ આવે છે, તેની છેવટે આ વલે જ થાય છે, એમ પણ તેણે જણાવ્યું. આ વાત સાંભળી, બંને ભાઈ એ ભયથી કંપવા લાગ્યા. અને આ દ્વીપમાંથી નાસી છૂટવાને માગે તેને પૂછવા લાગ્યા. પેલાએ કહ્યું, પૂર્વ દિશામાં શૈલક નામના યક્ષનું મંદિર છે. તે યક્ષ ત્યાં અશ્વરૂપે રહે છે. તથા પ્રત્યેક માસની ચૌદશ, આઠમ, અમાસ, અને પૂનમને દિવસ મેટેથી બેલે છે, “કોની રક્ષા કરું?' “કોને તારું?” તમે આ ચૌદશે તેના મંદિરમાં જઈ, તેની પૂજાસેવા કરે, અને તે પૂછે ત્યારે તેને કહે કે, “અમને તાર, “અમારી રક્ષા કર.” તેના કહ્યા પ્રમાણે બંને ભાઈઓએ કર્યું. યક્ષે તેમને કહ્યું કે, “હું ઘોડાને રૂપે તમને મારી પીઠ ઉપર બેસાડીને લવણ-સમુદ્ર પાર કરી આપીશ. પણ તે વખતે પેલી દેવી પાછળ આવી તમને બિવડાવવાનો કે શંગારભર્યા હાવભાવથી લોભાવવાને ખૂબ જ પ્રયત્ન કરશે. તે વખતે તમારે જરા પણ પીગળવું નહીં કે તેના સામું જોવું નહીં. કારણ કે જ્યાં સુધી તમે મારી પીઠ ઉપર હશે ત્યાં સુધી તમને હાથ લગાડવાની કોઈની Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર-કથા તાકત નથી. પરંતુ તમે જરાય લાલચ કે ભયથી પલળીને તેની સામું જોશો કે, તરત હું તમને મારી પીઠ ઉપરથી સમુદ્રમાં ફેંકી દઈશ, અને તે દેવી તત્કાળ તમારે બંને ભાઈઓ તેના કહ્યા પ્રમાણે જ દઢતાથી વર્તવાનું કબૂલ કરી, તેની પીઠ ઉપર આરૂઢ થયા અને ચંપા તરફ વેગથી ગમન કરવા લાગ્યા. લવણસમુદ્રને સાફ કરીને મહેલમાં આવતાં જ દેવીએ તે બંને ભાઈઓને ત્યાં ન જોયા. તે તરત જ બધી હકીકત સમજી ગઈ અને તેમની પાછળ પડી. તેણે પાસે આવી તે બંને ભાઈઓને અનેક પ્રકારનો ભય બતાવ્યો પણ જ્યારે તે જરા પણ ડગ્યા નહીં, ત્યારે તેણે શૃંગારયુક્ત હાવભાવથી તેમને લેભાવવાનો પ્રયત્ન કર્યો. તેનાં પ્રેમ તથા અનુનયયુક્ત મધુર વચનેથી જિનરક્ષિત પીગળી ગયો. અને તેણે તે દેવી તરફ પાછા વળાને પ્રેમપૂર્વક નજર કરી. તરત જ યક્ષે તેને પીઠ ઉપરથી જોરથી સમુદ્રમાં ફેંક્યો, અને પેલી દેવીએ તેને પોતાની તરવાર ઉપર જ અધર ઝીલી લઈ તત્કાળ મારી નાખ્યો. ચંપા આવી પહોંચતાં જ પેલા યક્ષે જિનપાલિતને એક બગીચાની પાસે ઉતારી પાડ્યો. ઘેર જઈ જિનપાલિતે પોતાનાં માતપિતાને રડતાં રડતાં પોતાના વતની અને જિનરક્ષિતના મૃત્યુની બધી હકીક્ત કહી. ત્યાર બાદ સમય જતાં, શેક વિસારે પડતાં સૌ સુખે રહેવા લાગ્યાં. આ અરસામાં ચંપામાં પધારેલા ભગવાન મહાવીર પાસેથી ધર્મોપદેશ સાંભળી, પિતાના જીવનની શુદ્ધિ અર્થે માતપિતાની સંમતિથી જિનપાલિતે ભગવાન પાસે દીક્ષા લીધી. Page #382 -------------------------------------------------------------------------- ________________ મગધામાં રાજ્યકાંતિ અને વૈશાલીનું યુદ્ધ એ જિનપાલિતની કથા મહાવીરના હાથમાં સૌ શ્રમણશ્રમણને બોધ આપવાનું ઉત્તમ સાધન થઈ પડી“જે શ્રમણ-શ્રમણીઓ જિનરક્ષિતની જેમ અવિરતિથી મોહ પામીને ચારિવ્યથી ભ્રષ્ટ થાય છે, તે દુઃખથી વ્યાપ્ત અને ભયંકર સ્વભાવવાળા અપાર સંસાર સાગરમાં પડીને નાશ પામે છે. પરંતુ, જિનાલિતની જેમ જેઓ પોતાનાં વતેમાંથી મ્યુત થતાં નથી, તેઓ આ ભયંકર સંસાર સમુદ્રને પાર કરી, સિદ્ધિપદ પામે છે.” જ્ઞાતધર્મકથાસૂત્ર-૯] ચંપાનગરીમાં ભગવાન મહાવીરને બીજો પાલિત નામને વહાણવટી ભક્ત પણ રહેતો હતો. તે વહાણવટું ખેડતો ખેડતો પિહુંડ નામે બંદરે જઈ પહોંચ્યો હતો. ત્યાં વેપાર કરતાં કરતાં ત્યાંના કેઈ વેપારીએ તેને પોતાની દીકરી પરણાવી હતી. વખત જતાં તે સગર્ભા થઈ, ત્યારે પાલિત તેને લઈ પિતાને દેશ પાછો ફર્યો. રસ્તામાં અધવચ જ પાલિતની સ્ત્રીએ એક પુત્રને જન્મ આપે. તેનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું. તેની જીવનકથા ઉત્તરાધ્યયન સૂત્રમાં ૨૧માં અધ્યયનમાં સંઘરાઈ છે. આપણે કથા સાથે તેને કશો સીધો સંબંધ ન હોવાથી, તેની આટલી નોંધ લઈને જ આગળ ચાલીએ.૧ ચંપાથી નીકળી ભગવાન વિદેહ-મિથિલા તરફ ચાલ્યા. કર્કદી નગરીમાં ક્ષેમક, ધૃતધર આદિ ગૃહસ્થાએ ભગવાનને ધર્મોપદેશ સાંભળી, પિતાના છ પુત્રોને કુટુંબભાર સોંપી ભગવાન પાસે દીક્ષા લીધી; તેમની કથા આગળ આવેલા મકાયીના જેવી જ હેવાથી (જુઓ પા. ૩૧૭), આપણે તેનું પુનરાવર્તન નહીં કરીએ. ૧. જુઓ આ માળાનું આવૃત્તિ ] પાન ૧૧૫ ઇ. અંતિમ ઉપદેશ” પુસ્તક [નવી Page #383 -------------------------------------------------------------------------- ________________ D શ્રી મહાવીર કેશા [૨૫મું ચેમાસું ] ભગવાને તે વર્ષોંનું ચામારું મિથિલામાં ગાળ્યું. ૪. વૈશાલીનું યુદ્ધ મિથિલામાંથી નીકળી, ભગવાન પાછા અંગદેશ તરફ જ વળ્યા. કારણ કે આ દિવસેામાં વૈશાલીમાં તા એક ભયંકર રણુસંગ્રામ શરૂ થયા હતા. શ્રેણિક રાજાએ જીવતાજીવત કૂણિકના નાના ભાઈ હલ અને વિહલ્લને પેાતાના સેચનક હાથી તથા અઢાર વાંક વાળા દિવ્ય હાર ખુશીથી વહેંચી આપ્યા હતા. એક વંખત હલ તથા વિહલ્સ તે હાર બારણુ કરી, સેચનક હાથી ઉપર બેસી, નગરમાં ક્રૂરતા હતા; તેવામાં કૂણુકની રાણી પદ્માવતીના જોવામાં આવ્યા. શ્રેણિક રાજાના રાજ્યનાં એ મુખ્ય રત્ત જેવી એ એ વસ્તુઓ હાર તથા હાથી ખીજાના હાથમાં હોય, ત્યાં સુધી પેાતાના પતિના હાથમાં આખું રાજ્ય ભલે આવ્યું હેાય પણ તે મૈત્ર વિનાના સુખ જેવું હતું એમ તેને લાગ્યું. પદ્માવતીની બશેરણીથી કૂણિકે બંને ભાઈઓ પાસેથી (નિરયાવલીસૂત્રમાં એકલા વિહલ્લના જ ઉલેખ છે) તે એ વસ્તુએ માગી. બંને ભાઈ એ ડરી ગયા. તેમને લાગ્યું કે, આપણે આ વસ્તુ નહીં આપી દઈ એ, તે। કૂણિક આપણને બાપની પેઠે ક્રમેાતે મરાવશે, એટલે તે રાતેારાત પેાતાના પરિવાર લઈ નાસી ગયા અને વૈશાલીમાં પેાતાના માતામહ ચેટકને શરણે ગયા. કૂણિકે ચેટકને કહેણુ મેાકળ્યુ કે, રાજા તરીકે રાજ્યનાં એ એ રત્ના ઉપર મારે હક છે; છતાં હલ્લ અને વિહલ્લ તે એ વસ્તુએ મને સાંપી દેવાને બદલે નાસીને તમારે ત્યાં આવ્યા છે. માટે કાંતા તે હાર અને હાથી મને અપાવી ઢા, અથવા એ ભાઈ મને સોંપી દેા. ચેટક જણાવ્યુ કે, એ વસ્તુઓ શ્રેણિકની હતી, અને જીવતાજીવત પોતાને હાથે તેણે તે આ Page #384 -------------------------------------------------------------------------- ________________ મગજમાં રાજ્યકાંતિ અને વૈશાલીનું યુદ્ધ છે કુમારને ખુશીથી આપી દીધી હતી. એટલે તે વસ્તુઓ માગવી એ તારે માટે ન્યાયી નથી; ઉપરાંત મારે શરણે આવેલા અને તેય ભાણેજ – તેમને સેંપી દેવાના તે હેય જ શાના? છેવટે કુણિકે પિતાના કાલ વગેરે દશ ભાઈઓની સાથે વૈશાલી ઉપર ચડાઈ કરી. ચેટકે પણ કેશલના નવ લિચ્છવી રાજાઓ, અને કાશીના નવ મલ રાજાઓ એમ અઢાર ગણરાજાઓની સહાયથી તેને સામને કર્યો. એ મહા ભયંકર યુદ્ધમાં ચેટક રાજાના પરાક્રમથી દશ દિવસે થઈને કાલ વગેરે કુણિકના દશે. ભાઈઓ મરાયા. એ સંગ્રામમાં મહાશિલાકંટક અને રથમુશળ. એ નામનાં બે ભયંકર સાધનેને (કદાચ) પહેલી વાર ઉપગ થયે – તેથી તે સંગ્રામ મહાશિલાકંટક સંગ્રામ, અને રથયુશળ સંગ્રામ નામે ઓળખાયા. ભગવતીસૂત્રમાં શિક ૭, ઉદ્દે ૯ ] મહાશિલાકંટક સંગ્રામની જે વિગત આપી છે તે ઉપરથી એમ જણાય છે કે, તે સંગ્રામમાં એક એવું સાધન ઉપગમાં લેવામાં આવ્યું હતું કે, નાનું તૃણ, કાઇ, પાંદડું કે કાંકરા જેવી જે કઈ તુચ્છ વસ્તુ પણ તે દ્વારા ફેંકાતી તે મહાશિલા વાગી હોય તેમ વાગનારને ઈજા કરતી. રથમુશળની વિગત એવી છે કે, અશ્વ, સારથિ કે હા વિનાને તે રથ પિતાની મેળે એકલે સામા પક્ષમાં ઘૂસી જઈને મુશળ ફેરવતે ઘૂમતા અને મહા જનસંહાર કરતો. ભગવતી સૂત્રમાં મહાવીરને મુખે જ એમ જણાવવામાં આવ્યું છે કે, એ સગ્રામમાં કુલ ૯૬ લાખ માણસ મરાયાં હતાં. ૫. કાલી વગેરે રાણાએાની દીક્ષા વૈશાલીમાં આ પ્રમાણે મહા ધમસાણ મચેલું હોવાથી ભગવાન અંગદેશમાં ચંપા નગરી તરફ વળ્યા. ચંપામાં આ વિખતે શ્રેણિક રાજાની દસ વિધવા રાણુઓ – કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણ, સુકુષ્ણુ, મહાકુષ્ણુ, વીરકૃષ્ણ, રામકૃષ્ણ, Page #385 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી મહાવીર કથા પિતૃસેનકૃષ્ણ, અને મહાસેનકૃષ્ણ – કે જેમના અનુક્રમે કાલ, સુકાલ, મહાકાલ, કૃષ્ણ, સુકૃષ્ણ, મહાકૃષ્ણ, વીરકૃષ્ણ, રામકૃષ્ણ, પિતૃસેનકૃષ્ણ, અને મહાસેનકૃષ્ણ નામે પુત્રો પિતાના ભાઈ કૃણિકના હુકમને તાબે થઈ વૈશાલી ઉપર ચઢી ગયા હતા, અને ચેટકને હાથે સંગ્રામમાં મરાયા હતા, તેમણે સંસાર ઉપર વૈરાગ્ય આવવાથી ભગવાન પાસે દીક્ષા લીધી. ભગવાને તેમને આર્યોચંદનાને સુપરત કરી. તેઓ તેમની પાસે સામાયિક વગેરે ક્રિયાઓ તથા અગિયાર અંગગ્રંથ શીખી; તથા ચાર ટંક, છ ટંક, આઠ ટંક, દસ ટંક, બાર ટંક, પંદર ટંક, મહિને વગેરેના ઉપવાસ કરતી, તે બધી વિવિધ તપકર્મો વડે પિતાના આત્માને ભાવિત કરવા લાગી. ત્યાર બાદ તે દરેકે રત્નાવલી, કનકાવલી, સુકસિંહનિષ્ક્રીડિત, મહસિંહનિષ્ક્રીડિત, સસસસમિકા– અષ્ટાછમિકા-નવનવામિકા-દશદશમિકા ભિક્ષુ પ્રતિમા, સુદ્રસર્વતભદ્ર, મહાસર્વભક, ભદ્રોત્તર પ્રતિમા, મુક્તાવલી, અને આયંબિલવર્ધમાન નામનાં વિશેષ તપ અનુક્રમે સ્વીકાર્યું. તે બધાં તપોમાં જુદા જુદા ક્રમે લાંબાટૂંકા ઉપવાસ જ કરવાના હતા; અને તેમાં એકથી માંડી ૧૪ વર્ષ સુધીને સમય લાગતો હતા. તેમની વિગતે આ માળાના “પાપ-પુણ્ય અને સંયમ' પુસ્તકમાં પા. ૧૬૮ થી ૧૭૬ સુધી આપેલી છે. તેથી અહીં તેમની પુનરાવૃત્તિ નથી કરી. રાજરાણુઓ આ કઠોર ઉપવાસ–તપોથી બહુ કૃશ થઈ ગઈ તેમના શરીર ઉપર નર્યા નાડીઓનાં જાળાં દેખાવા લાગ્યાં. એ પ્રમાણે શરીરને બહુ જ નબળું પડી ગયેલું જોતાં તેમણે મારણાંતિક સંલેખના વ્રત સ્વીકારી, અન્નપાનને સદંતર ત્યાગ કર્યો. અને એક મહિનાને અંતે પ્રાણત્યાગ કર્યો. કથાકાર કહે છે, “જે વસ્તુ માટે તેમણે આ બધી કઠોર તપશ્ચર્યા આદરી હતી, તે વસ્તુ છેવટના શ્વાસ વખતે તે બધીઓએ પ્રાપ્ત કરી.” Page #386 -------------------------------------------------------------------------- ________________ મગધમાં શજ્યાંતિ અને વૈશાલીનું યુદ્ધ ૧. હહલ અને વિહાની દીક્ષા [૨૬મું ચામાસું ] ભગવાને એ વનું ચેામાસું મિથિલામાં જઈ તે ગાળ્યું. વર્ષાઋતુ પૂરી થતાં, ભગવાન વૈશાલીની નજીક થઈ તે શ્રાવસ્તી તરફ ચાલ્યા. વચમાં કૃષુિકના નાના ભાઈ હુલ્લ અને વિહલ્લે તેમની પાસે દીક્ષા લીધી. તેમની કથા સમજવા માટે, આપણે વૈશાલીના યુદ્ધના પ્રસંગ તરફ કરી પડોંચી જઈ એ. ભગવતીસૂત્રમાં જણાવ્યું છે કે, કૂણિકના વિજયને કારણે ચેટકના પક્ષના નવ લિચ્છવી રાજામ, અને નવ મધુ રાજાએ એમ કાશી કાશકના અઢાર ગણુરાજાએ પરાજય પામી નાસી ગયા. ત્યાર પછીની વિગત હેમચંદ્રાચા` આ પ્રમાણે આપે છે: ચેટક રાજા હવે વિશાલા નગરીમાં પાછેર્યોઃ અને કૂણિકે વિશાલાને ઘેરે ચાલ્યેા. પરંતુ રાજ રાત્રિએ હલ્લ અને વિહલ્લ સેચનક હાથી ઉપર ચડીને કૂણિકના સૈન્યમાં આવી ઘણા કચ્ચરઘાણુ વાળવા લાગ્યા. છેવટે મંત્રીની સલાહથી કૂણિકે તેમના મામાં એક મેટા ખાડા કરાવ્યે, અને તેમાં અંગારા ભરાવ્યા; પછી ઉપરથી તે ખાડાને ઢાંકીને સરખા કરી લેવામાં આણ્યે. રાત્રે હા વિહલ્લ આવ્યા ત્યારે સેચનક તે ખાડા આગળ આવીને ઊભો રહ્યો, પણ આગળ વધ્યેા નહીં. ત્યારે હલ્લ વિહલે માન્યું કે, રણમાં મરવાની બીકને કારણે તે આગળ વધતેા નથી. એટલે તેએાએ તેને ખૂબ ડાર્યો. તેથી જીવ ઉપર આવી સેચનક આગળ વધ્યા તે ખરા, પરંતુ ખાડામાં પડતા પહેલાં તેણે સૂંઢ વડે હા વિહાને સુરક્ષિત રીતે દૂર ફેંકી દીધા, અને પછી પેાતે ખાડામાં ગબડીને પ્રાણ તજ્યા. કુમારેને પેાતાની ભૂલ માલૂમ પડતાં તેઓને ઘણા પસ્તાવા થયા. એ સમજણા મૂક પ્રાણીએ પેાતાના જીવને ૩ Page #387 -------------------------------------------------------------------------- ________________ P શ્રી મહાવીરકથા ભાગે પણ તેમના પ્રાણ બચાવ્યે; અને પાતે પેાતાની આડાઈથી તે સમજણા પ્રાણીનેા નાહક જીવ લીધે, એ ખ્યાલા તેમના મનમાં ધૂંધવાઈ રહ્યા. જે હાથીને કારણે આ મહાન યુદ્ધ લડાયું અને લાખે। માણસે માર્યાં ગયાં, તે હાથીને તેમણે પોતે જ હાથે કરી વ્રતા અંગારામાં સેકી નાખ્યા, એ ખ્યાલથી તેઓનું મન છિન્નભિન્ન થઈ ગયુ; યુદ્ધ માટેના તેમને જીરસે ઓસરી ગયે; અને છેવટે વૈશાલી પાસે થઈને જતા ભગવાન મહાવીર પાસે પહેાંચી તેમણે દીક્ષા લીધી. ત્યાર બાદની યુદ્ધકથા આપણી કથાને માટે અપ્રસ્તુત છે. પરંતુ અહીં એટલુ નાંધતા જઈ એ કે, છેવટે કૂણિકે વિશાલાને ધ્વંસ કર્યાં. અને જૈન કથા કહે છે, તે પ્રમાણે, ગધાડે જોડેલુ હળ તેણે આખી નગરી ઉપર ફેરવ્યું. વૈશાલીને નાશ કૂણિકઅજાતશત્રુએ દૈવી રીતે કર્યાં, તે બાબત જૈન કથા અને બૌદ્ધકથામાં ફેર છે. અને કથાએ એક બાબતમાં એકમત છે, અને તે એ કે, છેવટે તેા ફ્રૂટ પડાવીને જ કૂણિક-અજાતશત્રુએ વિશાલા નગરીને નાશ કર્યો. પરંતુ તે ફૂટ કાં કેવી રીતે પાડવામાં આવી તે વિષે અને કથાએ છેક જ જુદી જુદી ક્રૃતકથાઓ આપે છે. વાચકને તે બંને દંતકથાઓ માટે આ પ્રકરણને અંતે આપેલું પરિશિષ્ટ જેવા ભલામણ છે. આપણે તે! હવે શ્રાવસ્તી તરફ વળેલા ભગવાન મહાવીર પાસે પહેાંચી જઈ એ. ત્યાં તેમના ઉપર એક પ્રાણધાતક આફત આવી પડવાની હતી. પરિશિષ્ટ ૧. વૈશાલીના નાશ વિષે જૈનકથા કૂણિક રાજા ક્રમે કર્યાં વૈશાલીને લઈ શક્યા નહી. તેવામાં કાઈ દેવીએ – જેને ફૂલવાલુક મુનિ ઉપર વેર હતું M — તેણે કૂણિકને કહ્યું કે, જો માગધિકા વેશ્યા કુલવાલુક મુનિને - Page #388 -------------------------------------------------------------------------- ________________ મગજમાં શાંતિ અને વૈશાલીનું યુદ્ધ કw માહિત કરી વશ કરે, તો તું વૈશાલીને જીતી શકે. માગધિકા વેશ્યા ચંપા નગરીમાં જ રહેતી હતી; એટલે તેને બોલાવીને કુણિકે પેલી દેવવાણીની વાત કહી તથા આજીજી કરી કે, તું ગમે તેમ કરીને કુલવાલુક મુનિને વશ કરી લાવ. માગધિકાએ રાજાને કહ્યું સ્વીકાર્યું, અને તરત કટશ્રાવિકાને આચાર ધારણ કરી, આચાર્ય પાસે જઈ ફૂલવાલુક મુનિની માહિતી મેળવી લીધી. આચાર્યે કહ્યું, એક ઉત્તમ મુનિને એક દુરાચારી શિષ્ય હતો. ગુરુ વારેવારે તેને રોક-ટોક કર્યા કરતા, એટલે એક વાર તે દુરાત્માએ તેમના ઉપર ઊંચેથી શિલા ગબડાવી. પરંતુ ગુરુ વખતસર ચેતી ગયા, એટલે તે શિલા તેમને કોઈ નુકસાન કર્યા વિના ગબડી ગઈ. તે વખતે ગુરુએ તે શિષ્યને શાપ આપ્યો કે, તું કોઈ સ્ત્રીના સવેગે વતબિંગ પામીશ. પેલો દુરાત્મા પણ ગુરુને શાપ મિથ્યા કરવા કઈ સ્ત્રી જ લેવામાં ન આવે એવા અરણ્યપ્રદેશમાં દૂર ચા ગયે. એક વખત તે જે નદીને કાંઠે તે તપ કરતો હતો, તે નદીમાં પૂર આવ્યું; પરતુ તે મુનિના પ્રભાવથી તેમને કાંઈ ઈજા કર્યા વિના જાતે જ દૂર ખસી ગયું, એટલે તે મુનિનું નામ ફૂલવાલુક પડયું છે. હાલમાં તે અહીં નજીકના પ્રદેશમાં જ રહેતા હોય એમ જણાય છે. બધી હકીકત જાણ્યા બાદ તે વેશ્યા તીર્થયાત્રાને નિમિત્તે ફરતી ફરતી જ્યાં તે મુનિ હતા તે પ્રદેશમાં ગઈ. ત્યાં મધુર વચન, અત્યુત્તમ માન-સત્કાર આદિથી તે મુનિને ભેળવીને તે વેશ્યાએ તેમને પોતાને ઉતારે ભિક્ષા માટે ખેતર્યો. ભિક્ષામાં તે વેશ્યાએ તેમને એવી દવા ખવરાવી દીધી કે જેથી તે મુનિને અતિસાર થઈ ગયો. ઉપરાછાપરી ઝાડા થયા કરવાથી તે મુનિ અત્યંત દુર્બળ થઈ ગયા, અને તેમનામાં પોતાનું શરીર ઢાંકવાની પણું શક્તિ રહી નહીં. પેલી કપટી વેશ્યા, “તમને આવી સ્થિતિમાં મૂકીને મારાથી કેમ જવાય ?' એમ કહી Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવી-કથા તેમની પાસે રહી તેમની અત્યુત્તમ સારવાર કરવા લાગી. તેમને ઉપાડવા, ધોવા, મર્દન કરવું વગેરે કામે તે વેશ્યા જ કરતી. ધીમે ધીમે મુનિ સાજા થતા ગયા તેમ તેમ તે સ્વરૂપવતીને અનાયાસે પ્રાપ્ત થતો અંગસ્પર્શ તેમની મનોવૃત્તિઓ ઉપર અસર પાડવા લાગ્યો. પછી તો તે મુનિ તે વેશ્યાની સાથે જ ચંપામાં આવ્યા. રાજા કુણિકે તે મુનિને વૈશાલી નગરી જલદી ભાગે તેવું કાંઈ કરવાની આજીજી કરી. વેસ્યાથી મેહિત થયેલા તે મુનિ સાધુ વેશે નિર્વિઘે વૈશાલીમાં ગયા. તે દરમ્યાન કુણિકે વિશાલીની આસપાસનો ઘેરે વધુ તીવ્ર બનાવ્યો. કૂલવાલુક મુનિ વૈશાલીમાં ફરતા ફરતા તપાસ કરવા લાગ્યા કે, શા કારણથી આ નગરી જિતાતી નથી. છેવટે તેમના જોવામાં એક સ્તૂપ આવ્યો. તેને જોઈ, તેની પ્રતિષ્ઠાના લગ્ન વિષે તપાસ કરતાં તેમને તેમાં બહુ ઉત્તમ વેગ પડેલા જણાયા. આ કારણે જ આ નગરી ભાગતી નથી એમ તેમને તરત સમજાઈ ગયું. તેથી કોઈ પણ ઉપાયે એ સ્તૂપનો ભંગ કરાવવાનો તેમણે નિશ્ચય કર્યો. વૈશાલીના લોકે કુણિકના ઘેરાથી ત્રાસ્યા તો હતા જ. તેઓ કુલવાલુક મુનિને, ઘેરામાંથી પિતાનો છુટકારે ક્યારે થશે તે પૂછવા લાગ્યા. મુનિએ જણાવ્યું કે, જ્યારે પેલા સૂપને ભંગ થશે ત્યારે તમારે છુટકારો થશે. કારણ, એ સ્તૂપની પ્રતિષ્ઠા મહા નઠારા લગ્નમાં થઈ છે. લોકેએ તરત તે સૂપને ભાગવા માંડ્યો. મુનિએ કુણિકને તે વખતે સંદેશો મોકલી બે કેસ પાછો હટી જવા સૂચના કરી; કૂણિકને એ પ્રમાણે પાછો હઠત જોઈ લોકે બમણા વેગથી સ્તૂપને ભાગવા લાગ્યા. થોડા વખતમાં તે તેમણે તેને ધરમૂળથી ખોદી કાઢ્યો. ત્યાર પછી મુનિની સૂચનાથી કૃણિકે વીજળીવેગે વૈશાલી ઉપર હલ્લો કરી, તેને Page #390 -------------------------------------------------------------------------- ________________ મગજમાં ચાંતિ અને વૈશાલીનું યુદ્ધ ૧૭૦ વંસ કર્યો. ચેટક રાજાએ લોઢાની પૂતળી ગળે બાંધી ઊંડા જળમાં પડતું મૂકયું; અને કુણિક ગધેડાના હળ વડે વૈશાલી નગરી ખેડાવી નાખીને પિતાની પ્રતિજ્ઞા પૂરી કરી. ૨. વૈશાલી નાશ વિષે ઔહ કથા વજજીઓ કેમે કર્યો અજાતશત્રુ વડે જિતાતા નહોતા. છેવટે વસ્યકાર બ્રાહ્મણે બુદ્ધને મળી આવ્યા બાદ અજાતશત્રુને જણાવ્યું કે, “હે રાજા, વછઓ કેમેય જિતાય તેમ નથી; ફક્ત તેમનું મન સંપાદન કરીને અથવા તેમનામાં ફૂટ પાડીને જ કામ લઈ શકાય એમ છે.' ત્યારે રાજાએ કહ્યું કે, તેમનું મન સંપાદન કરવા જતાં તો આપણે ધન-સંપત્તિનું ખર્ચ વેઠવું પડે; માટે ભેદથી જ જીતવાનો કોઈ માર્ગ બતાવ.' ત્યારે તેણે કહ્યું કે, મહારાજ તમે સભામાં વજજી સંબંધી વાત કાઢજે. એટલે હું તમને કહીશ કે, “મહારાજ, તમારે વજઓ ઉપર શા માટે આક્રમણ કરવું જોઈએ ? એ રાજાઓ પોતપોતાના ધંધા વગેરે વડે ભલેને પિતાનું ગુજરાન ચલાવે. ત્યારે તમે એમ કહેજો કે, “કેમ ભલા, આ બ્રાહ્મણ વજજીઓની વાતમાં આડે આવે છે?' તે જ દિવસે પછી હું વછએને ભેટ મોકલાવીશ. તે જ કરીને તમારે મને આરોપી ઠરાવીને મારકૂટ કર્યા વગર માત્ર મારું શિરોમુંડન કરાવી મને નગરની હદ બહાર કાઢી મૂકો. એટલે હું, એ નગરનો ગઢ તથા ખાઈ મેં બધાવ્યાં છે; થોડા જ વખતમાં હું રાજાને સીધે કરીશ, એમ કહીશ. એ સાંભળીને તમારે કહેવું, “જા જા, થાય એ કરી લેજે.' રાજાએ એ પ્રમાણે બધું કર્યું. લિચ્છવીઓ આબાદ છેતરાયા; અને તેઓએ હદ બહાર થયેલા તે બ્રાહ્મણને પિતાને ૧. તેમની સાથે થયેલી વાતચીત આદિ માટે જુઓ આ માળાનું “બુદ્ધચરિત', પુસ્તક. પા. ૩૩૩ ઇ. Page #391 -------------------------------------------------------------------------- ________________ 32 શ્રી મહાવીથા < ' પક્ષકાર માની સત્કાર્યો, અને ન્યાયખાતાના તેના મૂળ હાદા ઉપર જ નિયુક્ત કર્યો. તે બહુ સારી રીતે ન્યાય કરવા લાગ્યા. તથા રાજકુમારેા તેની પાસે શિલ્પ શીખવા આવવા લાગ્યા. પેાતાની પ્રતિષ્ઠા જામ્યા પછી એક દિવસ તેણે એક લિચ્છવીને એક બાજુએ લઈ જઈ ને, ‘ ખેતી તા કરે છે ને?' એમ પૂછ્યું. હા કરું છું,' લિચ્છવીએ જવાબ આપ્યા. એ અળદ જોડીને?” તેણે ક્રૂરી પૂછ્યુ. હા, એ બળદ જોડીને.' જવાબ મળ્યા. આટલી વાત કરીને વસ્યકાર ચાલ્યું ગયે!. પછી એક બીજા લિચ્છવીએ પેલાને પૂછ્યું, · આચાયે તને શું કહ્યું?' પેલાએ થયેલ પ્રશ્નોત્તર જણાવ્યા. પણ તેને ભાસે ન આવ્યે, અને આ મને ખરી વાત કહેતા નથી' એમ તેણે વિચાર્યું”. બંને વચ્ચે ફૂટ પડી. " . < બ્રાહ્મણુ ખીજા દિવસે એક બીજા લિચ્છવીને આજે શાક શેનું ખાધું? ' એમ પૂછીને ચાલ્યા ગયેા.. બીજા એક જણે એને પૂછ્યું કે, · આચાયે` તને શું કહ્યું ?' અને પહેલાની પેઠે અશ્રદ્દા થતાં એ અંતે વચ્ચે ફૂટ પડી. બ્રાહ્મણે વળી બીજે દિવસે એક લિચ્છવીને એક બાજુએ લઈ જઈને, બહુ જ ગરીબ છે કે શું?' એમ પૂછ્યું. તેણે પૂછ્યું, ' તમને કાણે કહ્યું ? ' ક્વાણા લિચ્છવીએ.’ બ્રાહ્મણે જવાબ દીધેા. . વળી એક બીજા લિચ્છવી પાસે જઈને પૂછ્યું, ' બહુ જ ડરપેાક છે કે શું? ' ‘તમને કાણે કહ્યું ? ’એણે પૂછ્યું. લાણા લિચ્છવીએ '. બ્રાહ્મણે જવાબ દીધે. " આવી રીતે એક બીજાની ખેાટી ખેાટી વાતા કરીને ત્રણ વરસમાં એણે એ રાજાઓમાં, એ જણુ એક રસ્તા પર સાથે ન ચાલી શકે એટલી બધી કડવાશ ઊભી કરી દીધી. પછી પરિણામ જોવા તેણે નિપાતભેરી વગડાવી. ( બધાને એકઠા કરવા માટે પડાવજડાબ્જેા.) લિવીએ, ભલે મેાટા . Page #392 -------------------------------------------------------------------------- ________________ મગધમાં શજ્યક્રાંતિ અને વૈશાલીનું યુદ્ધ Be હાય એ જ જાય'; ‘બલે શૂરા હાય એ જ જાય'; ' અમે તો કાંઈ નથી જતા', એમ કહી ગયા નહી. બ્રાહ્મણે જાણ્યું હવે સમય છે. એણે રાજાને સમાચાર મેાકલ્યા કે, તાબડતામ ચડી આવેા. " રાજાને એ સ'દેશા મળતાં જ તે ડંકા દેતા લશ્કર સાથે નીકળી પડયો; વૈશાલીવાળાઓએ પશુ તેને આવતા જાણી પડે વજડાવ્યેા. પણ બધા ભલે મેટા હોય તે જ જાય;' ' ભલે શૂરા હોય તે જ જાય; એમ કહેતા ભેગા ન થયા. અંતે રાજા ઉઘાડાં બારણાં વાટે અંદર પેસી, તેમનેા જડમૂળથી વિનાશ કરી પાળે વળ્યા. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ગોશાલકની અંતિમ મુલાકાત હલ્લવેહલ્લને દીક્ષા આપી, ભગવાન શ્રાવસ્તી તરફ વળ્યા હતા, એ વાત આગળ [પા. ૩૭૪] કહી દીધી છે. શ્રાવસ્તીમાં આવી, તે ક્રાઇક નામના જ્ઞાનમાં ઊતર્યાં. ગેાશાલક પણ પ્રથમથી તે નગરમાં આવેલા હતા, અને હાલાહલા ન!મે કુંભારણુના હાટમાં રહેતા હતા. તે વખતે તેને દીક્ષા લીધાં ચાવીસ વર્ષ થયાં હતાં. આપણે આગળ [ પા. ૧૭૦ ] જોઈ આવ્યા છીએ કે, મહાવીર સાથે છ વર્ષ ગાળ્યા બાદ ગેાશાલક મહાવીરથી છૂટા પડયો હતા; અને એ વર્ષે એકલા રહી, હવે ૧૬ વર્ષ થયાં જિનપદ ધારણુ કરી આજીવિક સિદ્ઘાંત ઉપદેશતા વિહરતા હતા. તથા હલકા મહાવીર શ્રાવસ્તીમાં આવ્યા ત્યારે, ગેાશાલકની જિન, કેવલી, અર્હત, સર્વજ્ઞ આદિ તરીકેની ખ્યાતિ સાંભળી, તેમણે જાહેર કરવા માંડયુ કે, એ તે ભિક્ષુક જાતિના કુળના છે;॰ મારી પાસેથી તેોલેયા પ્રાપ્ત કરવાને વિધિ શીખીને તેણે તે જરૂર પ્રાપ્ત કરી છે; તથા છ દિશાચર સુનિએ પાસેથી અષ્ટાંગ મહાનિમિત્તનું જ્ઞાન મેળવ્યું હોવાથી, લાભ-મલાભ, સુખ-દુઃખ, અને વિત–મરણુ એ છ બાબતેાના સાચા પણ જરૂર આપે છે; પરંતુ તે પાતે જિન તેા નથી જ થયા. એટલે તે પેાતાને જિન તરીકે ઓળખાવે છે, તે ખાટું છે. આ જગાએ વર્ષો પહેલાં બનેલા અસ્જીદ પાખડી સાથેની મહાવીરની તકરારને પ્રસંગ યાદ્ન કરી જવા જેવા છે. [એ આગળ પા. ૧૩૪.] તે પાખ’ડી દુરાચારી હતે. છતાં ઉત્તર ૧. થાકારને આ કુલમા ખટકે તેવા છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ ગાશાલકની ક્ષતિય સુલાકાત ૩૧ લેકામાં સિદ્ધ તરીકેની નામના મેળવીને લેાકાને ઠંગી ખાતા હતા. તે વખતે તેના અનાચારા બ્રાડા પાડવાના ઉત્સાહમાં મહાવીર એક વિચિત્ર તેમજ કફોડી સ્થિતિમાં સપડાયા હેતા; અને અકસ્માત જ તેમાંથી તેમના છૂટકા થયા હતા. વખતે પણ ગેાશાલકને ઉઘાડે! પાડવાના ઉત્સાહમાં તે એક જીવલેણુ ઝઘડામાં સપડાયા. આ ગાશાલકે ગામમાં ભિક્ષા માગવા આવેલા મહાવીરના શિષ્ય આનમુનિને ખેાલાવીને જણુાવ્યું, ' હું આનંદ! તારા ધર્માચાય અને ધર્મોપદેશક શ્રમણ્ જ્ઞાતપુત્રે ઉદાર અવસ્થા પ્રાપ્ત કરી છે, અને દેવ-મનુષ્યાદિમાં તેમની કીર્તિ અને પ્રશંસા થયેલી છે; પણ જો તે મારી અઢગાઈ કર્યો કરી મને છંછેડશે, તા મારા તપના તેજ વડે હું તેમને બાળીને ભસ્મ કરીશ. માટે જઈને તું તારા ધર્માંચાને એ પ્રમાણે કહે.' આ સાંભળી, ભય પામી આનંદ ઝટપટ પેાતાને ઉતારે પાછા ગયા અને ત્યાં મહાવીરને એ બધી વાત કહી; તથા ગાશાલક તેમને બાળી શકે કે કેમ તે પૂછ્યું, મહાવીરે જવામ આપ્યા કે, ગેાશાલક પેાતાના તપના તેજ વડે ગમે તેને એક ધાએ પાણમય મારણુ મહાયંત્રના આધાતની પેઠે જલદી ભસ્મરાશિ કરવાને સમય છે; પરંતુ મને બાળી ભસ્મ કરવા સમ નથી; અલબત્ત તે મને પરિતાપ કે દુઃખ ઉત્પન્ન કરવા સમ છે. ગેાશાલકનું જેટલું તપરતેજ છે, તેનાથી અનગાર ભગવંતનું ( સાધુનું) અનંતગણું વિશિષ્ટ તપસ્તેજ છે; કારણ કે, અનગાર ભગવત ક્ષમા (ક્રોધનેા નિગ્રહ) કરવામાં સમથ છે. હું આન! અનગાર ભગવંતનું જેટલું તપેામળ છે, તેથી અનંતગણું વિશિષ્ટ તપેાછળ, ક્ષમાના કારણથી સ્થવિર ભગવ ંતા ( વય, શાસ્ત્રજ્ઞાન, અને દીક્ષાસમયની બાબતમાં વડીલ સાધુ) નું છે; અને સ્થવિર ભગવતેાના તપેાક્ષથી અનંતગણું વિશિષ્ટ તપેાબલ ક્ષમાના ' Page #395 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા કારણથી અરિહંત ભગવંતનું છે. તેમને તે દગ્ધ કરવાને સમર્થ નથી; પણ તેમને દુઃખ ઉત્પન્ન કરવાને શક્તિમાન છે. આટલું કહેવા છતાં મહાવીરને મેડું મોડું પણ સમજાયું કે, ગોશાલક સાથે નાહક ઝઘડે ઊભો કરવામાં ઠીક નથી થયું; તેથી તરત તેમણે તે આનંદ મુનિ દ્વારા જ પિતાના સર્વ સાધુઓને તાકીદ આપી કે, ગોશાલક સાથે કઈ પણ બાબતમાં વાદવિવાદમાં ન ઊતરવું; તેમજ તેના સંપ્રદાયની વિરુદ્ધમાં કાંઈ કહેવું કરવું નહીં! પરંતુ હવે મોડું થઈ ગયું હતું, કારણ કે, હજુ આનંદ આવીને બધા સાધુઓને આ સંદેશો કહે છે, તેટલામાં તે ગોપાલક શિષ્ય પરિવાર સાથે વીંટળાઈને મહાવીર હતા ત્યાં આવી પહોંચ્યો, અને મહાવીરને કહેવા લાગ્યા, “હે. આયુષ્માન કાશ્યપગાત્રીય ! “મંખલિપુત્ર ગોશાલક મારે ધર્મસંબંધી શિખ છે' એમ તમે જે કહે છે, તે ઠીક છે, પરંતુ તે વાતને તે સાત-સાત ભવ વીતી ગયા છે. મેં તે હવે અતિ ઉત્તમ રહસ્ય પ્રાપ્ત કર્યું છે, અને તે રહસ્ય અનુસાર જે વર્તે છે, તે અવશ્ય મેક્ષ પામે છે. * હે કાશ્યપ ! મારા કાન પણ વીંધ્યા ન હતા તે વખતે મને કુમારાવસ્થામાં પ્રવજ્યા અને બ્રહ્મચર્ય ગ્રહણ કરવાની ઈચ્છા થઈ એ મારો કૌડિન્યાયનગોત્રીય ઉદાયી નામવાળો પ્રથમ ભવ. પછી રાજગૃહ નગરની બહાર મંડિકુક્ષિ ચૈત્ય વિષે અણેયક નામથી વસવાટ એ મારે આ રહસ્ય વિષે જૈન સૂત્રમાં કશી ઉપયોગી વિગતે સધરાઈ નથી. માત્ર ચોરાસી લાખ મહાક૯૫, સાત દેવભો, સાત સંયુથનિકાય, સાત સંતગર્ભ, સાત પ્રવૃત્તપરિહાર, પાંચ લાખ, સાઠ હજાર, છસે ત્રણ કર્મભેદને ક્ષય, ઇત્યાદિ પારિભાષિક શબ્દો અને ૮૪ લાખ મહાકલ્પનું પરિમાણ – એટલી વિગતો જ સંધરાઈ છે. જુઓ આ માળાનું ભગવતી-સાર’ પુસ્તક પા. ૨૮૯ ઈ. Page #396 -------------------------------------------------------------------------- ________________ ગણાહકની અંતિમ મુલાકાત બીજે ભવ. પછી ઉદંડપુર નગરની બહાર ચંદ્રાવતરણ ચત્ય વિષે મલ્લરામ નામથી વસવાટને મારે ત્રીજે ભવ. પછી ચંપાનગરીની બહાર અંગમંદિર નામે ચિત્ય વિષે મંડિક નામે વસવાટને મારે ચોથો ભાવ. પછી વારાણસી નગરી બહાર કામ મહાવન ચિત્ય વિષે રેહક નામથી વસવાટને મારે પાંચમે. ભવ પછી આલબિકા નગરીની બહાર પ્રાપ્તકાલ નામે ચિત્ય. વિષે ભારદ્વાજ નામથી વસવાટને મારે છઠ્ઠો ભવ.૫ પછી વૈશાલી નગરીની બહાર કુંડિયાયન ચિત્યને વિષે ગૌતમપુત્રા અર્જુન નામથી વસવાટને મારો સાતમો ભવ. હવે શ્રાવસ્તીમાં હાલાહલા કુંભારણના હાટ વિષે મંખલિપુત્ર ગોશાલક નામે સેળ વર્ષથી મારે આ અંતિમ વસવાટ છે.” આ સાંભળી ટપાટપીના ભાવમાં આવી જઈ ભગવાન મહાવીરે કહ્યું, “હે ગશાલક, જેમ ગામના લેકથી ભાગતે કઈ ચોર કોઈ ખાડે, ગુફા કે આડ ન મળવાથી એક મોટા ઊનના તાંતણાથી, શણુના તાંતણાથી, કપાસના તાંતણાથી અને તૃણના અગ્રભાગથી પિતાને ઢાંકવા પ્રયત્ન કરે, અને પિતે નહીં ઢંકાયેલે છતાં પોતાને ઢંકાયેલ માને, તેમ તું અન્ય નહીં છતાં પિતાને અન્ય દેખાડે છે. એમ કરવું તને મેગ્ય નથી. પરંતુ તારી એ જ પ્રકૃતિ છે. બીજી નથી.” આ સાંભળી ગોશાલક વધુ ગુસ્સે થયે. તે બેલ્યા, “તું આજે નષ્ટ વિનષ્ટ અને ભ્રષ્ટ થયો લાગે છે. તું આજે હતોનહતો થઈ જવાનો છે. તને મારાથી સુખ થવાનું નથી.” ૧. ૨૨ વર્ષ જેટલો. ૨. ૨૧ વર્ષ જેટલો. ૩. ૨૦ વર્ષ જેટલે. ૪. ૧૯ વર્ષ જેટલે. ૫. ૧૮ વર્ષ જેટલો. ૬. ૧૭ વર્ષ જેટલો. Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરૂકથા આ સાંભળી પૂર્વ દેશમાં ઉત્પન્ન થયેલા ભગવાનના શિષ્ય સર્વાનુભૂતિ નામના સાધુ ગોશાલકને વારવા લાગ્યા, “હે ગશાલક! કેાઈ શ્રમણ બ્રાહ્મણ પાસે એક પણ આર્ય વચન સાંભળ્યું હોય, તો પણ તેને વંદન અને નમસ્કાર કરવા ઘટે છે; તે ભગવાને તો તને દીક્ષા આપી છે, શિક્ષિત કર્યો છે, અને બહુશ્રત કર્યો છે; છતાં તે ભગવાન પ્રત્યે જે અનાર્યપણું તે આદર્યું છે, તે એગ્ય નથી. પરંતુ તારી એ જ પ્રકૃતિ છે, બીજી નથી.' આ સાંભળી ગોશાલકે ગુસ્સે થઈ પિતાના તપના તેજથી તેમને એક જ પ્રહાર વડે બાળીને ભસ્મ કરી નાખ્યા. તે જ પ્રમાણે તેને સમજાવવા આવેલા ભગવાનના બીજા શિષ્ય અયોધ્યાવાસી સુનક્ષત્રને, પણ તેણે દઝાડીને મરણશરણ કર્યો. ત્યારે ભગવાન મહાવીરે પણ ગોશાલકને તે જ પ્રમાણે કહ્યું. એટલે ગોશાલકે અત્યંત ગુસ્સે થઈ, સાત આઠ ડગલાં પાછા ખસી, ભગવાનના વધ માટે શરીરમાંથી તેલેસ્યા કહી. પણ જેમ કોઈ વટાળિયો પર્વત-ભીંત-કે સ્તૂપને કાંઈ કરી શકતા નથી, તેમ તે તેજલેશ્યા ભગવાન વિષે સમર્થ થતી નથી, પણ ગમનાગમન કરે છે, પ્રદક્ષિણ કરે છે, અને ઊંચે આકાશમાં ઊછળી ત્યાંથી ખલિત થઈ મંખલિપુત્ર ગોશાલકના શરીરને બાળતી બાળતી તેના શરીરમાં જ પેસી જાય છે. ત્યારે ગોશાલકે કહ્યું, “હે કાશ્યપ! મારી તપજન્ય તેલેસ્યાથી પરાભવને પ્રાપ્ત થઈ, તુ છ માસને અંતે પિત્તજ્વરના દાહની પીડાથી છદ્મસ્થ અવસ્થામાં જ એટલે કે (કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જિન બન્યા વિના જ) મરણ મામીશ.' ત્યારે ભગવાને તેને કહ્યું, “હે ગોશાલક, હું તારી તોજન્ય તેલેસ્યાથી પરાભવ પામી છ માસને અંતે મૃત્યુ પામવાનો નથી, પણ બીજાં ૧૬ વર્ષ સુધી જિન તીર્થંકરપણે વિચરીશ; પણ તે પોતે જ તારા તેજથી પરાભવ પામી, સાત રાત્રીને Page #398 -------------------------------------------------------------------------- ________________ ગાયલની અતિમ મુલાકાત ૫ અંતે પિત્તજ્વરથી પીડિત શરીરવાળા થઈ તે છદ્મસ્થાવસ્થામાં જ મરીશ, ’ સામાન્ય માણસાની પેઠે જીવલેણ કજિયા-ક’કાસ કરી બેઠેલા આ સમથ પુરુષાએ અરસપરસ દીધેલા શાપની વાત હવે શ્રાવસ્તી નગરીમાં ઘેરઘેર વાતને વિષય અની જાય છે; અને અધા તે તે શાપેાના અધિની ઉત્સુકતાથી રાહ જુએ છે. જૈન કથા કહે છે કે, ગેાશાલક તા ત્યાર બાદ તરત જ દિશાએ તરફ લાંબી દૃષ્ટિથી જોતા, ઉષ્ણુ નિસાસા નાખતા, દાઢીના વાળ ખેંચતા, ડાકને પાછળથી ખંજવાળતા, ઢંગડા ઉપર હાથ વડે ફડાકા લાવતા, હાથ હલાવતા તથા અને પગ જમીન ઉપર પછાડતા, ‘હા, હા, હું હણાયા !' એમ વિચારી કુંભારણુના હાટમાં પાહે આવ્યે; અને ઊપડેલા દાહની શાંતિ માટે હાથમાં કરીના ગેટલે રાખી, મદ્યપાન કરતા, માટીના વાસણમાંથી માટીવાળા ઠંડા પાણી વડે શરીરને સિંચતા વિહરવા લાગ્યા. 4. 91 " બીજી બાજુ મહાવીરે પેાતાના સાધુઓને છૂટ આપી દીધી કે, • હું આર્યો! હવે તમે ખુશીથી ગેાશાલકની સામે તેના મતથી પ્રતિકૂલ વચન કહેા, તેના મતથી પ્રતિકૂલપણે વિસ્તૃત અનું તેને સ્મરણુ કરાવેા, અને ધમ સબંધી તેના તિરસ્કાર કરા, તથા અહેતુ-પ્રશ્ન-ઉત્તર-અને કારણ વડે પૂછેલા પ્રશ્નના ઉત્તર ન આપી શકે તેમ તેને નિરુત્તર કશ.' ગેાશાલક આથી વધુ ગુસ્સે થયે। તથા ચિડાયા; પરંતુ હવે તે નટતેજ થયેા હૈાવાથી તે સાધુઓને કાંઈ ઈજા ન કરી શકયો. આથી કેટલાક આવિક વિરા ગેાશાલકને ત્યાગ કરી શ્રમણ ભગવાનને આશરે આવ્યા. પછી ભગવાને પેાતાના નિર્દેથાને મેલાવીને કહ્યું કે, “ગેાશાલકે મારા વધ કરવા જે તેજોલેફ્સા કાઢી હતી, તે અગવંગ-મગધ-મલય-માલવ-અચ્છ-વસ- કૌત્સ-પાટ-લાટ-વ- મૌલી Page #399 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા કાશી-કોશલ-અબાધ-અને સંભુક્તર એ સેળ દેશને ઘાત કરવા માટે, વધ કરવા માટે, અને ભસ્મ કરવા માટે સમર્થ હતી. વળી હે આર્યો! ગોશાલક અત્યારે નીચેની આઠ છેકછેલ્લી – ચરમ વસ્તુઓને સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે કે, એ આઠ વસ્તુઓ ફરી દુનિયામાં બનવાની નથી ? પિતે કરે છે તે છેલું – ચરમ મદ્યપાન; પોતે કરે છે તે છેલું–ચરમ ગાન; પોતે કરે છે તે છેલ્લું–ચરમ નાટય; પિતે (હાલાહલા કુંભારણને) કરે છે તે છેલ્લું - ચરમ અંજલિકમ; (હાલમાં થયેલી અતિવૃષ્ટિરૂ૫) ચરમ પુષ્કલસંવર્ત મહામેધ; (વૈશાલીના યુદ્ધમાં માર્યા ગયેલા હવેહલના હાથીરૂ૫) ચરમ સેચનક ગંધહસ્તી; (વૈશાલીના યુદ્ધ દરમ્યાન થયેલો) ચરમ મહાશિલાકંટક મહાસંગ્રામ; અને આ અવસર્પિણીના ચોવીસ તીર્થકરોમાં છેક છેલ્લે –ચરમ તીર્થંકર (ગોપાલક પિતે). વળી તે ચાર પાનક અને ચાર અપાનકને સિદ્ધાંત આ પ્રમાણે પ્રતિપાદિત કરે છે : ચાર પાનક - પીણાં – તે આ પ્રમાણે : ગાયના પૃષ્ઠથી પડેલું (મૂતર?); હાથથી મસળેલું (કુંભાર ધડે બનાવતાં જે પાણીમાં હાથ બોળી ઘડાને લીસે કરે છે તે); સૂર્યના તાપથી તપેલું; અને શિલાથી પડેલું. ચાર અપાનક એટલે કે પીવા માટે નહીં પણ દાહ શમાવવા સારુ સ્પશદિ માટે વાપરવાની શીતલ વસ્તુઓ – તે આ પ્રમાણે : પાણીથી ભીનાં ઠંડાં વાસણ તે સ્થાલપાણી, કેરી, બાર વગેરે મેં વડે ચાવે પણ તેને રસ ન પીએ તે ત્વચાપાણું; તેવું જ શીંગાનું પાણ; અને ચોથું શુદ્ધ પાણું – તેની વ્યાખ્યા આ પ્રમાણે છે : છ માસ સુધી શુહ ખાદિમ (મેવો વગેરે) આહાર જ ખાય; તેમાં બે માસ સુધી ભૂમિશયા કરે, તથા બે માસ સુધી લાકડાની પથારી કરે, તથા બે માસ સુધી દાભની પથારી કરે. પછી છ માસની છેલ્લી રાત્રીએ મહા હિવાળા મણિભદ્ર અને Page #400 -------------------------------------------------------------------------- ________________ ગોશાલકની અતિમ મુલાકાત પૂર્ણભદ્ર એ બે દેવ પ્રગટ થાય. તેઓ શીતલ અને ભીના હાથ વડે આપણા શરીરને સ્પર્શ કરે. તેને જે અનુમોદન કરીએ તો તે આશીવિષરૂપ નીવડે; અને ન કરીએ તે પિતાના શરીરમાં અગ્નિ ઉત્પન્ન થાય અને પોતાના તેજ વડે શરીરને બાળી નાંખે. પછી તે મનુષ્ય બુદ્ધ અને મુક્ત થાય. પરંતુ, હે આર્યો ! ગોશાલકની એ બધી વાતે બેટી છે; અને માત્ર પિતાના દોષ ઢાંકવા તેણે ઉપજાવી કાઢી છે.' જૈન કથા કહે છે કે, સાત રાત પૂરી થતાં, ગોશાલક પિતે મહાવીરના કરેલા દ્રોહ બદલ, તથા પિતે જિન ન લેવા છતાં પોતાને બહાર જિન તરીકે ઓળખાવ્યા બદલ પસ્તાવ કરતે મરણ પામે. બીજી બાજુ. ભગવાન મહાવીર શ્રાવસ્તીથી નીકળી મેંદ્રિક ગામની બહાર આવેલા સાણકારક નામે ચૈત્યમાં આવીને ઊતર્યો. ત્યાં મહાવીરને મહાન પીડાકારી પિત્તજવરનો દાહ ઊપડ્યો; અને લોહીના ઝાડા થવા લાગ્યા. એટલે લોકોને ખાતરી થવા લાગી કે, હવે ગોશાલકના કહ્યા પ્રમાણે મહાવીર, મૃત્યુ પામશે. તે જ અરસામાં આગળ (પા. ૨૭૮ ઉપર) જણાવ્યા પ્રમાણે જમાલિ પણ પોતાના મોટી સંખ્યાના અનુયાયીઓને લઈને મહાવીરથી છૂટે પડયો; અને ચારે તરફ એવી વાત જ ફેલાઈ ગઈ કે, મહાવીર મુઆ, અને તેમને સંધ વેરણબેરણ થઈ ગયો. તે સમયે ભગવાનને શિષ્ય સિંહ નામે સાધુ થોડે દૂર હાથ ઊંચો રાખી, છ ટંકના નિરંતર ઉપવાસરૂપી તપ કરતો હતો. લેકામાં ચાલતી આ બધી વાત સાંભળી તેને બહુ ઓછું આવ્યું, અને તેણે રુદન કરવા માંડયું. ભગવાન મહાવીરે એ વસ્તુ દૂરથી જાણી લઈ, તેને પોતાની પાસે બોલાવી મંગાવ્યું, અને તેને આશ્વાસન આપતાં જણાવ્યું કે, “હું હમણાં કાંઈ મરણ પામવાને નથી. હજુ તે હું બીજા ૧૬ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯ શ્રી મહાવીરકથા વર્ષોં જીવવાને છું. માટે તું મેઢિક નગરમાં રેવતી નામે ગૃહપત્ની છે તેને ત્યાં જા. તેણું મારે માટે રાંધીને ભેાજન તૈયાર કરેલુ છે. તેને કહેજે કે, મારે તે ભેાજનનું કામ નથી. પરંતુ તેણે પેાતાને માટે જે ભેાજન તૈયાર કરતું છે, તે મારે માટે લઈ આવ.' આ સાંભળી સિહ રેવતીને ધેર ગયેા, અને મહાવીરના કહ્યા મુજબ તેની પાસે ભિક્ષા માગી. ભાજન વિષેની પેતે જ જાણતી વાત આમ દૂરથી જાણી લેનારા મહાવીર પ્રત્યે રેવતીને બહુ ભાવ ઉત્પન્ન થયા; અને તેણે ખુશીથી મહાવીરે મંગાવેલી ભિક્ષા આપી. પછી મહાવીર ભગવાને તે ભિક્ષાને આસક્તિરહિતપણે, તથા સાપ દરમાં પેસે તેમ ( મેમાં સ્વાદ માટે મમળાવ્યા વિના) શરીરરૂપી કાઢામાં નાખી. પછી તેમને તે પીડાકારી રાગ તરત શાંત થયા, અને દેવ – મનુષ્યાદિ સમગ્ર વિશ્વ અત્યંત સ ંતુષ્ટ થયું. ― [૨૭મું ચે।માસું] મહાવીરને ફરી શારીરિક શક્તિ પ્રાપ્ત કરવા થાડા સમય તે સ્થળે જ રેકાવું પડયું; એવામાં વર્ષાકાળ સમીપ આવી પહોંચ્યા. આ કારણથી તે મેઢિય ગામથી નીકળી મિથિલા તરફ્ ગયા; અને સત્તાવીસમા વર્ષનું ચોમાસું તે સ્થળે જ વ્યતીત કર્યુ. Page #402 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અંતિમ પંદર વર્ષે મિથિલામાં ચાતુર્માસ પૂરા કર્યા બાદ, ભગવાન પશ્ચિમ તરફના દેશમાં વિચારવા લાગ્યા. આ પ્રવાસ દરમ્યાન તે શ્રાવસ્તી, અહિચ્છત્રા, હસ્તિનાપુર, મેકા વગેરે નગરે તથા નગરીઓમાં પધાર્યા હતા. શ્રાવસ્તી નગરીના પ્રવાસ વખતે તેમના શિષ્ય ગૌતમને પાર્શ્વનાથની પરંપરાના કેશીકુમાર શ્રમણ સાથે વાર્તાલાપ થયો. પાર્શ્વનાથ અને મહાવીર એ બંને જન તીર્થકરો ગણાયા હોવા છતાં, તે બેના સિદ્ધાંતમાં કેટલાક ફેર શાથી છે, એ બાબતની પ્રમાણભૂત ચર્ચા એ વાર્તાલાપમાં મળતી હેઈ, ઉત્તરાધ્યયન સૂત્રમાં સંઘરાયેલે તે ભાગ નીચે ઉતાર્યો છે. ૧. ગૌતમ અને કેશી જિન તીર્થંકર પાર્શ્વનાથના વિદ્યા અને આચરણમાં પારગામી એવા કેશકુમાર નામે મહાયશસ્વી શ્રમણશિષ્ય હતા. તે એક વખત ફરતા ફરતા શ્રાવસ્તી આવી પહોંચ્યા, અને હિંદુક ઉદ્યાનમાં યોગ્ય સ્થળ જોઈને ઊતર્યા. તે અરસામાં જિન ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમ પણ તે જ નગરીમાં આવી પહોંચ્યા, અને કોઇક ઉલ્લાનમાં ઉચિત સ્થળે ઊતર્યો. તે બને ત્યાં રહેતા હતા તે વખતે બંનેના શિષ્યસમુદાયમાં એ વિતર્ક ઊભો થયો કે, “વર્ધમાને ઉપદેશેલે પંચ મહાવ્રતવાળો આ ધર્મ કેવો, અને મહામુનિ પાર્શ્વ ઉપદેશેલે ચાર મહાવતવાળે આ ધર્મ કે? વળી અચલક-વસ્ત્રરહિત રહેવાને ૧. પાર્શ્વના ઉપદેશમાં બ્રહ્મચર્યવ્રતને અપરિગ્રહવ્રતમાં સમાવી લઈ, ચાર જ મહાવ્રત ગણાવાતાં. Page #403 -------------------------------------------------------------------------- ________________ • શ્રી મહાવીર કથા મહાવીરને આચારવિવિધ કેવા, અને આંતર તથા ઉત્તરીય વસ્ત્રો પહેરવાની છૂટવાળા પાના આચારિવિધ કેવા? એક જ કા માટે પ્રવર્તેલા એ એમાં આવા તફાવત પડવાનું કારણ શું? શિષ્યાના મનનેા આવા વિતક જાણી, કેશી અને ગૌતમ બન્નેએ પરસ્પર મળવાના નિશ્ચય કર્યો. પાર્શ્વનાથની પર પરાને (મહાવીર પહેલાંની હોવાથી) વડીલ જાણી, ચેાગ્યાયેાગ્ય સમજનાર ગૌતમ પાતે નિ ંદુકનમાં આવ્યા. શીકુમારે તેમનેા યથાયેાગ્ય સત્કાર કર્યાં. અને પછી તેમની અનુમતિ માગી, બધાના મનને મૂંઝવતા પેલા પ્રશ્ન તેમને પૂછ્યો. ગૌતમે જવાબ આપ્યા : પ્રજ્ઞા વડે જ ધર્મતત્ત્વને નિશ્ચય કરી શકાય છે. શરૂઆતના મુનિએ ‘ઋજીજડ’ એટલે કે સરળ પણુ જડ હતા; તેથી તેમને ધર્મ સમજવા મુશ્કેલ હતા અને પાળવા સહેલા હતા; અને છેવટના મુનિએ વક્રૂડ હતા તેથી તેમને ધર્મ સમજવે! સહેલા હતા, પરંતુ પાળવા મુશ્કેલ હતા. તેથી તે તેને પાંચ મહાવ્રતા સ્પષ્ટ દર્શાવવાં પડ્યાં. પરંતુ વચગાળાના મુનિએ સરળ તેમજ બુદ્ધિમાન હતા; તેથી તેમને બ્રહ્મચર્ય વ્રત સ્પષ્ટ જુદું ન પાડતાં ચાર ત્રતા કહ્યાં. કેશીએ એ જવાબથી સંતુષ્ટ થઇ, વસ્ત્ર પહેરવા ન પહેરવા ખાખતના તે એના વિધાનમાં તફાવત પડવાનું કારણ પૂછ્યું. ' ગૌતમે કહ્યું, ' પેાતાના વિશિષ્ટ જ્ઞાન વડે ( જુદા જુદા સાધુઓના અધિકાર ) સમજીને અને તીર્થંકરાએ ધર્મનાં જુદાં જુદાં સાધન ફરમાવ્યાં છે. પારમાર્થિક રીતે તે। જ્ઞાન, દન, અને ચારિત્ર એ ત્રણુ જ મેક્ષનાં સાચાં સાધના છે. અને તે બાબતમાં તે અને તીર્થંકરા એકમત છે. ભાય વેજ વગેરેનું પ્રત્યેાજન તે! એટલું જ છે કે, તેના વડે લેાકેાને ખભર ૧. ‘શરૂઆતના એટલે પ્રથમ તીથંકરના વખતના; ' છેવટના ’ એટલે ૨૪મા તી કર મહાવીરના વખતના; વચગાળાના એટલે > બાકીના ૨૨ તીર્થંકરના સમયના. Page #404 -------------------------------------------------------------------------- ________________ અતિમ પર વર્ષો ૩૧ પડે (કે આ સાધુ કયા પંથને છે); તથા સાધુને પિતાને સંયમનિવાહમાં તે ઉપયોગી થાય તેમ જ (પોતે અમુક ધર્મને છે એવું) તેને ભાન રહે.. એ સાંભળી કેશીએ કહ્યું, “હે ગૌતમ તમારી પ્રજ્ઞા સુંદર છે. તમારા ઉચિત ઉત્તરેથી મારા બંને સંશય દૂર થઈ ગયા છે, એમ જાણે.' ત્યાર બાદ કેશીએ ગૌતમને આધ્યાત્મિક સાધનાને અંગે બીજા પણ કેટલાક પ્રશ્નો પૂછડ્યા; અને તેમણે આપેલા જવાબોથી પ્રસન્ન થઈ, છેલ્લા તીર્થકર મહાવીરના માર્ગ અનુસાર પાંચ મહાવ્રતવાળો ધર્મ શ્રદ્ધાપૂર્વક અંગીકાર કર્યો. [ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્ય૦ ૨૩] ૨. શિવરાજરિ હસ્તિનાપુરના નિવાસ દરમ્યાન તે નગરના શિવ નામે રાજાએ ભગવાન પાસે દીક્ષા લીધી. તેની કથા આ પ્રમાણે છે : હસ્તિનાપુર નગરના રાજા શિવને ધારિણી નામે રાણી હતી, અને શિવભદ્ર નામે પુત્ર હતો. એક દિવસ તે રાજાને પૂર્વ રાત્રીના પાછલા ભાગમાં રાજ્યકારભારને વિચાર કરતાં કરતાં પોતાના કલ્યાણને વિચાર આવ્યો. તેથી બીજે દિવસે પિતાના પુત્રનો રાજ્યાભિષેક કરી, અન્ય કોઈ દિવસે પોતાનાં સગાંવહાલાં વગેરેની રજા માગી, અનેક પ્રકારનાં લોઢી, કઢાયાં, કડછા વગેરે લોઢાનાં તથા ત્રાંબાનાં બીજાં કેટલાંક ઉપકરણે ઘડાવીને, તે ઉપકરણે માત્ર સાથે રાખી, તે ગંગાકાંઠે વસતા વાનરથ તાપસ પાસે દીક્ષિત થઈ, “દિશાપ્રેક્ષક” તાપસી શ, તથા નિરંતર છ ટંકનો ઉપવાસ કરવાનો નિયમ લઈ રહેવા લાગ્યો. ૧. શુદ્ધિ વગેરે માટે ચાર દિશામાં પાણી છાંટી ફલસૂલાદિ ગ્રહણ કરનાર, Page #405 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી મહાવીરકથા પહેલા ઉપવાસના પારણાને દિવસે તે શિવરાજર્ષિ તડકે તપવાની જગાએથી ઊતરી નીચે આવ્યો, અને વિકલનાં વસ્ત્ર પહેરી, તથા કાવડ લઈ પૂર્વ દિશામાં પાણી છાંટી, પૂર્વ દિશાના સમ મહારાજા ધર્મસાધનમાં પ્રવૃત્ત થયેલા શિવ રાજર્ષિનું રક્ષણ કરે, અને પૂર્વ દિશામાં રહેલ કંદ-મૂલ-છાલપાંદડાં-પુષ્પ-ફળ-બીજ અને હરિયાળી ગ્રહણ કરવાની અનુમતિ આપે' –એમ કહી, પૂર્વ દિશા તરફ ચાલ્યો અને કાવડ ભરીને પાંદડાં, પુષ્પ, ફળ વગેરે લઈ આવ્યું. પછી ગંગા નદીએ સ્નાન આચમન કરી, દેવતા અને પિતૃકાર્ય કરી, ઝૂંપડીએ પાછો આવ્યો. પાછા આવી, વેદી બનાવીને, અરણું વડે અગ્નિ પાડવો, અને મધ-ઘી-ચોખા વડે હોમ કર્યો. પછી ચરુબલિ તૈયાર કરીને તેના વડે વૈશ્વદેવની પૂજા કરી. એટલું કરી રહ્યા બાદ, અતિથિની પૂજાપૂર્વક તેણે આહાર કર્યો. એ પ્રમાણે બીજા પારણા વખતે દક્ષિણ દિશા અને તેના લોકપાલ મહારાજા યમ; ત્રીજા વખતે પશ્ચિમ દિશા અને તેના લોકપાલ વરુણ મહારાજા અને ચોથે પારણે ઉત્તર દિશા અને તેના લોકપાલ વૈશ્રમણ (કુબેર) મહારાજા સમજવા. એ પ્રમાણે દિચક્રવાલ તપ કરતાં કરતાં તે રાજર્ષિને પ્રકૃતિની ભદ્રતાથી અને વિનીતતાથી આવરણભૂત કર્મોને ક્ષપશમ થતાં વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. તે વડે તે આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો જોઈ શકયા. તે ઉપરથી તેમણે માન્યું કે, ત્યાર પછી દીપ અને સમુદ્રો નથી. તેમના એ જ્ઞાનની વાત હસ્તિનાપુરમાં ફેલાઈ ગઈ. તે અરસામાં જ ઉપર જણાવ્યું તેમ મહાવીર તે નગરમાં આવી પહોંચ્યા. તેમના શિષ્ય ગૌતમે ભિક્ષા માગવા જતાં ગામમાં શિવરાજર્ષિએ જણાવેલી સાત જ દીપ અને સમુદ્રોની વાત ૧. અપૂર્ણ અવધિજ્ઞાન. Page #406 -------------------------------------------------------------------------- ________________ અતિએ દર વર્ષે સાંભળી. આ ઉપરથી પાછા આવ્યા બાદ તેમણે મહાવીરને તે વિષે પૂછયું. ત્યારે મહાવીરે જણાવ્યું કે, શિવરાજર્ષિનું કહેવું ખોટું છે. હે આયુમન ! આ તિર્યલોકમાં સ્વયંભૂરમણ સમુદ્ર પર્વત અસંખ્યાત દીપે અને સમુદ્રો છે. આ વાત પણ બધે ફેલાઈ ગઈ. તે સાંભળી શિવરાજર્ષિ શક્તિ, કાંક્ષિત, સંદિગ્ધ અને અનિશ્ચિત થયા. તે મહાવીર પાસે ગયા, અને તેમની પાસે ચર્ચા કરીને તેમણે બધી વાતને ભલી પેરે નિશ્ચય કર્યો. ત્યાર બાદ મહાવીરને કહેલ ધર્મમાર્ગ સ્વીકારી તેમણે પોતાનાં પહેલાંનાં લોઢાનાં ઉપકરણ વગેરેને ત્યાગ કર્યો. પછી અગિયાર અંગે ભણું, તેમ જ વિચિત્ર તપકર્મ કરવામાં ઘણું વરસ ગાળી, અંતે મહિનાના ઉપવાસ વડે તેમણે દેહત્યાગ કર્યો; અને સિદ્ધ બની સર્વ દુઃખને અંત પ્રાપ્ત કર્યો. [ભગવતી શતક ૧૧, ઉદ્દે ૯] ભગવાન મહાવીરના હસ્તિનાપુરના આ નિવાસ દરમ્યાન જ પિદિલ નામના એક ધનિકપુ પણ તેમની પાસે દીક્ષા લીધી. તેનું ૩૨ સ્ત્રીઓ સાથે લગ્ન થયેલું હતું, અને વિપુલ તથા અખૂટ ભોગસામગ્રીની વચ્ચે રહી તે અનુપમ ભોગસુખ ભોગવતા હતા. પરંતુ પછી ધન્યની પેઠે (આગળ પા. ૩૪૨) ભગવાન પાસે દીક્ષા લઈ તેણે ઘણું વર્ષ અને ઉગ્ર ઉપવાસ -તપ આચર્યો. અંતે એક મહિને ખાનપાનને સદંતર ત્યાગ કરી, તેણે દેહત્યાગ સાથે, અને અનુત્તર દેવગતિ પ્રાપ્ત કરી. [૨૮ મું ચોમાસું] ચોમાસું બેસવાનું થતાં, ભગવાન વાણિજ્યગ્રામ-વૈશાલી તરફ વળ્યા. વૈશાલીનું યુદ્ધ હવે સમાપ્ત થઈ ગયું હતું. તે યુદ્ધમાં વાણિજ્યગ્રામને સારી પેઠે નુકસાન થયું હતું; છતાં, ચારે બાજુ વીખરાઈ ગયેલા લેકે હવે મોટે ભાગે પાછા ફરવા લાગ્યા હતા; એટલે ભગવાને ચોમાસું ત્યાં ગાળ્યું. Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા [૨૯ મું ચોમાસું] ચેમાસું પૂરું થતાં ભગવાન રાજગૃહ તરફ ચાલી નીકળ્યા. એ વર્ષની વિહારકથામાં આજીવિકાદિના કેટલાક પ્રશ્ન સિવાય બીજી કશી વિગત નોંધાયેલી મળતી નથી. કેટલાય સાધુઓની ઈચ્છા વિપુલગિરિ ઉપર અનશન વ્રત અંગીકાર કરવાની હતી; અને મગધભૂમિ છોડ ૪ વર્ષ જેટલો સમય થઈ ગયો હતો; તેથી ભગવાન આ વર્ષ મધમાં વિચર્યા; અને તે [૨૯મા] વર્ષનું માસું પણ તેમણે મગધની રાજધાની રાજગૃહમાં ગાળ્યું. 8. સાલ-મહાસાલન્દશાણ વષકાળ પૂરો થતાં, ભગવાન ચંપા તરફ વળ્યા. પૃઇચંપામાં સાલ-મહાસાલ નામના બે યુવરાજ-બંધુ ભગવાનનાં દર્શને આવ્યા. ભગવાનના ઉપદેશથી તે પ્રતિબોધ પામ્યા; એટલે પિતાના ભાણેજ (પિઠર-યશોમતીના પુત્ર) ગાગલીને રાજ્ય ઉપર અભિષેક કરી, તેઓએ ભગવાન પાસે દીક્ષા લીધી. ચંપાથી નીકળી, ભગવાન દશાર્ણ દેશમાં પધાર્યા. ત્યાં દશાર્ણ નગરમાં દશાર્ણભદ્ર નામે રાજા રાજ્ય કરતો હતો. ભગવાન પધારે છે એવા સમાચાર સાંભળી, તે રાજાએ તેમનું કેઈએ ન કર્યું હોય તેવું ભવ્ય સ્વાગત કરવાનો વિચાર કર્યો. તેણે તે ઈરાદાથી પોતાની સર્વ રાજલક્ષ્મીને ઉપયોગ કરી, ભગવાન મહાવીરનું ભવ્ય સ્વાગત કર્યું, અને પછી ભગવાન પાસે આવીને તે બેઠે. તે વખતે દશાર્ણભદ્ર રાજાને ગર્વ ઉતારવા જાણે ન કરતા હોય, તેમ ઈન્ડે પિતાની સર્વ સ્વર્ગલક્ષ્મીથી ભગવાનનું પૂજન કર્યું. તે દેવસંપત્તિ જોઈ દશાર્ણભદ્ર રાજાનો પોતાની રાજયસંપત્તિ વિષેનો ગર્વ તત્કાળ ઊતરી ગયો; અને તેવી દેવસંપત્તિને પણ તુચ્છ બનાવનાર સર્વોત્તમ મેક્ષ સંપત્તિ પ્રાપ્ત Page #408 -------------------------------------------------------------------------- ________________ અંતિમ પર વર્ષે કરવાને જ નિશ્ચય કરી, તેણે ત્યાં ને ત્યાં ભગવાન પાસે પિતાનાં વસ્ત્રાભૂષણનો ત્યાગ કરી, દીક્ષા લીધી. કથાકાર જણાવે છે કે, રાજાનું એ અદ્ભુત વૈરાગ્ય-પરાક્રમ જોઈ થડા વખત પહેલાં તેને હસનાર ઈદ્ર પણ ચકિત થઈ ગયે, અને તે રાજાની વંદન-પ્રશંસા કરી, પોતાને સ્થાનકે પાછો ફર્યો. ૪. મિલ બ્રાહરણ ભગવાન હવે ત્યાંથી વિદેહ દેશ તરફ ચાલ્યા. વાણિજ્યગામમાં તેમને સેમિલ નામના ધનિક બ્રાહ્મણને ભેટ થયે. તે બ્રાહ્મણ દાદિ બ્રાહ્મણશાસ્ત્રમાં કુશળ હતો. મહાવીરને આવેલા જાણે તેને વિચાર આવ્યો કે, મારે ભગવાનના આચરણની, તેમની વાફ કુશળતાની, તેમજ તેમના આંતરિક જ્ઞાનની પરીક્ષા લેવી; અને જે તે બધી વાતે પૂરા જણાય, તે મારે તેમને વંદન કરવું નહીં તે તેમને નિરુત્તર કરવા. - પછી સમિલે પ્રશ્નોત્તર વગેરે દ્વારા જાણ્યું કે, ભગવાન મહાવીર તપ-નિયમ-સંયમ-સ્વાધ્યાય અને ધ્યાનાદિમાં પ્રવૃત્તિરૂપ ચાત્રા-યુક્ત છે; તેમની શ્રેત્રાદિ પાંચ ઇન્દ્રિયો તેમને અધીન હોવાથી તે હૃદયથાપનીય વાળા છે; તેમના ક્રોધ-માન-માયા-લભરૂ૫ કષાયો બુચ્છિન્ન થયા હોવાથી તથા કદી ઉદયમાં આવતા ન હોવાથી તે નોચિયાનીચ-વાળા છે; તેમના વાત-પત્ત-કફ અને સંનિપાતજન્ય અનેક પ્રકારના શરીરસંબંધી દોષો ઉપશાંત થઈ ગયા હોવાથી તથા કદી ઉદયમાં ન આવતા હોવાથી તે અષાયુક્ત છે; તથા અરામો-ઉલ્લાને-દેવકુલે-સભાઓ-પરબતથા સ્ત્રી-પશુનપુંસક-રહિત વસતીઓમાં નિર્દોષ અને સ્વીકારવા યોગ્ય પીઠ (સૂવાનું પાટિયું), ફલક (પીઠ પાછળ એડિંગણુ રાખવાનું પાટિયું), ઉતારો અને પથારી પ્રાપ્ત કરીને વિચારતા હોવાથી તેમને વિહાર ગાલુ છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરૂકથા આમ આચરણની બાબતમાં તેમની યોગ્યતા જાણું લીધા બાદ, સમિલે તેમને દ્વિઅર્થી શબ્દોવાળા પ્રશ્ન પૂછીને તેમની વાફકુશળતાની પરીક્ષા કરવાનો પ્રયત્ન કર્યો તેણે પૂછયું: “હે ભગવન ! “સરિસ’ આપને ભક્ષ્ય છે કે અભક્ષ્ય?” ભગવાન – સેમિલ! તારાં બ્રાહ્મણ-શાસ્ત્રોમાં “સરિસવ’ શબ્દના બે અર્થ કહ્યા છેઃ ૧. સદશયા – એટલે કે મિત્ર; અને ૨. “સર્વપ' –એટલે કે સરસવ. મિત્રઅર્થમાં “સરિસવ’ શ્રમણ-નિર્મથને અભય છે; પરંતુ ધાન્યસરિસવ જે નિર્જીવ થયેલા હેય, ઇવાલાયક–નિર્દોષ હોય, તથા યાચવાથી પ્રાપ્ત થયેલા હોય, તે ભય છે. તે જ પ્રમાણે સે મિલે માંસ, અને મારો તેમ જ અડદ એ અર્થેવાળો “મા” શબ્દ વાપરીને; તેમજ કુલીન સ્ત્રી, અને કળથી એ બે અર્થવાળે “કુલથા' શબ્દ વાપરીને તે જ પ્રકારે પ્રશ્ન પૂછળ્યા; અને ભગવાને પણ અડદ તથા કળથી અર્થમાં તે બંને ભક્ષ્ય છે એ જવાબ ચતુરાઈથી આપે. ત્યાર પછી ભગવાનના આંતરિક જ્ઞાનની પરીક્ષા કરવા મિલે આત્મસ્વરૂપ વિષે પણ પ્રશ્નો પૂછન્યા. અને તેમના વચિત જવાબ પામી, તે પોતે જ નિરુતર થયો. અંતે પ્રવજ્યા લેવાની તેની અશક્તિ હોવાથી બાર પ્રકારના શ્રાવકધર્મને ભગવાન પાસે તેણે સ્વીકાર કર્યો. ત્યાર બાદ શીલત્રત, ગુણવ્રત વગેરે વડે તથા યથાયોગ્ય સ્વીકારેલાં તપકર્મ વડે આત્માને ભાવિત કરતો, ઘણાં વર્ષ સુધી શ્રમણે પાસપણું પાળી, અંતે સાઠ ટંક ઉપવાસ કરી, સમાધિયુક્ત ચિત્તે મરણ પામી, તે દેવગતિ પામે. [ભગવતી શતક ૧૮, ઉદ્દે ૧૦.]. [૩૦ મું ચોમાસું]. ભગવાને આ વર્ષને ચાતુર્માસ વાણિજ્યગ્રામમાં કર્યો. Page #410 -------------------------------------------------------------------------- ________________ અતિમ દર વર્ષે [૩૧ મું ચોમાસું ] વર્ષાઋતુ પૂરી થયા બાદ ભગવાન કોશલ–પાંચાલ તરફ વિહરવા નીકળ્યા અને સાત, શ્રાવસ્તી, કપિલ્યપુર આદિ નગરોમાં ફરતા ફરતા વર્ષાઋતુના અરસામાં વૈશાલી આવ્યા, અને ત્યાં ચાતુર્માસ વ્યતીત કર્યો. ૫. ગાંગેય શ્રમણ [૩૨ મું ચોમાસું) ત્યાર પછીના વર્ષમાં પણ તેમણે વિદેહ, કેશલ, તથા કાશીના પ્રદેશોમાં વિહાર કર્યા કર્યો; અને અંતે ચોમાસું આવતાં વૈશાલીમાં ચાતુર્માસ વ્યતીત કર્યો. વાણિજ્યગ્રામમાં તેમને પાર્શ્વનાથની પરંપરાના ગાંગેય શ્રમણ સાથે ભેટો થયો. તેણે નરકભૂમિમાં નારકી જીવોની ઉત્પત્તિ બાબત કેર્ટલાક પ્રશ્નો મહાવીરને પૂછ્યા. ભગવાને જણાવ્યું કે, નરયિકે નરકમાં સ્વયં ઉત્પન્ન થાય છે; અર્થાત પિતાનાં કર્મના ઉદયથી, ગુરુપણાથી, અશુભ કર્મોના ઉદયથી અને વિપાકથી તેઓ નરકમાં ઉત્પન્ન થાય છે; તેઓ અસ્વયં” ઉત્પન્ન થાય છે એમ કહેવાય નહીં. તે જ પ્રમાણે પૃથ્વીકાયિક આદિ છવાની બાબતમાં પણ જાણવું. તે સાંભળી ગાંગેયે પૂછયું, “હે ભગવન! આપ સ્વયં આ પ્રમાણે જાણે છે, કે અસ્વયં જાણે છે?— સાંભળ્યા સિવાય આ પ્રમાણે જાણે છે કે, સાંભળીને જાણે છે ૧. આ નગરમાં મહાવીરને અંબડ નામના પરિવ્રાજક સાથે પ્રસંગ પડયો લાગે છે. છેક છેવટ સુધી તે પરિવ્રાજક જ રહ્યોજન સાધુની દીક્ષા તેણે ન લીધી, પરંતુ ભગવાન મહાવીર પ્રત્યે તેની ભક્તિ તે જામી જ. ઔપપાતિક સૂત્રમાં ગૌતમના પ્રશ્નના જવાબમાં મહાવીર જણાવે છે કે, તે દીક્ષા તો નહીં લે; તે પણ કેટલાક જૈન આચારો તે અવશ્ય પાળશે; બ્રહ્મચર્ય સિવાયનાં બીજા ચાર ત્રમાં પણ જૈન સાધુ જેટલી તીવ્રતા નહીં દાખવે, તેમ છતાં દેવગતિ પામ્યા બાદ તે સારા કુળમાં જન્મી, જૈન સાધુ થઈને સિદ્ધ પામશે જ, Page #411 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા મહાવીરે જવાબ આપ્યો: “હે ગાંગેય! આ બધું હું સ્વયં જાણું છું, સાંભળીને જાણતા નથી. કેવલજ્ઞાની બધી દિશાઓમાં મિત મર્યાદિત) પણ જાણે છે અને અમિત પણ જાણે છે. તે સર્વ કાળે સર્વ ભાવને પણ જાણે છે. તેને અનંત જ્ઞાન અને અનંત દર્શન છે; તથા તે જ્ઞાનદર્શનને કોઈ જાતનું આવરણ નથી.” - ત્યાર પછી ગાંગેય અનાર મહાવીરને સર્વજ્ઞ અને સર્વદર્શી જાણું, તેમની પાસે દીક્ષા લઈ પાશ્વને ચાર મહાવ્રતધર્મમાંથી નીકળી મહાવીરના પાંચ મહાવ્રતધર્મમાં આવ્યો અને શ્રમણપણું ભલી પેરે પાળી, સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થયા. [ ભગવતી શતક ૯, ઉદ્દે ૨૨] છે. છઠ્ઠા આરાનું ભારત અને તેનાં મનુષ્ય આમ લગભગ ત્રણ વર્ષ સુધી મધ્ય પ્રદેશમાં વિચથી બાદ ભગવાન હવે વર્ષાઋતુ ઊતરતાં પિતાના મુખ્ય કેન્દ્ર --- મગધરાજગૃહ-તરફ વળ્યા. ત્યાં ગયે વખત પણ થયું હતું, અને કેટલાક શ્રમણોની ઇચ્છા વિપુલાચલ ઉપર અનશન કરવાની પણ હતી. રાજગૃહમાં ભગવાને છઠ્ઠા આરાને ભારત વિષે તથા તેનાં મનુષ્યો વિષે એક ભવિષ્ય ભાખ્યું; તે ભગવતીસૂત્રમાં સંધરાયું છે. તે સમજવા માટે કાળચક્ર વિષેની થોડીક જૈન પરિભાષા સમજી લેવાની જરૂર છે. કાળચક્રના બે ભાગ છે: ૧. દરેક શુભ બાબતમાં હાનિ પામતે – નીચે જ. અને ૨. દરેક શુભ બાબતમાં વૃદ્ધિ પામતો – ઉપર જતો. તે દરેકના પાછા છ ભાગ પાડવામાં આવ્યા છે. તે આરા” કહેવાય છે. અવસર્પિણીના આરા આ પ્રમાણે છે: સુખમા-સુખમાં, સુખમા, સુખમા-દુઃખમાં, દુખમા-સુખમાં, દુઃખમા, અને દુખમાદુખમા.. ઉત્સર્પિણના છ આરા તેનાથી ઊલટા છે. અવસર્પિણમાં સુખ વગેરે ઘટતાં જાય છે, અને ઉત્સર્પિણમાં વધતાં જાય છે. અવસર્પિણીના છયે આરાઓને સમય ૧૦ ૪ (૧ કરોડ x ૧ Page #412 -------------------------------------------------------------------------- ________________ અંતિમ દર વર્ષે કરેડ) સાગર વ૧ જેટલો છે. તેમાંથી પાંચમા અને છઠ્ઠા આરાને સમય દરેકને એકવીસ હજાર વર્ષ જેટલો છે. પાંચમે આરે, એટલે આપણે અત્યારે જીવીએ છીએ તે સમય. મહાવીરના નિર્વાણ બાદ ત્રણ વર્ષ અને સાડા આઠ માસે આ આરો શરૂ થયા છે, અને તે ૨૧૦૦૦ વર્ષ પહોંચશે. આ આરા વિષે હેમચંદ્રાચાર્ય પોતાના મહાવીરચરિત્ર (સર્ગ ૧૩)માં જણાવે છે કે, પાંચમા આરામાં સર્વ લોકો કષાયથી લે૫ પામેલી ધર્મબુદ્ધિવાળા, અને મર્યાદારહિત થશે. રાજાએ યમદંડ જેવા થશે; જે અંતે હશે તે મધ્યમાં આવશે અને મધ્યમાં હશે તે અંત આવશે. બધા દેશ ચલાયમાન થઈ જશે. ચાર ચારીથી, રાજાઓ કરથી, અને અધિકારીઓ લાંચથી સર્વ પ્રજાને પીડશે. લોકો સ્વાર્થમાં જ ત૫ર, પરાર્થવિમુખ, અને સત્યલજજા-દાક્ષિણ્યતાથી રહિત તેમજ સ્વજનેના જ વિરોધી થશે. શિષ્યો ગુરુની આરાધના કરશે નહિ, ગુરુઓ પણ શિષ્યો પ્રત્યે ભાવ રાખશે નહિ અને તેમને ઉપદેશાદિ વડે શ્રુતજ્ઞાન આપશે નહિ. અનુક્રમે ગુરુકુળમાં વાસ બંધ પડશે, ધર્મમાં મંદ બુદ્ધિ થશે અને પૃથ્વી ધણાં પ્રાણીઓથી આકુળવ્યાકુળ થશે. દેવતાઓ પ્રત્યક્ષ થશે નહિ, પુત્રે પિતાની અવજ્ઞા કરશે, વહુએ સર્પિણ જેવી અને સાસુએ કાળરાત્રી જેવી થશે. કુલીન સ્ત્રીઓ પણ લજ્જા છોડીને દષ્ટિના વિકારથી, હાસ્યથી, આલાપથી, અથવા બીજા પ્રકારના વિલાસેથી વેશ્યાનું અનુકરણ કરશે. શ્રાવક અને શ્રાવિકા૫ણુની હાનિ થશે; ચતુર્વિધ ધર્મને ક્ષય થશે; ખોટાં તેલ અને ખાટાં માન ચાલશે; ધર્મમાં પણ શઠતા થશે અને પુરુષે દુઃખી તથા દુજ ને સુખી થશે. મણિ-મંત્ર-ઔષધ-તંત્ર-વિજ્ઞાન-ધન-આયુષ્ય-ફળપુષ્પ-રસ-રૂપ-શરીરની ઊંચાઈ-ધર્મ અને બીજા શુભ ભાવની પાંચમા આરામાં પ્રતિદિન હાનિ થશે; અને તે પછી છઠ્ઠા આરામાં તે અધિક હાનિ થશે. એ પ્રમાણે પુણ્યના ક્ષયવાળ કાળ પ્રસરતાં જેની બુદ્ધિ ધર્મમાં રહેશે તેનું જીવિત સફળ ગણાશે. તે કાળમાં માણસનું શરીર છે હાથ પ્રમાણુ થશે, અને આયુષ્ય વધારેમાં વધારે વીસ વર્ષનું થશે. ૧. તેની માત્ર ઉપમાથી અપાતી ગણતરી માટે જુઓ આ માળાનું “આચારધર્મ” પુસ્તક [નવી આવૃત્તિ] પા. ૧૫૮. Page #413 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા હેમચંદ્રાચાર્યે આ પાંચમા આરાનું વર્ણન કયા મોલિક ગ્રંથ ૩૫રથી કર્યું છે, તે નક્કી કરી શકાતું નથી. પરંતુ પાંચમા આરાનાં ૨૧૦૦૦ વર્ષ પૂરાં થયા બાદ, છઠ્ઠા આરાનાં ૨૧૦૦૦ વર્ષ દરમ્યાન ભારતવર્ષ તથા તેનાં મનુષ્યોની શી સ્થિતિ થશે, તેનું મહાવીરને મુખે મુકાયેલું વર્ણન ભગવતીસૂત્રમાંથી નીચે ઉતાર્યું છે. મહાવીર કહે છે: હે ગૌતમ! દુષમા-દુષમા કાલ જ્યારે અત્યંત ઉત્કટ અવસ્થાને પ્રાપ્ત થશે, ત્યારે ચારે બાજુ દુખી લોકોના હા-હા’ અવાજો સંભળાયા કરશે; દુઃખાર્તા પશુઓના ભાં-ભાં’ શબ્દો સંભળાયા કરશે, અને દુઃખપીડિત પક્ષીઓ કલાહલ ર્યા કરશે. તે કાલના પ્રભાવથી ઘણા કઠોર, ધૂળથી મેલા, અસહ્ય, અનુચિત અને ભયંકર તેમજ ભમરિયા વાયુ (સંવર્તક) વાયા કરશે. એ કાળે વારંવાર ચારે બાજુએ ધૂળ ઊડતી રહેવાથી દિશાઓ રજથી મલિન અને અંધકાર વડે પ્રકાશરહિત તથા ધુમાડા જેવી ઝાંખી દેખાશે. કાલની રૂક્ષતાથી ચંદ્રો અધિક શીતતા આપશે, અને સૂર્યો અત્યંત તપશે. વળી વારંવાર ઘણુ ખરાબ રસવાળા, વિરુદ્ધ રસવાળા, ખારા ખાતર સમાન (ખાટા) પાણીવાળા, અગ્નિની માફક દાહક પાણુવાળા, વિજળીયુક્ત, કરા વરસાવનારા કે પર્વત ભેદનારા અનિમે, વિમેવ, તથા વ્યાધિ-રોગ-વેદના ઉત્પન્ન કરનાર પાણીવાળા અને મનને રુચે નહીં તેવા પાણીવાળા મે તીક્ષ્ણ ધારાઓથી પુષ્કળ વરસશે. તેથી ભારતવર્ષમાં ગામ નગર વગેરે ઠેકાણે રહેવાં મનુષ્યો, ચોપગાં, ખેચર, તેમજ ગામ અને જંગલમાં ચાલતા જ ગમ જીવો તથા બહુ પ્રકારનાં વૃક્ષ, ગુલ્મ, લતાઓ, વેલડીઓ, ઘાસ, શેરડી વગેરે, ધરે વગેરે, શાલી વગેરે, તથા પ્રવાહ અને અંકુરાદિ તૃણુ-વનસ્પતિઓ નાશ પામશે. વૈતાઢય ૧. ભરતક્ષેત્રના મધ્યમાં આવેલો કહેવાતો પર્વત. ચુલ્લ હિમવંત પર્વત ઉપરથી નીકળેલ ગંગા અને સિંધુ નદીઓ એ પર્વતની ગુફામાં થઈને દક્ષિણાર્ધ ભારતમાં દાખલ થાય છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ અતિમ પર વર્ષે સિવાયના પર્વતે, ડુંગરે, ધૂળનાં ઊંચાં સ્થળ તથા રજ વિનાની ભૂમિઓ નાશ પામશે. ગંગા અને સિંધુ સિવાય પાણીના ઝરાઓ, ખાડાઓ, તથા દુર્ગમ અને વિષમ ભૂમિમાં રહેલાં ઊચાં અને નીચાં સ્થળો સરખાં થશે. વખતે ભારતવર્ષની ભૂમિ પણ અંગાર જેવી, છાણના અગ્નિ જેવી, ભસ્મીભૂત, તપી ગયેલ કડાયા જેવી, અગ્નિ સરખી, બહુ રજવાળી, બહુ કીચડવાળી, બહુ સેવાળવાળી, ઘણું કદાવ-- વાળી, અને પ્રાણુઓને ચાલવું મુશ્કેલ પડે તેવી થશે. તે વખતે ભારતવર્ષનાં મનુષ્ય ખરાબ રૂપવાળાં, ખરાબ વર્ણવાળાં, ખરાબ ગંધવાળાં, દુષ્ટ રસવાળાં, ખરાબ સ્પર્શવાળાં, અનિષ્ટ, અમનેz (મનને ન ગમે તેવાં), હીન સ્વરવાળાં, દીન સ્વરવાળાં, અનિષ્ટ સ્વરવાળાં, મનને ન ગમે તેવા સ્વરવાળાં, જેનાં વચન અને જન્મ અગ્રાહ્ય છે તેવાં, નિર્લજજ, કુટ-કપટકલહ-વધબંધ અને વેરમાં આસક્ત, મયદાનું ઉલ્લંઘન કરવામાં મુખ્ય, અકાર્ય કરવામાં નિત્ય તત્પર, માતાપિતાદિને અવશ્ય કરવા યોગ્ય વિનયથી રહિત, બેડેન રૂપવાળાં, વધેલા નખ-કેશદાઢી-મૂછ અને રામવાળાં, કાળાં, અત્યંત કઠોર, શ્યામ વર્ણવાળાં, છૂટા કેશવાળાં, ઘેળા કેશવાળા, બહુ સ્નાયુથી બાંધેલ હોવાને લીધે દુર્દર્શનીય રૂપવાળાં, વાંકાં અને કરચલીઓવાળાં પ્રત્યેક અંગયુક્ત, વૃદ્ધાવસ્થાયુક્ત પુરુષ જેવાં, શ્યા અને સડી ગયેલા દાંતની શ્રેણિવાળાં, જેમને ડેક પાછળ ભાગ અને મુખ ભયંકર છે તેવાં, વિષમ નેત્રવાળાં, વાંકી નાસિકાવાળાં, વાંકાં અને વિલિઓથી વિકૃત થયેલાં, ખસ અને ખરજથી વ્યાસ, કઠણ અને તીકણું નખ વડે ખજવાળવાથી વિકૃત થયેલાં, દરાજકાઢ અને કોળિયાવાળાં, ફાટી ગયેલ અને કઠોર ચામડીવાળાં, વિચિત્ર અંગવાળાં, ઊષ્ટ્રાદિના જેવી ગતિવાળાં, સાંધાના વિષમ બંધનવાળાં, યોગ્ય સ્થાને નહીં ગોઠવાયેલ તથા છૂટાં દેખાતાં હાડકાંવાળાં, દુર્બળ, ખરાબ બાંધાવાળાં, Page #415 -------------------------------------------------------------------------- ________________ vas શ્રી મહાવીરકથા ખરાબ પ્રમાણુવાળાં, ખરાબ આકૃતિવાળાં, ખરાબ રૂપવાળાં, ખરાબ સ્થાન અને આસનવાળાં, ખરામ શુષ્યાવાળાં, ખરાબ ભેાજનવાળાં, આનાં પ્રત્યેક અંગ અનેક વ્યાષિએથી પીડિત છે તેવાં, સ્ખલનાયુક્ત વિશ્ર્વ ગતિવાળાં, ઉત્સાહરહિત, સત્ત્વરહિત, વિકૃત ચેષ્ટાવાળાં, તેજરહિત, બહુ ક્રાધ-માન અને માયાવાળાં, બહુ લાભવાળાં, અશુભ દુઃખનાં ભાગી, પ્રાયઃ ધમ સંજ્ઞા અને સમ્યક્ત્વથી ભ્રષ્ટ, વધારેમાં વધારે એક હાથ પ્રમાણ શરીરવાળાં, વધારેમાં વધારે સેળ અને વીસ વર્ષના આયુષ્યવાળાં, પુત્રપૌત્રાદિ પરિવારમાં અત્યંત સ્નેહવાળાં, ( ઘણાં પુત્ર-પૌત્રાદિનું પાલન કરનારાં), ખીજના જેવાં, અને ખીજમાત્ર એવાં મનુષ્યેાનાં બહેાંતેર કુટું। ગંગા અને સિંધુ એ એ મહાનદીએ અને વૈતાઢય પર્વતના આશ્રય કરીને ઘરમાં રહેનારાં થશે. તે કાળે અને તે સમયે રચના માર્ગ જેટલા વિસ્તારવાળી ગંગા અને સિંધુ એ મહાનદીએ રથની ધરીને પેસવાના છિદ્ર જેટલા ભાગમાં પાણીને વહેશે. તે પાણી ઘણાં માછલાં અને કાચબા વગેરેથી ભરેલું હશે, પણ તેમાં ઘણું પાણી નહિ હાય. તે મનુષ્યા સૂર્ય ઊગ્યા પછી એક મુદ્દતની અંદર અને સૂર્ય આથમ્યા પછી એક મુદ્દતમાં પાતપેાતાનાં દામાંથી નીકળી તે માછલાં તથા કાચબા વગેરેને જમીનમાં દાટશે પછી ટાઢ અને તડકા વર્ડ બફાઈ ગયેલાં તે માછલાં અને કાચમા વગેરેથી તેએ એકવીસ હજાર વર્ષ સુધી આવિકા કરતાં ત્યાં રહેશે. ભગ॰ શતક ૭, ઉ ૬] : ૭. શિહેર અને માગલી ભગવાન હવે રાજગૃહથી ચંપા તરફ વળ્યા. પહેલાં જ્યારે તે ચંપા ગયા હતા, ત્યારે [જુઓ આગળ પા. ૩૯૪ ] પૃચ્પામાં સાલ—મહાસાલે પોતાના ભાણેજ તથા પિરના પુત્ર એવા ગાગલીના રાજ્યાભિષેક કરી, ભગવાન પાસે દીક્ષા Page #416 -------------------------------------------------------------------------- ________________ અતિમ પર વો લીધી હતી. આ વખતે ભગવાન ચંપામાં પધાર્યા ત્યારે ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞા લઈ, સાલ-મહાસાહ સાથે પૃચપા ગયા. ત્યાં ગાગલી રાજાએ ભક્તિથી ગૌતમ ગણધરને વંદના કરી; તેમ જ તેનાં માતાપિતા વિઠરચશેમતીએ તથા બીજા મંત્રી વગેરે પૌરજનોએ પણ તેમને વંદના કરી. પછી ગૌતમે ધર્મોપદેશ આપ્યા. તે સાંભળી ગાગલી પ્રતિબંધ પાળે; એટલે પોતાના પુત્રને ગાદીએ બેસાડી, પિતાનાં માતાપિતા સહિત તેણે ગૌતમ સ્વામી પાસે દીક્ષા લીધી. પછી બધાં ગૌતમ સ્વામી સાથે પ્રભુને વંદન કરવા ચંપા તરફ ચાલ્યાં. માર્ગમાં શુભ ભાવનાથી તે પાચેને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. ગૌતમસ્વામીને હજુ કેવળજ્ઞાન થયું ન હતું. તેથી ભગવાન મહાવીર પાસે જઈ તેમણે પેલાં પાંચને કહ્યું કે, “પ્રભુને વંદના કરે.' ત્યારે મહાવીરે ગૌતમને જણાવ્યું કે, તમે કેવળજ્ઞાનીઓની આશાતના કરે નહિ.” -કેવળજ્ઞાનીને કેવળજ્ઞાનીનું વંદન કરવા કહેવાય નહીં! ગૌતમસ્વામીને એ જાણી નવાઈ તથા દુઃખ થયાં કે, પિતે જેમને હમણાં જ દીક્ષા આપી છે, તેઓને કેવળજ્ઞાન થઈ ગયું, અને પોતે હજુ કેવળજ્ઞાન વિના જ રહ્યા. તેમને એવી અધીરાઈ પણ આવી કે, હું આ ભવમાં સિહ જ નહિ થાઉં કે શું? નજીક આવેલું મારું ગાળવા રાજગૃહમાં પધારેલા ભગવાને ગૌતમના મનમાં રહેતે ખેદ જાણું લઈ, લોકે વીખરાઈ ગયા બાદ તેમને સંબોધી કહ્યું: - “હે ગૌતમ! તું મારી સાથે ઘણુ કાળ સુધી નેહથી બંધાયેલ છે. હે ગૌતમ! તે ઘણા લાંબા કાળથી મારી સ્તુતિ કરેલી છે; હે ગૌતમ! તે ઘણા લાંબા કાળથી મારી સેવા કરી છે; હે ગૌતમ તું ઘણા લાંબા કાળથી મને અનુસર્યો છે. હે ગૌતમ! તું ઘણા લાંબા કાળથી મારી સાથે અનુકૂળપણે વર્તે છે. તે Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા ગૌતમ! તુરતના દેવભવમાં અને સુરતના મનુષ્યભવમાં તારી સાથે મારે સંબંધ છે. વધારે તો શું? પણ મરણ પછી શરીરનો નાશ થયા બાદ અહીંથી વી આપણે બંને સરખા, એક પ્રોજનવાળા, (એક સિદ્ધિક્ષેત્રમાં રહેવાવાળા), તથા વિશેષતા અને ભેદરહિત (સિદ્ધ) થઈ શું.' [ભગ૦ શતક ૧૪, ઉદ્દે ૭] [૩૩ મું ચોમાસું] ભગવાનને મુખેથી આ પ્રમાણે પિતાને આ શરીર બાદ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થવાની છે એમ જાણી, ગૌતમનું ચિત્ત શાંત થયું. ભગવાને તે વર્ષનું ચોમાસું રાજગૃહમાં વ્યતીત કર્યું. ૮, કાલોદાયી આ અરસામાં ભગવાનના કેટલાય શિષ્યોએ અનશન સ્વીકારેલું હોવાથી વર્ષાઋતુ બાદ પણ ભગવાન રાજગૃહની આસપાસ જ વિચર્યા કર્યા. સ્કંધકાત્યાયને (જુઓ આગળ પા. ૩૫૮) પણ આ જ વર્ષમાં વિપુલાચલ ઉપર અનશન કર્યું હતું. જાલિ, મયાલિ આદિ મુનિઓએ (જુઓ આગળ પા. ૩૨૯) પણ આ જ વર્ષમાં વિપુલાચલ ઉપર અનશન કર્યું હતું. રાજગૃહના આ વસવાટ દરમ્યાન કાલેદાયી નામે એક અન્યતીર્થિક – પરસંપ્રદાયી ભગવાન મહાવીર સાથે વાદવિવાદના પ્રસંગમાં આવી પ્રતિબંધ પાયે અને તેમને શિષ્ય થશે. એ બધી હકીકતનો ઉલ્લેખ ભગવતીસૂત્રમાં જુદે જુદે ઠેકાણે વેરાયેલે પડયો છે. તે આ પ્રમાણે છે: રાજગૃહમાં ભગવાન ગુણશીલ ચેત્ય આગળ ઊતર્યા હતા. તે ચૈત્યની પાસે થોડે દૂર કાલેદાયી, શૈલેદાયી, સેવાદાયી, ઉદય, નામદય, નર્મોદય, અન્યપાલક, શિલપાલક, શંખપાલક, અને સુહસ્તી ગૃહસ્થ નામના અન્યતીથિ (અન્ય તીર્થસંપ્રદાયમતને-અનુસરનાર) રહેતા હતા. એક વખત તેઓ એકઠા થઈ સુખપૂર્વક બેઠા હતા, ત્યારે તેમનામાં આ પ્રકારને Page #418 -------------------------------------------------------------------------- ________________ અતિમ પર વી વાર્તાલાપ થયોઃ “શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) પાંચ અસ્તિકા જણાવે છે: ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય, અને જીવાસ્તિકાય. વળી પુદગલાસ્તિકાય સિવાયના અસ્તિકાને તે અરૂપીકાય (અમૂર્ત) જણાવે છે, અને પુદ્ગલાસ્તિકાયને રૂપીકાય (મૂર્ત) જણાવે છે. એ પ્રમાણે કેમ માની શકાય?' તે વખતે ભગવાન મહાવીરના મેટા શિષ્ય ગૌતમગોત્રી ઈંદ્રભૂતિ રાજગૃહમાં ભિક્ષા માગી પાછા ફરતા હતા. ત્યારે પેલા અન્યતીર્થકોએ તેમને બોલાવીને પિતાનો અભિપ્રાય તેમની આગળ વ્યક્ત કર્યો. ગૌતમે તેમને કહ્યું, “હે દેવાનુપ્રિયો! અમે વિદ્યમાન વરસ્તુને અવિદ્યમાન નથી કહેતા, અને અવિવમાનને વિદ્યમાન નથી કહેતા. અમે તે અસ્તિભાવને જ અસ્તિ કહીએ છીએ, અને નાસ્તિભાવને નાસ્તિ કહીએ છીએ. માટે હે દેવાનુપ્રિયે! જ્ઞાન વડે તમે સ્વયમેવ એ અર્થને વિચાર કરે.’ આમ કહી ગૌતમ ચાલ્યા ગયા. - કાલેદાયી માત્ર ચર્ચાપ્રિય નહોતે. વેતાને થયેલા સંશયનું નિવારણ કરવા તે જ્યાં ભગવાન ઘણું માણસેને ધર્મકથા ૧. જેને બીજો ભાગ ન થઈ શકે એવા અંશને – ખંડને અસ્તિ” અથવા “પ્રદેશ” કહે છે અને એના સમુદાયને “કાય' કહે છે. અર્થાત અસ્તિકાય એટલે પ્રદેશોને સમૂહ. એ પાંચ અસ્તિકાચ દ્રવ્ય એવા અખંડ સ્કંધરૂપ છે કે જેના અવિભાજ્ય સૂક્ષમ અંશ બુદ્ધિથી કલ્પી શકાય છે, પરંતુ પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ જેમ પોતાના કંધથી જુદા થઈ શકે છે, તેમ આ ચાર દ્રવ્યના થઈ શકતા નથી. કારણ કે તે ચારે અમૂર્ત છે. ધર્મ અને અધર્મને અહીં પ્રસિદ્ધ અર્થ નથી લેવાનો. આ બે દ્રવ્ય ગતિ અને સ્થિતિમાં સહાયક છે. પાણી વિના માછલી ગતિ કે સ્થિતિ ન કરી શકે, તેમ આ બે દ્રવ્ય અન્ય દ્રવ્યની ગતિ તથા સ્થિતિમાં સહાયક છે. પુદ્ગલ અસ્તિકાય એટલે જેને અન્ય દર્શને પ્રકૃતિ કે જડ તત્વ કહે છે તે. Page #419 -------------------------------------------------------------------------- ________________ થી મહાવીર કથા સંભળાવતા હતા, ત્યાં આપે. તેને આવેલ જેમાં ભગવાને તેને તેના મનને સંશય કહી બતાવ્યો, અને પૂછ્યું કે, એ વાત યથાર્થ છે કે કેમ? કાલેદાયીએ તેની હા પાડી. પછી ભગવાને તેને કહ્યું કે, “હું એ પ્રમાણે પાંચ અસ્તિકા પ્રરૂપું છું. “પોતે નહીં જોયેલી, નહીં સાંભળેલી, નહીં સ્વીકારેલી કે નહીં જાણેલી વસ્તુ, હેતુ, પ્રશ્ન કે ઉત્તરને હું ઘણું માણસ વચ્ચે કહેતો નથી. એવી ઘણી વસ્તુઓ છે કે, જેમને આપણે ઈદ્રિયથી દેખી – જાણી શકતા નથી, પરંતુ તેમનાં કાર્ય દ્વારા જેઈ– જાણું શકીએ છીએ. પવન વાય છે, પણ લેકે તેનું રૂપ જોઈ શક્તા નથી. ગંધ ગુણવાળાં પુદ્ગલ છે, છતાં તેમનું રૂ૫ લોકે જોઈ શક્તા નથી; અરણિના કાઇમાં અગ્નિ છે, છતાં તે અમિનું રૂપ લેકે જોતા નથી. સમુદ્રને પેલે પાર રૂપે છે, પણ બધા લોકો તેમને જોતા નથી. દેવલોકમાં પણ પદાર્થો છે, પણ સૌ કોઈ તેમને જોતા નથી. પરંતુ સામાન્ય લેકે જેને ન જાણે કે દેખે, તે બધું ન હોય, તે ઘણું વસ્તુઓનો અભાવ થઈ જાય” ! ” કાલોદાયીને આ જવાબથી સંતોષ થયો. પછી તેણે કેટલાક સાધુઓ તેજોલેસ્યા છેડે છે, તેના સ્વરૂપ વિષે પ્રશ્ન પૂછવો, તથા જીવનમાં અશુભફલ સહિત પાપકર્મ જડ શરીરને લાગે જ એક અવતરણચિહનમાં મૂકેલે ભાગ એ જ પ્રશ્નના ઉત્તરમાં કાલોદાયી વગેરેને મને આપેલા તથા ભગવાને અભિનંદેલા જવાબમાંથી છે (ભગવત, શતક ૧૮, ઉદે. ૭). મફક એ રાજગૃહને ધનિક શ્રાવક હતો. કાલેદાયી વગેરેએ અસ્તિકાય સંબંધી પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે તેણે આ જવાબ વડે તેમને નિરુત્તર કર્યા હતા. તેણે આપેલા જવાબનું ભગવાને અભિનંદન કર્યું હતું. મકક છેવટ સુધી સાધુ થયો નહતું : પરંતુ અંતે સાઠ ટંક ઉપવાસ કરી મરણ પામ્યા હતા, અને દેવગતિ પામ્યા હતા. ૧. ભગવે શતક ૭, ઉદ્દે ૧૦. Page #420 -------------------------------------------------------------------------- ________________ અલિમ પર વર્ષો ખરાં કે નહીં તે પણ પૂછયું. ભગવાને જણાવ્યું કે તેલેસ્યા અચિત્ત પુદગલ રૂ૫ છે તથા, જીવને ફલસહિત પાપકર્મ લાગે, શરીરને નહીં. વળી તેણે પૂછયું: બે પુરુષોમાંથી એક પુરુષ અગ્નિ સળગાવે, અને બીજો તેને ઓલવે, તો તે બેમાંથી કયે મહાપાતકવાળો કહેવાય? મહાવીરે જવાબ આપ્યો : હે કાલોદાયિ! તે બેમાંથી જે એલવે છે, તે અલ્પ પાતકવાળા છે; અને સળગાવે છે, તે મહાપાતકવાળો છે. કારણ કે જે અગ્નિ સળગાવે છે, તે (અગ્નિ સળગાવવાની શરૂઆત હોવાથી) અગ્નિકાને નાશ તો થોડા પ્રમાણમાં કરે છે; પરંતુ ઘણુ પૃથ્વીકાયનો, ઘણું વાયુકાયાને, ઘણું વનસ્પતિકાયોને, અને ઘણુ ત્રસ (જગમ) કાને નાશ કરે છે. ત્યારે જે પુરુષ અગ્નિ ઓલવી નાખે છે, તે અગ્નિકાયને વધારે નાશ કરે છે, પણ થોડા પૃથ્વીકાયને, ચેડા જલકાને, થોડા વાયુકાયાને, ઘેડા વનસ્પતિકાયાને અને ચેડા ત્રસકાોને નાશ કરે છે. માટે હે કાલેદાયિ! સળગાવનાર કરતાં એલવનાર અલ્પ પાતકવાળા છે. [ભગવતી શતક ૭, ઉદે. ૧૦ ] આવા આવા પ્રશ્નોત્તરથી કાલેદાયી ભગવાન પ્રત્યે શ્રદ્ધા – ભક્તિ પામ્યા, અને છેવટે સ્કંદ તાપસની પેઠે (જુઓ આગળ પા. ૩૫૪) તેણે ભગવાન પાસે પ્રવયા લીધી, અને અગિયાર અંગેનું અધ્યયન વગેરે કર્યો. ઘણા વખત બાદ ભગવાન ફરી રાજગૃહમાં પાછા આવ્યા, ત્યારે તેણે ભગવાનને પૂછેલો એક પ્રશ્ન ભગવતી-સૂત્રમાં નોંધાયેલે પડડ્યો છે (શતક ૭, ઉ. ૧૦). તે ઓ પ્રમાણે છે: “હે ભગવન! પાપકર્મો અશુભ ફળવાળાં કેમ હોય?” ભગવાને તેને પિતાની દષ્ટાંતપ્રધાન શિલીમાં આપેલા જવાબ આ પ્રમાણે છે. હે કાલેદાયિ! જેમ કોઈ પુરુષ સુંદર Page #421 -------------------------------------------------------------------------- ________________ - શ્રી મહાવીરકથા થાળીમાં સુંદર તથા અઢાર પ્રકારનાં શાકક્કાળાદિ યુક્ત પરંતુ વિષ-મિશ્રિત ભજન કરે, તે તે ભજન શરૂઆતમાં સારું લાગે, પણ પછી તેનું પરિણામ બૂરું આવે, તેમ જીવોના પાપકમી અશુભ ફળવાળાં હોય છે. તથા જેમ ઔષધમિશ્રિત ભોજન શરૂઆતમાં સારું ન લાગે, પણ પછી સુખપણે પરિણામ પામે છે, તેમ જીવોને હિંસાદિ મહાપાપનો ત્યાગ, તેમજ કોધાદિ પાપસ્થાનનો ત્યાગ પ્રારંભમાં સાર નથી લાગતો, પણ પછી પરિણમે સુખપણે પરિણુત થાય છે. હ. પેહલપુર ભગવાને આ વર્ષનું મારું નાલંદામાં વ્યતીત કર્યું. નાલંદા તે વખતે રાજગૃહ નગરની બહાર ઈશાન ખૂણામાં આવેલ “બાહિરિકા' એટલે કે નગર બહાર વસેલી વસતી – પરું ગણાતું હતું. નાલંદામાં લેપ નામે એક સંપત્તિમાન શ્રાવક રહેતો હતો. નાલંદાવાસમાં ઈશાન ખૂણા તરફ તેની શેષદ્રવ્યા નામની એક મનહર ઉદકશાળા (સ્નાનગૃહ) હતી. તેના ઈશાન ખૂણામાં હસ્તિયામ નામનું ઉપવન હતું. તેમાં આવેલા એક મકાનમાં ગૌતમે ઉતારે કર્યો હતો. તે ઉપવનમાં ગૌતમ ઉપરાંત ભગવાન પાર્શ્વને અનુયાયી નિર્મથ ઉદક પેઢાલપુત્ર પણ રહેતો હતો. તે એક વખત ગૌતમ પાસે આવી કહેવા લાગ્યોઃ હે આયુષ્યમાન ગૌતમ! કુમારપુત્ર નામના શ્રમણનિર્મ છે કે જેઓ તમારા મતને અનુસરે છે, તેઓ વ્રત-નિયમ લેવા આવેલા ગૃહસ્થ પાસે એવા નિયમ લેવરાવે છે કે, “બીજાની જબરદસ્તી બાદ કરતાં, તેમજ બધું ન થઈ શકતું હોય તે હું પણ કરવાની ભાવનાથી, માત્ર હાલતાં ચાલતાં પ્રાણુઓની હિંસા હું નહીં કરું.” પરંતુ, બધાં પ્રાણીઓ વારાફરતી સ્થાવર જગમ એવી યોનિઓમાં ભમ્યાં જ કરતાં હોય છે. કોઈ વાર સ્થાવર પ્રાણુ બીજા જન્મમાં જગમ થઈને જન્મે છે, કે Page #422 -------------------------------------------------------------------------- ________________ અતિમ પર વર્ષે જંગમ પ્રાણ સ્થાવર થઈને જન્મે છે. એટલે કોઈ પ્રાણી માત્ર સ્થાવર નથી કે માત્ર જગમ નથી. તેથી ઉપરની પ્રતિજ્ઞાવાળા ગૃહસ્થ સ્થાવર પ્રાણેની હિંસા કરવાની પિતાને સ્ટ માની જયારે તેમની હિંસા કરે છે, ત્યારે તે પિતાની પ્રતિજ્ઞાને ભંગ કરે છે. કારણ કે, આ જન્મમાં સ્થાવર તરીકે જન્મેલા પ્રાણે આગલા જન્મના જગમ પ્રાણે જ છે માટે હું કહું છું તેમ નિયમ લેવરાવે તે કશે દોષ ન આવે; જેમકે, બીજાની જબરદરતી બાદ કરતાં, તેમજ . . . થેવું પણ કરવાની ભાવનાથી હું અત્યારે જંગમ તરીકે ઉત્પન થયેલા પ્રાણુઓની હિંસા નહિ કરે!” એટલે ગૌતમે તેને જવાબ આપ્યઃ હે આયુષ્યન! તારું કહેવું યથાર્થ નથી, પરંતુ બીજાને માત્ર નાહક મુંઝવણમાં નાખનારું છે. પ્રાણે એક કેટીમાંથી બીજી કોટીમાં જાય છે એ વાત સાચી; પરંતુ જેઓ આ જન્મમાં જંગમ તરીકે ઉત્પન્ન થયા હોય, તેમને જ પેલી પ્રતિજ્ઞા લાગુ પડતી હેવાથી, પ્રતિજ્ઞાભંગનું આળ ઘટી શકતું નથી. જેમને તું “અત્યારે જંગમ તરીકે ઉત્પન્ન થયેલાં' કહે છે, તેમને જ અમે “જંગમ પ્રાણુઓ’ કહીએ છીએ. જંગમ પ્રાણીઓ તેમને કહેવાય કે જેમને જંગમ પ્રાણીઓ બનવા માટેનાં કર્મો ફલ આપવા લાગ્યાં હોય, અને એ કારણે તેમને તેવાં નામકર્મ પ્રાપ્ત થયાં હાય. એ જ રીતે ધરબાર તજી સાધુ બનેલાને ન મારવાનો નિયમ લેનાર ગૃહસ્થ, સાપણું તજી ફરી ગૃહસ્થ બનેલાને મારે, તો તેણે સાધુને ન મારવાની લીધેલી પ્રતિજ્ઞાને ભંગ કર્યો ન કહેવાય. પછી ઉદકે ગૌતમને બીજો પ્રશ્ન પૂછો? હે આયુષ્યન ગૌતમ! એ કોઈ વખત આવે ખરે, જયારે બધાં જ જગમ પ્રાણીઓ સ્થાવર કેટીમાં જ ઉત્પન્ન થયાં હોય, અને તેથી જગમ પ્રાણીઓની હિંસા ન કરવા ઈચ્છનાર શ્રમણોપાસકને Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીયા તેવું વ્રત લેવાપણું અથવા કોઈની હિંસા કરવાપણું જ ન રહે? ગૌતમે જવાબ આપ્યો, “ના, અમારે મને તેવું કદી બની શકે નહીં. કારણ, બધાં જ પ્રાણીઓની મતિ, ગતિ અને કૃતિ એક સાથે એવી હીન થઈ જાય કે જેથી તે બધાં સ્થાવર પ્રાણીઓ તરીકે જ જન્મે એવું બનવું સંભવિત નથી. કારણ કે દરેક સમયે જુદી જુદી શક્તિ અને પુરુષાર્થવાળા પ્રાણ પતતાને માટે ભિન્ન ભિન્ન ગતિ તૈયાર કરી રહ્યા હોય છે. વળી જુદાં જુદાં પ્રાણીઓ જુદા જુદા આયુષ્યવાળાં પણું હોય છે. એટલે તેઓ જુદે જુદે સમયે મરણ પામી જુદી જુદી ગતિ પ્રાપ્ત કરે છે. એટલે એવું પણ કદી ન બને કે બધાં પ્રાણુઓ એક સાથે જ મરણ પામી, એક સરખી ગતિ પ્રાપ્ત કરે, કે જેથી કોઈને વ્રત લેવાપણું કે હિંસા કરવાપણું જ ન રહે!” * આટલે જવાબ આપ્યા બાદ, ખાલી શબ્દોનાં ચૂંથણાં કરી, અન્ય સાધુસંપ્રદાયોની નિંદા કરવાની ઉદકની કુટેવ બદલ તેને ચીમકી આપતાં ગૌતમે કહ્યું, “હે આયુષ્માન ઉદક! જે મનુષ્ય પાપકર્મ ત્યાગવાને અર્થે જ્ઞાન-દર્શનચારિત્ર પ્રાપ્ત કરીને પણું બીજા કોઈ શ્રમણબ્રાહ્મણની ખેતી નિંદા કરે છે, તે ભલેને પિતાને તેમને મિત્ર માનતો હોય, તોપણ પિતાને પરલેક બગાડે છે.' ત્યારબાદ પેઢાલપુત્ર ઉદક, ભગવાન ગૌતમને નમસ્કાર વગેરે આદર કર્યા વિના જ પાછી પિતાને ઠેકાણે ચાલવા માંડયો. એટલે ગૌતમે તેને કહ્યું, “હે આયુષ્યમાન! કઈ શિષ્ટ શમણ કે બ્રાહ્મણ પાસે ધર્મયુકત એક પણ આર્ય સુવાકય સાંભળવાનું કે શીખવાનું મળવાથી આપણને વિચારતાં એમ લાગે કે, આજે આમણે મને ઉત્તમ યોગક્ષેમના સ્થાને પહોંચાડયો, તો તે માણસે પેલા શ્રમણબાહ્મણને આદર કરવો જોઈએ, પૂજયબુદિથી તેને નમસ્કાર કરવા જોઈએ, તેનું સંમાન કરવું મળવાથી અને સ્થાને રાઈ ન Page #424 -------------------------------------------------------------------------- ________________ અતિમ પદર વર્ષે જોઈએ, તથા કલ્યાણકારી મંગળમય દેવતાની જેમ અથવા દેવમંદિરની જેમ તેની ઉપાસના કરવી જાઈએ. એટલે પેઢાલપુત્ર ઉદકે તેમને કહ્યું: “આવા શબ્દો પૂર્વે મેં કદી જાણ્યા નહતા કે સાંભળ્યા નહેાતા, તથા કેઈએ મને કહ્યા નહતા. તેથી હું તે પ્રમાણે વર્યો નથી. પણ તે ભગવાન! હવે એ શબ્દો સાંભળીને મને તે શબ્દો ઉપર પ્રહા, વિશ્વાસ, તથા રુચિ પ્રાપ્ત થયાં છે. અને હું કબૂલ કરું છું કે, તમારું કહેવું બરાબર છે.” એટલે ભગવાન ગૌતમે તેને કહ્યું, “હે આર્ય ! એ શબ્દો ઉપર શ્રદ્ધા-વિશ્વાસ-રૂચિ કર. કારણ, અમે જે કહ્યું, તે બરાબર છે.' પછી પેઢાલપુત્ર ઉદકે કહ્યું, “હે ભગવન્! હું ચાર વ્રતવાળા ધર્મમાંથી નીકળી, તમારી પાસે પાંચ મહાવ્રતવાળા તથા પ્રતિક્રમણવાળા ધર્મમાં આવવા ઇચ્છું છું. [સૂત્રકૃતાંગ ૨-૭] પછી પેઢાલપુત્ર ઉદકે ભગવાન મહાવીર પાસે પાંચ મહાવતવાળો અને પ્રતિકમણુવિધિવાળો ધર્મ સ્વીકાર્યો. [૩૪ મું ચોમાસું] આ વર્ષનું ચોમાસું ભગવાને નાલંદામાં વ્યતીત કર્યું. ૧૦. સુદર્શન શેઠ વર્ષાઋતુ પૂરી થતાં ભગવાન ફરી વિદેહ તરફ ચાલ્યા. વાણિજ્યગ્રામમાં તેમને તે ગામના સુદર્શન શેઠને ભેટે થયે. ૧. પાર્શ્વનાથને ધર્મ પ્રતિક્રમણ વિનાને છે. કારણ કે તેમના સાધુઓ કારણ હોય ત્યારે જ પ્રતિક્રમણ કરે છે, નહીં તો નથી કરતા. અને મહાવીર જિનના સાધુઓ તે કારણ હોય કે ન હોય પણ પ્રતિક્રમણ કરે છે જ. “પ્રતિક્રમણુ” એટલે પોતે જ કરેલાં કર્મ રેજ તપાસી જવાં તથા કાંઈ દેષ થયે હોય તે ગુરુ આગળ તેની કબૂલાત કરી, ફરી તેને ન કરવાના નિશ્ચય સાથે પ્રાયશ્ચિત્ત સ્વીકારવું તે. Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા તેણે જૈન મતાનુમત કાળની ગણતરીઓ વિષે મહાવીરને પ્રશ્નો કર્યો. તે ગણતરીઓમાં, છેવટે સંખ્યા વડે ન ગણાવી શકાય, –માત્ર ઉપમા વડે જ કહી શકાય તેવી “પાપમ' અને સાગરોપમ” એવી ગણતરીઓ આવે છે. તે જેમકે સુતીક્ષ્ણ શસ્ત્ર વડે પણ છેદી ભેદી ન શકાય તે પરમ અણ; એવાં અનંત પરમાણુઓના સમુદાયની એક ઉચ્છલણલ્શિકા' થાય; તેવી આઠ મળે ત્યારે એક “ક્ષણિણિકા થાય; તેવી આઠને એક ઊર્વ રેણુ; તેવા આઠને એક ત્રસરે, તેવા આઠને એક રથ: તથા તેવા આઠન દેવકુરુ અને ઉત્તરકુરુ ભૂમિમાં રહેતા મનુષ્યના વાળને એક અગ્રભાગ થાય. તેવા આઠન હરિવર્ષ અને રમ્યક ભૂમિમાં રહેતા મનુષ્યોને એક વાલા થાય; તેવા આઠને હૈમવત અને અરવત ભૂમિઓના મનુષ્યનો એક વાલામ થાય; તેવા અને પૂર્વવિદેહ ભૂમિઓના મનુષ્યને વાલાથાય; તેવા આઠની એક ભિક્ષા: આઠ લિક્ષાની એક ચૂકા; આઠ ચૂકાને એક યવમધ્ય; આઠ યવમળને એક અંગુલ; ૯૬ અંગુલનું એક ધનુષ્ય; એવાં ૨૦૦૦ ધનુષ્યનો એક ગાઉ; અને એવા ચાર ગાઉનું એક એજન. એવા એક યોજન આયામ અને વિષ્કલકવાળે, એક જન ઊંચાઈવાળો અને ત્રણ જન પરિધિવાળે એક પલ્મ (ખાડો) હોય; તેમાં એક દિવસના ઊગેલા, બે દિવસના ઊગેલા, ત્રણ દિવસના ઊગેલા અને વધારેમાં વધારે સાત રાતના ઊગેલા કરડે વાલા કાંઠા સુધી ઠસેઠસ ભર્યા હોય; પછી તે પલ્યમાંથી સો સે વર્ષે એક વાસાગ્ર કાઢવામાં આવે; અને એ રીતે એટલે વર્ષે તે ખાડે બિલકુલ ખાલી થઈ જાય, તેટલાં વર્ષને પલ્યોપમ કહે છે. તેવા કોટાકોટી પાપમ વર્ષોને ૧૦ ગણું કરીએ તો એક સાગરોપમ વર્ષ થાય. સુદર્શનને શંકા એ હતી કે, એ પાપમને તથા Page #426 -------------------------------------------------------------------------- ________________ અતિમ પર વર્ષે સાગરોપમ વર્ષોને કદી ક્ષય કે અપક્ષય થાય ખરે! લાગે છે તે એમ કે, કદી ન થાય; તો પછી નરક-સ્વર્ગમાં અનેક સાગરેપમ વનું આયુષ્ય કહ્યું છે, તેનું શું? તે ગતિને પામેલો ફરી ત્યાંથી ટ્યુત જ ન થાય! ભગવાને જવાબ આપ્યો કે, એ વને પણ જરૂર અંત આવે જ. સુદર્શને પૂછયું, “હે ભગવન ! એમ આપ શા કારણથી કહે છે? મહાવીરે કહ્યું, “હે સુદર્શન! તે બાબતમાં હું જે કહું છું તે સાંભળ. હસ્તિનાપુરમાં બલ નામે રાજાને પ્રભાવતી નામે રાણ હતી. તે રાણુને એક વખત જાણે કેઈ સિંહ આકાશમાંથી ઊતરી પિતાના મુખમાં પ્રવેશ કરતો હોય એવું સ્વમ આવ્યું. સ્વમપાઠકેને પૂછતાં તેમણે જણાવ્યું કે, આ સ્વમથી સૂચિત થાય છે કે, પ્રભાવતી રાણુને નવ માસ અને સાડાસાત દિવસ વીત્યા પછી કુલધ્વજ સમાન પુત્ર થશે; તે રાજ્યનો પતિ થશે, અથવા ભાવિતામા સાધુ થશે. વખત જતાં રાણીએ પુત્રને જન્મ આપે. તેનું મહાબલ એવું નામ પાડવામાં આવ્યું. એ સમયે તેને આઠ કન્યાઓ સાથે પરણાવવામાં આવ્યા; અને સંસારત્યાગ તરફ તેનું ચિત્ત ન વળે, તે માટે પ્રયત્નપૂર્વક તેને સુખ-વિલાસામાં રૂંધી લેવામાં આવ્યો. પરંતુ એક વખત વિમલનાથ તીર્થકરના પ્રપૌત્ર ધર્મષ મુનિનું પ્રવચન સાંભળતાં જ તેની વૃત્તિ બદલાઈ ગઈ અને માતપિતાની અનેક સમજાવટ છતાં તે સાધુ થઈ ગયે. ત્યાર બાદ બાર વર્ષ સુધી વિચિત્ર પ્રકારનાં અનેક તપકર્મો કરીને અંતે સાઠ ટંકના ઉપવાસથી તેણે દેહત્યાગ કર્યો. મૃત્યુ બાદ તે બ્રહ્મલકમાં દેવ થશે. ત્યાં તેનું આયુષ્ય દશ સાગરોપમ વર્ષનું હતું. હે સુદર્શન! તું પોતે જ આગલા જન્મમાં તે મહાબલ દેવ હતો. અને દશ સાગરોપમ વર્ષો સુધી Page #427 -------------------------------------------------------------------------- ________________ શા મહાવીયા દિવ્ય અને ભાગ્ય એવા ભેગો ભેગવી, તે સુદી સ્થિતિને ફાય થયા પછી અહીં વાણિજ્યગ્રામમાં ઉત્પન્ન થયો છે.” આ સાંભળતાંની સાથે સુદર્શનને પિતાના પૂર્વજન્મનું ભાન થયું; અને પરિણામે મહાવીરે કહેલી વાતની તેને ખાતરી થઈ ગઈ. ત્યાર બાદ તેમની પાસે કહા ભરેલે ચિત્ત પ્રવજ્યા લઈ, બાર વર્ષ સુધી સાધુપર્યાય ભલી પેરે પાળી, અંતે સાઠ ટંકને ઉપવાસ કરી, તે મૃત્યુ પામ્યો; અને સિદ્ધ-બુદ્ધ તથા મુક્ત થયો. [ભગવતી. શ. ૧૧, ઉ. ૧૧] ૧૧. પછીનાં છ વર્ષ હવે પછીનાં છ વર્ષને ગાળો, છૂટી-છવાઈ એકાદ-બે વિગત નોંધતા જઈને કંઈક જલદી સમેટી લેવાને થશે. એ છ વર્ષ દરમ્યાન કાંઈ નોંધવા જેવું બન્યું નહતું –એ માટે નહીં; પરંતુ જે કાંઈ બન્યું હતું તેની વિસ્તૃત વિગતો સંઘરાયેલી આપણને નથી મળતી. ધર્મોપદેશ અપાયે જ જાતે હતિ; દીક્ષાઓ લેવાયાં જ કરતી હતી; સાધકોને પ્રોત્સાહન મળ્યા જ કરતું હતું; પ્રશ્નોત્તર થયાં જ કરતા હતા. તે બધાંનું મહત્ત્વ કે અગત્ય પણ ઓછાં ન હતાં. તે તે વ્યક્તિઓ માટે તે તે બધી વસ્તુઓ અગત્યની જ હતી. પરંતુ કથાકારને તે કથાની વસ્તુ સાથે વિશેષ લેવાદેવા હોય. જ્યાં નવીન જીવન કે અંતિમ કૃતાર્થતા હોય, પરંતુ નવીન “વરતુ’ ન હોય, ત્યાં તેનું પગલું ઝટ ન વળે! અને આગળ આવી ગયેલાં ચરિત્રની ચમત્કૃતિ ભરેલી કથાઓ આગળ, માત્ર ઉપદેશ–શ્રવણ-દીક્ષાસાધના-કૃતાર્થતાએટલી જ વિગતોવાળી કથા ઝાંખી પણ પડી જાય! એટલે કથાકાર તે એ ભાગ ઉપર જરા મોટી છલંગ ભરી જાય છે. બાકી રહ્યો ઈતિહાસ-કાર. તેનું કામ તે ધૂળધાયાનું. તેને તે નાની નાની કે સૂકી સૂકી વિગતેને પણ ૫. ભક્તને પણ ઇષ્ટની દરેક નાની-મોટી વિગતનું સ્તવન Page #428 -------------------------------------------------------------------------- ________________ અતિ હર વર્ગ A કરવાને લાભ હાય. એટલે જેટલી મળી તેટલી વિગત નોંધવાનું. તો ન જ છોડી શકાય. આ રહી તે બધી વિગતાઃ[૩૫ મું ચામાસું ભગવાને તે વર્ષોંનું ચેામાસું વૈશાલીમાં વ્યતીત કર્યું. વર્ષોંઋતુ પૂરી થયા બાદ તે ફરી એક વાર મધ્યપ્રદેશા તરફ વળ્યા; અને કાશલ, પાંચાલ, સૂરસેન આદિ દેશમાં વિચર્યોં. આ પ્રવાસ દરમ્યાન તે ક્રાંપિલ્ય, સૌ પુર, મથુરા, નપુર આદિ નગરામાં પધાર્યાં. ત્યાર બાદ તે પાછા વિદેહ તરફ વળ્યા. આ વખતે વાણિજ્યગ્રામ પાસે કૈાલાક સ`નિવેશમાં આગળ જણાવેલ(પા. ર૯૪) આનંદ ગૃહપતિના અવધિજ્ઞાન બાબત ગૌતમે ઉઠાવેલી શકાવાળા બનાવ બન્યા હતા — એટલું અહીં સૂચવીને આગળ ચાલીએ. [૩૬મું ચેામાસું ] - ભગવાને આ વર્ષોંનું ચેામાસું મિથિલામાં ગાળ્યું. ત્યાર માંદ તે અ ંગદેશ તરફ વળ્યા. આ પ્રવાસ દરમ્યાન જ ચંપા નગરીમાં આગળ ( પા. ૩૦૮ ઉપર) જણાવેલા કામદેવ શ્રાવકની પ્રશંસાવાળા બનાવ બન્યા હતા. [૩૭ મું ચામાસું ] ત્યાર બાદ ભગવાન રાજગૃહ તરફ વળ્યા. આ વર્ષે ભગવાનના અનેક શિષ્યા નિર્વાણુ પામ્યા. તેમાં ગણધર પ્રભાસનું નામ નોંધવાપાત્ર ગણાય. આ વનું ચામામું ભગવાને રાજગૃહમાં વ્યતીત કર્યું. [ ૩૮ મું ચેામાસું | વર્ષાઋતુ પૂરી થતાં ભગવાને મગધમિમાં જ વિહાર કર્યો કરવાનું ચાલુ રાખ્યું. આ વર્ષ દરમ્યાન ગણુધર અચલભ્રાતા અને મેતા નિર્વાણુ પામ્યા. ભગવાને આ વર્ષનું ચામાસું નાલંદામાં વિતાવ્યું. Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીઝથા [૩૯ મું મારું] વર્ષાઋતુ પૂરી થતાં ભગવાને વિદેહભૂમિમાં જ વિહાર કર્યો કર્યો. તે વર્ષનું માનું તેમણે મિથિલામાં ગાળ્યું. મિથિલાના આ વસવાટ દરમ્યાન ભગવાને ગૌતમના પ્રશ્ન ઉપરથી તેમને તિષશાસ્ત્ર કહી સંભળાવ્યું એમ પાંચમા ઉપાંગ સૂર્યપ્રાપ્તિમાં જણાવ્યું છે. [૪૦ મું ચોમાસું]. પછીના વર્ષમાં પણ તેમણે વિદેહમિમાં વિચારવાનું જ ચાલુ રાખ્યું. તે વર્ષનું મારું પણ તેમણે મિથિલામાં જ ગાળ્યું. [૪૧ મેં મારું] વર્ષતુ પૂરી થતાં ભગવાન મગધ તરફ વળ્યા. આ વર્ષ દરમ્યાન આગળ (પા. ૩૫૪ ઉપર) જણાવેલ મહાશતક શ્રાવકને હિતોપદેશ આપ્યાનો પ્રસંગ બને. અગ્નિભૂતિ, અને વાયુભૂતિ એ બે ગણુધરે આ વર્ષ દરમ્યાન જ નિર્વાણ પામ્યા. ભગવાને આ વર્ષનું ચોમાસું રાજગૃહમાં ગાળ્યું. ૧૨. પરિનિર્વાણ વર્ષાઋતુ પૂરી થયા બાદ પણ ભગવાન થોડે વધુ વખત રાજગૃહમાં જ રોકાયા. એ દરમ્યાન અવ્યક્ત, મંડિલ, મૌર્યપુત્ર, અને અંકપિત એ ચાર ગણધર નિવાણ પામ્યા. ત્યાર બાદ વર્ષાઋતુના અરસામાં ભગવાન ચાતુર્માસ માટે પાવાપુરી તરફ વળ્યા. એ તેમને પૃથ્વી પરનો છેલ્લો ચાતુર્માસ હતા. કઠિન તપસાધના, ગોશાલક સાથે થયેલા કલહ વખતે થયેલી ઈજા, અને સતત ચાલ્યા કરતી ઉપદેશપ્રવૃતિ- આદિથી તેમના શરીરને એ ધસારે નહિ લાગ્યો હોય. તે બધા છતાં આટલાં વર્ષ સુધી તેમનું શરીર કામ દેતું રહ્યું, એ જ તે શરીરનું અદ્ભુત સામર્થ બતાવી આપે છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ અતિમ દર વર્ષે પાવાપુરીમાં તે ચોમાસું તેમણે લાંના હસ્તિપાલ રાજના કારકુનેની જીર્ણશાળામાં વ્યતીત કર્યું. તે વખતની તેમની દિનચર્યા, શારીરિક હાલત, ઇત્યાદિની કશી વિગતો નોંધાયેલી નથી. માત્ર છેક છેલ્લા દિવસની એક વિગત સંઘરાઈ રહી છે. અને તે એ કે, દેહ છોડવાનો સમય નજીક આવતે ગયે, તેમ તેમણે પોતાની ઉપદેશ-ધારા વેગથી ચાલુ કરી. કહે છે કે, છેક પાછલી રાત સુધી તેમણે તે ધારા ભાવી જ નહિ અને પુનાં ફળો વિષે પંચાવન અધ્યયને, પાપનાં ફળ વિષે પંચાવન અધ્યયને, અને વણપૂછયા વિષયનાં ૩૬ અધ્યયને એક પછી એક તેમને મુખે વહ્યા જ કર્યા. દુઃખની વાત છે કે, એ છેવટને ઉપદેશ કર્યો તે હવે નક્કી થઈ શકતું નથી. વણપૂછયા વિષયનાં ૩૬ અધ્યયને તે જ ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૬ અધ્યયને, એમ કેટલાક કહેવા જાય છે; પરંતુ તે વાત સ્વીકારતાં ઘણું મુશ્કેલીઓ આડી આવે છે. ચેમાસાને ચોથે મહિને હતા. અર્થાત કારતક માસનું કૃષ્ણ પખવાડિયું હતું; તેને છેલે દિવસે અર્થાત અમાવાસ્યાએ પાછલી રાત્રોને સમય આવ્યો. ભગવાને છ ટકનો ઉપવાસ કર્યો હતો. સૌ તેમની આસપાસ ઊભા હતા. માત્ર ગૌતમ ત્યાં ન ૧. મૂળઃ “રજજુગશાળા” અથવા “શુકશાળા છે. શુકશાળા એટલે જકાત લેવાનું નાકું, અને ૨જુગશાળા એટલે લેખકે-કારકુનની કચેરી, એ અર્થ લેવાય છે. અશોકના શિલાલેખમાં “રજજુ” એટલે કાયદો અને વ્યવસ્થા જેવાં અગત્યનાં ખાતાં સંભાળનારા અમલદારે – એ અર્થ થતો જણાય છે. ૨. ગુજરાતી ગણના પ્રમાણે આ માસ. તે વરસનું નામ ચંદ્રસંવત્સર, તે માસનું નામ પ્રીતિવર્ધન, તે પખવાડિયાનું નામ નદિવર્ધન, તે દિવસનું નામ અગ્નિવેશ્ય, અમાવાસ્યાની તે રાત્રિનું નામ દેવાનંદા; તે મુર્તનું નામ સર્વાર્થસિદ્ધ અને તે વખતે સ્વાતિ નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ હતો. Page #431 -------------------------------------------------------------------------- ________________ va શ્રી મહાવીરકથા હતા. ગૌતમની મહાવીર ભગવાન ઉપર અતિશય મમતા હતી, અને તે મમતા જ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં આડે આવતી હતી. ભગવાને તેમની તે મમતાના છેદ કરવા તેમને નજીકના ગામમાં દેવશર્માં નામે બ્રાહ્મણને ઉપદેશ આપવા મેાકલી દીધા હતા. ભગવાનના મેાક્ષની ઘડી નજીક આવતી ગઈ, તેમ સુરાસુર સમુદાય પણ અંતરિક્ષમાં ભેગા થવા લાગ્યા. હવે ભગવાને પ"કાસને સ્થિર થઈ, ધીરે ધીરે મન-વાણી-કાયાના સ્થૂલ તેમજ સૂક્ષ્મ યેાગા રૂધવા માંડત્યા; અને એ રીતે ધ્યાનની સર્વોત્તમ કક્ષાએ પહેાંચી સર્વ કર્મબંધ તોડી નાખ્યા. એમ થતાં જે, વસ્તુ માટે તેમણે પુર – મંદિર – રાજ્ય – લક્ષ્મી આદિને ત્યાગ કર્યો હતા; સ્નેહે કરીને વ્યાપ્ત એવાં બંધુશ્મેાના સ્નેહને અવમાન્યા હતા; ગમે તેવા ગ્રીષ્મ ઋતુના તીવ્ર તાપ તથા શીત ઋતુની ગમે તેવી તીવ્ર ઠંડીએ સતત સહ્યાં કરી હતી; ભિક્ષા માગીને ગમે તેવાં લૂખાં-સૂકાં-તુચ્છ અન્નપાન સ્વીકાર્યાં હતાં; ભયંકર સ્મશાન, શૂન્ય ગૃહા અને અરણ્યામાં વિહરવાનું માન્ય રાખ્યું હેતું; છ ટક-આઠ ટંક આદિના કઠિન ઉપવાસે। સતત કર્યાં કર્યો. હતા, તથા બીજા પશુ અનેક વિધ્રો તથા સંકટા ખેદરહિતપણે સહ્યાં હતાં, તે વસ્તુ – મેાક્ષપદ – તેમને પ્રાપ્ત થઈ ગઈ. ધન્ય છે તે વીરને – તેના જીવનને તેમજ મરણુને. - સુત્રકાર કહે છે : “ અધી ગ્રંથીઓને પાર કરી ગયેલા તે પ્રભુને હવે ક્રી જન્મ તેમજ મરણુ પામવાપણું નથી. તે મહાપુરુષ કાંઈ પણુ દૂષણુ વિનાના, ધૃતિમાન, સ્થિર ચિત્તવાળા તથા સૂર્યની પેઠે અનુત્તમ તપ કરનારા હતા. “ સહન કરવામાં તે પૃથ્વી જેવા હતા, અનુભવી હતા, કુશળ હતા, તીવ્ર બુદ્ધિમાન હતા, ક્રાધ-માન-માયા-લેાજ આદિ દાષાથી રહિત હતા, પરિપૂર્ણ પરાક્રમી હતા, તથા અનેક ગુણાયુક્ત હતા. Page #432 -------------------------------------------------------------------------- ________________ અતિમ પન્નુર વગે E “ આ લેાક તથા પરલેાકના સર્વ કામલેગાના ત્યાગ કરી, દુઃખક્ષય કરવાના હેતુથી તેમણે અતિ દુષ્કર તપ આયું. હતું; અને સ્રીભાગ -૨ાત્રીભેાજન-અને તમામ ભાગપદાર્થીના હંમેશને માટે ત્યાગ કર્યાં હતા. સર્વોત્તમ શુક્લ ધ્યાન પ્રાપ્ત કરી, તે મહામુનિ પરમ સિદ્ધિને પામ્યા છે. તેમના સમયના પ્રચલિત સર્વ વિધી વાદે જાણવા છતાં, તેમણે જીવન પત પેાતાને યોગ્ય લાગતા સયમધમાં આર્યાં છે, તથા સર્વ પદાર્થીનું સ્વરૂપ જાણીને, લેાકેાના કલ્યાણુ અર્થે હિતકર એવા તે ધર્મ, દીપકની પેઠે પ્રગટ કર્યાં છે. તેજસ્વી અગ્નિની જેમ તે ધમ સં કર્મોના નાશ કરનાર છે.” [સૂત્રકૃતાંગ સૂત્ર શ્રુત૰૧, અ. ] વીર ભગવાનનું ઐહિક શારીરિક જીવન પૂરું થયું,૧ તેથી તે જીવનના તમામ પડધા હંમેશને માટે નાબૂદ થયા એમ નથી જ. કાણુ જાણે છે કે, પુરુષાથી સાધકાને તેમ જ ભક્તોને તે પડધા હજી પણ કેટકેટલું માર્ગદર્શન અને પ્રેરણા આપ્યા કરતા હશે. ૧૩. ગૌતમને કેવળજ્ઞાન દેવશર્મા બ્રાહ્મણને પ્રતિમેધ પમાડીને પાછા ફરતા ગૌતમને પ્રભુના નિર્વાણુની ખબર માંમાં જ મળી. તેમના દુઃખના પાર રહ્યો નહી. છેક છેવટની ઘડીએ જ તેમને ભગવાનથી દૂર રહેવાનું થયું. અને તે પણુ ભગવાનની જ પ્રેરણાથી! એટલે તે દાષ પણુ કાને દે? થયું તે થયું જ. ૧. ત્રીસ વર્ષી ગૃહસ્થાવાસમાં રહ્યા, બાર વરસ અને સાડા છ મહિના સાધક તરીકે, ઓગણત્રીસ વર્ષ અને સાડા પાંચ વર્ષ કેવળજ્ઞાની તરીકે (અર્થાત્ સાધુ તરીકે કુલ ૪૨ વર્ષ' એમ કુલ ૭૨ વર્ષનું આયુષ્ય ભાગવી, આ અવસર્પિણીમાં દુષમા-સુષમા નામના ચોથા આરાનાં ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહેતાં એકલા માસે ગયા. Page #433 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા પરંતુ હવે? ભગવાનના જીવતાં જ જે કેવળજ્ઞાન પ્રાપ્ત ન થયું, તે તેમની ગેરહાજરીમાં કેવી રીતે પ્રાપ્ત થવાનું? છતાં પોતે જ્યારે એક વાર તેમની આગળ આ બાબતનું દુઃખ વ્યક્ત કર્યું હતું, ત્યારે તે તેમણે ખાતરી આપી હતી કે, સિદ્ધિમાં પણ આપણે એ સાથે રહીશું! તેમણે મને શું આમ ખોટું જ આશ્વાસન આપ્યું હતું અને તેથી જ તેમણે મને છેવટની વડીએ દૂર રાખ્યો! એમ તો ન બને. ભગવાન ખોટું તે બાલે જ નહીં. તે પછી મને ગેરહાજર રાખી એકલા જ સિહિપદે ચાલ્યા જવામાં તેમને હેતુ છે? ગૌતમના ચિત્તની આ કરુણ તેમ જ દારુણ ગડબાંજ તેમના છેલ્લા બે તોડનારી બની. ભગવાન વિના કેવળજ્ઞાન કેમ કરીને પ્રાપ્ત થશે, એ હતાશા જ તેમનામાં નવી આશા પ્રેરનારી બની. ખરી જ! મહાવીર ઉપર તેમના શરીર ઉપર અત્યંત મમતા બાંધીને, તથા તેમના ઉપર જ બધે આધાર રાખીને હું પૂરેપૂરું આમબળ દાખવતો નહોતો – એ વસ્તુ મારા ધ્યાન ઉપર લાવવા જ પ્રભુએ આમ નહીં કર્યું હોય? તે હવે હું વસ્તુમાત્રથી નિરપેક્ષ બની તથા શરીરની પણ પરવા કર્યા વિના કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા જ કટીબહ થાઉં. પ્રભુ વિના જીવવામાં બીજો રસ પણ હવે શો છે? કથાકાર કહે છે કે, આટલી વાત સમજાતાં જ ગૌતમસ્વામીને પણ કેવળજ્ઞાન થઈ ગયું. ત્યારબાદ લેકેને સદુપદેશ આપતા તે બાર વર્ષ સુધી વિચર્યા, અને અંતે રાજગૃહ નગરમાં એક માસના અનશન વડે દેહત્યાગ કરીને અક્ષય મોક્ષપદ પામ્યા. ભગવાનના ગણધરોમાં હવે સુધર્માસ્વામી જ બાકી રહ્યા. ભગવાન વિનાના બનેલા સાધુસંધની વ્યવસ્થાને ભાર Page #434 -------------------------------------------------------------------------- ________________ અતિમ પર વો તેમના ઉપર જ આવી પડયો. સંસ્થાપકના પ્રબળ વ્યક્તિત્વથી ખેંચાઈને એકઠા થયેલા વિવિધ મતિ-ગતિવાળા સાધુસંઘની તે સંસ્થાપક દૂર થતાં એકદમ કેવી વલે આવે છે, તે આપણે ઇતિહાસના બીજા દાખલાઓ ઉપરથી જોઈ શકીએ છીએ. સુધર્માસ્વામીએ એ બધા દિવસમાં કેવી કેવી મુશ્કેલીઓમાં થઈને પિતાનું કામ સંભાળ્યું તેની કશી વિગતે સંધરાઈ નથી. સંઘરાઈ છે માત્ર એક જ વિગત, કે, ૯૨ વર્ષની લાંબી ઉમરે સુધમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારબાદ સંધની વ્યવસ્થાનું કામ તેમના શિષ્ય જંબુસ્વામી ઉપર આવી પડયું. કેવળજ્ઞાની થયા બાદ પણ સુધમૌસ્વામી બીજા આઠ વર્ષ જીવ્યા; અને પૂરી ૧૦૦ વર્ષની વયે એટલે કે પ્રભુના નિર્વાણ પછી ૨૦ વર્ષે તેમણે દેહ છોડયો. જે બુસ્વામીની કથાની સાથે મહાવીરકથાને છેલો તંતુ કથાકાર પણ સમેટી લે છે– એમ કહીને કે, મહાવીરસ્વામીએ પ્રગટાવેલી કેવળજ્ઞાનની ચેતના જંબુસ્વામી છેલ્લા તિર્ધર હતા. આપણે પણ ત્યાંથી જ આ કથા સમેટીએ. Page #435 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટો ૧ હાલિકની કથા મહાવીર-કથામાં આગળ નાંધેલી કથાઓ તેમજ પ્રસંગે ઉપરાંત બીજી કેટલીક કથાઓ તથા પ્રસંગાના ઉલ્લેખ હોય છે. તે કથા કે પ્રસંગાના દેશકાળ આદિ ભામત કશી ચોકસ માહિતી મળતી ન હેાવાથી, તેમની અહી. પરિશિષ્ટમાં જુદી નાંધ લીધી છે. છદ્મસ્થાવસ્થામાં મહાવીર જ્યારે વહાણુમાં એસી નદી પાર કરતા હતા, તે વખતે સુષ્ટ નાગકુમારે પ્રભુને કરેલા ઉપદ્રવની કથા આગળ ( પા. ૧૪૦) આવી ગઈ છે. તે નાગકુમાર ત્યાંથી ચ્યવીને કાઈ ગામમાં ખેડૂત થયા હતા. એક વખત મહાવીર તે ગામે પધાર્યાં હતા. તે વખતે તે ખેડૂતને મેષ કરવા તેમણે ગૌતમને મેાકા. ગૌતમના ઉપદેશથી તેનામાં સદ્ધર્મ પ્રત્યે ભાવનાં તા જન્મી, પણ પછી મહાવીરને જોતાં જ તેમના પ્રત્યે દ્વેષભાવ લાવીને તે પાછા ચાલ્યેા ગયા. ત્રિપૃષ્ઠના ભવમાં જે સિંહને ભગવાને માર્યાં હતા, તે સિંહ જ એ ખેડૂત થયેા હતેા; તેથી ભગવાનને જોતાં તેને આમ દેષભાવ જન્મ્યા. ત્રિપૃષ્ઠે મારેલા તે સિંહ જ્યારે તરફડતા હતા, ત્યારે ત્રિપૃષ્ઠના સારથિએ (જીએ આગળ પા. ૩૯, નોંધ ૧) તેને કાંઈક આશ્વાસન આપ્યું હતું. તે વખતે તે સારથિ પ્રત્યે તે સિંહને કંઈક સદ્ભાવ જન્મ્યા હતા. તેથી ગૌતમના કહેવાથી તે ખેડૂતને કાંઈક ભેધ થઈ શકયો હતા; કારણ કે, ત્રિપૃષ્ણે Page #436 -------------------------------------------------------------------------- ________________ પરિસિદ્ધ સારથિ જ આ ભવમાં ગૌતમ થયો હતો. ભગવાને જ ગૌતમને આ બધી વાતનો ખુલાસો કર્યો હતો. પ્રસાચવ શર્લિ પ્રસન્નચંદ્ર કયા દેશને રાજ હતો, તે વિષે કથાકારે એકમત નથી. ગુણચંદ ગણી તેને તામલિપિને રાજા કહે છે; હેમચંદ્રાચાર્ય તેને પોતનપુરનો રાજા કહે છે; અને આવશ્યક ચણિમાં તેને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો રાજા કહ્યો છે. તે રાજા ભગવાનના ઉપદેશથી વૈરાગ્ય પામી, પિતાના છેક જ બાળક વયના પુત્રને ગાદીએ બેસાડી સાધુ થશે. પરંતુ તેથી રાજયના માઠા હાલહવાલ થયા, મંત્રીઓ ચાલ્યા ગયા, રાણીઓ ભાગી ગઈ, અને પ્રજા ગમે તેમ કષ્ટ પામવા લાગી. પ્રસજચંદ્રની તેથી ઘણુ અપકીર્તિ થઈ. એક વખત પ્રસન્નચંદ્ર મુનિ મહાવીર સાથે ફરતા ફરતા રાજગૃહમાં આવ્યા હતા. તે વખતે પોતાની આ બધી અપકીર્તિ સાંભળી, તે કહેનારાઓ પ્રત્યે તેમને મનમાં ખૂબ ગુસ્સો આવ્યા, અને તે મનમાં ને મનમાં તેમની સાથે શસ્ત્રયુહ કરવા લાગ્યા, અને ભાવ ભાન ભૂલી ગયા. તે સ્થિતિમાં તેમને બેઠેલા જોઈ શ્રેણિકે ભગવાનને પૂછયું કે, આવી ધ્યાનસ્થ દશામાં આ પ્રસન્નચંદ્ર મુનિ મરણ પામે, તે કઈ ગતિને પામે? મહાવીરે જવાબ આપ્યો, “નરક ગતિને.” આ વિચિત્ર જવાબ સાંભળીને શ્રેણિકને લાગ્યું કે, ભગવાન કદાચ મારે પ્રશ્ન સમજ્યા નથી. તેથી તેણે ફરીથી તે પ્રશ્ન પૂછો. ત્યારે ભગવાને જવાબ આપ્યો, કે, “ઉત્તમત્તમ દેવગતિને.' આમ બે વિરોધી ઉત્તરે મળવાથી શ્રેણિકે ભગવાનને તેને ખુલાસે પૂછયો. ત્યારે ભગવાને કહ્યું કે, પહેલીવાર જ્યારે તે પૂછયું, ત્યારે પ્રસન્નચંદ્ર મનમાં એક તુમુલ યુહ લડી રહ્યા હતા, પરંતુ બીજીવાર તેં પૂછયું ત્યારે, તે સ્વસ્થ થઈ Page #437 -------------------------------------------------------------------------- ________________ થી મહાવીર કથા ગયા હતા, અને પોતે કરેલા માનસિક રખાન બાબત પસ્તાવે કરતા હતા. - શ્રેણિક મહાવીર વચ્ચે આમ વાતચીત ચાલતી હતી, તેવામાં તે ઉત્કટ પસ્તાવાને કારણે પ્રસનચંદને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, એટલે ભગવાને શ્રેણિકને પાછું જણાવ્યું કે, હવે તો પ્રસનચંદ્ર મોક્ષગતિને પામ્યા છે. વિપાકસનાં પાશે વિપાકસત્રમાં ભગવાને જુદાં જુદાં નગરોમાં કરેલા જમણની અને ત્યાં ગૌતમના જેવામાં આવેલી વ્યક્તિઓની તેમણે કહેલી કથાઓ છે. જુદાં જુદાં પાપકર્મ પૂર્વજન્મમાં કરવાથી આ જન્મમાં દુ:ખી થતી તે તે વ્યક્તિઓની કથાઓ તે સત્રના પ્રથમ ખંડમાં છે; જયારે બીજા ખંડમાં પૂર્વ જન્મ સત્સંગ વગેરે કરનારી પુણ્યશાળી વ્યક્તિઓને આ જન્મે મળેલી શુભ સંપત્તિની કથાઓ છે. તે બધીમાં એતિહાસિક કેટલું છે, તથા માત્ર કથાત્મક કેટલું છે, તે કહી શકાતું નથી. એટલેં જુદાં જુદાં નગરે તથા તેમના રાજાઓનાં નામ વિષે જે માહિતી તે સૂત્રમાં છે, તે જ અહીં કોષ્ટકરૂપે આપી દીધી છે. રાજનું ગૌતમ કે મહાવીને નામ મોતી વ્યક્તિનું નામ ૧. મૃગાગ્રામ વિજય મૃગાપુત્ર (રાજપુત્ર) ૨. વાણિજયગ્રામ મિત્ર ઉજિતક (સાર્થવાહપુત્ર) ૩. પરિમતાભ મહાબલ અલમસેન (ચેરપુત્ર) ૪. સાાંજની મહાદ્ધ શકય (સંઘવીપુત્ર) ૫. કૌશાંબી શતાનીક બહસ્પતિદત (પુરોહિતપુત્ર) ૬. મસુરા શ્રીરામ નાદિવર્ધન (રાજપુત્ર) ૭. પાટલિપંડ સિવાય ઉબરદસ્ત (સધવીપુત્ર) Page #438 -------------------------------------------------------------------------- ________________ ૮. શૌરિકપુર ૯. રાહીતક ૧૦. વર્ષ માનપુર ૧૧. હસ્તિશીષ ૧૨. વૃષભર ૧૩. વીરપુર ૧૪. વિજયપુર ૧૫. સોગંધિકા ૧૬. કનકપુર મહાવીર પાસે સાધુ થનાર અદીનશત્રુ ધનાવહ ૧૭. મહાપુર ૧૮. સુશ્રેષ ૧૯. ચપા પરિક્ષિી ૨૦. સાત ચોરિકદત્ત વૈશ્રમણુદત્ત વિજયમિત્ર ૧. રાજગુહ ૨. સાત ૩. વાણિજ્યગ્રામ વાસવદત્ત અપ્રતિહત પ્રિય'ન સુબાહુ કુમાર ભદ્રનદિ કુમાર વીરકૃષ્ણમિત્ર સુનીત કુમાર મધ અર્જુન દત્ત શૌરિકત્ત (માછી) દેવદત્તા ગણિકા અારાણી શપુરા બકામાતા મહેંદ્ર (થા આ પુસ્તકમાં આપી છે પા. ૩૦૨) મિત્રનિ વરદત્ત ૪. અનુત્તોષષાતિ સત્રનાં પાત્ર દીક્ષા લઈ, તપ કરી, અનુત્તમ દેવગતિ પ્રાપ્ત કરનાર કેટલાંક પાત્રોની ક્યાએ અનુત્તરૌપપાતિક સૂત્રમાં છે. તેમાંની કેટલીકના ઉલ્લેખ આ ગ્રંથમાં આગળ આવી ગયા છે. જે નામા બાકી રહેતાં લાગ્યાં તેમનું ક્રાક આ પ્રમાણે છે. દેશ કે નગરનું નામ ગામાતા સુવાસવકુમાર મચંદ્ર કુમાર વૈશ્રમણ કુમાર મહાબલ કુમાર દ્રન ક્રિ સાધુ થના પિતાનું નામ તથા હાડો અથવા તેને અભાવે માતાનું નામ બામાતા A પાત્રનું નામ ઇસિદાસ) પેલ રામપુર્ણા ચાલ્યા) પેઢાલપુત્ર Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીલા ૫. ચા તગઢ સાસુત્રનાં પાત્રા ૧. કિમ અત્તિ- મહાવીરના ધર્મોપદેશ રાજગૃહમાં સાંબળા, પેાતાના કુટુંબભાર જ્યેષ્ઠ પુત્રને સોંપી સાધુ થાય છે, અને ૧૧ અંગ ભણે છે. બાકીની કથા મકાયી જેવી જાવી (જુ આગળ પાન ૩૧૭). તેનું સાધુપણું ૧૬ વર્ષનું છે, અને વિપુલ પર્વત ઉપર તેણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જ્ય - 3. अर्जुनक माळीनी कथा આ માળીની રાજગૃહ નગર બહાર વાડી હતી. તથા વંશપર પરાએ ચાલ્યું આવતું સુગરપાણિયક્ષનું મંદિર હતું. આ માળીને તે યક્ષ ઉપર અહુ શ્રદ્ધા હતી. પરંતુ એક વખત એક અમાસ ટાળાના છ માસાએ એ મંદિરમાં જ તેને બાંધીને તેની સ્ત્રી ઉપર અત્યાચાર કર્યાં, ત્યારથી તેની એ યક્ષ ઉપરથી શ્રદ્ધા ઊતરી ગઈ. અને તે ગાંડા જેવા થઈ રાજ રાજગૃહ નગરની આસપાસ છ માણુસા અને સાતમી શ્રી મારતા ફરવા લાગ્યા. કથાકાર કહે છે કે, અર્જુનક માળીની શ્રદ્ધા સુગરપાણિ યક્ષમાંથી ઊતરી જવાથી તે યક્ષ જ પેાતાનું દૈવત મતારવા તે માળાના શરીરમાં પેસી આ સહાર કરતા. અર્જુનકના આ ઉત્પાતથી રાજગૃહના લેાિ ત્રાસી ગયા. શ્રેણિક રાજાએ પણ લેાકેાને સાવચેત કરી દીધા કે, કાઈ એ નગર બહાર ફાવે તેમ ન નીકળવું. એ અરસામાં મહાવીર રાજગૃહની બહાર આવી પહેોંચ્યા. તે વખતે શ્રેણિકના ઢંઢેરાને અવગણી, તે નગરના સુદર્શન નામે શ્રાવક મહાવીરનાં દર્શન કરવા એકલેા બહાર આવવા નીકળ્યેા. અર્જુનકે તેને એયે; પરંતુ તેની હિંમત તથા દૃઢ શ્રદ્ધાબળ જોઈ અર્જુનકને આવેશ ઊતરી ગયા, અને તે પણ તેની સાથે મહાવીરનાં ને આભ્યા. મહાવીરે તેને ધર્મોપદેશ દીધા, અને તેણે તરત ત્યાં જ દીક્ષા લીધી. Page #440 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પરંતુ પછી તે જ્યારે જ્યારે ગામમાં ભિક્ષા લેવા જતા, ત્યારે જેમનાં સગાંવહાલાંને તેણે આવેશમાં મારી નાખેલાં, તે તેને માર–પીટ કરતાં. તેને ભિક્ષા પણ ઓછી જ મળતી. છ મહિનામાં તે તે ભૂખમરાથી જ મરવા જેવો થઈ ગયા. ત્યારે તેણે અન્નપાનને સદંતર ત્યાગ કરી દીધો. પંદર દિવસ બાદ તે મૃત્યુ પામે, અને સિદ્ધ-બુહ તથા મુક્ત થયા. ૩. તિમુશની થાઃ તે પિલાસપુરના વિજય નામે રાજાને શ્રીદેવીરાણુને પેટે થયેલો પુત્ર હતા. તે નાનો હતો અને મંદિરમાં રમત હતો, ત્યાં તેણે ગૌતમને ભિક્ષા માટે ફરતા જોયા. તેમના પ્રત્યે આકર્ષાઈ, તે તેમને ભિક્ષા લેવા પિતાને ત્યાં તેડી લાવ્યો. તેની માતાએ ગૌતમને પુષ્કળ ભિક્ષા આપી. પછી અતિમુક્તક ગૌતમની સાથે તેમના ગુરુને (મહાવીરને) જેવા નગરની બહાર ગયે. ભગવાને તેને ધર્મોપદેશ આપ્યો. એટલે તે સાધુ થવા માતાપિતાની પરવાનગી લેવા આવ્યો. તેનાં માતાપિતાએ તેને કહ્યું કે, ભાઈ તું હજી સાધુ થવામાં શું સમજે? ત્યારે એણે જવાબ આપ્યો કે, હું એટલું સમજ્યો છું કે, જન્મેલાને અવશ્ય કરવાનું છે; પરંતુ ક્યારે – કેવી રીતે – કયાં મરવાનું છે તે હું નથી જાણત; તેમ જ મર્યા બાદ જીવને ક્યાં કર્મ વડે, નારક-પશુ-પંખી-દેવ-મનુષ્ય આદિ યોનિ પ્રાપ્ત થાય છે, તે હું નથી જાણત; પરંતુ એટલું જરૂર જાણું છું કે, પોતાનાં જ કર્મ વડે જીવને તે બધી યુનિઓ પ્રાપ્ત થાય છે. પછી માતાપિતાએ તેને નાછૂટકે રજા આપી. ભગવતીસૂત્ર શતક ૫, ઉદ્દે ૪માં અતિમુકતક કુમારશ્રમણ વિષે એક પ્રસંગ નોંધાયો છે. તે એક વખત મળત્યાગ કરવા બહાર ગયા હતા, ત્યારે રસ્તામાં વહેતા પાણીનું ખાબેચ Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા " જોઈ, તેના ફરતી માટીની પાળ બાંધી, તેમાં પેાતાનું પાત્ર તરતું મૂકી “ હેાડી ' હાડી ' કહીને રમવા લાગ્યા. કેટલાક વિરાએ તેની આ ચેષ્ટા જોઈ, ભગવાનને પૂછ્યું કે, એ કુમારશ્રમણુ કેટલે ભવે સિદ્ધ થશે? ભગવાને કહ્યું કે તે આ ભવ પૂરા કરીને જ સિદ્ધ થશે. માટે તેનાં નિંદા-તિરસ્કાર રખે કરતા. ઊલટું તેની સેવા કરા, કારણ તે આ છેલ્લા શરીરવાળેા છે. ભગવાન પાસે ઘણાં વર્ષો સુધી સાધુપણું યથાયેગ્ય પાળી, તથા ગુણુરત્ન નામનું તપ યથાવિધિ આચરી, અંતે અન્નપાનના ત્યાગ કરી, અતિમુક્તક વિપુલ પત ઉપર મરણુ પામ્યા, અને સિદ્ધ-મુદ્દ તથા મુક્ત થયા. ૪. અવણ રામાની કથા તે રાજા વારાણુસીમાં રહેતા હતા. તેણે એવા સંકલ્પ કર્યાં હતા કે, ભગવાન જો મારી નગરીમાં આવે, અને નગરની બહાર કામ મહાવનમાં ઊતરે, તા હું તેમનાં ઉપાસનાદિ કરું. તેના સંકલ્પ જાણી લઈ ભગવાને તેમ જ કર્યું; એટલે તે રાજા મેઢા પુત્રને ગાદીએ બેસાડી, સાધુ થયા; અને ઘણાં વર્ષ યથાવિધિ સાધુપણ પાળીને અંતે વિપુશ પર્વત ઉપર સિહ-જીદ્દ અને મુક્ત થયા. ૫. વાહીની પ્રથાઓ : બાકીની કેટલીક કથાઓમાં નામ સિવાય ખીજી કાંઈ વિશેષ વિગત મળતી નથી. તેમનું કાષ્ટક નીચે પ્રમાણે છે. દીક્ષા લેનાર શાત્રનું નામ ૧. કાશ્યપ ગૃહપતિ ૨. કૈલાસ ગૃહપતિ ૩. હરિચંદન ગૃહપતિ ૪. વારત્ત ગૃહપતિ ૫. પૂભદ્ર ગૃહપતિ ૬. મેષ ગૃહપતિ નગમતું. ના રાજગુહ સાત .. રાજગુહ વાણિજ્યગ્રામ રાજગુહ શાન' સાધુપણાના แล ટાળ શ્રેણિક ૧૬ વર્ષ ૧૨ વર્ષ "" પાંચ વ બહુ વ Page #442 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટો ૬. શયસેલુય સુત્તનાં પાત્ર સૂત્રતાાંગસૂત્રના ઉપાંગરૂપ ગણાતા આ સૂત્રમાં મહાવીર આમલકા નગરીમાં પધાર્યાંના ઉલ્લેખ છે. તે નગરી કાં આવી તેના કા નિષ્ણુય કરી શકાતા નથી. મહાવીરનાં ચાતુર્માંસનાં સ્થળામાં તેનું નામ નથી; સૂત્રોમાં જણાવેલી આ દેશની રાજધાનીઓનાં નામેામાં પણ તેનું નામ નથી. તે નગરીમાં સેય રાજા રાજ્ય કરતા હતા, અને તેને ધારિણી તામે રાણી હતી એવા ઉલ્લેખ તે સૂત્રમાં છે. મહાવીર ભગવાનને સૂર્યોભદેવ નમસ્કાર કરવા આવેલા, તેની સમૃદ્ધિ જોઈ, ગૌતમે મહાવીરને પૂછ્યું કે, આ દેવ પૂર્વે કાણુ હતા, અને તેણે કેવી રીતે આ સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે. તે ઉપરથી મહાવીર તેના પૂર્વ જન્મની કથા કહે છે; કેકય દેશમાં સેનિયા નગરીમાં રાજ્ય કરતા પચેસી રાજાના ભવમાં તેણે પાર્થોનુયાયી કેશી નામના શ્રમણને ઉપદેશ સાંભળીને સાધના કરી હતી. કેશી કુમારશ્રમણુ મહાવીરના ગણુધર ગૌતમ સાથે થયેલા સંવાદ આદુ મહાવીરના અનુયાયી બન્યા હતા, તે પ્રસંગ આગળ ગ્રંથમાં [પો. ૩૮૯ ] નાંધાયેલા છે. * સેય રાજા વિષે ખાસ માહિતી મળતી નથી. સ્થાનાંગ સૂત્રમાં મહાવીરે દીક્ષિત કરેલા આઠ રાજાઓનાં નામમાં ‘સેય ’ રાજાનું નામ આવે છે. પણ તે સેય અને આ સેય એક જ છે, એ નક્કી કરાતું નથી. L ૭. દશાશ્રુતમાં નોંધાયેલા ઉપદેશા શ્રેણિક રાજા મહાવીરના ભક્ત બન્યા હતા, તે કથા ગ્રંથમાં આગળ [પા. ૨૪૩] જણાવી છે. એક વખત તે ચેક્ષણા રાણીને લઈ, રાજગૃહમાં પધારેલા મહાવીરસ્વામીનાં દર્શન કરવા આભ્યા. તે વખતે તેની વિભૂતિ જોઈ ભગવાનના સાધુએ આકર્ષાયા તથા વિષ્ફળ બન્યા. તે પ્રસંગે તે સાધુઓને Page #443 -------------------------------------------------------------------------- ________________ જા શ્રી મહાવીર કથા ભગવાને આપેલ લાભો ઉપદેશ દશાશ્રુતસ્કંધ નામના ચોથા છેદસત્રમાં દશમા ખંડમાં નોંધાયો છે. તે જ પ્રમાણે ચંપા નગરીના કેણિક રાજાના ઉલ્લેખ સાથે ભગવાને ૩૯ શ્લોકમાં આપેલ ઉપદેશ તે સૂત્રના નવમા ખંડમાં સંઘરાયો છે. અને પાંચમા ખંડમાં વાણિજ્યગ્રામમાં ભગવાને ૧૭ શ્લોકમાં આપેલ ઉપદેશ સંધરાવે છે. તે બધા ઉલેખ કયા ચેકસ સમયના છે, તે નક્કી ન થવાથી અહીં તેમની નોંધમાત્ર લઈ રાખી છે. ૮. સમવાયાંગમાં નોંધાયેલી હકીકત સમવાયાંગસૂત્રમાં સંખ્યાના ક્રમે મહાવીર સ્વામીને લગતી કેટલીક હકીકતો સૂત્ર ૭-૧૧-૧૪-૩૦-૩૬-૪૨-૫૩-૫૪-૫૫-૭૦૮૨-૮૩-૮૯-૧૦૪-૧૦૬-૧૧૦-૧૧૧-૧૩૪-૧૩૫ માં નોંધાયેલી છે. કેટલીક વિગતે અગાઉ આ ગ્રંથમાં આવી છે. બાકી રહેલીમાં જાણવા જેવી હકીકત નીચે પ્રમાણે છે. ૧. મહાવીરે એક આસને બેસીને જ ૫૪ મુદ્દાઓ ઉપદેશ્યા હતા. જોકે ટીકાકાર જણાવે છે કે, તે ઉપદેશે કયા તે અપ્રતીત' છે. ૨. મહાવીર ચાતુર્માસમાં શરૂઆતમાં ૫૦ દિવસ તો ગ્ય સ્થાન ન મળે તો સ્થાનાંતર પણ કરતા; પરંતુ પછીના ૭૦ દિવસ તો ઝાડ તળે પણ સ્થિર થતા. ૯. સ્થાનાંગમા નોધાયેલી હકીકત સ્થાનાંગસૂત્રમાં પણ મહાવીર વિષે કેટલીક ગણતરીઓ સંઘરાઈ છે. જેમકે, (સૂત્ર ૬૨૧) નીચેના આઠ રાજાઓએ ઘરબાર તજી ભગવાન પાસે પ્રવજ્યા લીધી હતી? વીરાંગક, વીરયશ, સંજય, એણેયક, સેવ, શિવ, ઉદાયન, શંખ. Page #444 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટો ૧૦. ભગવતીસૂત્રમાં નેપાયેલી કથા ભગવતીસૂત્રમાં શ્રાવસ્તીના શંખ શેઠને એક પ્રસંગ આ પ્રમાણે નોંધાયેલ છે ? શ્રાવસ્તીમાં શંખ વગેરે ઘણા શ્રાવકે રહેતા. તે અતિ ધનિક હતા, તથા જીવ-અછવ વગેરે તને જાણનારા હતા. શંખને ઉત્પના નામે શ્રમણે પાસિકા સ્ત્રી હતી. એક વખત મહાવીર સ્વામી શ્રાવસ્તીમાં કાષ્ઠક ચેત્યમાં પધાર્યા. તેમના આવ્યાની વાત સાંભળી બધા તેમનાં દર્શને ગયા. મહાવીરે તે બધાને ધર્મકથા કહી. પેલા શ્રમણોપાસકોએ ભગવાનને બીજા પણ પ્રશ્નો પૂછયા, અને તેમના અર્થો ગ્રહણ કર્યાં. પછી શંખે તે બધા શ્રમણપાસકેને કહ્યું કે, તમે પુષ્કળ ખાન-પાન તૈયાર કરાવે. આપણે તે બધાને આસ્વાદ લેતા તથા પરસ્પર દેતા અને ખાતા પાક્ષિક પિષધનું અનુપાલન કરતા વિહરીશું. તે બધાએાએ શંખનું વચન વિનયપૂર્વક સ્વીકાર્યું. પરંતુ, ત્યાર બાદ શંખને વિચાર બદલાયો. તેણે વિચાર્યું કે, અન્નપાનાદિ ભોગવીને પષધ વ્રત ઊજવવું, એ શ્રેયસ્કર ન કહેવાય; પરંતુ મણિ-સુવર્ણદિને ત્યાગ કરી, બ્રહ્મચર્ય સ્વીકારી, એકલા પિષધશાળામાં રહીને ધ્યાનાદિ કરીને પાષધવત ઊજવવું એ શ્રેયસ્કર કહેવાય. આથી તેણે પત્નીને પૂછીને તેમ કર્યું. પેલા શ્રમણોપાસકે તે અન્નાદિ તૈયાર કરી, શંખની રાહ જોતા બેઠા હતા. પછી તેઓએ પુષ્કલી નામે શ્રાવકને ૧. પાષધવત બે પ્રકારનું છે : એક, ઇષ્ટજનને ભોજનદાનાદિપિ તથા આહારઆદિ રૂપ છે અને બીજુ પિષધશાળામાં જઈ, બહાચયાદિપૂર્વક ધ્યાનાદિ કરવા ૨૫ છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ સર શ્રી મહાવી૨-થા શખને તેડવા મેકલ્યા. શંખે જવાબ આપ્યા કે, પુષ્કળ અન્નપાનાદિ આહારને આસ્વાદ લેતા પાષધનું પાલન કરવું મને યેાગ્ય ન લાગ્યું. મને તે આ રીતે પાષધશાલામાં પાષણયુક્ત થઈને વિહરવું યાગ્ય લાગે છે. પરંતુ તમે બધા તા પહેલાં નક્કી કર્યો પ્રમાણે અન્નપાનાદિના અરવાદ લેતા વિહરા, બીજે દિવસે જ્યારે બધા મહાવીરનાં દર્શને ભેગા થયા, ત્યારે શખતે રૂપા આપવા લાગ્યા. મહાવીરે તે બધાને કહ્યું કે, શંખના આમ તિરસ્કાર ન કરો. કારણુ તે ધમને વિષે પ્રીતિવાળા અને દઢતાવાળા છે. તથા તેણે પ્રમાદ અને નિદ્રાના ત્યાગથી સુદૃષ્ટિ-નાનીનું જાગરણ કરેલ છે. વળી ક્રાપ્ત કરવા એ પેાતાના ક્રમબધનને દૃઢ કરવા જેવું છે. શ્રમણેાપાસકાએ આ સાંભળી શંખની ક્ષમા માગી. શખ ત્યાર બાદ યથાયેાગ્ય સ્વીકારેલાં તપ તથા વ્રત વડે આત્માને ભાવિત કરતા, ઘણાં વરસ સુધી શ્રમણેાપાસકપણ પાળી, અંતે સાઠે ટંક ઉપવાસ કરી, સમાધિયુક્ત ચિત્તે મરણુ પામી, દેવગતિ પામ્યા. [ શતક ૧૨, ઉર્દૂ. ૧ ]. પેરેટના શિષ્યો સિદ્ધ થશે? : ભગવતીસૂત્રમાં એક પ્રશ્ન એવા નોંધાયેલા છે કે, ભગવાન મહાવીરના કેટલાક શિષ્યા સિદ્ધ થશે? ભગવાને એવા જવાબ આપ્યા હતા કે, સાતસે। ’ [ શતક ૫, ઉર્દૂ. ૪ ], " Page #446 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા ખંડ ૩ જે ભગવાન મહાવીરની દષ્ટાંતકથાઓ Page #447 --------------------------------------------------------------------------  Page #448 -------------------------------------------------------------------------- ________________ તુંબડાં ભગવાન મહાવીરે કહ્યું: હે ગૌતમ! જેમ કોઈ પુરુષ મોટા, સૂકા, કાણા વિનાના, આખા તુંબડાને દાભથી વીંટે; તેના ઉપર માટીને લેપ લગાવે, પછી તેને તડકે સુકવે, તથા એવી જ રીતે ઉપરાઉપરી આઠ વાર કરે; અને ત્યાર બાદ તેને ઊંડા પાણીમાં ફેકે, તે માટીના આઠ લેપથી ભારે થયેલું તે તુંબડું પાણીની સપાટીની નીચે ચાલ્યું જાય છે. એ જ પ્રમાણે હે ગૌતમ! જીવ હિંસા અસત્ય ચાર્ય, પરિગ્રહ, અબ્રહ્મચર્ય, ક્રોધ, માન, માયા, લેબ વગેરેના કુસંસ્કારોને લીધે ભારે થાય છે. તેવા જ મરણ પામીને અધોગતિએ જાય છે. હવે હે ગૌતમ! પાણીમાં ડૂબેલા તે તુંબડા ઉપરના લેપને પહેલો થર કેરાઈને ઊખડી જાય છે, ત્યારે તે નીચેથી જરાક ઉપર આવે છે. એ રીતે જ્યારે તેની ઉપરના બધા જ રે ઊખડી જાય છે, ત્યારે તે પોતાના મૂળસ્વભાવને – એટલે કે હલકાપણને પામીને સપાટી ઉપર આવી જાય છે. એ જ પ્રમાણે જીવો અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, ક્ષમા, મૃદુતા, સરળતા, અને નિર્લોભતા વગેરેના આચરણથી હિંસા વગેરેના કુસંસ્કારોને ધીરે ધીરે ઓછા કરે છે. તે રીતે જ્યારે તે સંસ્કારે છેક નિર્મળ થઈ જાય છે, ત્યારે આત્મા પિતાના અસલ સ્વભાવમાં આવી જાય છે, અને ઊર્વગતિને પામી, અજરામર બની જાય છે. જ્ઞાતા. ૧-૬] Page #449 -------------------------------------------------------------------------- ________________ બે કાચબા શ્રી મહાવીર કહે છે? કાશીમાં ગંગાતીરે એક મેટ ધરે હતું. તેમાં અનેક માછલાં, કાચબા, મગર, વગેરે જલચર પ્રાણુઓ રહેતાં હતાં. તે ધરાની પાસે એક મોટી ઝાડી હતી. તેમાં બે શિયાળ રહેતાં હતાં. રાત પડે જળચરેને પકડવા તે બંને ધરા પાસે આવતાં. એક વાર રાત પળે જળ પી ગયું, ત્યારે એ ધરામાંથી બે કાચબા બહાર નીકળ્યા અને ખાવાનું શોધવા આમતેમ ફરવા લાગ્યા. પેલાં શિયાળ તે બંનેને જોતાં જ તેમના ઉપર તૂટી પડયાં. પરંતુ પેલા બે કાચબાઓએ તરત જ પિતાનાં અંગ પિતાની હાલ નીચે છુપાવી દીધાં અને તેઓ હાલ્યા ચાલ્યા વિના જ એક જગાએ પડી રહ્યા. પિલાં શિયાળાએ આવીને તેમને વારંવાર હલાવ્યા, બચકાં ભય અને નખ માથી પણ કોઈ જ વળ્યું નહીં. છેવટે થાકીને તેઓ કાચબા ફરી હાલ-ચાલે તેની રાહ જોતાં છેડે છે. છપાઈને બેસી રહ્યાં. શિયાળ ચાલ્યાં ગયાં સમજીને બેમાંના એક કાચબાએ પિતાને એક પગ ધીરે ધીરે બહાર કાવ્યો. તે જોતાં જ એક શિયાળે એકદમ આવીને તેને પગ કરડી ખાધે. એ જ રીતે ૫ . - -- - ૧, બે હાથ, બે પગ, અને પાક. Page #450 -------------------------------------------------------------------------- ________________ બે કાચા તે મૂઢ કાચબાના બીજા અવય પણ કરડી ખાઈને તે શિયાળાએ તેનો નાશ કર્યો. બીજો કાચબો પણ તે પ્રમાણે જ કરશે એમ માની શિયાળ લાંબે વખત સંતાઈ રહ્યાં. પરંતુ તે કાચબો તે પિતાને એક અવયવ બહાર ન કાઢતાં કેટલેય વખત ત્યાં ને ત્યાં નિશ્રેષ્ટ થઈને પડી રહ્યો. તે શિયાળાએ તે જગાએ બે ત્રણ વાર ફેરા ખાધા, પણ તેમનું કાંઈ વળ્યું નહિ. છેવટે કંટાળીને હતાશ થઈ તે ચાલ્યાં ગયાં. શિયાળ ચાલ્યાં ગયાં ત્યાર બાદ પણ કેટલોક વખત જવા દઈને તે ચતુર કાચબાએ પિતાની ડેક ધીરે ધીરે ઊંચી કરીને ચારે કેર જોયું. આસપાસ કેઈને ન જેવાથી તે ઝપાટાબંધ દેડીને પિતાના ધરામાં પેસી ગયો અને પોતાનાં સગાંસંબંધીઓને મળીને સુખે રહેવા લાગ્યું. આ પ્રમાણે જે શ્રમ અને શ્રમણ પિતાની પાંચ ઈદ્રિયોને તાબામાં ન રાખતાં સ્વચ્છેદે વર્તે છે, આહાર ઉપરને સંયમ ગુમાવી સ્વાદમાં લાલુપ થઈ જાય છે, અતિશય મિષ્ટ અને સ્નિગ્ધ પદાર્થોને જ શોધ્યા કરે છે, તથા આખે સમય પ્રમાદમાં જ ગાળે છે, તેવાં શ્રમણ અને શ્રમણુઓને પહેલા કાચબાની પેઠે બુરે હાલે નાશ થાય છે. તેથી ઊલટું, જે શ્રમ અને શ્રમણીઓ પોતાની પાંચે ઇકિયે તાબામાં રાખે છે, સંયમથી વર્તે છે, આહારનું પ્રમાણ બરાબર સમજી, લૂખાસખા ભજનને પણ શરીરના પિષણ પૂરતો જ ઉપયોગ કરે છે, તથા સ્વાધ્યાયાદિ આત્મકલ્યાણમાં ઉપયોગી પ્રવૃત્તિમાં જ પિતાનો સમય ગાળે છે, તે બધાં બીજા કાચબાની પેઠે સુખેથી પોતે તરે છે, અને બીજાને પણ તારે [ જ્ઞાતા. ૧-૪] Page #451 -------------------------------------------------------------------------- ________________ બે ઈંડાં ચંપા નગરીમાં મે સાવાહ મિત્રા રહેતા હતા: જિનદત્ત અને સાગરદત્ત. તે બંનેને એકએક પુત્ર હતા. તે બંને પુત્રા સાથે જન્મેલા, સાથે ઊછરેલા, સાથે રમેલા, સાથે પરણેલા અને પરસ્પર અત્યંત અનુરાગવાળા હતા. એકબીજાની ઇચ્છાને તેઓ સ’પૂર્ણ રીતે અનુસરતા. એક વખત તે અનેે જણા નગરી બહારના ઉદ્યાનમાં વિહાર કરવા ગયા હતા. ત્યાં ક્રૂરતાં કરતાં તેઓ એક જાળા પાસે આવ્યા. તેમનાં પગલાંના અવાજથી તે જાળામાં વિયાયેલી એક ઢેલડી ભયની મારી મેાટી ચીસે નાખતી ત્યાંથી નીકળીને સામેના ઝાડની ડાળ ઉપર બેઠી. પેલા મિત્રાએ જાળામાં જોયું તા ઢેલડીએ એ સુંદર ઈંડાં મૂકયાં હતાં. આ ઈંડાં આપણે ઘેર લઈ જઈ એ તે। તેમાંથી આપણને રમવા મેર થશે, એમ વિચારી, તેમણે પેાતાના તાકા દ્વારા તે ઈંડાં ઉપાડાવીને પેાતાને ત્યાંની ઉત્તમ કૂકડીઓનાં ઈંડાંની ભેળાં મુકાવ્યાં. આમ એક ઈંડુ સાગરદત્તને ત્યાં અને બીજું જિનદત્તને ત્યાં સેવાવા વાગ્યું. કૂકડીનાં ઈંડાં ભેળા રાખેલા તે ઈંડામાંથી મેર થશે કે નહી' તે જોવાને સાગરદત્તના પુત્ર વારંવાર તેને ખખડાવવા લાગ્યા, વારંવાર હલાવવા લાગ્યા, તથા આમથી તેમ ફેરવી ફેરવીને જોવા લાગ્યા. આમ ઘણી વાર થવાથી તે ઈંડુ નિર્જીવ થઈ ગયું. પેાતાના ઈંડાને નિર્જીવ થઈ ગયેલું જોઈ તે ધણા ખેદ પામ્યા, અને મન સાથે કહેવા લાગ્યા કે આ ઈંડામાંથી મારે રમવાના માર ન થયે Page #452 -------------------------------------------------------------------------- ________________ એ હા ર ખીજી બાજુ જિનદત્તના પુત્રે સૂકડીનાં ઈંડાં ભેગા રહેલા પેાતાના ઈંડામાંથી ચેાગ્ય સમયે મેર અવશ્ય થવાના છે, એ વિશ્વાસથી તેને કદી ખખડાવ્યું નહીં, ફેરવ્યું નહીં, અને જેવું સરખું પણ નહીં. પરિણામે, ચેાગ્ય કાળે તે ઇંડામાંથી મેરનું બચ્ચુ′ થયું. પછી જિનદત્તના પુત્રે સરપેાષકાને મેલાવી તે બચ્ચાને કાળજીપૂર્વક ઉછેરાવ્યું તથા તેને નાચવા-કૂદવાની તાલીમ અપાવી. હવે તે મેર જિનદત્તને ત્યાં કળા કરીને નાચે છે, ટહુકા કરે છે, અને ચંદ્રકળાવાળાં પેાતાનાં પીંછાંથી સૌને ખુશ કરે છે. એ પ્રમાણે જે શ્રમનિપ્રથા અહિંસા, સત્ય, ત્યાગ, બ્રહ્મચય અને અપરિગ્રહ વગરે સયમેાની બાબતમાં સાગરદત્તના પુત્રની જેમ શંકાશીલ રહે છે, તેમનું ખરાખર આચરણ ન કરતાં તેમના ફળ વિષે વિવાદ કર્યાં કરે છે, પક્ષાપક્ષી માંડે છે, કે કદાગ્રહ કરીને ભારે ધમસાણ મચાવે છે, તે ભિક્ષુએ અને ભિક્ષુણી સાગરદત્તના પુત્રની જેમ પસ્તાય છે. અને છેવટે કકળાટમાં ને કકળાટમાં જ પોતાનું જીવન પૂરું કરે છે. પરંતુ જે શ્રમણા અને શ્રમણીએ જિનદત્તના પુત્રની જેમ અહિંસા, સત્ય, ત્યાગ, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ વગેરે સયમેાની બાબતમાં શંકાશીલ ન રહેતાં તેમનું અશકભાવે આચરણુ કર્યાં કરે છે, તે ચોક્કસ આ સૌંસારસમુદ્રને તરી જાય છે. [જ્ઞાતા॰ ૧–૩ ] Page #453 -------------------------------------------------------------------------- ________________ નંદીફલ ચંપા નગરીમાં ધન્ય નામે એક સમૃદ્ધ તથા કુશળ સાર્થવાહ રહેતો હતો. એકવાર તે સાર્થવાહે વેપાર માટે અહિ૨છત્રા નગરી તરફ જવાને વિચાર કર્યો. તે માટે તેણે અનેક પ્રકારનાં કરિયાણુનાં મોટાં મોટાં ગાડાં ભરાવ્યાં, તથા પ્રયાણની તૈયારી પહેલાં ચંપામાં તેણે ઘોષણા કરાવી કે જે કઈ પરિત્રાજક કે ગૃહસ્થ ધન્ય સાર્થવાહની સાથે અહિચ્છત્રા આવવા ઇચ્છતા હોય, તે ઘણુ ખુશીથી આવી શકે છે. ધન્ય સૌને જોઈતી મદદ કરશે.” એ ઘાષણ સાંભળતાં કેટલાય સાધુ-સંન્યાસી, તથા ગ્રહો ધન્યના સાર્થમાં જોડાયા. પછી નાની નાની મજલે કરતો ધન્ય બધા સાથે સાથે અંગદેશની વચ્ચે થઈ, સરહદ ઉપર આવી પહોંચ્યો. ત્યાં પડાવ નાખ્યા બાદ ભવિષ્યના પ્રવાસમાં રાખવાની સાવચેતીની જાણ માટે તેણે પિતાના સાર્થમાં નીચે પ્રમાણે ઘોષણા કરાવી. “હવે પછીના પ્રવાસમાં વૃક્ષોથી ગીચ એવી એક મોટી અટવી આવનાર છે. તેમાં પુત્ર-પુષ્પ-ફળથી શોભતાં નંદીફળ નામનાં વૃક્ષો આવશે. તે દેખાવમાં ઘણું મનહર હોય છે, પણ જે કઈ તેમની છાયામાં વિસામો લે છે, કે તેમનાં ફળફૂલ ચાખે છે, તેનું અકાળે મૃત્યુ થાય છે. માટે કોઈ પ્રવાસીએ તેમ કરવું નહીં.' પરંતુ સાર્થનાં કેટલાંય માણસો ધન્યની આ વેષણ તરફ લક્ષ્ય ન રાખી, તે વૃક્ષોની છાયા અને ફળફૂલોથી Page #454 -------------------------------------------------------------------------- ________________ આકર્ષાઈ અકાળ મૃત્યુ પામ્યાં. પરંતુ જેઓએ તે છેષણ ધ્યાનમાં રાખી, તેઓ તે ઝાડેથી દૂર જ રહ્યાં. બાકી રહેલાઓ સાથે પ્રવાસ કરતો ધન્ય યથાકાળે અહિચ્છત્રા જઈ પહોંચે. એ પ્રમાણે જે નિગ્રંથનિર્મથી વિતરાગ પુરુષોએ કહેલા સંયમને સ્વીકાર કરીને પણ કામગુણોમાં લલચાઈને ફસાઈ જાય છે, તથા શ્રમણત્વથી ભ્રષ્ટ થાય છે, તેઓ ધન્યની ઘષણ ન માની નંદીફળ પ્રત્યે આકર્ષાનારા પ્રવાસીઓની જેમ નાશ પામે છે; અને સંસારસાગરમાં રખડ્યા કરે છે. પરંતુ જેઓ ધન્યની છેષણને સ્વીકારીને ચાલનારા પ્રવાસીઓની જેમ પિતાના સંયમમાં વધારે ને વધારે સાવધાન તથા પ્રયત્નશીલ રહે છે, તેઓ સમસ્ત લોકમાં વંદનીય અને પૂજનીય થઈ, શેડા જ વખતમાં સંસારનો પાર પામી સિહ-બુહ અને મુક્ત થાય છે. જ્ઞિાતા. ૧-૧૫] Page #455 -------------------------------------------------------------------------- ________________ ૫. ચંદ્રમા શ્રી મહાવીર કહે છે? વર્ણ, શીતલતા, સ્નિગ્ધતા, કાંતિ, દીપ્તિ, વૃતિ, છાયા, પ્રભા, ઓજસ અને મંડળની બાબતમાં કૃષ્ણપક્ષના પડવાને ચંદ્ર પૂર્ણિમાના ચંદ્ર કરતાં હીન હોય છે. તે જ પ્રમાણે કૃષ્ણપક્ષના પડવાના ચંદ્ર કરતાં બીજને ચંદ્ર હીનતર હેાય છે. અને એ રીતે દરરોજ હીન થતો થતો અમાસની રાત્રે તે છેક નષ્ટ થઈ જાય છે. એ જ પ્રમાણે ક્ષમા, નિલભતા, જિતેક્રિયતા, સરલતા, મૃદુતા, લઘુતા, સત્ય, તપ, ત્યાગ, અકિંચનતા, અને બ્રહ્મચર્યના ગુણથી રહિત થતાં જનારાં નિગ્રંથ નિર્મથી દિનપ્રતિદિન હીન, હીનતર અને હીનતમ દશાને પામતાં પામતાં છેવટે અમાસના ચંદ્રની જેમ બિલકુલ નાશ પામે છે. પરંતુ શુકલપક્ષના પડવાને ચંદ્ર વર્ણ, ઘુતિ વગેરે ગુણેની બાબતમાં અમાવાસ્યાના ચંદ્ર કરતાં અધિક હોય છે. તે જ પ્રમાણે શુકલપક્ષમાં બીજને ચંદ્ર પડવાના ચંદ્ર કરતાં અધિકાર હોય છે. એ રીતે વધતાં વધતાં પૂર્ણિમાનો ચંદ્ર એ બધા ગુણેથી પરિપૂર્ણ થાય છે. એ જ પ્રમાણે ક્ષમા વગેરે ગુણેને વધારે ને વધારે ખિલવનારાં નિગ્રંથ અને નિર્મથી છેવટે પૂર્ણિમાના ચંદ્રની પેઠે પરિપૂર્ણ થાય છે. [જ્ઞાતા. ૧-૧૦] Page #456 -------------------------------------------------------------------------- ________________ ૬ રાહિણી રાજગૃહ નગરના અન્ય નામે તવગર સાવાને એક વાર વિચાર આ−ા કે, અત્યારે તે હું મારા સ` વ્યવહાર મારી દેખરેખ નીચે સારી રીતે ચલાવું છું; પરંતુ મારી ગેરહાજરીમાં એ બધું કાણુ સંભાળશે? મારે ચાર પુત્રા છે; પરંતુ તે ધન કમાઈ જાણુનારા છે. ધન તે મેં જ એટલું ભેગું કર્યું" છે કે, નવું ન આવે તે પણ ખૂટે નહીં. એટલે જરૂર તા કેાઈ અવેરનારની છે. અને એ કામ તેા સ્ત્રીનું કહેવાય. માટે મારી ચાર પુત્રવધૂએ માંથી એ કામને ક્રાણુ લાયક છે, તેની પરીક્ષા કરીને, તેના હાથમાં ભડારની ચાવી સેપુ બીજે દિવસે તેણે ખૂબ ખાનપાન તૈયાર કરાવીને પેાતાનાં તેમજ તે પુત્રવધૂએનાં સગાંને જમવા તેડાવ્યાં. જમણુ થઈ રહ્યા બાદ તે સૌની સમક્ષ તેણે પેાતાની એક એક પુત્રવધૂને ખેલાવી અને તે દરેકને ડાંગરના પાંચ પાંચ દાણા આપીને કહ્યું કે, તમે આ દાણા સાચવી રાખજો અને હું ક્રી મણુ' ત્યારે મને પાછા આપજો. મેાટી ઉઝિયાએ તે પાંચ દાણા લીધા અને ‘ સસરાજીના કાઠારમાં ડાંગરનાં ઘણાંય પાલાં ભરેલાં છે, એટલે જ્યારે તે દાણા પાછા માગશે ત્યારે તેમાંથી પાંચ દાણા લઈ ને આપી દુશ,’ એમ વિચારીને ફ્રાઈ ન જાણે તેમ બહાર ફેંકી દીધા. ખીજી ભગવતીએ એ દાણુા લીધા અને · સસરા માગશે ત્યારે કાહારમાંથી અપાશે,' એમ ધારી તે દાણા સાફ કરીને ખાઈ ગઈ. Page #457 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા ત્રીજી રક્ષિકાએ તે દાણા એક ચેાખ્ખા કપડામાં બાંધ્યા અને રત્નના કરડિયામાં મૂકી, એશિકા નીચે સાચવી રાખ્યા; તથા દિવસમાં ત્રણ વાર તેમને સ ંભાળવા લાગી. સૌથી નાની રાહિણીએ તે દાણા લઈ, મનમાં કાંઈક વિચાર કરી, પેાતાનાં પિયરિયાંને મેલાવીને કહ્યું કે, વર્ષાઋતુની શરૂઆતમાં જ તમે એક નાના કથારામાં આમને વાવીને ફરતી વાડ કરી સંભાળજો. ve પાકના સમય થતાં જ એના પાંચે છેડ ખૂબ ફૂલ્યા ફાલ્યા અને તેમાંથી નવ ઘડા ભરાય તેટલા દાણા નીકળ્યા. ખીજે વર્ષે તે બધા દાણા પહેલાંની માફક વવરાવ્યા, તે તેમાંથી અનેક કુડવ ચેખા નીપજ્યા. એ રીતે તેણે લાગલગાટ પાંચ વર્ષ સુધી તેમનું વાવેતર કરાવ્યું, તેમાંથી અનેક ગાડાં ભરાય તેટલા દાણા નીપજ્યા. પાંચ વર્ષ પૂરાં થયે અન્ય સાવાહે પેાતાનું કુટુંબ ક્રૂરી વાર એકઠું કર્યું, અને સૌને ઉત્તમ ખાન-પાન વડે સંતુષ્ટ કર્યાં. ત્યાર બાદ તે સૌની સમક્ષ તેણે પોતાની મેાટી પુત્રવધૂ ઝિકાને મેલાવીને, પેતે પાંચ વર્ષ પૂર્વે આપેલા પાંચ દાણા માગ્યા. ઉન્નિકાએ કાઠારમાંથી પાંચ દાણા લાવી આપ્યા. પરંતુ રોકે તેને સેમદ દઈને પૂછ્યું ત્યારે તેણે કબૂલ કર્યું કે, મૂળ દાણા તા પાતે ફેકી દીધા છે. તે પ્રમાણે ખીજી ભોગવતીએ પણ કબૂલ્યું કે, મૂળ દાણા તા પાતે ખાઈ ગઈ છે. ત્રીજી રક્ષિકાએ તે જતનથી સાચવેલા મૂળ દાણા જેમના તેમ લાવીને આપ્યા. અને છેલ્લી રાહિણીએ કહ્યું, ' તાત! એ દાણા જોઈતા હોય તે પહેલાં ગાડાં મગાવરાવા.’ ૧. આઠ ખેાબાના એક કુડવ. Page #458 -------------------------------------------------------------------------- ________________ રાહિણી જય શેઠે હસીને પૂછ્યું, પાંચ દાણા લાવવા માટે તે ગાડાં જોઈતાં હશે? ત્યારે રાહિણીએ પાંચ વર્ષ સુધી તે દાણા વડે કરાવેલા વાવેતરની વાત કહી સંભળાવી. " આ વાત સાંભળી, સંતુષ્ટ થઈ, શેઠે આખા કુટુંબની સમક્ષ કહ્યું, આ શહિણીને હું ઘરના બધા કારભાર સાંપુ છું, તથા તેને જ કુટુંમનાં બધાં કામકાજમાં સલાહકાર નીમું છું; આ રક્ષિકાને ઘર અને કુટુંબની બધી સપત્તિની રખેવાળી સાંપુ છું ; ભાગવતીને રસડાની અધિષ્ઠાત્રી નીમું છું, અને ઝિકાને ધરની સફાઈની જવાબદારી સાંપું છું. આ પ્રમાણે જે નિફ્ અને નિત્ર થીએ પેાતે સ્વીકારેલી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની પાંચ પ્રતિજ્ઞાઓને ઝિકાની જેમ ફેંકી દે છે, તેએ સંધના તિરસ્કારને પાત્ર બને છે, અને તેએ અધોગતિએ જાય છે. જે નિગ્રંથ અને નિમ્રથીએ પેાતે સ્વીકારેલી પાંચે પ્રતિજ્ઞાઓને ભાગવતીની જેમ ગળી જાય છે, એટલે કે તે પાંચે પ્રતિજ્ઞા ગ્રહણ કરી તેમનું માત્ર આવિકાને માટે જ પાલન કરે છે, અને તેથી મળતા આહારાદિકમાં જ આસક્ત રહે છે, તે પણ મેાક્ષળથી વંચિત થઈ, પરલેાકમાં દુ:ખનાં ભાગી થાય છે. જે નિગ્રંથ અને નિત્રથીએ રક્ષિકાની પેઠે પાતે સ્વીકારેલી પાંચે પ્રતિજ્ઞાઓને કાળજીપૂર્વક સાચવે છે, અને સભાળે છે, તે સંધમાં પૂજનીય અને વંદનીય થાય છે તથા પેાતાના મનુષ્યજીવનને સાÖક કરે છે. અને જે નિગ્રંથ તથા નિથી પેાતાની પાંચે પ્રતિજ્ઞાઓને ગુહિણીની પેઠે સારી રીતે સાચવે છે, તેમ જ ખીલવે છે, તે જ સૌથી ઉચ્ચ કાઢીનાં હાઈ, અલભ્ય એવું નિર્વાણુપદ પામે છે. [જ્ઞાતા॰ ૧-૭ ] Page #459 -------------------------------------------------------------------------- ________________ ઘોડાઓ હતિશીર્ષ નગરના કેટલાક વહાણવટીઓ એક વખત તેમનાં વહાણુ મધદરિયે તેફાનમાં સપડાઈ જતાં, અથડાતાકૂટાતા કાલિકીપે આવી પહોંચ્યા. તે દ્વીપમાં સુવર્ણ રત્ન વગેરેની કેટલીયે ઉત્તમ ખાણે હતી; પલંતુ તે સૌથી નવાઈની ચીજ તે તે દીપના અદ્દભુત ઘોડાઓ હતા. તેઓ એ વહાણવટીઓને જઈ તરત ભયથી અનેક યોજન દૂર અરણ્યમાં નાસી ગયા. અનુકૂળ પવન થતાં, લાકડાં-પાણું વગેરે જરૂરી સામગ્રી વહાણુમાં ભરી લઈ તથા તે દ્વીપમાંથી મળેલ સુવર્ણ, રત્ન વગેરે લઈને તેઓ પાછા હસ્તિશીષ આવી પહોંચ્યા; અને મોટા નજરાણાં સાથે રાજાને મળ્યા. રાજાએ તેમને તેમના પ્રવાસની, તથા તેમણે જોયેલી કેઈ નવાઈની ચીજની વાત પૂછી. તેઓએ કાલિક હીપમાં પોતે જોયેલા અદ્દભુત ઘોડાઓની વાત કહી. એ ઉપરથી રાજાએ તે વહાણવટીઓને પિતાનાં માણસો સાથે તે દ્વીપમાં તે ઘોડાઓ લઈ આવવા પાછા મોકલ્યા. તેમની સાથે રાજાએ શ્રોત્રંદ્રિયને ઉત્તેજક વાલો મેકયાં; ચક્ષુરિંદ્રિયને ઉત્તેજક અનેક પ્રકારની રંગબેરંગી આકૃતિઓ-ચિત્રો વગેરે મેકલ્યાં, ધ્રાણેન્દ્રિયને ઉત્તેજક અનેક સુગંધી પદાર્થો મોકલ્યા; સ્વાદેન્દ્રિય તૃપ્ત કરનાર સ્વાદુ પદાર્થો મોકલ્યા; અને સ્પર્શેન્દ્રિયને ઉત્તેજક સુંવાળા પદાથી મોકલ્યા. Page #460 -------------------------------------------------------------------------- ________________ બરાબર ખ્યા તથા વા બહુ જાણ હાએ વહાણવટીઓએ કાલિદીપે પહોંચતાં વેંત જ જુદી જુદી દિને ઉત્તેજક તે પદાર્થોને ઘોડાઓના સ્થાનની આસપાસ ગોઠવી દીધા, અને વીણા વગેરે વાલો વગાડવા માંડયાં. તે વાલોના અવાજથી મેહિત થયેલા છેડાઓ તે માણસ પાસે આવીને ચૂપચાપ બેસી ગયા, અને સુગંધીએ સૂધવા લાગ્યા, ખાવો ખાવા લાગ્યા તથા પે પીવા લાગ્યા. પછી તેમને બરાબર લુબ્ધ થયેલા જાણીને તે લોકોએ તેમને ગળે અને પગે બાંધીને પકડી લીધા તથા વહાણ ઉપર ચડાવી રાજાની પાસે આયા. રાજાએ તે વહાણવટીઓનું બધું દાણ માફ કર્યું. પછી પેલા ઘોડાઓને રાજના આશ્વમકાએ તેમનાં મેંકાન-વાળ-ખરી-કાંડાં બાંધીને, ચોકડાં ચડાવીને, તેમ ખેંચીને, આંકીને તથા વેલ-નેતર-લતા અને ચાબુક વગેરેના પ્રહારો મારી મારીને સારી રીતે કેળવ્યા અને રાજા પાસે આણ્યા. એ પ્રમાણે જે શ્રમણો અને શ્રમણુઓ અહિંસા, સત્ય વગેરેની પ્રતિજ્ઞાઓ સ્વીકારીને પેલા ઘોડાઓની પેઠે શબ્દ- * સ્પર્શ-રૂપ-રસ અને ગંધમાં આસક્ત થાય છે, મેહ પામે છે, અને તેમને પ્રાપ્ત કરવા વ્યાકુળ બને છે. તેઓ તે ઘડાઓની પેઠે અસહ્ય દુઃખ પામે છે, અને સંસારચક્રમાં ફર્યા કરે છે. જે મનુષ્ય શ્રોત્રેઠિયને વશ થઈને મધુર શબ્દોમાં રાગ કરે છે, તે તેતરની પેઠે પાશમાં બંધાય છે. જે મનુષ્યો ધ્રાણેન્દ્રિયને આધીન થઈ અનેક પ્રકારના ' સુગંધમાં આસક્ત થાય છે, તેઓ મદારીના હાથમાં સપડાયેલા સાપની પેઠે અત્યંત કઠેર વધ-બંધ પામે છે. જે માણસે સ્વાદેજિયને વશ થઈ અનેક પ્રકારનાં લિજજતદાર ખાનપાનમાં ગૃહ બને છે, તેઓ ગલ ગળેલા મત્સ્યની પેઠે તરફડીને મરણ પામે છે. Page #461 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા જે મનુષ્યો સ્પર્શેન્દ્રિય વશ ન કરતાં અનેક જાતના સ્પર્શથી લલચાય છે, તેઓ અંકુશથી વીંધાતા હાથીની પેઠે પરાધીન થઈને મહાદના પામે છે. શ્રમણે મધુર કે અમધુર શબ્દોને કાનમાં પ્રવેશ કરતા અટકાવવા કાનમાં પૂમડાં ન નાખતાં, સમભાવ કેળવવાને પ્રયત્ન કરો. શ્રમણે સારાં કે નઠારાં રૂપે પોતાની આંખ સામે આવતાં, તે આંખ ઉપર દ્વેષ કરવાને બદલે સમભાવ કેળવવાનો પ્રયત્ન કરો. શ્રમણે સુગંધ કે દુર્ગધને નાક પાસે આવતાં નાક ચડાવવાને બદલે સમભાવ કેળવવાનો પ્રયત્ન કરો. શમણે જીભ ઉપર સારા કે નરસા રસ આવતાં મેં મરડવાને બદલે સમભાવ કેળવવાનો પ્રયત્ન કરવો. શ્રમણે શરીરને સારા કે નરસા સ્પર્શીને પ્રસંગ પડે ત્યારે હષ્ટ કે તુષ્ટ ન થતાં સમભાવ કેળવવાનો પ્રયત્ન કરવો. [જ્ઞાતા. ૧–૧૭] Page #462 -------------------------------------------------------------------------- ________________ ૮ મલ્લિ શ્રી મહાવીરસ્વામી કહે છે: વિદેહની રાજધાની મિથિલામાં કુભ નામે રાજા હતા. તેને પ્રભાવતી રાણીને પેટે મલ્લિ નામની સ્વરૂપવતી પુત્રી જન્મી હતી. તે જ્યારે કૈાવનમાં આવી, ત્યારે તેનું સાંધ્ય એટલું બધું ખીલી ઊઠેય કે, દેશ દેશના રાજએ તેને પ્રાસ કરવા પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ મલ્લિએ તો આજીવન કૌમારવ્રત પાળવાના નિય કર્યાં હતા, તેથી તેના પિતા કુંભરાજા કાઈનું કહેણુ સ્વીકારતા ન હતા. છેવટે કાશલદેશ, અંગદેશ, કાશીદેશ, કુણાલદેશ, કુરુદેશ અને પંચાલદેશ એમ છે દેશના રાજાએએ તે મલ્ટિને બળાત્કારે વરવા માટે કુંભરાજાની નગરી ઉપર પાતપાતાનાં લશ્કરા સાથે ચડાઈ કરી. મહિલએ . વિચાયુ કે, આવા બળિયા સામે મારા પિતા ટકી શકશે નહીં. આથી તેણે એ બધા રાજાઓને શાંત કરવા માટે એક યુક્તિ વિચારી કાઢી. તેણે પેાતાના મહેલના એક સુંદર અને વિશાળ ઓરડાની મધ્યમાં પેાતાની એક આક્ષેમ સુવણુ મૂર્તિ મુકાવી. તે મૂર્તિ અંદરથી પેાલી હતી, અને તેના માથા ઉપર કમળવાળું એક ઢાંકણું હતું. એ મૂર્તિને શ્વેતાં સાક્ષાત્ મલ્લિ પાતે જ ઊભી ન હોય, એવા ભાસ થતા. પછી મલ્ટિ તે મૂર્તિના પેટમાં રાજ સુગધી ખાદ્યો નાખ્યા કરતી. તેમ કરતાં કરતાં જ્યારે તે મૂર્તિ પૂરેપૂરી Page #463 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી મહાવીરકથા ભરાઈ ગઈ, ત્યારે તેણે પેલું કમળવાળું ઢાંકણું તેના ઉપર મજબૂત રીતે બેસાડી દીધું. અને પછી તે બધા રાજાઓને સદેશેા કહાવ્યેા કે, મલ્ટિ તમને બધાને મળવા ઇચ્છે છે. આ સંદેશાથી સંતુષ્ટ થઈ, તે રાજાએ પેાતાનું સૈન્ય રણક્ષેત્રમાંથી પાછું ખેંચી લીધું; અને પાતે બની ઠનીને મલ્લિને મહેલે ગયા. તે બધાને મલ્લિની સુવર્ણમૂર્તિ વાળા એરડામાં લઈ જવામાં આવ્યા. તેમે તે। મૂર્તિને જ મલ્લિ સમજી, તેના રૂપમાં વળી વધારે લુબ્ધ થયા. ત્યારબાદ વસ્ત્રાભૂષણ સજી રાજકુમારી મલ્લિએ તે એરડામાં પ્રવેશ કર્યો, ત્યારે જ રાજાઓને ભાન આવ્યું કે, મલ્લિ તે આ છે, અને પેલી તેા મૂર્તિ જ છે. રાજકુમારીએ આવીને પેલી મૂર્તિ ઉપરનું ઢાંકણું ખેાલી નાખ્યું. ઢાંકણું દૂર થતાં જ અંદરથી નીકળતી તીવ્ર દુર્ગંધથી આખા ઓરડા ભરાઈ ગયા, અને રાજાઓએ અકળાઈ ને પોતાને નાકે પેાતાના ખેસ ઢાંકથા. તે વખતે મલ્લિ ખેલી : ‘હે રાજા ! તમે તમારા ખેસ તમારે નાકે કેમ ઢાંકયા? જે મૂર્તિનું સૌ રૃખી તમે લુબ્ધ થયા હતા, તે જ મૂર્તિમાંથી આ દુર્ગંધ નીકળે છે. અને તે ુષ પણ જે સુગંધી ઉત્તમ પદાર્થો તમે સૌ ખાએ છે, તે પદાર્થોની જ બનેલી છે. હું રાજાએ, મારું સુંદર દેખાતું શરીર પણુ એ જ ખાદ્ય પદાર્થોનું બનેલુ છે, તથા અંદરથી વસ્તુતાએ એવા જ લેાડી, થૂક, મૂત્ર, વિષ્ટા વગેરે ધણુાસ્પદ પદાર્થોથી ભરેલું છે. આ મૂર્તિની જેમ મારા શરીરનું ઢાંકણુ પણ ઉધાડી નાખી શકાય તેમ હોત, તા તમે એ જ પ્રમાણે તમારાં નાક, તેમ જ તમારી આંખે। ત્રાસીને અધ કરી દેત. તે પછી આવા દુર્ગંધથી ભરેલા અને વિષ્ટાના ભંડારરૂપ મારા આ શરીરના Page #464 -------------------------------------------------------------------------- ________________ સદ્ધિ ૫૧ માત્ર દેખીતા સૌંદર્ય ઉપર જ લુબ્ધ થઈને તમે શે અવિવેક કરવા તત્પર થયા છે?' , મહિલની આ માર્મિક વાણી સાંભળી તે રાજાઓ શરમાઈ ગયા, અને પોતાને અવિવેક દૂર કરી પિતામાં સર્દિક પ્રગટાવવા બદલ મલિને આભાર માનવા લાગ્યા. મહિલએ પણ અવસર જોઈ, પિતાના વાફપ્રહાર ચાલુ રાખ્યાઃ “હે રાજાઓ! મનુષ્યનાં કામસુખ આવા દુગંધયુક્ત શરીર ઉપર જ અવલબેલાં છે. વળી તેનું બાહ્ય સૌંદર્ય પણ સ્થાયી નથી. જ્યારે તે શરીર જરાથી અભિભૂત થાય છે, ત્યારે તેની કાંતિ વિવણું થઈ જાય છે, ચામડી નિસ્તેજ થઈ લબડી પડે છે, આંખ ઊંડી ઊતરી જાય છે, ડાચુ મળી જાય છે, મુખમાંથી લાળ દદડે છે, અને આખું શરીર હાથતાં ચાલતાં થરથર કંપે છે. તે હે દેવાનુપ્રિયો! એ પ્રકારના શરીરથી નીપજતાં કામસુખની કેણુ આસક્તિ રાખે? અને તેમાં મોહ પામે? હે રાજાઓ! આવા વિચારથી જ મેં એ બધાં કામસુખની આસક્તિ તજી, દીક્ષા લેવાનું તથા આજીવન બ્રહ્મચારિણી રહી સંયમધર્મને અનુસરવાનું નક્કી કર્યું છેતો તે વિષે તમારે શું વિચાર છે તે મને કહે.” આ વાત સાંભળી રાજાઓએ નમ્રભાવે કહ્યું, “તારું કહેવું ખરું છે; તારા નિશ્ચયમાં વિશ્વ નાખવાની વાત તો કયાં રહી, અમે પણ તારા જ માર્ગનું અનુસરણ કરવા તૈયાર છીએ.' આમ કહી તે મહાનુભાવ રાજાઓએ પોતપોતાની રાજધાનીમાં જઈ પિતાના પુત્રોને રાજ્યભાર સોંપી, મહિલ પાસે પાછા અવીને તેની જેમ દીક્ષા લીધી અને શિક્ષાન્ત વડે નિવહ કરતાં કરતાં સંયમધર્મનું પાલન કરવા માંડયું. [જ્ઞાતા. ૧-૮] Page #465 -------------------------------------------------------------------------- ________________ ખાઈનું પાણી ચંપાનગરીની બહાર એક મેટી ખાઈ હતી. તેનું પાણી સડેલા મડદા જેવું ગંધાતું, જોવું કે અડકવું ન ગમે તેવું ગંદુ અને અસખ્ય કીડાઓથી ખદબદતું હતું. એક વાર તે નગરીના રાજા, પેાતાના દરબારીએ, શેઠ વગેરે સાથે ભેાજન લીધા બાદ તે ભેાજનસામગ્રીનાં વખાણુ કરવા લાગ્યા. બીજા બધાએએ તેા હા'માં હ્રા ઉત્સાહપૂર્વક ભેળવી. પરંતુ સુમુદ્ધિ નામને અમાત્ય ચૂપ બેઠે રહ્યો. તેથી રાજાએ તેને સોધીને પૂછ્યું' કે, તું ચૂપ બેઠા છે, તે શું તને આજની ભેજનસામગ્રીનાં વ, રસ, સ્પર્શ, ગધ આદિ આહ્લાદક ન લાગ્યાં ? સુબુદ્ધિએ જવાબ આપ્યા, એ બધા પુદ્ગલ—પદાર્થીના વષ્ણુ, રસ, સ્પર્શ, ગધ આદિ મતે ચકિત કરી શકતા નથી. કારણ કે, હું તે બધાને પરિવતનશીલ જોઉં છું, અને જાણું છું. આજે આપણને વ–રસ–૫-ગંધ આદિથી માહિત કરનારાં પરમાણુ-પુદ્ગલેા ખીજે વખતે આપણુ ઘૃણા ઉપજાવનારાં થઈ જાય છે, અને આજે ધૃણા ઉપજાવનારાં પુદ્ગલે। કાઈ કાળે માહ ઉપજાવનારાં પણ થઈ જાય છે. એ બધા પદાર્થોના એવા સ્વભાવ જ છે. તેમને વિષે આટલે અંધે પ્રશંસાવાદ હું ચેાગ્ય માનતા નથી. . સુષુદ્ધિની આ વાત રાજાને ગમી નહી. તેને એ બધું નકામું દોઢડહાપણ લાગ્યું. પણુ તે ચૂપ રહ્યા. Page #466 -------------------------------------------------------------------------- ________________ આઈનું પાણી એક વાર એ રાજા ઘડેસ્વાર થઈ મેટા પરિવાર સાથે પિલી ખાઈના ગંદા પાણુ પાસે થઈને ફરવા નીકળ્યો. ત્યાં તે પાણુની અસહ્ય દુર્ગધથી તેને નાક દાબવું પડયું. થડે દૂર ગયા બાદ સૌની સમક્ષ રાજા એ પાણીના ખરાબ વર્ણ-ગંધ-રસ આદિની નિંદા કરવા લાગ્યા. - તે વખતે પણ સૌએ તેની હામાં હા મેળવી. માત્ર સુબુદ્ધિ ચૂપ રહ્યો. રાજા આથી નવાઈ પામી બોલ્યા, “સુબુહિ! આ પાણું પણ તને ઘણા કરવા લાયક નથી લાગતું શું?” સુબુદ્ધિ બોલે, “હે રાજા! મેં પહેલાં કહ્યું હતું તેમ, પદાર્થોનાં પરિવર્તનશીલ રૂપો-વર્ણ-ગંધ-ર-સ્પર્શીથી માહિત પણ થવાની જરૂર જેમ હું જોતો નથી, તેમ તેમની ઘણું કરવાની પણ હું જરૂર જેત નથી. કારણ વસ્તુ તથા તેના ગુણધર્મો પરિવર્તનશીલ છે. રાજા ચિડાઈને બોલ્યો, તારું કથન મને દુરાગ્રહભર્યું લાગે છે. સારી વસ્તુને સારી કહેવી, અને ખરાબને ખરાબ કહેવી એમાં અજુગતું શું છે? વસ્તુમાત્ર પરિવર્તનશીલ ભલે હોય, પણ તેમને સ્વભાવ છેક જ પલટાઈ જાય એવું તે કાંઈ બનતું હશે? સુબુદ્ધિએ એ ચર્ચા આગળ ન ચલવી. તે ચૂપ રહ્યો. પરંતુ ઘેર ગયા બાદ તેણે બજારમાંથી નવ કોરા વડ મંગાવ્યા અને તેમાં પેલી ખાઈનું ગંદુ પાણી ગાળીને ભરાવી મંગાવ્યું. ત્યાર બાદ તે ઘડાઓમાં તાજી રાખ નાખી, તે વડા બરાબર બંધ કરી સાત દિવસ રખાવી મૂકયા. ત્યાર બાદ બીજા નવ વડાઓ મંગાવી, તે પાણું તેમાં ફરી ગાળીને નંખાવ્યું, અને તે દરેકમાં તાજી રાખ નંખાવી. સાત દિવસ બાદ ફરી નવ ઘડા મંગાવી તેણે તે પ્રમાણે જ ફરી કરાવ્યું. આમ સાત અઠવાડિયાં સુધી તેણે તે પાછું વારંવાર ફેરવ્યા કર્યું તથા તેમાં તાજી રાખ નંખાવ્યા કરી. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રી મહાવીરકથા સાતમે અઠવાડિયે તે પાણીને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સ્વચ્છમાં સ્વચ્છ પાણી જેવો થયો. તે ઇન્દ્રિયો અને ગાને આહલાદ આપે તેવું પથ્ય, હલકું અને સ્ફટિક જેવું નિર્મળ થયું. તે ઉત્તમ પાણુને વધુ ઉત્તમ બનાવવા સુબુહિએ તેમાં સુગંધી વાળે, મોથ વગેરે ઉદકસંભારણુય દ્રવ્યો મેળવ્યાં, અને રાજાના પાણિયારાને એ પાણી લઈ જઈ ભોજન વખતે રાજાને આપવાની સૂચના કરી. જમ્યા પછી રાજાએ એ પાણું. પીને તેનાં ખૂબ વખાણ કર્યા. “શું એને સ્વાદ ! શું એનો રંગ! શું એની ગંધ ! શી એની શીતલતા! એ તે ઉદકરત્ન જ છે!” વખાણ કરતાં કરતાં રાજાએ પાણિયારાને પૂછયું કે આ પાણી તે કયાંથી આર્યું? તે બોલ્યા, મહારાજ! એ પાણું અમાત્ય સુબુદ્ધિને ત્યાંથી આવેલું છે. રાજાએ સુબુદ્ધિને બેલાવીને પૂછયું, હે દેવાનુપ્રિય! તું આવું સરસ પાણી કયાંથી લા ? સુબુદ્ધિ બે, “મહારાજ! એ પાણી પેલી ગંધાતી ખાઈનું જ છે.' રાજા નવાઈ પામ્યો; પરંતુ પછી સુબુદ્ધિએ બધી હકીકત પહેલેથી માંડીને કહી, તથા તેને ખાતરી કરાવી આપી કે, એ પાણું પેલી ખાઈનું જ છે. રાજાને એ ઉપરથી બોધ થયો કે, સુંદર વસ્તુ જોઈને મહિત થવું, તેમ જ નઠારી વસ્તુ જોઈને ઘણા કરવી એ બંને વાનાં અવિવેકમૂલક છે. પદાર્થ માત્ર પરિવર્તનશીલ છે, અને તેમને સારા અથવા માઠા પર્યાય કાયમી નથી. [જ્ઞાતા. ૧-૧૨] Page #468 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સું સમા શ્રી મહાવીર કહે છે: રાજગૃહમાં ધન્ય નામે સાર્થવાહ હતા. તેને તેની ભદ્રા ભાર્થીને પટે પાંચ પુત્રો તથા સુસુમા નામની પુત્રી થયાં હતાં. તેને ત્યાં ચિલાત નામે એક દાસપુત્ર હતા. તે સુસુમાને રમાડતો અને સંભાળતા. ચિલાત તેફાની તથા મારકણે હતા; તેથી રમવા આવનારાં છોકરાંની રમવાની વસ્તુઓ તે ઝૂંટવી લેતા તથા તેમને મારપીટ પણ કરતો. તે બધાં છોકરાંનાં માબાપની બહુ બહુ ફરિયાદ આવતી. અને ધન્ય પશુ ચિલાતને તેમ ન કરવા વારંવાર કહ્યા કરતો. પરંતુ ચિલાતને સ્વભાવ બદલાતે નહીં. આથી એક વાર ચિડાઈને ધન્ય તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ચિલાત હવે રાજગૃહની શેરીઓ, રસ્તાઓ, મંદિર, પરબ, જુગારખાનાઓ, વેશ્યાવાડ, અને દારૂના પીઠાઓમાં રખડતો ફરવા લાગ્યો અને ધીરે ધીરે ચાર, લફંગે, વ્યભિચારી, અને દારૂડિયે થયો. ધીમે ધીમે તે રાજગૃહ નગરની બહાર આવેલા વિજય નામે ચેરના અડામાં ભળે, અને વિજયના મૃત્યુ બાદ તેના ચેરેને અધિપતિ થયે. એક વાર તેને ધન્યનું ઘર તથા સુસુમા યાદ આવ્યાં. તેથી તેણે બધા ચોરને લઈ, ધન્યના ઘર ઉપર છાપે માર્યો, અને સુંસુમાને ઉપાડી. ધન્ય કેટવાળાની મદદ લઈ એની પાછળ પડ્યો. ચિલાતના સાથીઓ આડાઅવળા થઈ ગયા. છેવટે ચિલાત Page #469 -------------------------------------------------------------------------- ________________ મા શ્રી મહાવીરકથા એકલા સુસુમાને લઈ એક ધાર ઝાડી તરફ દાડવા લાગ્યા. ધન્ય અને તેના પાંચ પુત્રો ચિલાતને સુંસુમા સાથે નાસતા જોઈ તેની પાછળ પડયા. સુંસુમાના ભાર ઉપાડી બહુ વેગથી દોડતાં દોડતાં ચિલાત થાકી ગયા; આથી છેવટે તેને નીચે નાખી, તેનું માથું એકલું કાપી લઈ, તે ઝાડીમાં પેઢા, અને ત્યાં ભૂલા પડી, ભૂખેતરસે અધવચ જ મરી ગયા. ધન્ય અને તેના પાંચે પુત્રો રસ્તામાં પડેલા સુસુમાના શખ આગળ આવતાં શાક થાકથી ખેહાશ મની જમીન ઉપર ગબડી ગડવા. હાશમાં આવ્યા બાદ ભૂખેતરસે પિડાઈ, ચારે તરફ પાણી તેમ જ ફળફૂલ શેાધવા લાગ્યા. પણ ઘણે દૂર ગયા છતાં તેમને કાંઈ મળ્યું નહીં. છેવટે અન્ય પેાતાના મેાટા દીકરાને મેલાવીને કહ્યું કે, આમ તા આપણે યે જણુ ભૂખે-તરસે મરી જઈશું; માટે તમે મને મારીને મારું માંસ અને લેહી ખાએ પીએ તથા રાજગૃહ જીવતા પહેાંચી ધ-પુણ્યના ભાગી થાઓ. ત્યારે માટે પુત્ર ખેલ્યા, તમે મારા પિતા છે; તમને શી રીતે મરાય? પણ તમે મને મારીને મારા લેાહીમાંસથી જીવતા રહી આ અટવી પાર કરી જાઓ. એમ એક પછી એક બધા પુત્રોએ મરવા તૈયારી બતાવી. આથી છેવટે ધન્યે તેમને કહ્યું, હે પુત્રો તમને ધન્ય છે. આપણે કાઈને મરવાની જરૂર નથી. આ સુંસુમાનું શબ નિષ્પ્રાણુ અને નિર્જીવ પડ્યું છે, તેના લેાહી–માંસથી બચીને આપણે બધા જ રાજગૃહ પહોંચીએ તા કેમ? પિતાની આ વાત બધાને ગમી. તેઓએ અરણી અને શરકના સંચાગથી અગ્નિ સળગાવ્યેા અને સુષુમાનું માંસ પકાવીને લેાહી સાથે ખાધું. ત્યારબાદ જીવતા રાજગૃહ પાછા ફરીને તેએ ધમ અને પુણ્યની પ્રવૃત્તિમાં તત્પર થયા. Page #470 -------------------------------------------------------------------------- ________________ સુંસુમા ૪૫૭ જેમ ધન્ય સાર્થવાહે પિતાના શરીરનાં વર્ણ, રૂપ, બળ અને વિષય વધારવા સુસુમાનું લેહીમાંસ નહેતું ખાધું, પરંતુ માત્ર જીવતા રાજગૃહ પહોંચી ધમીરાધન કરવા જ તેને ઉપયોગ કર્યો હતો, તે જ પ્રમાણે નિગ્રંથ નિર્મથીઓએ આ ગંદા શરીરનાં વર્ણનરૂપબળ અને વિષય વધારવા આહાર કરવાનું નથી, પરંતુ નિવણના માર્ગમાં શરીર સહાયક છે, એમ સમજીને તેને ટકાવી રાખવા પૂરતે જ આહાર કરવાને છે. [જ્ઞાતા. ૧-૧૮] Page #471 -------------------------------------------------------------------------- ________________ ૧૧ બે સાથે બાંધ્યા રાજગૃહના ધન્ય સંધવીને સંતતિ થતી ન હતી. તેની સ્ત્રી ભદ્રા ઘણીય બાધા-આખડીઓ રાખતી, પરંતુ કશાથી કઈ વળતું નહોતું. છેવટે તેણે બધાય દેવાની બાધા રાખી કે, જે મને પુત્ર કે પુત્રી થશે, તે દર માસની ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમે, તમારે ત્યાગ કરીશ. ' બનવા કાળ, તે ભદ્રાને એક સુંદર પુત્ર જન્મે. અત્યંત ખુશી થઈ તેણે માનેલી માનતા પ્રમાણે સર્વ પ્રકારના ભાગે કયી, તથા પુણ્યદાન કર્યા. દેવને દીધેલ હેવાથી, શેઠશેઠાણીએ તેનું નામ દેવદત પાડયું; અને તેને રમાડવા-ફેરવવા પંથક નામે એક દેખાવ, કુશળ, ઉત્સાહી તથા હષ્ટપુષ્ટ નોકર રાખ્યો. પંથક દેવદતને સજાવી-શણગારી, કેડે તેડીને ફર્યા કરતે અને નાનાં છોકરાં છોકરી સાથે રમતા. એક વાર એ પ્રમાણે તે દેવદતને લઈ રાજમાર્ગ ઉપર આવી છોકરાં સાથે રમત વળગ્યા હતા, તેવામાં વિજય નામે એક દુષ્ટ ચેર ત્યાં આવી કેઈનું ધ્યાન જાય તે પહેલાં ઘરેણે મઢેલા દેવદત્તને ઉપાડીને ચાલતા થયા. થોડે દૂર જઈ, તેનાં સર્વ ઘરેણું ઉતારી લઈ વિજયે તેને મારી નાખ્યો અને તેના શબને એક અવડ કૂવામાં નાખી દીધું. ત્યાર બાદ તે ગીચ ઝાડીમાં આવેલા પિતાના અડામાં સંતાઈ ગયો. Page #472 -------------------------------------------------------------------------- ________________ એ સાથે બાંયા ડી વારમાં પંથકનું ધ્યાન દેવદત્ત તરફ ગયું, તે દેવદત્ત ન મળે. તે બાવરે બની ચારે તરફ શોધવા લાગ્યો અને મે પાડવા લાગ્યો. શેઠ-શેઠાણને ખબર પડતાં તે તે મછત થઈને ગબડી જ પડવાં. પછી શેઠ મોટી ભેટ લઈ કોટવાળ પાસે ગયા, અને તેને પિતાના છોકરાની તપાસ કરવાનું ઘણું આજીજી સાથે કહ્યું. કેટવાળ પિતાનાં માણસે લઈ તપાસ કરવા નીકળી પડશે. રસ્તામાં પેલા જૂના કૂવામાંથી દેવદત્તનું મડદુ જડ્યું. તે લઈને તેણે ધન્યને સોંપ્યું; અને પોતે વિજય ચેરના પગલે પગલે તેના અ૩ સુધી જઈ પહોંચ્યા. ત્યાં તેના પર એચિંતે છાપો મારીને તેને પકડી લીધે, અને તેને મારતાં મારતાં રાજગૃહમાં આણુને હેડમાં નાખ્યો. તેનું ખાવાપીવાનું બંધ કરવામાં આવ્યું, અને સવારે બપોરે અને સાંજે તેને માર મારવાનું નક્કી કરવામાં આવ્યું. તે જ અરસામાં ધન્ય સંધવી પણ રાજાના કોઈ અપરાધમાં આવી ગયો. આથી રાજાએ તેને વિજય ચેરની સાથે એક જ હેડમાં બાંધી જેલમાં પૂરવાને હુકમ કર્યો. શેઠાણીએ ધન્ય માટે જેલમાં પંથક સાથે ખુબ ખાવાપીવાનું તૈયાર કરીને કહ્યું. વિજયે ધન્યને કહ્યું, “હું ઘણા દિવસને ભૂ છું, માટે મને કૃપા કરીને થોડુંક ખાવાનું આપે!' ' ધન્ય જવાબ દીધો કે, “આમાંથી કાંઈ વધશે તે તેને હું કાગડા-કૂતરાને નાખી દઈશ, પણ મારા પ્રિય તેમ જ એકના એક પુત્રને મારનાર તને તે એક દાણ પણું નહીં આપું.” ભેજન વગેરેથી પરવાર્યા બાદ ધન્યને શૌચ તથા લઘુશંકાની હાજત થઈ. પણ તેને વિચાર સાથે એક જ હેડમાં બાંધેલ હેવાથી એકલો ધન્ય ક્યાંય જઈ શકે તેમ ન હતું. તેથી તેણે વિજયચરને ઊઠીને પિતાની સાથે આવવા Page #473 -------------------------------------------------------------------------- ________________ xte શ્રી મહાવીર કથા કહ્યું. પણ વિજયચારે ના પાડી, અને કહ્યું કે, તું મને રાજ ખાવાનું આપવાનું કબૂલ કરે, તા જ હું ઊઠું . હાજતથી અત્યંત પીડાયેલ શેઠે કમનથી તે વાતનેા સ્વીકાર કર્યાં. તે દિવસથી શેઠ વિજયચારને પેાતાના ભાજનમાંથી ભાગ આપે છે, અને માધાહિત થઈ તેની સાથે રહે છે, શેઠ વિજયચેારને ખાવાનું આપે છે એ વાત પંથક પાસેથી જાણીને શેઠાણી ધન્ય ઉપર અત્યંત નાખુશ થયાં. ચેાડા દિવસ બાદ પૈસા તથા લાગવગને બળે શેઠ જેલખાનામાંથી છૂટવા અને ધેર આવ્યા. સૌ ખુશ થઈને તેમનું સ્વાગત કરવા લાગ્યાં, પણ ભદ્રા શેઠાણી ઉદાસ થઈ એક બાજુ એસી રહ્યાં. " શેઠે ભદ્દાને પૂછ્યું, · હૈ દેવાનુપ્રિયે! મારા આવવા છતાં તું ઉદ્દાસીન કેમ છે?' ભદ્રા ખેાલી, મારા પુત્રના ધાતક વિજયચારને તમે ખવરાવતા તેથી મને ખેાટું લાગ્યુ છે. શેઠે તેને ખુલાસા કરતાં કહ્યું, મેં કઈ રાજીખુશીથી તે દુષ્ટને ખાવા નથી આપ્યું; પરંતુ એક જ હેડમાં બંધાયે હાવાથી જીવતા રહેવાની ગરજે જ તેને ખાવાનું આપ્યું છે.' આ ખુલાસે સાંભળી ભદ્રાનું મન શાંત થયું, અને તે પ્રસન્ન થઈ શેઠ સાથે રહેવા લાગી. અન્ય સા વાહે જેમ માત્ર શરીરની રક્ષા માટે જ વિજય જેવા પેાતાના વિરાધીને પણુ પેાતાનુ ભેાજન આપ્યું હતું, તેમ સ્નાન-માલ્ય-અલંકાર આદિને ત્યાગ કરનારાં નિત્ર થ્નિમ્ર થીએએ આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળા શરીરને, તે જ્ઞાન-દર્શન-ચારિત્ર્યનું વાહન છે એમ માનીને જ ખારાક આપવે. પણ વણુ -રૂપ-રસ-અળવિષય આદિને અર્થે ન [જ્ઞાતા॰ ૧-૨ ] આપવા. Page #474 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કંડરીક અને પુંડરીક પૂર્વ વિદેહમાં પુંડરીકિશું નગરીમાં મહાપા નામે રાજા હતો. તેને પદ્માવતી નામે રાણી અને પુંડરીક તથા કંડરીક નામે બે પુત્રો હતા. તેમાં પુંડરીક યુવરાજ હતો. એક વખત નગરમાં પધારેલા સ્થવિર પાસે ધર્મોપદેશ સાંભળી મહાપદ્મ રાજા પુંડરીકને રાજગાદી આપીને તથા કંડરીકને યુવરાજ બનાવીને સાધુ થઈ ગયે. કેટલાક વખત બાદ બીજા કોઈ સ્થવિરો પુંડરીકની રાજધાનીમાં આવ્યા. બંને ભાઈઓએ તેમની પાસે ધર્મ સાંભળ્યો. તે સાંભળી પુંડરીકે ગૃહસ્થ ધર્મની દીક્ષા તેમની પાસે લીધી, અને કંડરીક તે સાધુ જ થવા તત્પર થયો. પુંડરીકે તેને કહ્યું કે, “મારે વિચાર તારે રાજ્યાભિષેક કરવાને હતા, જેથી હું ધર્માચરણમાં વધારે પ્રવૃત્ત થઈ શકું.' પરંતુ કંડરીકે તે સાધુ થવાને નિશ્ચય કર્યો હોવાથી પુંડરીકે ના–મને તેને રજા આપી. કંડરીક હવે ઉગ્ર સંયમ, તપ, શીલ અને સત્યને પાળ ગામેગામ વિહરવા લાગ્યો. તે અત્યંત લૂખાસૂખા અને નીરસ ભોજનથી પિતાને નિર્વાહ કરતે, અને સ્વાદેદિયને ખૂબ નિગ્રહ કરતે. વખત જતાં અતિશય લૂખાસખા ભોજનથી કંડરીકને શરીરે દાહજવર થયે. પણ તે વિહાર તો કર્યા જ કરતો. એક દિવસ કંડરીકના આચાર્ય તેને સાથે લઈ પુંડરીકની રાજધાનીમાં જ આવી પહોંચ્યા. પુંડરીકે કંડરીકનું શરીર જોઈ તેના આચાર્યને Page #475 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા વિનંતી કરી કે, આપ કૃપા કરીને મારી યાનશાળામાં આવીને ઊતરે, તો આ કંડરીકની કાંઈક ચિકિત્સા થઈ શકે. આચાર્યું તેમ કરવાનું કબૂલ કર્યું. કંડરીક ગ્ય ઉપચાર દ્વારા ધીમે ધીમે નીરોગી અને બલવાન શરીરવાળો થયો. યથાસમયે બીજા સાધુઓ તે રાજાને પૂછી બહારગામ વિચારવા ચાલ્યા ગયા, પણ કંડરીક સુંદર ખાનપાનમાં આસક્ત થઈ, સાજો થયા બાદ પણ, બહાર વિચારવા ઈચ્છા કરવા લાગ્યો નહીં. આથી પુંડરીકે તેની પાસે જઈ, આડકતરી રીતે તેને તેના ધર્મની યાદ દેવરાવી. કંડરીકને આ વાત ગમી નહીં, પણ છેવટે શરમના માર્યા પણ તેને તે સ્થળ છેડી ચાલી નીકળવું પડયું. ત્યાર બાદ કેટલેક વખત તે તેણે ઉગ્ર તપ આદિ કર્યો. પણ પછી તે સંયમના અનુશીલનથી થાક્યો, અને ખેદ પામ્યો. આથી ધીરે ધીરે તે પિતાના આચાર્ય પાસેથી નીકળીને પાછો પુંડરીકના રાજમહેલ પાસેની અશોકવનિકામાં આવીને ઊતર્યો. પુંડરીકે. તેને આવેલો જોઈ, પાછો આડકતરી રીતે સમજાવ્યો, અને તેના ધર્મની યાદ દેવરાવી. પરંતુ કંડરીકે નફટાઈથી કહ્યું કાને ધર્યું નહીં. છેવટે રાજાએ તેને સીધો સવાલ કર્યો, “ભગવન ! તમે ભેગાથ છે?' * કંડરીકે હા પાડી. આથી તરત જ પુંડરીકે તેને ગાદીએ બેસાડવો, અને પોતે કંડરીકને સાધુવેશ પહેરી દીક્ષા લીધી. હવે કંડરીક રાજાને ખૂબ ખાન-પાન અને ઘણું ઉજાગરાને લીધે અજણું થયું, અને તેના શરીરમાં પિત્તજ્વર દાખલ થતાં દાહ શરૂ થયો. એવી સ્થિતિમાં અવસાન પામી, તે અર્ધગતિએ ગ. પુંડરીકને પણ ઉગ્ર સંયમ પાળતાં, લખા સુખા તથા પરિમિત ભેજનથી અજીર્ણ થતાં પિત્તવર Page #476 -------------------------------------------------------------------------- ________________ કંડરીક અને પુરીક Le લાગુ પડી, અને આખે શરીરે દાહ ઊપડયો. પરંતુ તેણે તે પેાતાને છેવટને વખત જાણી, અર્હત ભગવાને અને પેાતાના ધર્માચાય ધર્મોપદેશક સ્થવિરેશને નમસ્કાર કર્યાં, અને અનશનથી સમાધિપૂર્વક દેહત્યાગ કરી, દેવગતિ પ્રાપ્ત કરી. આ પ્રમાણે જે નિમ્ર થા અને નિગ્રંથી કંડરીકની પેઠે સયમ સ્વીકાર્યાં પછી મોં થઈ સંયમથી ભ્રષ્ટ થાય છે, તેઓ માત્ર દુઃખી થઇ આ અપાર સંસારમાં બટકથા કરે છે. પરંતુ જેઓ પુંડરીકની પેઠે શીલ અને સત્ય સ્વીકાર્યો પછી દૃઢ રહે છે, અને વિષયવિલાસેાને વશ થતાં નથી, તે સ લેાકનાં પૂજનીય અને વંદનીય ખતી આ ભયંકર સંસારકાંતારને [દ્ઘાતા॰ ૧–૧૯'] આળગી જાય છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ગળિયા બળદ સારા મળઢવાળા વાહનમાં એસીને જનાર વટેમાર્ગુ વિષમ જંગલ પણ પાર કરી જાય છે; તે પ્રમાણે (શુભ) ચેગરૂપી વાહનમાં બેસનાર સંસારને એળગી જાય છે. પરંતુ જેના વાહનમાં ર્આળયે ખળદ જોડેલે હેાય છે, તે તેને મારી-મારીને થાકી જાય છે, અને તેને પરાણા પણ ભાગી જાય છે—કેટલાક હાંડુ તા તેને પૂછડે મટકુ ભરે છે અથવા તેને વારંવાર પરાણા ગાચે છે—પરંતુ પરિણામમાં કાં તે તે બળદ સાંબેલ ભાગી નાખે છે, અવળે માર્ગે દાડે છે, પસાભેર પડી જાય છે, એસી પડે છે, ગબડી જાય છે, ઊંચે ઊછળે છે, ઠેકડા મારે છે, શતાથી જીવાન ગાય તરફ દાડે છે, કપટથી માથું નીચે રાખી પડી જાય છે, ગુસ્સે થઈ પાછા વળે છે, મરી ગયા હાય તેમ સ્થિર ઊભા રહે છે, અચાનક વેગથી દાડે છે, રાશને તેાડી નાખે છે, ધૂંસરું ભાગી નાખે છે, કે ફૂંફાડા મારતા છૂટી જઈ, પલાયન કરી જાય છે. એ જ પ્રમાણે કુશિષ્યા પશુ કરે છે. ગગ નામના એક શાસ્ત્રનુ આચાર્યના શિષ્યા એવા ગળિયા બળદ જેવા હતા. તે આચાય કહેતા કે, મારા શિષ્યા ધરૂપી વાહનને જોડતાં જ ભાગી પડે છેઃ તેમાંના કેટલાકને ઋદ્ધિના ગવ છે, કેટલાક રસલેાલુપ છે, કેટલાક એશઆરામી છે, તેા કેટલાક ક્રોધી, કેટલાક ભિક્ષાના આળસુ, કેટલાક અપમાનભીરુ, અને કેટલાક અકડાઈવાળા છે. કેટલાકને હું હેતુઓ અને કારણા સહિત Page #478 -------------------------------------------------------------------------- ________________ શિખામણ આપું છું, ત્યારે તેઓ વચ્ચે બોલી ઊઠી વાંધા જ નાખે છે; અને મારા વચનને પાછું વાળે છે. જેમ કે, કેઈને ત્યાં કંઈ માગવા કહ્યું, તો કહે છે, “એ મને ઓળખતી નથી, મને નહિબીજા કોઈને મોકલેટ વગેરે. ક્યાંક સંદેશો લઈને મોકલું, તે તે કામ કરવાને બદલે અન્યત્ર રખડ્યા કરે છે, અને જાણે રાજાની વેઠ કરવાની આવી પડી હોય તેમ ભવાં ચડાવે છે. છેવટે કંટાળીને ગાર્ગ મુનિ એ ગળિયા બળદ જેવા દુષ્ટ શિષ્યને પિષવા-ભણાવવાનું છોડી, તપસ્યા કરવા ચાલ્યા ગયો. [ઉત્ત. ૨૭] Page #479 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દાવવનાં ઝાડ અમુક સમુદ્રને કાંઠે ઘટાવાળાં, પત્ર, પુષ્પ અને ફળાથી લચેલાં તથા પુષ્કળ હરિયાળીવાળાં સુશોભિત એવાં દાવાદવ નામનાં ઝાડ ઊગે છે. સામાન્ય સમયમાં તે તે એકસરખાં ફાલેફુલે છે, તથા તેમાં કાંઈ તફાવત દેખાતો નથી પરંતુ તે દીપમાં કઈ કોઈ વાર ઈષ-પુરાવાત, પશ્ચાતવાત, મંદવાત અને મહાવાત ચાલે છે, તે વખતે તેમનામાંનાં જાતવાન અને કજાતને ભેદ જણાઈ આવે છે. કારણ કે તે વખતે કેટલાંક વૃક્ષે તે પહેલાં જેવાં હતાં તેવાં જ સુશોભિત તથા લીલાલૂમ રહે છે, ત્યારે કેટલાંક જીણું થઈ જાય છે, કેટલાંક કરમાઈ જાય છે, અને કેટલાંક સૂકાં કાં જેવાં થઈ જાય છે. એ જ પ્રમાણે સાધુ સાધ્વીઓનું પણ છે. સામાન્ય દિવસોમાં તો તે બધાં સરખાં જ જણાય છે. પરંતુ પારકાના પ્રસંગમાં આવતાં, કેટલાંક તે પિતાની સમતા કાયમ રાખી શકે છે, જ્યારે બીજા કેટલાંક કાં તો નમી જાય છે, તે કેટલાંક ઊકળી જઈ સમભાવ ગુમાવી બેસે છે. વળી બીજા તીર્થનાં સાધુ-સાધ્વીઓના કે શ્રાવક-શ્રાવિકાએના સંસર્ગમાં તેમને આવવાનું થાય છે, ત્યારે કેટલાંક તે સહનશીલતા ગુમાવ્યા વિના નિર્ભય રહીને સાવધાનપણે બધું સહન કરી લે છે, પરંતુ બીજા કેટલાંક ઊકળી જાય છે, ક્ષમાને કેરે મૂકી દે છે, અને વિષમભાવમાં વતી ગમે તે બોલી નાખે છે કે કરી નાખે છે. [જ્ઞાતા. ૧-૧૧] Page #480 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્વેત કમળ એક પુષ્કરિણી હતી. તે ધણાં પણી' તથા કાદવવાળી, શ્વેત કમળાથી ભરેલી, જોવાલાયક, રમણીય તથા મનેાહર હતી. તેમાં અહી-તહીં- ચારે બાજુ માટી સંખ્યામાં શ્વેત કમળા ઊગ્યાં હતાં. શ્વેત કમળ, બધી જાતનાં કમળમાં શ્રેષ્ઠ મણાય છે. તે પુષ્કરિણીના બરાબર મધ્યભાગમાં તે સર્વ શ્વેત કમળામાં પશુ શ્રેષ્ઠ એવું. એક માટું શ્વેત કમળ ઊગ્યું હતું. તે ચેાગ્ય સ્થળે ઊગેલું હેાઈ, ઊંચું, તેજસ્વી, રંગ-ગંધ-રસ- અને કામળતાથી ભરેલું, તથા જોવાલાયક, રમણીય અને મનહર હતું. હવે પૂર્વ દિશામાંથી એક · પુરુષ તે પુષ્કરિણી તરક્ આવી ચડયો. તેણે કિનારા ઉપર ઊભા ઊભા પેલું માટું કમળ જોયું. તેને જોઈ ને તે કહેવા લાગ્યા: હું જાણુકાર, કુશળ, પંડિત, વિવેકી, બુદ્ધિમાન, પાકી ઉંમરના, માગે રહેનાર, તેમજ માર્ગ અને માની આંટીઘૂંટી જાણુનારા માણુસ છું. માટે હું કમળામાં શ્રેષ્ઠ એવા આ શ્વેત કમળને લઈ આવું. X આમ વિચારી, તે માણસ પુષ્કરિણીમાં ઊતર્યો. પણ તે જેમ જેમ પુષ્કરિણીમાં ઊતરવા લાગ્યા, તેમ તેમ પાણી અને કાદવ વધતાં ચાલ્યાં. તે કિનારાથી ઘણે દૂર સુધી અંદર ગયા, પશુ શ્વેત કમળ સુધી પšાંચી શકયો નહીં. પછી તે। તે ન પાછે આવી શકે, કે ન સામે પાર જઈ શકે એવી સ્થિતિમાં આવી પડયો. અર્થાત્ પુષ્કરિણીની અધવચ જ કાદવમાં કળી ગયે.. પછી દક્ષિણુ દિશામાંથી બીજો એક પુરુષ આવ્યેા. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી મહાવીર-કથા તેણે પેલું કમળ, તેમજ તેને લેવા જતાં અધવચ કળી ગયેલ પેલે પુરુષ જોયાં. પિતાને તેના કરતાં વધુ જાણકાર અને અનુભવી માની, તે પુરુષ પણ તે કમળ લેવા અંદર ઊતર્યો, અને પ્રથમ પુરુષની માફક જ અધવચ કળી ગયે. તે જ પ્રમાણે પશ્ચિમ દિશામાંથી આવેલા ત્રીજા પુરુષની અને ઉત્તર દિશામાંથી આવેલા ચેથા પુરુષની પણ વલે થઈ. ત્યારબાદ રાગદ્વેષથી રહિત, (સંસારને) સામે પાર પહોંચવાની કામનાવાળા, જાણકાર, કુશળ, એવો કેઈ એક ભિક્ષુ એકાદ દિશામાંથી ત્યાં આવી ચડ્યો. તેણે તે કમળને તથા કળી ગયેલા, ચારે પુરુષોને જોયા. તે સમજી ગયો કે, આ લેકે પિતાને જાણકાર તથા કુશળ માની, આ કમળ લેવા જતાં તળાવના કાદવમાં કળી ગયા છે. પરંતુ આ કમળ એ રીતે લેવા ન જવું જોઈએ. એમ વિચારી, તેણે કિનારા ઉપર ઊભા ઊભા જ બૂમ પાડી : “હે શ્વેત કમળ! અહીં ઊડી આવ !” એટલે પેલું શ્વેત કમળ ઊડીને તેની પાસે આવી પડ્યું. પુષ્કરિણી એ સંસાર છે; તેનું પાણું તે કર્મો અને કાદવ તે કામગો . શ્વેત કમળો તે જનસમુદાય, અને શ્રેષ્ઠ કમળ તે રાજા. જુદા જુદા વાદીએ તે પેલા ચાર પુરુષે. પેલો ભિક્ષુ તે બીજે કાઈ નહિ, પણ સહર્મભિક્ષુએ પાડેલી બમ તે ધર્મોપદેશ; અને કમળનું ઊડી આવવું તે નિવણપ્રાપ્તિ. અથત સહર્મ સિવાય બીજું કાંઈ સંસારમાંથી નિર્વાણુ ન અપાવી શકે. જે બધા વાદીએ પોતે જ કર્મો અને કામજોગોમાં બંધાયેલા હોય છે, તે બીજાને નિવણ અપાવતા પહેલાં પોતે જ સંસારમાં ડૂબી મરે છે. [સૂત્રકૃતાંગ ૨-૧] Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર-કથા ખડ ૪થા ભગવાન મહાવીરને સદુપદેશ Page #483 --------------------------------------------------------------------------  Page #484 -------------------------------------------------------------------------- ________________ ચાર દુર્લભ વસ્તુઓ આ સંસારમાં જીવને નીચેની ચાર વરતુઓ પ્રાપ્ત થવી અતિ દુર્લભ છે: (૧) મનુષ્યપણું (૨) સદ્ધર્મનું શ્રવણ (૩) શ્રદ્ધા (૪) અને સંયમમાં પુરુષાર્થ. સામાન્ય રીતે જે વિવિધ કામનાઓથી મૂઢ બની, અનેક કર્મો કરી, પરિણામે સંસારમાં અનેકવિધ નિઓમાં જન્મ પામ્યા કરે છે. તેઓ કોઈ વાર દેવલોકમાં, કઈ વાર નરકમાં, તે કઈ વાર અસુરકમાં પણ જાય છે. પરંતુ રાજાઓ જેમ કામની કાંચનથી કંટાળતા નથી, તેમ તે પ્રાણીઓ અધમ કર્મોને વળીવળીને સ્વીકારવાથી વારંવાર બદલાતી યુનિઓમાં જન્મતાં કંટાળતાં નથી. કામનાઓથી મૂઢ બનેલાં તથા તથા વિવિધ કર્મોવાળાં તે પ્રાણીઓ આમ અત્યંત દુઃખ અને વેદના અનુભવતાં, મનુષ્યતર નિએમાં જ ભટક્યા કરે છે. તેમ કરતાં કરતાં ઘણે લાંબે કાળે, ક્રમે કરીને, કોઈવાર શુદ્ધિ પામેલા વિરલ છવો કર્મોને નાશ કરી શકાય તેવું મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. પરંતુ એ પ્રમાણે દુર્લભ એવું મનુષ્યપણું પામવા છતાંય, તપ, ક્ષમા અને અહિંસામાં પ્રવૃત્તિ કરાવનાર સધર્મનું શ્રવણ થવું દુર્લભ છે. કદાચ કેઈને સદ્ભાગ્યવશાત ધર્મનું શ્રવણ પ્રાપ્ત થાય, તેપણ તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી અતિ દુર્લભ છે. કારણ કે, ઘણાય લેકે ધર્મ જાણવા છતાં તેનાથી દૂર રહે છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા અને કદાચ કોઈને ધર્મમાં શ્રદ્ધા પણ ઉત્પન્ન થાય, પરંતુ તે પ્રમાણે પુરુષાર્થ કરવો, એ તેથી પણ દુર્ઘટ છે. કારણ કે, ઘણુ માણસેને સારી સારી વસ્તુઓમાં શ્રદ્ધા હેવા છતાં, તે પ્રમાણે તેઓ આચરણ નથી કરતાં. પરંતુ જેઓ મનુષ્યપણું પામી, સદ્ધર્મનું શ્રવણ કરી, તેમાં શ્રદ્ધાયુક્ત બની, તે પ્રમાણે આચરણ કરે છે, તેવા સરળ અને શુદ્ધ માણસે જ, પાણીથી સિંચાયેલા અગ્નિની પેઠે નિર્વાણ પ્રાપ્ત કરે છે. માટે કર્મબંધનના વિવિધ હેતુઓ જાણી, તેમને ત્યાગ કરો, તથા વિવિધ પ્રકારનાં શીલ વડે ઊર્ધ્વગતિ સાધે. પ્રયત્ન કરવા છતાં, આ જન્મમાં જ સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત ન થઈ, તે તેથી નિરાશ થવાનું કોઈ કારણ નથી. તેવા મનુષ્યો ઉત્તમ વિભૂતિવાળી દેવાનિઓમાં જન્મ પામી, આયુષ્ય પૂરું થયે, ફરી મનુષ્યયોનિમાં સારાં સારાં કુળમાં અવતરે છે. ત્યાં તેમને નીચેનાં દશ ઉત્તમ અંગે પ્રથમથી પ્રાપ્ત થાય છે: (૧) ઘર અને વાડી, સેનું અને રૂપું (૨) સુશીલ મિત્રો (૩) સહદય નાતીલાઓ (૪) ઉત્તમ ગોત્ર (૫) ઉત્તમ વર્ણ (૬) આરોગ્ય (૭) તીક્ષ્ણ બુદ્ધિ (૮) ખાનદાનપણું (૯) યશ અને (૧૦) પરાક્રમ, પૂર્વજન્મના સંસ્કારને કારણે પ્રથમથી જ વિશુદ્ધ આચરણવાળા તેઓ, અસામાન્ય માનષિક વિભૂતિઓ ભોગવતા છતા તેમાં અનાસક્ત રહી, શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરે છે; તથા જ્ઞાનીઓએ વર્ણવેલે સંયમપ્રધાન મોક્ષમાર્ગ સ્વીકારી, તપથી કમીશને નાશ કરી, શાશ્વત સિદ્ધિ પ્રાપ્ત કરે છે. [ ઉત્ત. ૩} Page #486 -------------------------------------------------------------------------- ________________ અપ્રમાદ મનુષ્યનું વિત, દિવસ જતાં પીળું થઈ ખરી જતા ઝાડના પાન જેવું, અને દાભની અણુ ઉપર લટકી રહેલા ઝાકળના ટીપા જેવું, ક્ષણિક તથા થડે કાળ રહેનારું છે. વળી તે અનેક વિધ્રોથી ઘેરાયેલું છે. માટે હે ગૌતમ! એક ક્ષણ પણું પ્રમાદ ન કર, અને પૂર્વે એકઠાં કરેલાં કર્મોને ખંખેરી નાખ. કર્મનાં ફળ ટાળવાં બહુ મુશ્કેલ છે, અને લાંબે કાળે પણ મનુષ્યજન્મ પ્રાણીને મળવો અઘરે છે. કારણ કે, જીવ એક વાર પૃથ્વી-પાણ–તેજ અને વાયુ- શરીરવાળા એકેન્દ્રિય જીવોની નિમાં પેઠે, તો પછી “અસંખ્યય” વર્ષો સુધી તેમાંથી નીકળી શકતા નથી. તે જ પ્રમાણે વનસ્પતિશરીરમાંથી અનંત’ વર્ષો સુધી નીકળી શકતા નથી. અને નીકળીને પણ શુભ નિને પામતે નથી. એ ઇકિય, ત્રણ ઈદ્રિય અને ચાર ઈક્રિયવાળાં શરીરમાંથી સંખ્યાબંધ વર્ષો સુધી નીકળી શકતા નથી. પાંચ ઇકિયાવાળાં શરીરમાંથી સાત કે આઠ જન્મ સુધી નીકળી શકતો નથી અને દેવગતિ કે નરકગતિમાંથી આ એક ભવ પૂરો કર્યા વિના નીકળી શકતો નથી. માટે હે ગૌતમ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર, પ્રમાદી છવ પિતાનાં શુભાશુભ કર્મો વડે ભટક્યા જ કરે છે. મનુષ્યત્વ પામીને પણ આર્યત્વ પામવું વળી મુશ્કેલ છે. આર્યપણું પામીને પણ પાંચે ઇક્રિયે પૂરેપૂરી પામવી મુશ્કેલ Page #487 -------------------------------------------------------------------------- ________________ VA શ્રી મહાવીર-કથા છે; પાંચે ઇંદ્રિયવાળા હાઈ ને પણ ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થવું મુશ્કેલ છે; ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થવા છતાં તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી દુભ છે; અને ઉત્તમ ધર્મોમાં શ્રદ્ધા પ્રાપ્ત થવા છતાં તે પ્રમાણે શરીરથી તેનું આચરણુ કરવું મુશ્કેલ છે. માટે હે ગૌતમ! એક ક્ષણુ પણ પ્રમાદ ન કર. તારુ શરીર દિવસે દિવસે જીણુ થતું જાય છે; તારા કેશ ધેાળા થતા જાય છે, તારું કાન-આંખ નાક–જીન્ન અને ત્વચા વગેરે ઇંદ્રિયેાનું તેમ જ ખીજાં પણ સર્વ પ્રકારનું મૂળ ઘટતું જાય છે; અને તને મેચેની, ગડગૂમડ, તથા વિચિકા વગેરે રા થવા લાગ્યા છે. આમ તારુ શરીર ક્ષીણુ તથા નષ્ટ થતું જાય છે. માટે હે ગૌતમ! એક ક્ષત્યુ પણુ પ્રમાદ ન કર. આ સમયે કાઈ જિન નજરે પડતા નથી; પરંતુ તેમણે ઉપદેશેલા અને ઘણાઓએ આચરેલા માર્ગ તા છે જ. માટે હું ગૌતમ ! એક ક્ષણુ પણ પ્રમાદ ન કર. કાંટાવાળા વિષમ મા છેાડીને, તું તેમણે બતાવેલા સાફ ધારી માને અનુસર નબળા ભારવાહક વિષમ માર્ગે ચડીને પછી જેમ પસ્તાય, તેમ [ ઉત્ત॰૧૦ ] ન કર. એક વાર તૂટ્યા પછી જીવનદારી કરી સાંધી શકાતી નથી. માટે જ્યાં સુધી આયુષ્ય છે, ત્યાં સુધી પ્રમાને ત્યાગ કરી, કલ્યાણના માને અનુસરો. પ્રમાદ, હિંસા અને અસંયમમાં જુવાની વિતાવ્યા પછી, ધડપણ આવીને ઊભુ` રહેશે તે વખતે કશું થઈ શકશે નહીં; પણ અસહાય થઈ, કરેલાં કર્મોનું ફળ ભાગવવા જવું પડશે. કાણુ, કરેલાં કર્યાં ભાગવ્યા વિના કાઈ ના છૂટકા થતા નથી. આયુષ્ય દરમ્યાન મૂર્ખ મનુષ્ય અનેક પાપે કરી, તથા અનેક વેર બાંધી ધન ભેગુ કર્યો કરે છે. પરંતુ મૃત્યુ બાદ Page #488 -------------------------------------------------------------------------- ________________ અપ્રભાર ૨૦૧ જ્યારે પેાતાને પેાતાનાં કમળ ભાગવવા જવું પડે છે, ત્યારે તે ધન તેની સાથે આવતું નથી, તેમ જ તેનું રક્ષણ કરતું નથી. ધન આ લેાકમાં જ કર્માંક્ળમાંથી બચાવી શકતું નથી, તો પછી પરલાકની તે! વાત જ શી? જે સગાંવહાલાંમાં મૂઢ બની મનુષ્ય પાપકર્મો કરે છે, તે પણ કનાં ફળ ભાગવતી વખતે બધુપણું દાખવવા આવતાં નથી. આમ હોવા છતાં અનત માહથી મૂઢ બનેલાં મનુષ્યા, દીવે। એલવાઈ ગયા હૈાય અને મા` દેખી ન શકાય તેમ, ન્યાયયુક્ત માર્ગ દેખવા છતાં દેખી શકતાં નથી, એ કેવું આશ્ચર્યોં છે! પરિણામે, દીવાલમાં પેાતે જ પાડેલા માકામાં પેસતાં દબાઈ જઈ હણાતા ચેકરની જેમ, તે મૂઢ લેાકા આ લેક અને પરલેાકમાં પેાતાનાં જ કરેલાં કર્મોથી હણાય છે. એવાં ગાઢ મેાહિનદ્રામાં પડેલાં મનુષ્યાની વચ્ચે વિવેકી મુમુક્ષુએ જાગ્રત રહેવું તથા કશાના વિશ્વાસ ન કરવા. કારણ કે, કાળ નિર્દય છે અને શરીર અખળ છે. માટે ભારડ પક્ષીની પેઠે તેણે સદા અપ્રમત્ત રહેવું. સંસારમાં જે કાંઈ છે, તેને પાશરૂપ સમજી, મુમુક્ષુએ સાવચેતીથી પગલાં માંડવાં; તથા શરીર સબળ છે, ત્યાં સુધી તેને ઉપયેગ સયમધ સાધવામાં કરી લેવા. પછી જ્યારે તે છેક અશક્ત થઈ જાય, ત્યારે માટીના ઢફ્રાની પેઠે. તેને ત્યાગ કરવા. આળસુ શાશ્વતવાદી કલ્પના કર્યાં ન સધાયુ તે પછી સધાશે '. પણ એમ - વસ્તુ છે એવુ' માનનાર. કરે છે કરતાં કે, પહેલાં 6 કરતાં કામ ૧. એ મુખ અને ત્રણ પગવાળુ' એક પુ"ખી. તે સહેજ પણ ગલત કરે તેા ગબડી પડી નાશ પામે. ૨. આત્મા એ કાયમ રહેનારી તથા કશાથી લેપ ન પામનારી Page #489 -------------------------------------------------------------------------- ________________ 08 શ્રી મહાવીર કથા ભાગામાં જ જીવન પૂરું થઈ જવા આવે છે અને આયુષ્ય ક્ષીણુ થતાં શરીર તૂટવા માંડે છે. તે વખતે કશું કરી શકાય તેમ રહેતું નથી અને એ મૂઢ મનુષ્યને પસ્તાવા વારે આવે છે. વિવેક જલદી પ્રાપ્ત કરી શકાતા નથી; અને વારંવાર લેાભાવતા ભાગે, ભાગવતારમાં મંદતા આણી વધારે પ્રબળ બનતા જાય છે. માટે પ્રયત્નપૂર્વક કામભેાગામાંથી મનને રાકી, તેમને। ત્યાગ કરી, અપ્રમત્તપણે આત્માનું રક્ષણ કરતા વિચરવું. કેળવાયેલા અને અખ્તરવાળા ઘેાડા જેમ રસંગ્રામમાંથી સહીસલામત પાછે આવી શકે છે, તેમ પ્રથમ અવસ્થામાં અપ્રમત્તપણે કામભોગામાંથી પેાતાનું રક્ષણુ કરનારા મનુષ્ય સહીસલામતીથી મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. અલમત્ત, મેહગુણુ સામે સતત ઝૂઝી વારંવાર વિજય પ્રાપ્ત કરનારને અનેક પ્રતિકૂળ સ્પર્શી સહન કરવા પડે છે; પણ તેથી ખિન્ન થયા વિના, તે પેાતાના પ્રયત્નમાં અચલ રહે. સંસ્કારહીન, તુચ્છ, તથા રાગ અને દ્વેષથી પરવશ એવા અન્ય લેાકેાનાં અધર્માચરણથી ડામાડેાળ થઈ જવાને બદલે, તેમની વિપરીતતાને સમજતા મુમુક્ષુએ કામ-ક્રોધ–લેાલ–માયાઅને અહંકારના ત્યાગ કરી, શરીર પડતા સુધી ગુજીની ઇચ્છા કરતા વિચરવું, એમ હું કહું છું. [ ઉત્ત° ૪ ] ૩ મનુષ્યજન્મ મળવેા દુર્લભ છે, અને એક વાર ગયેલી પળ પાછી ફરતી નથી. મૃત્યુ ા બાહ્ય-યૌવન– કે જરા એ ત્રણમાંથી કાઈ પણ અવસ્થામાં ગમે ત્યારે આવીને ઊભું રહે છે. મનુષ્ય મન દરમ્યાન કામભોગૈામાં તેમજ સ્ત્રીપુત્રાદિના સ્નેહમાં અટવાઈ રહે છે. તથા પેાતાને તેમજ પેાતાનાં સબંધીએ।તે માટે અનેક સારાંનરસાં કર્યાં કર્યો કરે છે, ' Page #490 -------------------------------------------------------------------------- ________________ અમાદ પરંતુ દેવ-ગાંધર્વ સર્વને આયુષ્ય પૂરું થયું. ન ગમતું હોવા છતાં, પિતાના પ્રિય સંજોગે અને સંબોધે છોડીને અવશ્ય જવું પડે છે; તથા પોતપોતાનાં કર્મનાં ફળ જાતે એકલા ભોગવવાં પડે છે. તે વખતે રાજવૈભવ, ધનસંપત્તિ, શાસ્ત્રજ્ઞાન, ધર્મજ્ઞાન, બ્રાહ્મણપણું કે ભિક્ષુપણું કેાઈને પોતાનાં પાપકર્મનાં ફળમાંથી બચાવી શક્તા નથી. માટે, વખત છે ત્યાં સુધી, એ ક્ષુદ્ર તથા દુઃખરૂપ કામોમાંથી નિવૃત્ત થઈ, સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાને પ્રયત્ન કરે; જેથી, કર્મો તેમજ કર્મોના હેતુઓને નાશ કરી, તમે આ દુઃખચક્રમાંથી મુક્ત થઈ શકે. આ અંતવાન જીવિત દરમ્યાન, મૂઢ મનુષ્યો જ જગતના કામોગામાં મૂછિત રહે. સમજુ પુરુષે તો ઝટપટ તેમાંથી વિરત થઈ, પરાક્રમ અને પુરુષાર્થપૂર્વક નિર્વાણુપ્રાપ્તિનો માર્ગ હાથ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. [ સૂત્રકૃતાંગ ૧-૨] Page #491 -------------------------------------------------------------------------- ________________ વિવેક-વૈરાગ્ય જિનેશ્વરે પ્રમાયેલા જિનાના સીધા યથા મા` હું તમને કહી સંભળાવું છું. તે ધમ જાણવાના અને આચરવાના અધિકાર કાના છે, તે હું પ્રથમ તમને કહું. જે પુરુષ પાતામાં વિવેક પ્રગટવાથી જગતના પદાર્થોં અને ભાવેા પ્રત્યે વૈરાગ્યયુક્ત અન્યા છે, તથા જે મનુષ્ય આસક્તિપૂર્વક કરાતી વિવિધ પ્રવૃત્તિઓથી અધાતું વેર તથા પુષ્ટ થતા કામેા અને તેમનું દુઃખરૂપી ફળ જાણે છે, તે આ માર્ગના અધિકારી છે. તે જાણે છે કે, માણસ જે જે પદાર્થો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, તે બધા પદાર્થો મૃત્યુ બાદ સગાંસંધીએના જ હાથમાં જાય છે અને તેને પેાતાને તે પેાતાનાં કર્મોનું ફળ જ ભાગવવાનું રહે છે. તે વખતે જેમને માટે તે બધી પ્રવૃત્તિએ કરી હતી, તે બધાં માતપિતા, ભાઈ, પત્ની, પુત્રા તથા પુત્રવધૂ — રક્ષણ કરવા આવતાં નથી. આવે। વિચાર કરીને, તે મમતા તથા હુંપણું તજી દઈ, જિન ભગવાને કહેલા પરમમાર્ગનું શરણુ સ્વીકારે છે. મનુષ્યના વિવેક અને વૈરાગ્યની સાચી પરીક્ષા એ છે કે, પ્રાપ્ત થયેલા કામભાગે પ્રત્યે પણ આકર્ષણ ન થાય. [ સૂત્રકૃતાંગસૂત્ર ૧, ૯] - જગતમાં કેટલાક વિચક્ષણ પુરુષ। એવા હાય છે કે જે વિવેકવિચારથી જગતના પદાર્થી અને ભાગાનું સ્વરૂપ Page #492 -------------------------------------------------------------------------- ________________ વિવેક-શગ્ય. સમજી લે છે. તેઓ જુએ છે કે, લોકે ખેતર-ઘર-ધન-સંપત્તિમણિ-માણેક વગેરે પદાર્થો તથા શબ્દસ્પર્શ-રૂપ-રસ અને ગંધ વગેરે વિષયોને અને કામભોગને પિતાના માને છે, અને પોતાને તેમના માને છે. પરંતુ ખરું જોતાં તે પદાર્થોને પિતાના કહી. શકાય નહિ. કારણ કે, જ્યારે રોગ, શોક વગેરે પોતે નહિ ઈચ્છેલા, પોતાને નહિ ગમતા, તથા દુઃખપૂર્ણ પ્રસંગે આવે ત્યારે કેઈ પિતાના કામભોગને કહેવા જાય કે, “હે કામભોગો ! આ દુઃખ પૂર્ણ વ્યાધિ વગેરે તમે લઈ લે, કારણકે હું ઘણે દુઃખી થાઉં છું. તો જગતના તમામ કામગો તેનું તે દુખ કે વ્યાધિ લઈ શકવાના નથી. વળી કોઈ વખત માણસને પિતાને જ તેમને છોડીને ચાલ્યા જવું પડે છે, તો કઈ વેળા તે કામ જ તેને છોડીને ચાલ્યા જાય છે. માટે વાસ્તવિક રીતે, તે પ્રિયમાં પ્રિય લાગતા કામો પણ આપણું નથી. અને આપણે તેમના નથી. તે પછી તેમનામાં શા માટે આટલી બધી મમતા રાખવી ? આમ વિચારી, તેઓ તેમને ત્યાગ કરે છે. . વળી ઉપરના પદાર્થો તે બહિરંગ છે; પણ નીચેની વસ્તુઓ તો તેથી પણ વધુ નિકટની ગણાય છે. જેમકે, માતા, પિતા, સ્ત્રી, બહેન, પુત્ર, પુત્રીઓ, પૌત્ર, પુત્રવધુઓ મિત્રો, કુટુંબીઓ, અને ઓળખીતાઓ. માણસ એમ માને છે કે, તે બધાં પિતાનાં સંબંધીઓ છે અને પિતે પણ તેમને છે. પરંતુ, જ્યારે રમ-વ્યાધિ વગેરે દુઃખ આવી પડે છે, ત્યારે બીજાનું દુઃખ બીજે લઈ શકતો નથી, અને બીજાનું કરેલું બીજે ભોગવી શકતો નથી. માણસ એકલે જ મરે છે; અને એકલો જ બીજી એનિઓમાં • જાય છે. દરેકના રાગદ્વેષ તથા દરેકનું જ્ઞાન-ચિંતન- અને વેદના સ્વતંત્ર હોય છે. વળી કોઈ વખત માણસને જ તેમને છોડી ચાલ્યા જવું પડે છે, તે કઈ વખત તે સંબંધીઓ જ તેને છોડી ચાલ્યાં જાય છે. માટે વાસ્તવિક રીતે, તે નિકટ Page #493 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા ગણુતાં સંબંધીઓ પણ આપણાથી ભિન્ન છે અને આપણે તેમનાથી ભિન્ન છીએ. તે પછી તેમની અંદર શા માટે મમતા રાખવી? આમ વિચારી, તેઓ તેમને ત્યાગ કરે છે. વળી નીચેની વસ્તુઓ સગાંસંબંધીઓથી પણ વધુ નિકટની ગણાય છે. જેમકે, “મારા પગ, મારા હાથે, મારી સાથળ, મારું પિટ, મારું શીલ, મારું બળ, મારે વર્ણ, મારી કાંતિ વગેરે. મનુષ્યો તે બધાને પોતાનાં જ ગણી તેમના પ્રત્યે મમતા કરે છે. પરંતુ ઉમર જતાં તે બધાં, આપણને ન ગમતું હોવા છતાં, જીર્ણ થઈ જાય છે; મજબૂત સાંધાઓ ઢીલા પડી જાય છે; કેશ ધોળા થઈ જાય છે; અને ગમે તેટલા સુંદર વર્ણવાળું તથા વિવિધ આહારાદિથી પિષેલું શરીર પણ વખત જતાં છોડી દેવા જેવું ઘણુજનક થઈ જાય છે. આવું જોઈ, તે વિચક્ષણ પુરુષે તે બધા પદાર્થોની આસક્તિ છોડી, ભિક્ષાચર્યા પ્રહણ કરે છે. કેટલાક પોતાનાં સગાંસંબંધી તેમજ માલમિલક્ત છેડીને ભિક્ષાચર્ય ગ્રહણ કરે છે, તે બીજા કેટલાક જેમને પિતાનાં સગાંસંબંધી : લિક્ત નથી હતાં, તેઓ તેમની આકાંક્ષા છેડીને ભિક્ષાચય ગ્રહણ કરે છે. [સૂત્રકૃતાંગ ૨૧] કામગુણો જ સંસારના ફેરા છે. સંસારના ફેરા છે તે કામગુણેનું જ બીજું નામ છે [પા. ૧૦]; જે કામગુણે છે, તે જ સંસારનાં મૂળસ્થાને છે; અને સંસારનાં જે મૂળ સ્થાને છે, તે જ કામગુણે છે. (પા. ૧૩] ૦ આ પાનના નબર આ માળામાં પ્રસિદ્ધ થયેલ આચારાંગ-સૂત્રના છાયાનુવાદના જાણવા [પહેલી આવૃત્તિ. Page #494 -------------------------------------------------------------------------- ________________ વિવેકવૈરાગ્ય કા માણસ બધે ઠેકાણે અનેક પ્રકારનાં રૂપા નેતા. અને શબ્દ સાંભળતે, તે રૂપેામાં અને શબ્દોમાં મૂતિ થાય છે [પા. ૧૦]. કામગુણામાં આસક્ત માણસ પ્રમાદથી માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની-પુત્ર, વહુ-દીકરી, મિત્ર-સ્વજન તેમજ ખીજી ભાગસામગ્રો તથા અન્નવસ્ત્ર વગેરેમાં મમતાપૂક તપ્યા કરે છે. તે બધા વિષયેાના સંચેાગના અથી તથા તેમાં જ જ઼ીન થયેલા ચિત્તવાળા તે માજીસ રાતદિવસ પરિતાપ પામતા કાળ અકાળને વિચાર કર્યા વિના સખત પરિશ્રમ ઉઠાવતા, વગર વિચાયે અનેક પ્રકારનાં કાળાં કર્મો કરે છે; તથા અનેક વેાના વધ, ભેદ, તથા ચેરી, લૂંટ, ત્રાસ વગેરે પાપકર્મી કરવા તત્પર થાય છે; એટલુ તા શું, કાઈએ ન કરેલુ એવું કરવાના પણ ઇરાદો રાખે છે. [પા. ૧૩ ] માણુસનું જીવિત અલ્પ છે, કામા પૂરૂં થવા અશકય છે અને જીવિત વધારી શકાતું નથી. કામકાની મનુષ્ય શાક કર્યો જ કરે છે તથા ઝૂર્યાં કરે છે. મર્યાદાઓને! લાપ કરત જતા તે કામી, પેાતાની કામાસક્તિ અને રાગને કારણે પીડાય છે, અને પરિતાપ પામે છે. [ પા. ૧૭] જગતના લેાકાની કામનાઓના પાર નથી. તેએ ચાળણીમાં પાણી ભરવાને પ્રયત્ન કરે છે [પા. ૨૫]. જ્યારે આયુષ્ય મૃત્યુથી ઘેરાવા માંડે છે, ત્યારે શ્રોત્ર, ચક્ષુ વગેરે ઇંદ્રિયાના બળની હાનિ થવા લાગતાં માણસ મૂઢ બની જાય છે. વૃદ્ધાવસ્થામાં હાસ્ય, ક્રીડા, રતિ કે શૃગાર રહેતાં નથી. [પા. ૧૫] જે ઉપભાગસામગ્રી તેણે સગાંસ અધીઓ સાથે ભગવવા માટે મહાપ્રયત્ને તથા ગમે તેવાં કુકર્મો કરીને એકઠી કરેલી હાય છે, તે ભાગવવાને અવસર આવતાં કાંતા પેતે રાગથી ઘેરાઈ જાય છે, કે તે સગાંસ`બધી જ તેને છેડીને Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ મહાવીયા ચાલ્યાં જાય છે, કે, પિતે તેઓને છોડીને ચાલ્યો જાય છે. [પા. ૧૫-૬] અથવા કોઈ વાર તે ભેગી થયેલી સંપત્તિ દાયાદો વહેચી લે છે, ચાર ચરી જાય છે, રાજા લૂંટી લે છે, અથવા તે પોતે જ નાશ પામે છે, કે અગ્નિથી બળી જાય છે. આમ સુખની આશાથી ભેગી કરેલી ભોગસામગ્રી દુઃખનું જ કારણ થઈ પડે છે. [પા. ૧૬] જરા વિચાર તો કરે! જગતમાં બધાને જ સુખ પસંદ છે, અને બધા સુખની જ પાછળ દોડતા હોય છે. છતાં જગતમાં સર્વત્ર અંધપણું, બહેરાપણું, મૂંગાપણું, કાણપણું, કેટિયાપણું, કુપણું, ખૂંધિયાપણું, કાળાપણું, કેઢિયાપણું, વગેરે દુઃખ જોવામાં જ આવે છે. એ બધાં દુઃખે વિષયસુખની પાછળ પડેલા મનુષ્યોને પિતાની આસક્તિરૂપી પ્રમાદને કારણે જ પ્રાપ્ત થયાં હોય છે. એ વિચારી, બુદ્ધિમાન મનુષ્ય સાવધાન થાય. અજ્ઞાની મનુષ્ય જ વિષયસુખોની પાછળ પડી, અનેક પ્રકારની નિઓમાં જન્મમરણના ફેરા ફરતો હણાયા કરે છે. [પા. ૧૬ ]. કામને રેગરૂપ સમજી, જેઓ સ્ત્રીઓથી અભિભૂત નથી થતા, તેમની ગણના મુક્ત પુરુષો સાથે થાય છે. જેઓ કામભોગને જીતી શકે છે, તેઓ જ તેમનાથી પર વસ્તુને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ કોઈ વીરલા મનુષ્યો જ તેમ કરી શકે છે. બીજાં મનુષ્યો તે કામમાં આસક્ત અને મૂઢ બની જાય છે. એટલું જ નહીં, ઊલટાં તેમાં બહાદુરી માને છે. તેઓ માત્ર વર્તમાનકાળ જ દેખી શકે છે અને કહે છે કે, પરલેક કાણુ જોઈ આવ્યું છે? તેવાં મનુષ્યોને ગમે તેટલું સમજાવો પણ તેઓ પિતાનાં વિષયસુખ છોડી શકતાં જ નથી. નબળા બળદને ગમે તેટલે મારે-ઝૂડે, પણ તે Page #496 -------------------------------------------------------------------------- ________________ વિવેક વૈરાગ્ય ૪૦ આગળ ચાલવાને બદલે ઊલટો ગળિયે થઈને બેસી પડે છે. તેના જેવી દશા વિષયરસ ચાખેલા મનુષ્યની છે. વિષયમાં લેશમાત્ર સુખ નથી, તથા તે ક્ષણભંગુર છે, એમ જાણવા છતાં, તથા આયુષ્ય પણ તેવું જ હોવા છતાં, તેઓ છેવટ સુધી તેમને વળગી રહે છે. અને અંતે તે ભોગને કારણે કરેલાં હિંસાદિ અનેક પાપકર્મોનાં ફળ ભોગવવા તેમને આસુરી હીન ગતિને પામવું પડે છે. તે વખતે તેઓ પસ્તાય છે; અને વિલાપ કરે છે. આવાં મનુષ્યો દયા ખાવા જેવાં છે. કારણ તેઓ જ્ઞાનીઓએ ઉપદેશેલા મોક્ષમાર્ગને જાણતાં નથી; તેમ જ સંસારનું સત્ય સ્વરૂપ પ્રત્યક્ષ કરી, જેણે તેમાંથી છૂટવાને માર્ગ બતાવ્યો છે, તેવા મુનિના વચન ઉપર પણ તેમને શ્રદ્ધા નથી. અનંત વાસનાઓથી ઘેરાયેલાં તે અંધ મનુષ્યો પિતાની અથવા પિતાના જેવી બીજાની અધતાને જ જીવનભર અનુસથી કરી, ફરી ફરી મોહ પામ્યા કરે છે, અને સંસારચકમાં ભટકયા કરે છે. મૂર્ખ મનુષ્ય સાંસારિક પદાર્થો અને સંબંધીઓને પિતાનું શરણ માની, તેમાં બંધાઈ રહે છે. તે જાણુતે નથી કે, અંતે તો તે બધાંને છોડી, એકલા જ જવાનું છે, તથા પિતાનાં કર્મોનાં વિષમ પરિણામ ભોગવતાં, દુઃખથી પીડાઈ હંમેશાં આ નિચક્રમાં ભટકવું પડવાનું છે. પોતાનાં કર્મો ભોગવ્યા વિના કોઈનો છૂટકે જ નથી અને દરેકને તેનાં કર્મો અનુસાર જ દશા પ્રાપ્ત થાય છે. માટે જાગૃત થાઓ ! વર્તમાનકાળ એ જ એકમાત્ર તક છે અને બેધ પ્રાપ્તિ સુલમ નથી. માટે આત્મકલ્યાણ સારુ તીવ્રતાથી કમર કસે. સૂત્રકૃતાંગ ૧-૨] દે સહિત સમગ્ર લોકોના દુઃખનું મૂળ કામગોની કામના છે. જે માણસ તે બાબતમાં વીતરાગ થઈ શકે છે, Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી મહાવીરકથા તે શારીરિક કે માનસિક તમામ દુ:ખામાંથી છૂટી શકે છે. શરૂઆતમાં મને હર લાગતા કામભેગા અ ંતે તેા રસ અને વમાં મનેાહર લાગતાં કિ`પાકલાની જેમ તે માણસના નાશ જ કરે છે. માટે ઇંદ્રિયાને પ્રિય લાગતા કે અપ્રિય લાગતા વિષયામાં રાગદ્વેષ ન કરવા. ઇંદ્રિયાના સ્વભાવ છે કે, સામે આવેલા વિષયને ગ્રહણ કરવા; અને વિષયેાના સ્વભાવ છે કે ઇંદ્રિયા વડે પ્રાથ થવું. તેમાં પેાતાના રાગદ્વેષ ઉમેરી જીવ પ્રિય-અપ્રિયને ભેદ ઊભે કરે છે અને દુ:ખો થાય છે. જુદા જુદા વિષયેામાં તીવ્ર આસક્તિ રાખનારાં પ્રાણીએ કૅવે! અકાળ વિનાશ પામે છે, તે જુઓ. દીવાના રૂપમાં ખેંચાઈ, પતંગિયું સળગી મરે છે; પારધીના મધુર સંગીતમાં લાભાઈ, હરણ વીંધાઈ જાય છે; જડીબુટ્ટીના પ્રિય ગંધમાં લેાભાઈ, સાપ દરમાંથી બહાર નીકળતાં પકડાઈ જાય છે; માત્રુ... આંકડા ઉપર ભેરવેલા માંસના સ્વાદમાં લેાભાઈ નાશ પામે છે; પાડેા પાણીના શીતળ સ્પથી લેાભાઈ, મગરના ભાગ બને છે; અને હાથી તીવ્ર કામાભિલાષાથી હાથણીવાળે માર્ગે જઈ, ખાડામાં પડે છે. આમ, ઇંદ્રિય અને મનના વિષયેા રાગી મનુષ્યને દુ:ખના હેતુ થઇ પડે છે; પરંતુ નીરાગીને જરા પણ દુ:ખકર થતા નથી. વળી, જે મનુષ્ય પેાતાને મનેહર લાગતાં રૂપ વગેરેમાં આસક્ત થાય છે, તે બાકીનાં બધાં રૂપાને દ્વેષ જ કરવાતે. અપ્રિય માનેલા વિષય ઉપર દ્વેષ કરનાર તે ક્ષણે જ દુઃખ પામેલા હોય છે! વળી પેાતાના પ્રદુષ્ટ ચિત્તથી તે એવાં ક બાંધે છે, કે જે પરિણામે દુઃખરૂપ થઈ પડે છે. દુર્દાન્તપણારૂપી દાથી દુઃખી થાય છે; તેમાં વિષયા વગેરેના કાંઈ અપરાધ નથી. કામભાગ પેાતે કઈ મનુષ્યેામાં રાગ, દ્વેષ કે સમતા ઉત્પન્ન કરતા નથી; પરંતુ તેમના પ્રત્યે રાગદ્વેધવાળા મનુષ્ય જ પાતે પેાતાના મેાહથી વિકૃતિ પામે છે. આમ વ્ Page #498 -------------------------------------------------------------------------- ________________ વિવેક-વૈરાગ્ય વળી, વિષયામાં આસક્તિ બીન અનેક મહાપાપાનું કારણુ થઈ પડે છે; જેમના મૂળરૂપે પાછાં અનેક દુઃખા ભાગવ્યા કરવાં પડે છે. જેમકે, પેાતાને પ્રિય લાગતા વિષયમાં આસક્તિવાળા જીવ પેાતાના સુખ ખાતર બીજા જીવાને પીડા કરવી પડે કે તેમના નાશ કરવા પડે તે પણુ પાછું નહીં જુએ. વળી, તે પેાતાને ગમતા વિષયાના પરિગ્રહ સંગ્રહે કરવા તત્પર થશે. તેમાંય પ્રથમ તે તે, વિષયે। મેળવવામાં દુ:ખી થવાને; પછી તેમને ઉપભોગ કરતાં દુ:ખી થવાને; અને અંતે તેમને વ્યય અને વિયેાગ થતાં દુ:ખી થવાને. દુઃખની વાત તે એ છે કે, એ વિષયેાના સભાગકાળમાં પશુ તેને અતૃપ્તિ જ રહે છે. એ અપ્ત પાછી તેને વધુ ને વધુ વિષયેાના સંગ્રહ કરવા પ્રેરે છે. આમ તે હંમેશ અસંતુષ્ટ જ રહે છે. એ અસતેાષને પરિણામે, લેાભથી કલુષિત થયેલા ચિત્તવાળા તે જીવ, પછી બીજાના વિષયા ચારી લેવા તત્પર થાય છે. હંમેશાં અતૃપ્ત રહેતા, તૃષ્ણાથી અભિભૂત થયેલા, અને બીજાના વિષયે ચેરવામાં તત્પર થયેલા તે મનુષ્યને પુછી છળ અને જૂના આશ્રય લેવા પડે છે. તેમ છતાં તેનાં દુઃખ તા વધતાં જ જાય છે. કારણ કે, નૂહ, ચેરી વગેરે દરેક પાપકર્મોમાં તેને પહેલાં, પછી, તેમજ કરતી વેળાએ દુઃખ જ રહે છે, અને અંતે પણ તેનું પરિણામ માઠું જ આવે છે. આમ તે મનુષ્ય હંમેશાં અસહાય અવસ્થામાં દુ:ખ બેગવ્યાં કરે છે. - જન્મ તે ઉપરાંત કામગુણૢામાં આસક્ત મનુષ્ય ક્રોધ-માન-માયાલેાભ-જુગુપ્સા-અતિ-તિ-હાસ્ય-ભય-શાક-ઓની ઇચ્છા, પુરુષની ઇચ્છા, કે બંનેની ઇચ્છા – વગેરે વિવિધ ભાવેા યુક્ત બને છે; અને પરિણામે પરિતાપ, દુર્ગાત વગેરે પામે છે. ઇંદ્રિયાને વશીભૂત થયેલા મનુષ્યને માહરૂપી મહાસાગરમાં ડૂબવા માટે અનેક પ્રયેાજન ઊભાં થાય છે, કારણ કે, પેાતાની Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી મહાવીરકથા આસક્તિથી ઊભાં થયેલાં દુ:ખા દૂર કરવા તે બીજા ખીજા અનેક ઉદ્યમે કર્યો કરે છે. કામભેાગાના જ વિચારમાં મન-વાચન-કાયાથી મગ્ન રહેનારા તે મનુષ્ય. પેાતાની પાસે જે કાંઈ ધન હોય છે, તેમાં અત્યંત આસક્ત રહે છે, તથા એપમાં, ચારપગાં કે ગમે તે પ્રાણીઓના વધ કે નિગ્રહથી પણ તેની વૃદ્ધિ પૃચ્છે છે. સ્રો અને ધનના કામી તથા દુ:ખથી ડરતા એવા તે અજ્ઞાની વે પેાતાના સુખ માટે શરીરબળ, નાતિભળ, મિત્રબળ, દેવબળ, રાજબળ વગેરે મેળવવા ગમે તેવાં કાર્યો કરે છે, અને તેમ કરતાં થતી અન્ય જીવેાની હિ ંસાની જરાય પરવા કરતા નથી. [ પા. ૧૪-૫ ] કામિની અને કાંચનમાં મૂઢ એવા તે લેાકેાને વિતમાં અત્યંત રાગ હોય છે. ણુ, કુંડળ, અને હિરણ્ય વગેરેમાં પ્રીતિવાળા તથા સ્ત્રીઓમાં અત્યંત આસક્તિવાળા તે લેાકાતે એમ જ દેખાય છે કે, અહીં કાઈ તપ નથી, દમ નથી કે નિયમ નથી. જીવન અને તેના ભાગેાની કામનાવાળા તે મહામૃદ્ધ મનુષ્ય ગમે તેમ ખેલે છે, તથા હિતાહિતજ્ઞાનશૂન્ય બની જાય છે [પા. ૧૪ ]. એવા માણુસ જિતાની આજ્ઞાને અનુસરી શકતા નથી; પરંતુ ફરીફરીને કામગુણને આસ્વાદ લેતેા, હિંસાદિ વક્ર પ્રવૃત્તિ કરતેા, પ્રમાદપૂર્વક ઘરમાં જ મૂર્છિત રહે છે. [પા. ૧૦-૧ ] વિષયકષાયાદિમાં અતિ મૂઢ઼ રહેતા માણસ સાચી શાંતિના મૂળરૂપ ધર્માંતે એળખી જ શકતા નથી. માટે વીર ભગવાને કહ્યું છે કે, એ મહામેાહમાં બિલકુલ પ્રમાદ ન કરવા. [પા. ૧૭] ભાગેાથી કદી તૃષ્ણા શમી શકતી નથી. વળી તે ભેગા મહા ભરૂપ છે. તથા દુઃખના કારણરૂપ છે. માટે તેમની કામના છેડી દે। તથા તેમને માટે કાઈ તે પીડા ન કરીશ. પેાતાને Page #500 -------------------------------------------------------------------------- ________________ - વિવેક-વૈરાગ્ય ૪૮૭ અમર જે માનતો જે માણસ ભોગમાં મહાશ્રદ્ધા રાખે છે, તે દુઃખી થાય છે, માટે તૃષ્ણને ત્યાગ કરે. કામનું સ્વરૂપે અને તેમનાં વિકટ પરિણામે ન સમજતા કામકામી અંતે રડે છે, અને પસ્તાય છે. [પા. ૧૭] હે ધીર પુરુષ! તું આશા અને સ્વચ્છંદને ત્યાગ કર. તે બેનું શળ સ્વીકારીને જ તું રખડ્યા કરે છે. સાચી શાંતિના સ્વરૂપને અને મરણનો વિચાર કરીને, તથા શરીરને નાશવંત જાણુને કુશળ પુરુષ કેમ કરીને પ્રમાદ કરે? [પા. ૧૮] જે મનુષ્યો ધ્રુવ વસ્તુ ઈચ્છે છે, તેઓ ક્ષણિક તથા દુઃખરૂપ ભોગજીવનને ઇચ્છતા નથી. જન્મ અને મરણને વિચાર કરીને બુદ્ધિશાળી મનુષ્ય દઢ એવા સંયમમાં જ સ્થિર થવું. [પા. ૧૮] કુશળ પુરુષો કામને નિર્મૂળ કરી, સર્વ સાંસારિક સંબંધો અને પ્રવૃત્તિઓથી છૂટા થઈ, પ્રવ્રજિત થાય છે. તેઓ કાનું સ્વરૂપ સમજતા હોય છે તથા દેખતા હોય છે. તેઓ બધું બરાબર સમજી, કશાની આકાંક્ષા રાખતા નથી. [પા. ૧૮] વિવેકી પુરુષ અરતિને વશ થતો નથી; તેમજ રતિને વશ થતો નથી. તે ક્યાંય રાગ નથી કરતે. પ્રિય અને અપ્રિય શબ્દો અને સ્પર્શી સહન કરતો તે વિવેકી, જીવિતની તૃણમાંથી નિર્વેદ પામે છે. [પા. ૧૯] હે પુરુષ! તું જ તારે મિત્ર છે. બહારના મિત્રની શોધ છોડી, તું તારા જ આત્માને નિગ્રહમાં રાખ તે રીતે તું દુઃખમાંથી મુક્ત થઈ શકીશ. [પા. ૨૯] - વીર પુરુષે વિષયસંગથી પ્રાપ્ત થતા બંધનના સ્વરૂપને અને તેને પરિણામે પ્રાપ્ત થતા શોકને જાણુને સંયમી થવું, તથા મેટાં અને નાનાં બધી જાતનાં રૂપમાં વૈરાગ્ય ધારણ કરવો. હે બ્રાહ્મણ, જન્મ અને મરણને (તેનાં કારણો સહિત) સમજીને Page #501 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા તું સંયમ સિવાય બીજી તરફ ન જા; હિંસા ન કર; કે ન કરાવ. તૃષ્ણામાંથી નિર્વેદ પામ; સ્ત્રીઓથી વિરક્ત થઈ, ઉચ્ચદશ થા; તથા પાપકર્મમાંથી વિરામ પામ. સંસારના આંટાફેરા સમજીને રાગ અને દ્વેષથી અસ્પષ્ટ રહેતો પુરુષ આ સંસારમાં કશાથી છેદા નથી, ભેદતો નથી, બળાતો નથી કે હણાતો નથી. [પા. ૨] જેઓ શિથિલ છે, ઢીલા છે, કામગુણના આસ્વાદમાં લોલુપ છે, વક્ર આચારવાળા છે, પ્રમત્ત છે, અને ઘરમાં જ રચ્યાપચ્યા રહે છે, તેઓને એ મુનિપણું શક્ય નથી. [પા. ૪૩ ] જે મનુષ્ય વીતરાગી છે, તે શકરહિત છે. જેમ કમળની પાંખડી પાણીથી લેપાતી નથી, તેમ સંસારની મધ્યે રહેવા છતાં તે દુઃખપ્રવાહથી અલિપ્ત રહે છે. ગમે તેવા શબ્દાદિ વિષય તેના મનને જરા પણ ભેદી શક્તા નથી. પિતાના રાગ, દ્વેષ અને મેહરૂપી સંકલ્પનું સ્વરૂપ વિચારવામાં ઉદ્યમવંત થયેલા તે મનુષ્યને ક્રમે ક્રમે સમતા પ્રાપ્ત થાય છે; પછી વિષયોના સંકલ્પો દૂર થતાં તેની કામગુણોની તૃષ્ણા પણ ચાલી જાય છે. આમ વીતરાગ થઈ, કૃતકૃત્ય થયેલા તે મનુષ્યનાં જ્ઞાન અને દર્શનને આવરણ કરનારા તથા બીજાં અંતરાયક કર્મો ક્ષણવારમાં ક્ષય પામી જાય છે, અને તે બધું જાણનાર તથા જનારો બને છે. મેહરહિત, અંતરાયરહિત, આસવરહિત (નિષ્પા૫), ધ્યાન અને સમાધિયુક્ત તથા વિશુદ્ધ બનેલો તે પુરુષ આયુષ્યને ક્ષય થતાં મેક્ષ પામે છે. સંસારી મનુષ્યને બાધા કરતાં સર્વ દુઃખોમાંથી તે મુક્ત થાય છે. લાંબા કાળના રોગમાંથી છૂટેલે અને સર્વને સ્તુતિપાત્ર બનેલો તે આત્મા સુખી તથા કૃતાર્થ થાય છે. [ ઉત્ત. ૩૨] Page #502 -------------------------------------------------------------------------- ________________ સદ્દગુરુશરણ ૧. વિવેક અને વૈરાગ્ય ઉત્પન્ન થયા પછી, અધિકારી મનુષ્ય ધનસંપત્તિ, પુત્ર, સગાંસંબંધી, મમતા અને શોક તજી, તથા સંસારથી નિરપેક્ષ બની સંન્યાસી થાય; અને સુંદર પ્રજ્ઞાવાળા, સંપૂર્ણ તપસ્વી, પરાક્રમી, આત્મજ્ઞાનના વાંછુક, ધૃતિમાન તથા જિતેંદ્રિય એવા સદ્દગુરુનું શરણુ શોધે. કારણકે, જ્ઞાનપ્રકાશ પ્રાપ્ત કરવા ગૃહસંસારને ત્યાગ કરનારા ઉત્તમ પુરુષો જ મુમુક્ષ જનનું પરમ શરણું છે. તેઓ સર્વ બંધનથી મુક્ત હેઈ, જીવિતની તેમજ વિષયોની આકાંક્ષા વિનાના, તથા સર્વ પ્રકારની પાપી વૃત્તિઓથી રહિત હોય છે. એવા સદ્દગુરુનું શરણ સ્વીકારીને ધર્મમાર્ગમાં પુરુષાર્થ આદર. [સૂત્રકૃતાંગ ૧-૯] ૨. મનુષ્ય પ્રથમ જ્ઞાની પુરુષનું શરણ સ્વીકારીને, તેમની પાસેથી એગ્ય માર્ગ જાણું, તેમણે બતાવેલા માર્ગે પ્રયત્નપૂર્વક તથા જાગ્રત બની આગળ વધવું. સામાન્ય માર્ગ ઉપર ચાલવામાં જ કેટલી આટીઘૂંટી જાણવાની હોય છે? તો પછી આ કર્મનાશના દુર્ગમ માર્ગે જતાં ગોથાં ન ખાઈ જવાય, તે માટે, પ્રથમ એ માર્ગના ભોમિયા પુરુષનું શરણ સ્વીકારવું જોઈએ. [ સૂત્રકૃતાંગ ૧-૨] ૩. બધી યોનિઓને બરાબર સમજનારા, ઉદ્યમવંત, હિંસાને ત્યાગ કરનારા અને સમાધિયુકત એવા જ્ઞાની પુરુષો અન્ય મનુષ્યને મુક્તિનો માર્ગ બતાવે છે. કેટલાક વીર પુરુષો Page #503 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા તેમની આજ્ઞાને અનુસરી, પરાક્રમ કર્યું જાય છે જ્યારે જ્ઞાનીઓ પાસેથી આત્માની સમજ ન પ્રાપ્ત કરનારા કેટલાય મનુષ્ય જગતમાં રિલાયા કરે છે. [આચા) ૧-૨] ૪. જેઓ મનને દૂષિત કરનારા વિષયમાં ડૂબેલા નથી, તેઓ જ સંતપુરુષોના માર્ગને અનુસરવા શક્તિમાન થાય છે. માટે તમે મનના મોહને દૂર કરી, માયા-લેભ-માન-ક્રોધ- . પ્રમાદ- કે શિથિલતાને ત્યાગ કરી, તેમજ નકામી વાતચીતપડપૂછ- કે વાતડહાપણુ વગેરે નિરર્થક પ્રવૃત્તિઓમાં વખત ગુમાવવાનું છોડી, પિતાને કલ્યાણમાં તત્પર થાઓ, ધમર્થ સાધવાની ઉત્કંઠાવાળા બને, અને તપ વગેરેમાં પ્રબળ પુરુષાર્થ દાખવો. મન, વચન અને કાયા ઉપર જેણે કાબૂ મેળવ્યો નથી, તેને માટે આત્મકલ્યાણ સહેલું નથી. [સૂત્રકૃતાંગ ૧-૨] * ૫. લોકને કામરાગથી પીડિત સમજીને તથા પિતાના પૂર્વ સંબંધેને ત્યાગ કરીને, ઉપશમયુક્ત અને બ્રહ્મચર્યમાં સ્થિત થયેલા ત્યાગી કે ગૃહસ્થ જ્ઞાની પાસેથી ધર્મને યથાર્થ જાણુને તે પ્રમાણે વર્તવું. ધર્મને સ્વીકારીને શરૂઆતથી જ સાવધાન રહેવું અને ક્યાંય આસક્ત ન થવું. દઢ એવા મહામુનિએ બધું મેહમય છે એમ સમજી, સંયમમાં જ રહેવું. બધી રીતે સંગને વટાવીને, તથા મારુ કોઈ નથી અને હું એકલો છું એમ વિચારીને, વિરત મુનિએ સંયમમાં યત્ન કરતા વિહરવું, “ધર્મ જ મારો છે, બીજું કઈ મારું નથી' એ જાતનું જિનાજ્ઞા પ્રમાણેનું અચરણ મનુષ્યમાં ઉત્કૃષ્ટવાદ કહેવાય છે. ઉત્તમ ધર્મનું સ્વરૂપ સમજીને દૃષ્ટિમાન પુરુષ પરિનિર્વાણ પામે છે. [આચા) ૧-૨] ૬. ધમને જ્ઞાની પુરુષો પાસેથી સમજીને કે સ્વીકારીને સંધરી ન રાખો . પરંતુ, પ્રાપ્ત થયેલા, મનગમતા, સુંદર ભેગપદાર્થોમાં વૈરાગ્ય પામી, લોકપ્રવાહને અનુસરવાનું છોડી દેવું. Page #504 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુશરણ ૧ મે જોયુ છે, અને સાંભળ્યું છે કે, સંસારમાં આસક્ત થઈ, વિષયામાં ખેંચનારા મનુષ્યા કરી કરીને જન્મ પામે છે. તેવા પ્રમાદીઓને જોઈ ને, બુદ્ધિમાન પુરુષે હંમેશાં સાવધાન, અપ્રમત્ત, તથા પ્રયત્નશીલ રહી, પરાક્રમ કરવું જોઈ એ, એમ હું કહું છું. [આચા॰ ૧-૪ ] ૭. જિનની આજ્ઞાને અનુસરનારા, અને નિસ્પૃહી બુદ્ધિમાન પુરુષે, પેાતાના આત્માને બરાબર વિચાર કરીને, તેને પ્રાપ્ત કરવા માટે શરીરની મમતા છેાડી દેવી જોઈ એ. વિષયાસક્તમાંથી ઉપશમ પામી, શરીરને બરાબર કસે. ફ્રી વાર જન્મ નહિ પામનાર વીર પુરુષાને મા કાણુ છે. માંસ અને લેાહીને સૂકવી નાખે!! [આચા૦ ૧૪ ] Page #505 -------------------------------------------------------------------------- ________________ ૫ મુમુક્ષુની તૈયારી ૧. વિનય " ૧. મુમુક્ષુએ સૌથી પ્રથમ જ્ઞાની પુરુષનું શરણ સ્વીકારવું, અને હુંમેશ તેમના સાન્નિધ્યમાં જ રહી, તેમણે બતાવેલા માગ અનુસરવા. તેમ કરવાને બદલે જે મૂઢ હું બધું જાણું છું' એવા અભિમાનથી પોતાના છંદને જ અનુસરે છે, તે શીધ્ર શીલભ્રષ્ટ થઈ, સ તરફથી તિરસ્કારને પામે છે. માટે, પોતાનું હિત ઇચ્છનાર મનુષ્ય પેાતાની જાતને જ્ઞાની પુરુષની આજ્ઞામાં જ સ્થાપવી. તેમ કરનારા મુમુક્ષુ ઝટ દોષરહિત થઈ ઉત્તમ શીલ અને કીતિ પ્રાપ્ત કરે છે. ૨. ગુરુ પાસે રહેનારા શિષ્યે તેમની આગળ પેાતાનું ડહાપણ ડહેાળવાને બદલે, ગુરુના વિચાર તથા તેમના શબ્દના ભાવ જાણવાની ઇચ્છા રાખવી. કારણ કે, આચાર્યોએ ધર્મથી મેળવેલા અને હંમેશ આચરેલા વ્યવહારને અનુસરનારે શિષ્ય નિદાપાત્ર થતા નથી. ઘણા મૂખ શિષ્યા, જ્ઞાનીના સહવાસ મળ્યા છતાં ક્ષુદ્ર મનુષ્યા સાથે સંબંધ, હાસ્યક્રીડા, અને વાર્તાલાપ વગેરે નિરર્થક પ્રવૃત્તિઓમાં પેાતાના સમય કાઢી નાખે છે. પરંતુ, સમજી શિષ્યે તે તેવી પ્રવ્રુત્તિઓને! ત્યાગ કરી, પેાતાના કલ્યાણમાં ઉપયેાગી વસ્તુ સદ્ગુરુ પાસેથી શીખી લેવાની ચીવટ રાખવી. ૩. જ્ઞાની પુરુષાના સહવાસમાં રહ્યા છતાં, જો સાંસારિક ભાવામાંથી અને ક્રિયાઓમાંથી વિરત થવામાં ન આવે, તેા કશું ફળ નીપજતું નથી. સમજુ મનુષ્ય,જ્ઞાનીનેા સહવાસ સ્વીકાર્યો ખાદ Page #506 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુની તૈયારી ૪૯૩ અતિ હીન કર્મો, તથા અન્ય પાપપ્રવૃત્તિઓને પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. પાપી ભાવ જાગ્રત થાય તેવાં સ્થાને કે પ્રસંગોથી તેણે દૂર જ રહેવું. તેમ છતાં પોતાનાથી કાંઈ દેષ થઈ જ જાય, તો તે ઝટ ગુરુ આગળ કબૂલ કરી દે. તેણે પોતાની જાતને (મન-વચન-કાયાને) સંપૂર્ણપણે જીતવી. પિતાની જાત જીતવી એ બહુ મુશ્કેલ વસ્તુ છે. પરંતુ તેમ કરી શકનારે જ આ લેક અને પરલોકમાં સુખી થાય છે. સમજુ પુરુષે એવી ભાવના કરવી કે, બીજા મને વધ-દમનાદિથી દમ, તેના કરતાં હું પોતે જ પોતાની જાતને સંયમ અને તપ દ્વારા દમું, એ વધારે સારું છે.' ૪. અણુપલેટેલો ઘેડે જેમ વારંવાર ચાબુકની અપેક્ષા રાખ્યા કરે છે, તેમ તેણે દરેક બાબતમાં ગુરુની ટેકણીની અપેક્ષા ન રાખવી. પરંતુ, તેમના મનોગત ભાવને સમજી લઈ, તે પ્રમાણે આચરણ રાખવું. ઉત્તમ ઘેડ જેમ ચાબુક જોઈને જ માર્ગે ચાલ્યા કરે છે, તેમ તેણે પાપકર્મનો ત્યાગ કરતા રહેવું. ઉત્તમ શિષ્યને કદી પ્રેરણા કરવી પડતી નથી; અને કરવી પડે છે તે તે સહેલાઈથી તથા જલદી કરી શકાય છે. એક વાર તેને કહ્યું એટલે તે પ્રમાણે તે બધું હંમેશાં સારી રીતે કરે છે.. કેળવાયેલા ઘેડાને ખેલાવવામાં જેમ સવારને આનંદ આવે છે, તેમ ગુરુને પણ તેવા ચતુર શિષ્યને દોરવામાં આનંદ આવે છે. ૫. શ્રદ્ધાવાન, વિનયશીલ, મેધાવી, અપ્રમત્ત, વૈરાગ્યવાન, સત્યવક્તા, સંયમી, તપસ્વી અને ગુરુની કૃપા તથા આજ્ઞાનો વાંછુક એ મુમુક્ષુ શિષ્ય ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા તથા બીજાઓને પણ દોરવા શક્તિમાન થાય છે. કારણ કે, પૂજ્ય, જ્ઞાની, પ્રસિદ્ધ અને કૃપાવંત આચાર્યો જેના ઉપર પ્રસન્ન થાય છે, તેને અર્થવાળી વિપુલ વિદ્યા આપે છે. લેકમાં તેની કીતિ થાય છે, અને પૃથ્વી જેમ સર્વ પ્રાણુંઓનું રહેઠાણ છે, Page #507 -------------------------------------------------------------------------- ________________ જજ શ્રી મહાવીર કથા તેમ તે બધાં કર્તવ્યનું રહેઠાણ બને છે. તેનું જ્ઞાન પૂજાય છે, તેના સંશય ટળી જાય છે, અને કર્તવ્યની સંપત્તિથી તે બધાને મનગમતે થાય છે. તપ, આચાર અને સમાધિથી સુરક્ષિત એ તે મહા તેજસ્વી શિષ્ય પાંચ વ્રત પાળવા શક્તિમાન થાય છે, અને મૃત્યુ બાદ કાં તો શાશ્વત સિદ્ધ થાય છે અથવા મહાવૃતિવાળો દેવ થાય છે. ઉત્તરા. ૧] ૬. જેણે શાસ્ત્રનો મર્મ જાણ્યો નથી, જે અહંકારી છે, લુબ્ધ છે, જે ઈદ્રિયનિગ્રહી નથી. તથા જે નિરંતર ગમે તેમ લપ લપ કર્યા કરે છે, તે (ઘણું ભર્યો હોય તે પણ વિનીત ન કહેવાય કે શાસ્ત્રજ્ઞ પણ ન કહેવાય. ૭. નીચેનાં પાંચ કારણથી સાચું શિક્ષણ પ્રાપ્ત થતું નથીઃ માન, ક્રોધ, પ્રમાદ, રેગ અને આળસ. * ૮. નીચેનાં આઠ કારણથી માણસ સુશિક્ષિત કહેવાય છે. તે સહનશીલ નથી હોત; સતત ઈદ્રિયનિગ્રહી હોય છે; તે બીજાનું મર્મ ભેદાઈ જાય તેવું બેલતો નથી; તે સુશીલ હેય છે; તે દુરાચારી નથી હોતા; તે રસલંપટ નથી હોત; તે સત્યમાં રત હોય છે; તથા ક્રોધી નથી હોતે. ૯. નીચેના ૧૪ દેવાળો મુનિ અવિનીત કહેવાય છે, અને તે નિર્વાણ પામી શકતો નથીઃ તે વારંવાર ગુસ્સે થઈ જાય છે; તેને ધ ઝટ શમત નથી; કેઈ તેની સાથે મિત્રતાથી બાલવા જાય, તે પણ તે તેને તિરસ્કાર કરે છે; શાસ્ત્ર ભણીને તે અભિમાન કરે છે; બીજાના દેશોનાં તે તરણું કરે છે; મિત્રો ઉપર પણ તે ગુસ્સે થઈ જાય છે; પિતાના પ્રિય મિત્રનું પણ પીઠ પાછળ ભૂંડું બેલે છે; કઈ પણ બાબતમાં ઝટ સોગંદ ખાય છે; મિત્રને પણ દ્રોહ કરે છે; અહંકારી હોય છે, લુબ્ધ હોય છે; ઇન્દ્રિયનિગ્રહી નથી હોત; એકલપેટે હોય છે; અને બધાને અપ્રીતિકર હોય છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ સુમુક્ષુની તૈયારી કલ્પ : ૧૦. નીચેનાં પંદર કારણેાથી બુદ્ધિમાન માણસ સુવિનીત કહેવાય છે તે અનુદ્દત હેાય છે; ચાંપલે નથી હેતે; કપટી નથી હાતે; કુતૂહલી નથી હેાતા; કાઈને તિરસ્કાર નથી કરતા; તેના ક્રેપ ઝટ ઊતરી જાય છે; મિત્રતાથી વનાર પ્રત્યે તે સદ્ભાવ રાખે છે; શાસ્ત્ર ભણીને તે અભિમાન નથી કરતા; તે અહંકારી નથી હેાતા; કાઈના દેષાનાં તે ખેાતાં નથી કરતા; મિત્રા ઉપર તે ગુસ્સે નથી થતા; પ્રિય મિત્રનું પણુ પીડ પાછળ ભલુ જ ખેલે છે; ટૈફ્રિસાદ નથી કરતા; જાતવાન હોય છે; તથા એકાગ્ર હોય છે. ૧૧. જે શિષ્ય હ ંમેશાં સદ્ગુરુની સેાબતમાં રહે છે, ચેાગ્ય પ્રવૃત્તિવાળા હોય છે, તપસ્વી હાય છે, તથા પ્રિયકર અને પ્રિયવાદી હોય છે, તે શાસ્ત્રજ્ઞાનનેા અધિકારી છે. ૧૨. જેમ શંખમાં રહેલુ દૂધ એવડુ ઉજ્જવળ દેખાય છે, તેમ સાચા શાસ્ત્રન ભિક્ષુનાં ધર્મો, કીર્તિ અને શાસ્ત્રજ્ઞાન પણ બમાં શાભે છે. સાચા શાસ્ત્રન ભિક્ષુક મેાજ દેશના જાતવાન તથા કશાથી ન ભડકનાર અને વેગમાં બધાથી શ્રેષ્ઠ ધેડા જેવા શ્રેષ્ઠ હેાય છે; ઉત્તમ અશ્વ ઉપર સવાર થયેલા તથા જેની ખતે ખાજુ બાર પ્રકારનાં વાજિત્રાના સામટે શ્રેષ થઈ રહ્યો છે, એવા શૂરવીર જેવા દૃઢ પરાક્રમી હેાય છે; હાથણીઓથી વીંટળાયેલા અને ૬૦ વર્ષની ઉંમરના ગજરાજ જેવા બળવાન તથા દુષ હોય છે; અંધકારને નાશ કરનારા ઊગતા સૂર્યની પેઠે તે તેજથી જ્વલંત હાય છે; નક્ષત્રોથી વીટળાયેલા, તારાઓના પતિ, પૂનમના ચંદ્ર જેવા તે પરિપૂર્ણ હાય છે, તથા સહિયારી મિલકત રાખનારા સામાજિકાના સુરક્ષિત તથા વિવધ ધાન્યથી પરિપૂર્ણાં કાઠાર જેવા તે સુરક્ષિત તથા વિવિધ ગુણેથી ભરેલા હોય છે. સમુદ્ર જેવા ગંભીર, મનથી પણ જીતવાને અશકય, નીડર, દુષ્પ્રત્ર, વિપુલ શાસ્ત્રજ્ઞાનથી પરિપૂર્ણ તથા સ્વ-પરનું દુષ્કૃતમાંથી રક્ષણ કરનાર Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી મહાવીર કથા એવા તે શાસ્ત્રજ્ઞ પુરુષ કર્મોને ક્ષય કરી, ઉત્તમ ગતિને પામ્યા છે.. [ઉત્ત. ૧૧] ૧૩. શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનારાએ કામભોગની આસક્તિને ત્યાગીને, પ્રયત્નપૂર્વક બ્રહ્મચર્યનું સેવન કરવું તથા ગુરુની આજ્ઞાનું પાલન કરતા રહી, પ્રમાદરહિત બનીને ચારિત્રની શિક્ષા પ્રાપ્ત કરવી. સમાધિના મૂળ કારણરૂપ ગુરુના સહવાસની શિષ્ય હંમેશાં ઈચ્છા રાખવી. કારણ કે, ગુરુના સહવાસ વિના સંસારનો અંત લાવી શકાતો નથી. મુમુક્ષુ તથા બુદ્ધિશાળી શિષ્ય તે સહવાસની બહાર ન નીકળવું. કારણ કે, પાંખો બરાબર આવ્યા વિના માળાની બહાર ઊડવા પ્રયત્ન કરતાં પંખીનાં બચ્ચાંને જેમ ઢક પક્ષીઓ ઉપાડી જાય છે, તેમ ધર્મની બાબતમાં દઢ ન થયેલા શિખાઉ અનેક હીનધર્મીઓ હરી જાય છે. ૧૪. પિતાને કઠોર શબ્દો કહેવામાં આવે તોપણ, શિષ્ય ગુરુ પ્રત્યે દ્વેષયુક્ત ન થવું. પરંતુ નિદ્રા કે પ્રમાદ સેવ્યા વિના, ગમે તેમ કરી, પોતાના સંશય ટાળવા, નાને-મેટો, તેની ઉપરની કેટીને કે સમાન ઉમરનો-જે કોઈ તેને શિખવાડો હોય, તેને તેણે સ્થિરતાથી આદરપૂર્વક સાંભળ. એટલું તે શું, પણ પોતે ભૂલ કરતો હોય ત્યારે ઘરનું હલકું કામ કરનારી પનિયારી દાસી કે સામાન્ય ગૃહસ્થ પણ તે સુધારે, તો ગુસ્સે થયા વિના તે કહે તે પ્રમાણે કરવું. કારણ કે, વનમાં માર્ગ ન જાણુનારને, માર્ગ જાણનાર રસ્તે બતાવે, તો તેમાં તેનું જ શ્રેય છે, તેમ તેણે પણ સમજવું. ધર્મની બાબતમાં પરિપકવ ન થયેલો શિખાઉ શરૂઆતમાં ધર્મને જાણી શકતા નથી. પરંતુ જિન ભગવાનના ઉપદેશથી સમજણ આવ્યા બાદ, સૂર્યોદય થયે જેમ આંખો વડે રસ્તો દેખી શકાય છે, તેમ તે ધમને જાણી શકે છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ સુમુક્ષુની તૈયારી ૧૭ ૧૫. ગુરુને ચેાગ્ય સમયે શિષ્યે પેાતાની શંકા પૃથ્વી, તથા તે જે મા કહી બતાવે, તે કૈવલી પુરુષાને માગ છે એમ જાણી હૃદયમાં સ્થાપવા. એ માગમાં સારી રીતે સ્થિર થયેલા અને પેાતાનું અને ખીજાનું (પાપ તથા હિંસામાંથી) રક્ષણુ કરનારા ગુરુએ પાસે જ શંકાસ શયનું ચેાગ્ય સમાધાન મળી શકે છે. એવા ત્રિલેાકદી લેાકેા જ એવી રીતે ધમ કહી શકે છે કે, જેથી શિષ્ય કરી ભૂલમાં પડતા નથી. તેવા ગુરુ પાસેથી પેાતાનું ઇચ્છિત જ્ઞાન શીખનારા શિષ્ય જ પ્રતિભાવાન તથા કુશળ બને છે. તેવા શિષ્ય શુદ્ધ મા` પામીને, મેક્ષની ઇચ્છાયુક્ત થઈ, સર્વાં સ્થાવરજંગમ પ્રાણીએ પ્રત્યે અપ્રમાદી તથા મનમાં પણ દ્વેષબુદ્ધિરહિત બને છે, તથા તપ અને મૌન આચરી મેક્ષ પામે છે [ સૂત્રકૃતાંગ ૧-૧૪ ] ૨. સહનશીલતા ૧. એ સંયમીને શરીર પડતા સુધી રણસંગ્રામમાં મેાખરે રહેનારા વીર પુરુષની ઉપમા અપાય છે. એવા જ મુનિ પારગામી થઈ શકે છે. કાઈ પણ પ્રકારના કષ્ટથી ન ડગતા અને વહેરાવા છતાં પાટિયાની જેમ સ્થિર રહેતા તે સંયમી, શરીર પડતા સુધી કાળની વાટ જોયા કરે પણ દુ:ખથી ગભરાઈ પાછા ન હુંઠે. ઘણા લાંબા કાળ સુધી સયમધનું પાલન કરીને વિચરતા, અને ઇંદ્રિયનિગ્રહી એવા પૂર્વના મહાપુરુષાએ જે જે સહન કરેલું છે, તે તરફ લક્ષ રાખવું. ૨. સાધુને આવી પડતાં દુઃખા (પરીષહા) એ પ્રકારનાં હાય છેઃ અનુકૂળ અને પ્રતિકૂળ. તેવા પ્રસગોએ થતી સ કુશંકાએ ત્યાગીને સંયમી પુરુષ શાંત દૃષ્ટિવાળા રહે. સુગંધ હાય કે દુર્ગંધ, અથવા ભયંકર પ્રાણીએ ક્લેશ આપતાં હોય તા પણુ, વીરપુરુષએ તે દુઃખે! સારી રીતે સહન કરવાં જોઈએ, એમ હું કહું છું. મુનિને કાઈ ગાળ ભાંડે, ક્રાઈ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી મહાવીરકથા મારે, કોઈ તેના વાળ ખેંચે, અથવા કોઈ નિંદા કરે તે પણ, તેણે એવા અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોને સમજીને સહન કરવાં જોઈએ. ગૃહમાં, ગામમાં, નગરમાં, જનપદમાં તેમજ તે બધાના આંતરાઓમાં વિચરતા સંયમી અને હિંસક માણસે તરફથી અથવા એમ ને એમ અનેક પ્રકારનાં દુઃખો ઊભાં થાય છે. તે દુઃખેને તે વીર પુરુષોએ સમભાવે સહવાં જોઈએ.' ૩. કેટલાક નબળા મનના પુરુષો ધર્મ સ્વીકારીને પણ પાળી શકતા નથી. અસહ્ય કષ્ટાને સહન ન કરી શકવાથી તેઓ મુનિપણું છોડીને કામે તરફ મમતાથી પાછા ફરે છે. ફરી સંસારમાં પડેલા તે લોકેાના ભેગે વિવાળા હાઈ અધૂરા જ રહે છે. તેઓ તકાળ કે થોડા વખત બાદ મરણ પામે છે, અને પછી લાંબો વખત સંસારમાં રખડ્યા કરે છે. [આચા) ૧-૨] ૪. સામાન્ય જીવનવ્યવહારમાં જેમ અનેક મુશ્કેલીઓ સહન કરવાની હોય છે, તેમ જેને આત્માનું હિત સાધવું છે, તેને એ માર્ગે જતાં કેટલીય મુશ્કેલીઓને વીરતાપૂર્વક સામને કરવાને હેય છે. એ બધાથી ગભરાઈ ગયે કેમ ચાલે? તેણે તે છાણું થાપેલી દીવાલ જેમ છાણાં ઉખેડી નાખવાથી પાતળી થઈ જાય, તેમ પિતાનાં શરીર-મનનાં પડ વ્રતસંયમાદિથી ઊખડી જવાથી તે બંનેને કૃશ થઈ જતાં જેવાનાં છે. તે બધું કંઈ સહેલું નથી. જે સાચો વૈરાગ્યવાન તથા તીવ્ર મુમુક્ષુ છે, સંત પુરૂષાએ શાસ્ત્રમાં બતાવેલ માગને જે અનુસરે છે, તથા જે કઠોર તપસ્વી છે, તે જ ધૂળથી છવાયેલી પંખિણની જેમ પિતાનાં કર્મ ખંખેરી નાખી શકે છે; બીજું કંઈ નહીં. [સૂત્રકૃતાંગ ૧-૨] ૫. ઘણા લેક આવેશમાં આવી જઈ, પ્રથમથી કશી મુશ્કેલીઓને વિચાર કર્યા વિના, ભિક્ષુછવન સ્વીકારી બેસે છે. પછી જ્યારે એક પછી એક મુશ્કેલીઓ આવતી જાય છે, ત્યારે Page #512 -------------------------------------------------------------------------- ________________ સુમુક્ષુની તૈયારી se તે હતાશ થઈ જાય છે, તથા ઢીલા થઈ એસી પડે છે. ધણા ભિક્ષુએ હેમતની ટાઢ કે ગ્રીષ્મનેા તાપ રૃખી ગભરાઈ ખિન્ન થઈ જાય જાય છે; જ્યારે કેટલાક ભિક્ષા માગવા જતાં છે. શેરીઓમાં કરડકણા કૂતરા તેમને જોઈ કરડવા દોડે છે, તથા ઘણા અસંસ્કારી લેાકેા તેમને ગમે તેવા શબ્દો સંભળાવી તેમને તિરસ્કાર કરે છે. તે કહે છે કે, કામ કરવું પડે એટલે સાધુ થયા ! ' વળી ખીજાએ તેમને નાગડા, ભિખારા, અધમ, મૂડિયા, ખસિયલ, ગંદા કે અપશુકનિયા' કહીને ગાળા ભાંડે છે. તે વખતે નબળા મનને ભિક્ષુ ઢીલેા થઈ જાય છે. વળી જ્યારે ડાંસમચ્છર કરડે છે અને શ્વાસની અણીએ ખૂંચે છે, ત્યારે તેને પેાતાના ભિક્ષુજીવનની સાર્થકતા વિષે જ શંકા આવે છે કદાચ પરલેાક જેવું કાંઈ જ ન હાય, અને મરણ એ જ બધાના અંત હેય તા! ' ખીજા કેટલાક, વાળ ટૂ`પાવવા પડતા હોવાથી ત્રાસી જાય છે; અથવા બ્રહ્મચ`પાળી ન શકાવાથી હારી જાય છે. વળી કાઈ વાર ન્નુિ ક્રૂરતાં કરતાં સરહદના ભાગમાં જઈ ચડે છે, તા ત્યાંના લેકે તેને ક્રુસ કે ચેાર સમજી પકડે છે અને મારે છે. તે વખતે. ગુસ્સામાં પતિને છેાડી ચાલી નીકળેલી સ્ત્રીની પેઠે તે પેાતાનુ ધર યાદ કરે છે! આ બધાં વિઠ્ઠો અલબત્ત બહુ કઠેર છે તથા દુઃસહુ છે, છતાં તેમનાથી ગભરાઈ પાછા ભાગવાને બદલે, ધીરજથી તેમને સહન કરતાં શીખવું જોઈ એ. [ સૂત્રકૃતાંગ ૧-૩ ] ૬. આવાં આવાં આંતરબજી અનેક વિધા અને પ્રલેાભના મુમુક્ષુના મામાં આવી પડે છે. તે બધાંને પ્રથમથી સમજી લેનાર ભિક્ષુ, તે બધાં અચાનક આવી પડે ત્યારે ગભરાતા નથી. બાકી, ધણા કાચા ભિક્ષુએ, એ બધાં વિધા દેખ્યાં નથી હેતાં ત્યાં સુધી, પેાતાને મહા શૂર માન્યા કરે છે, પણ પછી પ્રથમ વિઘ્ને જ પ્રેમી પર છે કૃષ્ણને જોયાં નહાતા ત્યાં સુધી Page #513 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રી મહાવીર કથા શિશુપાળ પિતાની બહાદુરીને ગર્વ કરતા હતા તેમ. પરંતુ જેઓ આ બધાં વિઘીને પ્રથમથી જાણી લઈ, પ્રસંગ આવ્યું તેમની સામે પ્રાણુત સુધી ખૂઝે છે, તેઓ જ પરાક્રમી નાવિકની પેઠે આ સંસારરૂપી દુસ્તર સમુદ્રને અંતે તરી જાય છે. ( [ સૂત્રકૃતાંગ ૧-૩] ૭. સંયમને સ્વીકાર કરી, હિંસા વગેરેને ત્યાગ કરતે જે મનુષ્ય આ શરીરથી સંયમ સાધવાનો અવસર છે એમ સમજે છે, તેણે પિતાને લાગ બરાબર સાધ્યો ગણાય. બુદ્ધિમાન પુરુષ જ્ઞાનીઓ પાસેથી આર્યોએ જણાવેલા સમતા-ધર્મને મેળવીને એમ સમજે છે કે, મને અહીં ઠીક અવસર મળ્યો. આ અવસર બીજે ન મળત. માટે કહું છું કે, તમારું બળ સંઘરી રાખશો નહીં. [આચા. ૧-૫] ૮. મેં સાંભળ્યું છે અને અનુભવ્યું છે કે, બંધનથી છૂટા થવું એ દરેકના પોતાના હાથમાં છે. માટે જ્ઞાનીઓ પાસેથી સમજ પ્રાપ્ત કરીને, હે પરમચક્ષુવાળા પુરુષ! તું પરાક્રમ કર. એનું જ નામ બ્રહ્મચર્ય છે, એમ હું કહું છું. [આચા૧-૫] ૯. જે સત્ય છે, તે જ મુનિપણું છે, અને જે મુનિપણું છે, તે જ સત્ય છે. જેઓ શિથિલ છે, ઢીલા છે, કામગુણના આસ્વાદમાં લુપ છે, વક્ર આચારવાળા છે, પ્રમત્ત છે, અને ઘરમાં જ રચ્યાપચ્યા છે, તેઓને એ મુનિપણું શક્ય નથી. આચા. ૧-૫] ૧૦. મુનિપણાને સ્વીકારીને શરીરને બરાબર કસે. સમ્યગ્દશ વીર પુરુષો વધ્યું-ઘટયું અને લૂખું-સૂકું ખાઈને જીવે છે. પાપકર્મમાં અનાસક્ત એવા તે વીર પુરુષો કદાચ રેગે થાય તે પણ તેમને સારી રીતે સહન કરે છે. કારણ કે, તેઓ સમજે છે કે, શરીર પહેલાં પણ એવું હતું અને પછી પણ એવું જ છે. શરીર હંમેશાં નાશવંત, અદ્ભવ, અનિત્ય, સમયમાં અમારી રીતે એવું તો અનિ Page #514 -------------------------------------------------------------------------- ________________ સુમુક્ષુની તૈયારી ૫૧ અશાશ્વત, વધઘટ પામનારું અને વિકારી છે. એ જાતના વિચાર રી, તે સંયમી લાંબા વખત સુધી દુઃખે1 સહન કર્યાં જ કરે છે. એવા મુનિ આ સસારપ્રવાહને તરી શકે છે, અને તેને જ મુક્ત અને વિરત કહેલા છે, એમ હું કહું છું. [આચા॰ ૧-૫] ૧૧. હૈ ભાઈ, તારી જાત સાથે જ યુદ્ધ કર! બહાર યુદ્ધ કરવાથી શું? એના જેવી યુદ્ધતે ચેાગ્ય ખીજી વસ્તુ મળવી દુર્લભ છે. [ આચા૦ ૧-૫ ] નિમતા 3. ૧. સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા સાંસારિક સબંધેા છેાડીને ચાલી નીકળેલા ભિક્ષુને સૌથી પ્રથમ પેાતાના પૂર્વસંધીએ પ્રત્યેની મમતા દૂર કરવી પડે છે. કાઈ વખત બ્રિક્ષા માગવા તે પેાતાને ઘેર આવી ચડે છે, ત્યારે તે બધાં તેને સામટાં ધેરી લઈ, વિનતિઓ, કાકલૂદીઓ અને રુદન વગેરેથી સમજાવવા લાગે છે. વૃદ્ધ માતાપિતા વગેરે તેને કરગરતાં કહે છે કે, અમને આમ અસહાય છેાડી જવાને બદલે અમારું ભરણુપાષણ કર, એ તારી સૌથી પહેલી ફરજ છે. ક્રૂજતે જતી કરીને તું શું પુણ્ય પ્રાપ્ત કરી શકીશ? વળી તે તેને એક જ વશરક્ષક પુત્ર ઉત્પન્ન થતા સુધી જ ધરમાં રહેવાનું કહીને સમજાવે છે; તથા ખીજી પણ ઘણી લાલચેા બતાવે છે. કાઈ વાર બળજબરી પણ વાપરે છે. છતાં જેને જીવિત ઉપર મમતા નથી, એવા ભિક્ષુને "તે કાંઈ કરી શકતાં નથી. પરંતુ સગાંસંબંધીમાં મમતાવાળા અસંયમી ભિક્ષુએ તે વખતે માહ પામી જાય છે, અને ઘેર પાછા ફરી બમણુા વેગથી પાપકર્મી કરવાં શરૂ કરે છે! માટે બુદ્ધિમાન ભિક્ષુએ પ્રથમ પાતામાં રહેલી એ માયામમતા દૂર કરવાના પ્રયત્ન કરવા. આ મહામા`માં એવા પરાક્રમી પુરુષો જ અંત સુધી સ્થિર રહી શકે છે. [ સૂત્રકૃતાંગ॰ ૧-૨] Page #515 -------------------------------------------------------------------------- ________________ ५०२ શ્રી મહાવીર-કથા ૨. તેને ભિક્ષા માગવા આવેલો દેખી, સગાંસંબંધીઓ તેને ઘેરી લઈ, વિલાપ કરવા માંડે છે કે, “હે તાત! અમે તને ઉછેરી મેટો કર્યો, હવે તું અમારું ભરણપોષણ કર. તેમ કરવાને બદલે તું અમારો ત્યાગ કેમ કરે છે? વૃદ્ધ માતાપિતાનું ભરણપોષણ કરવું એ તો આચાર છે. તેને ત્યાગ કરવાથી તને ધર્મ શી રીતે પ્રાપ્ત થશે? તારા વડીલે મીઠી જીભના છે, તારા પુત્રો હજુ બાળક છે, તારી સ્ત્રી પણ જુવાન છે. રખે તે અવળે માર્ગે ચડી જાય! માટે હે તાત! તું ઘેર પાછા ચાલ. તારે હવે કાંઈ કામ કરવું નહીં પડે. અમે બધા તને મદદ કરીશું. તારું દેવું અમે વહેંચી લીધું છે અને વેપારધંધા માટે તારે ફરી પૈસા જોઈતા હશે, તો પણ અમે આપીશું. માટે એક વાર તું પાછો ચાલ. પછી તને ન ફાવે તે ભલે પાછો ચાલ્યો જજે. એમ કરવાથી, તારા શ્રમણપણને વાંધે નહીં આવે.” આ બધું સાંભળી, નેહીઓના દુસ્તર સ્નેહબંધમાં બંધાયેલો નબળા મનને માણસ ઘર તરફ દેડવા માંડે છે. અને તેના સંબંધીઓ પણ, એક વાર તે હાથમાં આવ્યો, એટલે, તેને ચારે બાજુથી ભોગવિલાસમાં જકડી લઈપળવાર વિલે મૂક્તાં નથી. [ સૂત્રકૃતાંગ ૧-૩] ૩. સંસારમાં વિવિધ કુળમાં જન્મીને તથા ત્યાં સુખભેગમાં ઊછરીને જાગ્રત થતાં કેટલાય લોકોએ સંસારનો ત્યાગ કરી. મુનિપણું સ્વીકાર્યું છે. તે વખતે સંયમમાં પરાક્રમ કરતા તે મુનિએને જોઈને ખેદ પામતાં તેમના સ્વછંદી અને કામભેગમાં આસક્ત સગાંવહાલાંએ રુદન કરી-કરીને, પોતાને ન છોડી જવાને તેમને વીનવ્યા છે. પરંતુ તેમનામાં જેને કેાઈ પોતાનું દેખાતું નથી. તે તેઓમાં આસક્તિ કેમ કરીને રાખે? ખરે! જેણે સગાંવહાલાંને છેડ્યાં છે, એવો અસાધારણ મુનિ જ આ સંસારપ્રવાહને તરી શકે છે. આ પ્રકારના જ્ઞાનની હંમેશ ઉપાસના કરવી, એમ હું કહું છું. [આચારાંગ ૧-૨] Page #516 -------------------------------------------------------------------------- ________________ પ૦ સુમુક્ષુની તૈયારી ૪. નિશe'કારિતા ૧. સગાંસંબંધીઓમાં મમતા જેવું જ આ માર્ગમાં બીજું મોટું વિન તે અહંકાર છે. ઘણા ભિક્ષુઓ ગાત્ર વગેરેને કારણે અભિમાન કરે છે, તથા બીજાને તિરસ્કાર કરે છે. પરંતુ, સાચો મુનિ તો પોતાની મુખ્તાવસ્થાને પણ ગર્વ નથી કરતા. તેમ ખરે ચક્રવર્તી રાજા, સંન્યાસી થયેલા પિતાના એક વખતના દાસાનુદાસનું પણ વિના સંકેચે યથાચોગ્ય સન્માન કરે છે. અહંકારપૂર્વક બીજાને તિરસ્કાર કરવો એ પાપરૂપ છે. માટે મુમુક્ષુએ કશી વાતનું અભિમાન કયી સિવાય, અપ્રમત્ત રીતે, સાધુ પુરુષોએ બતાવેલ સંયમધર્મમાં સમાન વૃત્તિથી અશુદ્ધ રહેવું. [સૂત્રકૃતાંગ ૧-૨] ૨. ભલેને કેાઈ ભિક્ષુ ભાષા ઉપર કાબૂવાળો હોય કે પ્રતિભાવાન પંડિત તથા ગાઢ પ્રજ્ઞાવાળો વિચારક હોય, તો પણ, તે જે પિતાની બુદ્ધિ કે, વિભૂતિને કારણે મદમસ્ત થઈ બીજાને તિરસ્કાર કરે, તે તે પ્રજ્ઞાવાન હોવા છતાં સમાધિ પ્રાપ્ત કરી શકે નહીં. માટે ભિક્ષુએ પ્રજ્ઞામદ, તપમદ, ગોત્રમદ, તથા ચોથો ધનમદ, એ ચાર મદ ન કરવા. જે એવા મદ નથી કરતા તે જ પંડિત છે અને ઉત્તમ સત્ત્વવાળો છે. ગોત્ર વગેરેથી પર થયેલા મહર્ષિઓ જ ગોત્ર વિનાની પરમગતિને પામે છે. ત્રિકૃતાંગ. ૧-૧૩] ૩. કેટલાક અભિમાની પુરુષે પિતામાં સાચી શક્તિ ન હોવા છતાં ખોટી બડાઈ કરે છે અને સામા માણસને પિતાના પડછાયા જે તુચ્છ ગણે છે; અથવા સંન્યાસી ભિક્ષુક થઈને પણ પિતાના બ્રાહ્મણ-ક્ષત્રિય-ઉઝ કે લિચ્છવી કુળને ગર્વ કરે છે. તેવા મનુષ્યો સંન્યાસી છતાં ગૃહસ્થીનું આચરણ કરનારા કહેવાય. તેઓને મુક્તિ પ્રાપ્ત થવી અશક્ય છે. કારણકે, દીર્ઘકાળ સેવેલા જ્ઞાન અને ચારિત્ર સિવાય જાતિ કે કુળ કેઈને બચાવી શકતાં નથી. [સૂત્રકૂતાંગ. ૧-૧૩] Page #517 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી મહાવીરકથા ૪. જે ભિક્ષ સર્વસ્વ ત્યાગ કરીને તથા લૂખાસૂકા મળે તેવા આહાર ઉપર આવનાર હોવા છતાં, માનપ્રિય અને સ્તુતિની કામનાવાળો હોય છે, તેને એ સંન્યાસ તેની આજીવિકા જ છે. તેવો ભિક્ષુ જ્ઞાન પામ્યા વિના જ ફરી ફરી આ સંસારને પામે છે. સૂત્રકૃતાંગ ૧-૧૩ ! ૫. પદાર્થોમાં તીવ્ર આસક્તિ અને જગતનાં વંદનપૂજન એ કાંટે બહુ સૂક્ષમ છે, તથા મહાકષ્ટ કાઢી શકાય તેવો છે. માટે બુદ્ધિશાળી પુરુષે જગતના સંસર્ગનો ત્યાગ કરી, એકલા થઈ જવું, અને મન-વાણીને અંકુશમાં રાખી, સમાધિ અને તપમાં પરાક્રમી બનવું. [સૂત્રકૃતાંગ ૧-૨] ૬. કઈ પવિત્ર જીવન ગાળનારા ઉત્તમ સાધુને જોતાં જ રાજાએ, અમાત્યો તથા બ્રાહ્મણુક્ષત્રિયો તેને વીંટળાઈ વળે છે અને સત્કારપૂર્વક તેને પિતાને ત્યાં નિ મંત્રણ આપે છે. તેઓ કહે છે, “હે મહષિ! અમારા આ રથ-વાહન, સ્ત્રી, અલંકાર, શયા વગેરે સર્વ પદાર્થો આપના જ છે. આપ કૃપા કરી તેમને સ્વીકાર કરો જેથી અમારું કલ્યાણ થાય. અમારે ત્યાં પધારવાથી કે તે પદાર્થોને સ્વીકાર કરવાથી દીધુ તપસ્વી એવા આપને કશે નહીં લાગે. આવું સાંભળી પરાણે ભિક્ષુ જીવન ગાળતા તથા તપશ્ચર્યાથી કંટાળેલા નબળા લોકો ઢળાવ ચડતા ઘરડા બળદની પેઠે અધવચ બેસી પડે છે અને કામભાગેથી લલચાઈ સંસાર તરફ પાછા ફરે છે. જેઓ કામભેગેનો તથા પૂજનસત્કારની કામનાને ત્યાગ કરી શક્યા છે તેઓ જ આ મોક્ષમાર્ગમાં સ્થિત થઈ શક્યા છે એ યાદ રાખવું. [સૂત્ર તાંગ ૧-૩] Page #518 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુની તૈયારી ૫. નિર્ભયતા અને અસર ૧. સર્વ સંબંધનો ત્યાગ કરી, એકલા ફરવું ઘણું મુશ્કેલ છે. એકલા વિચરનાર ભિક્ષને નિર્જન સ્થાનમાં કે શન્ય ધરમાં નિવાસ કરવાનો હેય છે. ત્યાં જમીન ઊંચી-નીચી હોય, મચ્છર હોય, તેમ જ સાપ વગેરે ભયંકર પ્રાણુઓને પણ વાસ હેય; છતાં તેણે તેથી ગભરાઈને, બારણાં બંધ કરીને કે ઘાસ પાથરી, રસ્તો ન કાઢો. કારણ, તેણે તે ભને જીતવાના જ છે. તે જ એવી નિર્જન જગાઓમાં શાંતિથી, એકાગ્રતાપૂર્વક સ્થિર થઈને, તે ધ્યાનાદિ કરી શકે, અથવા સૂર્યાસ્ત વખતે જ્યાં હોય ત્યાં ઉતારો કરવાના યતિધર્મનું પાલન કરી શકે. જ્યાં સુધી તે એકાંતમાં નિર્ભયતાથી રહી શકતો નથી, ત્યાં સુધી તે વસતીમાં કે સેબતમાં રહેવા પ્રયત્ન કરે છે. અને સાધુ માટે સંગ જેવી જોખમકારક એકે વસ્તુ નથી. બીજી બધી રીતે માણસ ઉચ્ચ ચારિત્ર અને સંયમને પાળતે હેય, છતાં જે તે સંગદેષનો ત્યાગ ન કરે, તે તે તથાગત બન્યા હોય તો પણ સમાધિથી શ્રુત થઈ જાય. કારણ, સંગ એ કજિયાનું, આસક્તિનું તથા પૂર્વે ભગવેલા ભોગોની સ્મૃતિનું કારણ છે. માટે બુદ્ધિશાળી ભિક્ષુએ સંસારીઓના સંસર્ગથી દૂર રહેવું. [સૂત્રકૃતાંગ ૧-૨) ૨. ચારિત્રવાન ભિક્ષએ કોઈને સંગ ન કરે. કારણ, તેમાં સુખના વેશમાં જોખમો રહેલાં છે. વિદ્વાને તેનાથી ચેતતા રહેવું. તેણે સંસારીઓ સાથે મંત્રણા, તેમની ક્રિયાઓની પ્રશંસા, તેમની સાંસારિક ગૂંચવણમાં સલાહ, તેમના ઘરમાં બેસીને કે તેમના વાસણમાં ભોજન અને પાન, તેમનાં કપડાં પહેરવાં, તેમના ઘરમાં બેસી તેમની ખબર-અંતરની પડપૂછ, તેમના તરફથી યશ-કીર્તિ-પ્રશંસા-અને વંદનપૂજનની કામના, તેમના ઘરમાં ખાસ કાંઈ કારણ વિના સૂઈ જવું, ગામનાં છોકરાંની Page #519 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ શ્રી મહાવીરકથા રમતમાં ભળવું, અને મર્યાદા મૂકીને હસવું~એ બધાંને। ત્યાગ કરવા. કારણ, તેમાંથી અનેક અનર્થાંની પરંપરા જન્મે છે. [ સૂત્રકૃતાંગ ૧-૯ ] ૩. કેટલાક ભિક્ષુઓ પહેલેથી જ આત્મવિશ્વાસ વિનાના હાય છે. સ્ત્રીએ વગેરેથી કે ગરમ પાણી પીવા વગેરેના કડક નિયમેથી પેતે કયારે હારી જશે, તેને ભરેસા એમને નથી હોતા. તેઓ પ્રથમથી જ તેવા પ્રસંગ આવે ત્યારે નિર્વાહમાં વાંધા ન આવે તે માટે વૈદક, જ્યાતિષ, વગેરે ગુજરાનનાં સાધન શાધી રાખે છે. આવા માણસેથી કાંઈ જ થઈ શકતું નથી. કારણ, મુશ્કેલી આવે ત્યારે તેની સામે ઝૂઝવાને બદલે, તે પહેલેથી શેાધી રાખેલાં બચાવનાં સાધનેને આશા લઈ એસી જાય છે. મુમુક્ષુએ તેા પ્રાણુ હાથમાં લઈ નિઃશંકતાથી અડગપણે પેાતાના માર્ગમાં આગળ વધવું જાઈએ. [ સૂત્રકૃતાંગ ૧-૩] ૪. ભિક્ષુને વળી ભિન્ન ભિન્ન આચાર્રવચારવાળા પરતી િકાના આક્ષેપેાને પણ સામને કરવાના હોય છે. તે વખતે પેાતાના માર્ગમાં દૃઢ નિશ્ચય વિનાના ભિક્ષુ ગભરાઈ જાય છે, અથવા શકિત બની જાય છે. પરતીથિકા દ્વેષથી તેને ઉતારી પાડવા, તેના આચારવિચાર વિષે ગમે તેવા આક્ષેપો કરે છે. તે વખતે બુદ્ધિશાળી ભિક્ષુએ ગભરાયા વિના, ચિત્તને સ્વસ્થ રાખી, અનેક ગુણેથી યુક્ત એવી યુક્તિસ ગત વાણી વડે તેમને રદિયા આપવા. તેઓને સચેાટ ક્રિયા મળે છે, ત્યારે તેઓ આગળ ખેલી શકતા નથી. પછી તે ગાળાગાળી કરવા લાગે છે. પણ ડાહ્યા ભિક્ષુએ સ્વસ્થ રહી, સામેા વાદી તપી ન જાય તે રીતે તેને શાંતિથી ચેાગ્ય જવાબ આપવા. મહાકામી નાસ્તિક પુરુષાના શબ્દો સાંભળી ડાહ્યા ભિક્ષુએ ડામાડાળ થઈ જઈ, પેાતાના સાધનમાગ વિષે અશ્રદ્ધાળુ ન Page #520 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુની તૈયારી ૫૭. બની જવું. જગતમાં વિવિધ માન્યતાવાળા તથા વિવિધ આચારવાળા પુરુષો પિતાને શ્રમણ કહેવડાવતા ફરે છે. તેમના લેભાવનારા કે આક્ષેપ કરનારા શબ્દો સાંભળીને ગૂંચવાઈ ન જવું. માત્ર વર્તમાન સુખમાં જ રાચતા તે મૂખ લેકે જાણતા નથી કે, આયુષ્ય અને જુવાની તો ક્ષણભંગુર છે. અંતકાળે તે લકે જરૂર પસ્તાય છે. સૂત્રકૃતાંગ ૧-૩] છે. આ પ્રસંગને ત્યાગ ૧. માતાપિતા વગેરે કુટુંબીઓને તથા કામનો ત્યાગ કરી, પોતાના કલ્યાણ માટે તત્પર બની, નિર્જન સ્થાનમાં જ રહેવાને સંકલ્પ કરનાર ભિક્ષુને ભિક્ષા તથા ઉપદેશાદિ પ્રસંગે સારી નરસી અનેક સ્ત્રીઓના પ્રસંગમાં આવવાનું થાય છે. તે વખતે પ્રમાદથી અથવા તો પોતામાં રહેલી વાસનાને કારણે તેમને પ્રસંગ વધવા દેનાર ભિક્ષુનું શીધ્ર અધઃપતન થાય છે. પછી પાશમાં બંધાયેલા મૃગની પેઠે, તે ગમે તેટલા પ્રયત્ન કરે, પણ તેમનામાં છૂટી શકતા નથી. પરિણામે, અગ્નિ પાસે મૂકેલો લાખનો ઘડો જેમ ઓગળી જઈ નાશ પામે છે, તેમ તેમના સહવાસથી તે વિદ્વાન ભિક્ષુ પિતાના સમાધિ-યોગથી ભ્રષ્ટ થઈ, નાશ પામે છે. વિષમિશ્રિત દૂધ પીનારની જેમ અંતે તે ભિક્ષુ ઘણે પસ્તાય છે. માટે પ્રથમથી જ ભિક્ષુએ સ્ત્રીઓ સાથેના પ્રસંગને ત્યાગ કર. ભલેને પુત્રી હેય, પુત્રવધૂ હેય, પ્રૌઢા હોય કે નાની કુમારી હોય, તે પણ તેણે તેને સંસર્ગ ન કરે. તથા કઈ પણ કારણે તેમના નિકટ પ્રસંગમાં અવાય તેવી રીતે, તેમના એરડાઓમાં કે ઘરમાં એકલા ન જવું. કારણ, સ્ત્રીસંગ કરી ચૂકેલા તથા સ્ત્રીચરિત્રના અનુભવી બુદ્ધિશાળી પુરુષો પણ સ્ત્રીઓને સંસર્ગ રાખવાથી ચેડા જ વખતમાં ભ્રષ્ટ થઈ દુરાચારીઓની કેટીના બની જાય છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા પછી તો હાથપગ કાપે, ચામડી અને માંસ ઉતરડી નાખે, જીવતા અગ્નિમાં શેકે, શરીર છેદી છેદીને ઉપર તેજાબ છાંટે, કાન અને નાક કાપી નાખો, કે ડોકું ઉડાવી દે, પણ તેઓ તેમનો સંગ છોડી શક્તા નથી. તેઓ પરસ્ત્રીસંગ કરનારને થતી બધી સજાઓ સાંભળવા છતાં, તથા કામશાસ્ત્રોમાં વર્ણવેલા કુટિલ સ્ત્રીઓના હાવભાવ, તથા તેમનું માયા વીપણું જાણવા છતાં, અને હવેથી નહીં કરીએ એવા સંકલ્પ કરવા છતાં એ અપકર્મ કર્યા જ કરે છે. તેવા ભિક્ષુ બહારથી તે સદાચરણની અને મેક્ષમાર્ગની વાત બમણા જોરથી કર્યા કરે છે. કારણ, દુરાચરણનું જે જીભમાં હોય છે! છતાં, તેમનું સાચું સ્વરૂપ અંતે પ્રગટ થયા વિના રહેતું નથી. તે વખતે સાચી વાત કબૂલ કરવાને બદલે તેઓ ઊલટા પિતાની નિર્દોષતાનાં બણગાં ફૂંકે છે, અને “એવું હીન કર્મ તે હું કરું?' એમ કહી, ઉપર-ઉપરથી ગ્લાનિ બતાવે છે. કોઈ વાર ઉઘાડેછોક પકડાઈ જાય, તો તે કહે છે, હું કાંઈ કરતે રહેતે, તે તો માત્ર મારા ખોળામાં સૂઈ ગઈ હતી!” આમ એ મૂર્ખ માણસ આબરૂ સાચવવા જૂઠ બોલી, એવડું પાપ કરે છે. માટે પ્રથમથી જ સ્ત્રીઓના નિકટ પ્રસંગમાં આવવું નહીં, એ પ્રથમ બુદ્ધિલક્ષણ છે. ડાહ્યા પુરુષ સ્ત્રીઓની શરૂઆતની ભાવનારી વિનંતીઓ તરફ લક્ષ આપી, તેમને પરિચય કે સહવાસ વધવા ન દેવો.. સ્ત્રી સાથેના કામભાગે એ હિંસા-પરિગ્રહદિ સર્વ મહાપાપોનાં કારણ છે, એમ જ્ઞાની પુરુષોએ કહેલું છે. એ ભોગે મહા ભયરૂપ છે અને કલ્યાણથી વિમુખ કરનારા છે. માટે બુદ્ધિમાન ભિક્ષુએ તો આત્મા સિવાય સર્વ પર પદાર્થોની કામનાને ત્યાગ ( [ સૂત્રકૃતાંગ ૧-૪ ૨. જુઓ તો ખરા! સ્ત્રીઓમાં આસકત થયેલા જુદા જુદા પ્રાણે અને સો દુઃખથી પીડિત થઈ કેટલે પરિતાપ કરવો. Page #522 -------------------------------------------------------------------------- ________________ સુમુક્ષુની તૈયારી પામે છે! સ્ત્રીઓમાં વિશેષ પ્રસંગ રાખનારા અજ્ઞાની પાપકના ચક્રમાં સાય છે. તે પાતે જીવંસાથી પાપકર્મો કરે છે એટલું જ નહીં, પણ બીજા પાસેય કરાવે છે. તે અજ્ઞાની ભિક્ષુ પછી ધનસ પત્તિને સંચય કરવા લાગે છે, તથા કામનાથી ઉત્પન્ન થતાં વેશમાં ખૂ પતા જઈ, પાપકર્મો એકઠું... કયે જાય છે. પરિણામે મરણુ ખ઼ાદ તે દુસ્તર નરકને પામે છે. માટે બુદ્ધિમાન ભિક્ષુએ ધમને સારી રીતે સમજી, સર્વ તરફ નિઃસ ંગ થઈ, કાંય આસક્ત થયા વિના વિચરવું અને સર્વ પ્રકારની લાલસાને ત્યાગ કરી, તથા સમસ્ત જગત પ્રત્યે સમભાવયુક્ત દ્રષ્ટિ રાખી, કાઈનું પ્રિય કે અપ્રિય કરવાની કામના [સૂત્રકૃતાંગ ૧-૧૦] ૩. માટે, મનુષ્યનું સર્વસ્વ નાશ કરનારા સ્રીભાગોમાં કદી ન સાશા. તે ભાગેાની મને હરતા ઉપર ઉપરની જ છે. ચિત્ત આજે ‘આ’ તા કાલે ‘બીજું' એમ હુંમેશાં નવું માગ્યા કરે છે. અને જેને મેળવવા હમણાં જ તે અતિ પ્રયત્ન કર્યો હેાય છે, તે જ થાડા વખત બાદ અકારું થઈ પડે છે. માટે તે ભાગેાની કદી કામના ન કરવી. ધરબાર વિનાના ભિક્ષુએ સ્ત્રી સાથે કાઈ પણ પ્રકારના પ્રસંગને! ત્યાગ કરવા. તેણે તેા લેાકકલ્યાણકારી ધમ` જાણીને, તેમાં જ પેાતાની જાતને લીન કરી દેવી. [ ઉત્તરા° ૮ ] ન રાખવી. ૪. બિલાડીના રહેઠાણ પાસે ઉંદરાએ રહેવું એ જેમ ડહાપણભરેલું નથી, એમ સ્ત્રીઆવાળા મકાનમાં બ્રહ્મચારીએ રહેવું. સલામતીભરેલુ નથી. બ્રહ્મચારીએ સ્ત્રીઓનાં રૂપ – લાવણ્ય-વિલાસ-હાસ્ય-મજીલવચન-અંગમરોડ- અને વગેરેનું મનમાં ચિંતન ન કરવું; તેમનું વર્ષોંન ન કરવું; તેમની અભિલાષા ન કરવી; તેમજ તેમને રાગપૂર્વક નીરખવાં નહીં સદા ભ્રહ્મચમાં રત રહેવા ઇચ્છનારને એ નિયમ હિતકર છે, તથા ઉત્તમ ધ્યાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ છે. કટાક્ષ ૨૦૯ Page #523 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા ભલેને મન-વાણ-કાયાનું બરાબર રક્ષણ કરતા હોય, તથા સ્વરૂપવાન અને અલંકૃત દેવીઓ પણ જેમને ક્ષેભ પમાડવાને શક્તિમાન ન હોય, પરંતુ તેવા મુનિઓએ પણ, અત્યંત હિતકર જાણી. સ્ત્રી વગેરેથી રહિત એવો એકાંતવાસ જ સ્વીકારવો. સંસારથી ડરી, ધર્મમાર્ગમાં સ્થિત થયેલા અને મેક્ષની જ ઈચ્છા રાખનાર સાધુને યુવાન અને મને હર સ્ત્રી જેવી દુસ્તર વસ્તુ બીજી કોઈ નથી. જેઓ સ્ત્રીની કામના છેડી શક્યા છે, તેઓને બધી કામનાઓ છોડવી સહેલી છે. મહાસાગર તરી જનારાને ગંગા, જેવી મોટી નદીનો પણ શે હિસાબી દેવો સહિત સમગ્ર લોકોના દુઃખનું મૂળ કામોની કામના છે. [ઉતરા૩૨ ! છે. આહારશુદ્ધિ ૧. ભિક્ષુજીવનમાં આહારશુદ્ધિ જ મુખ્ય વસ્તુ હોવાથી તે બાબતમાં મુમુક્ષુ ઘણો કાળજીપૂર્વક વર્તે. ગૃહસ્થાએ કુટુંબ માટે તૈયાર કરેલા આહારમાંથી વધ્યું ઘટયું માગી લાવીને જ તે પિતાને નિર્વાહ કરે. તે જાણે કે, ગૃહસ્થોને ત્યાં પિતાને માટે કે પોતાનાં માટે અન્ન તૈયાર કરવાની કે સંઘરી રાખવાની પ્રવૃત્તિ હોય છે. એવું, બીજાએ સ્વ-અર્થે તૈયાર કરેલું અને તેમાંથી વધેલું, તેમજ આપનારના, લેનારના, અને લેવાના એ ત્રણ પ્રકારના દેશોથી રહિત, પવિત્ર, નિજીવ, હિંસાના ૧. આ૫નારને લગતા દેછે જેવા કે સાધુને ઉદ્દેશીને તેણે અહાર તૈયાર કરેલ હોય, ખરીદી આર્યો હોય, ઊછીને આ હોય, કે સુરક્ષિત સ્થળે મૂકેલે ઉતારીને કે ઢાંકણ ઉખાડીને આપે હોય, કે સહિયારી માલકીને બીજા ભાગીદારને પૂછળ્યા વિના આપે હોય છે. લેનારને લગતા દેશો જેવા કે, આહાર મેળવવા ગૃહસ્થનાં છોકરાં રમાડ્યાં હય, ભવિષ્ય ભાખ્યું હોય, દૂતકર્મ કર્યું હોય, ક્રોધ-માન-માયા-લોભ કર્યા હોય, વૈદું કર્યું હોય છે. લેવાના દે જેવા કે, આહાર અયોગ્ય હોય, તેને દતા અયોગ્ય હાય, આપતાં આપતાં ઢળાતે હોય છે, Page #524 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુની તૈયારી ૫૧૧ સંભવ વિનાનું, ભિક્ષા માગીને આણેલું, સાધુ જાણીને આપેલું, તથા માધુકરીની રીતે થોડું થોડું ઘણું જગાએથી પ્રાપ્ત થયેલું ભોજન જ તેને માટે ગ્રાહ્ય છે. તેવું ભોજન પણ તે ભૂખના ખાસ પ્રજનથી, પ્રમાણસર, ધરીને ઊંજવા તેલ જોઈએ કે ગૂમડા ઉપર લેપ કરવો જોઈએ એવી ભાવનાથી, સંયમનો નિર્વાહ થાય તેટલા પુરતું, તથા સાપ જેમ દરમાં પેસે છે તેમાં (મમાં સ્વાદ માટે ફેરવ્યા વિના) ખાય છે. ખાવાને સમયે ખાય છે, પીવાને સમયે પીએ છે, તથા બીજી પહેરવાસૂવાની તમામ ક્રિયાઓ તે ભિક્ષુ યોગ્ય સમયે જ કરે છે. [સૂત્રકૃતાંગ ૨-૧] ૨. આહારની બાબતમાં ભિક્ષુએ પૂર્ણ સંયમ સ્વીકાર. પિતાને ઉદ્દેશીને ગૃહસ્થ તૈયાર કરેલું, ખરીદેલું, ઊછીનું આણેલું, કે પોતે જ્યાં રહેતા હોય ત્યાં ગૃહસ્થ લઈ આવ્યો હોય તેવું, કે તે બધાના અંશેવાળું ભિક્ષાત્ર તેણે ન સ્વીકારવું. તેણે માદક આહારનો સર્વથા ત્યાગ કરવો, તથા જેનાથી માત્ર જીવિત ટકી રહે, તેટલું જ અન્નપાન માગી લાવવું. વધારે માગી લાવી બીજાને આપી દેવું પડે તેમ ન કરવું. સૂિત્રકૃતાંગ ૧-૯] ૩. ભિક્ષુએ નિષિદ્ધ અન્નની કદી ઇચ્છા ન કરવી તથા તેમ કરનારની સેાબત પણ ન કરવી. પોતાના અંતરનો વિકાસ ઇચ્છનાર તે ભિક્ષુએ કશાની અપેક્ષા રાખ્યા વિના, તથા જરા પણ ખિન્ન થયા વિના, બાહ્ય શરીરને ઘસાઈ જવા દેવું, પણ જીવિતની કામના કરી પાપકર્મ ન કરવું. તેણે પોતાની એકલી અસહાય દશાને વિચાર વારંવાર કર્યા કરે. એ ભાવનામાં જ મુક્તિ રહેલી છે. [સૂત્રકૃતાંગ ૧-૧૦] ૪. ગૃહસ્થ પિતાને કે પોતાના માટે વિવિધ કર્મ સમારોથી ભોજન, વાળુ, શિરામણ, કે ઉત્સવાદિ માટે Page #525 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી મહાવીર કથા ખાલો તૈયાર કરે છે કે સંઘરે છે. તેમની પાસેથી પિતાને જોઈત આહાર તે ભિક્ષુ વિધિપૂર્વક માગી લે છે. તે ભિક્ષુ મહા આરંભથી બનેલે આહાર લેતું નથી, લેવરાવતું નથી કે બીજાને તેની સંમતિ પણ આપતો નથી. સત્યદશી વીર પુરુષે જાડું-પાતળું અને લૂખું-સૂકું ભિક્ષાન જ લે છે. સર્વ પ્રકારના ભિક્ષાના દોષ સમજીને, તે દેષમાંથી મુકત બની તે મુનિ પોતાની ચયમાં વિચારે છે. તે જાતે કશું ખરીદત નથી, ખરીદાવત નથી, કે તેમ કરવાની બીજાને સંમતિ આપતા નથી. મને કઈ આપતું નથી એમ કહી, તે ક્રોધ કરતો નથી; ડું આપે તેની નિંદા કરતો નથી; કોઈ આપવાની ના પાડે તે પાછો ચાલ્યો જાય છે; આપે તો લઈને પાછો ઉતારે આવે છે; આહાર મળે તો ખુશ થતો નથી; ન મળે તે શોક કરતો નથી; મળેલા આહારનું પરિમાણ જાળવે છે; વધારે મળે તે સંધરે કરતે નથી; તથા પોતાની જાતને સર્વ પ્રકારે પરિગ્રહથી દૂર રાખે છે. આર્ય પુરુષોએ એ માર્ગ જણાવેલ છે; તેથી કુશળ પુરુષ ત્યાં લેપાત નથી એમ હું કહું છું. [આચા) ૧-૨] ૫. સમજુ શિષ્ય આહારવિહારની બાબતમાં નિયમિત બનવું. ઉચિત સમયે બહાર નીકળવું, અને ઊંચત સમયે પાછા ફરવું. ટૂંકમાં, અગ્ય સમય છેડીને, જે સમયે જે કરવાનું હોય, તે સમયે તે કરવું. ભિક્ષાની બાબતમાં સંયમધર્મને આવશ્યક એવા કેટલાક વિધિનિષેધ જ્ઞાનીઓએ ઉપદેશ્યા છે, તે તેણે બરાબર પાળવા. જેમકે, ભિક્ષા માગવા જતી વખતે લોકોની પંગત જમતી હોય ત્યાં ભિક્ષા માટે ઊભા ન રહેવું ભિક્ષા આપનારથી અતિ દૂર કે અતિ નજીક કે તેની નજર ૧. હિંસા તેમજ પ્રવૃત્તિ -એમ બે અર્થમાં એ શબ્દ વપરાય છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ સુમુક્ષુની તેયારી સામે જ ન ઊભા રહેવું. પરંતુ એક તરફ એકલા ઊભા રહેવું તથા પિતાના જેવા બીજા ભિક્ષુઓને ઓળંગી, આગળ જવાની પડાપડી ન કરવી. ભિક્ષા ગ્રહણ કરતી વખતે પણ તેણે અતિ અકડ ઊભા ન રહેવું કે અતિ નીચા નમી ન જવું. ભિક્ષામાં પણ તેણે શુદ્ધ જીવજંતુ વિનાનો, નિર્દોષ અને બીજાને માટે બનેલો આહાર દે, વગેરે તપાસીને, સ્વીકારવો. ત્યાર બાદ જ્યાં ઘણા પ્રાણે કે બીજે ન હોય, તથા જે ઉપરથી તેમ જ આજુબાજુથી ઢંકાયેલી હોય, તેવી જગાએ, બીજા સંયત પુરુષોની સાથે બેસીને, એક પણ દાણે પડી મૂક્યા વિના, યોગ્ય સમયે ભોજન લેવું. ખાતાં ખાતાં તેણે આ સારું રંધાયું છે,' “આ ઠીક સ્વાદવાળું છે, કે “આ ઠીક રસવાળું છે,' એવું ન બોલ્યા કરવું, પરંતુ સંયમપૂર્વક ખાઈ લેવું. [ ઉત્તરા. ૧] ૬. નીચેનાં છમાંથી કેઈ કારણસર આહારપાણીની શોધમાં નીકળવું: (૧) સુધાદિ વેદનાની નિવૃત્તિને અર્થે (૨) ગુરુ વગેરેની સેવાને અર્થે; (૩) ભૂખે અંધારાં આવ્યા વિનાકાળજીથી ચાલી શકાય તે માટે; (૪) સંયમના નિર્વાહને અર્થે; (૫) જીવન ટકાવવાને અર્થે; (૬) ધર્મધ્યાન થઈ શકે તે માટે. [ઉત્તરા. ૨૬] ૭. નીચેનાં છ કારણે એ સાધુ કે સાધ્વી ભિક્ષા માગવા ન જાય તે તેથી આજ્ઞાનું ઉલ્લંઘન થયું કહેવાય નહીંઃ (૧) બીમારીને કારણે (૨) કોઈ વિઘને કારણે (૩) બ્રહ્મચર્ય કે મનવાણું-કાયાના નિયમનને અર્થે (૪) પ્રાણુદયાને અર્થે ૧. માર્ગમાં કે હવામાં અચાનક ઘણું જ હોય તે કારણે. આવી ગયા Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી મહાવીર કથા (૫) તપને કારણે કે (૬) શરીરને નાશ કરવા માટે.૧ [ઉત્ત. ર૬} ૮. ઉપસંહાર થયાખ્યાઓ ૧. જે ઈદ્રિયનિગ્રહી હોય, મુમુક્ષુ હોય, તથા શરીર ઉપર મમતા વિનાનો હોય, તે જ બ્રાહ્મણ કહેવાય, શ્રમણ કહેવાય, ભિક્ષુ કહેવાય કે નિગ્રંથ કહેવાય. તે બ્રાહ્મણ એટલા માટે કહેવાય કે તે રાગ, દ્વેષ, કલહ, બેટી નિંદા, ચુગલી, કૂથલી, (સંયમમાં) અરતિ, (વિષયમાં) રતિ, કૂડકપટ અને જૂઠ વગેરે પાપકર્મોમાંથી વિરત થ ય છે; મિયા માન્યતાઓ રૂપી કાંટા વિનાના હોય છે; સમ્યફ પ્રવૃત્તિવાળો હોય છે; હંમેશ યત્નવાન હોય છે; પોતાના કલ્યાણમાં તત્પર હોય છે; કદી ગુસ્સે થતો નથી; તથા અભિમાન કરતા નથી. તે શ્રમણું એટલા માટે કહેવાય છે કે, તે વિધ્રોથી હારી જ નથી, તથા સર્વ પ્રકારની આકાંક્ષાઓ વિનાને હોય છે. વળી તે પરિગ્રહહિસાજા-મૈથુન-ક્રોધ-માન-માયા-લોભ-રાગ- તથા ઠેષરૂપી પાપનાં મૂળ કારણ કે જેમના વડે પાપકર્મ બંધાય છે તથા જે આત્માને દોષિત કરે છે, તે સર્વમાંથી પહેલેથી જ વિરત થયો હોય છે. તે ભિક્ષુ એટલા માટે કહેવાય છે કે તે અભિમાન વિનાને હેય છે, નમ્ર હોય છે, તથા ગુરુની આજ્ઞાનું પાલન કરનારો હોય છે. તે વિવિધ પ્રકારનાં કષ્ટ અને વિધાથી દબાઈ જતો નથી. અધ્યાત્મયોગથી તેણે પોતાનું અંતઃકરણ શુદ્ધ કરેલું હોય છે, તે પ્રયત્નશીલ હોય છે; સ્થિર ચિત્તવાળો હોય છે અને પારકાએ આપેલા ભોજનથી મર્યાદામાં રહીને જીવનનિર્વાહ કરતો હોય છે. ૧. મારણતિક સુલેખન સ્વીકારી હોય તે વખતે. Page #528 -------------------------------------------------------------------------- ________________ સુમુક્ષુની તૈયારી ક્ષ તે નિથ એટલા માટે કહેવાય છે કે, તે એકલા હ્રાય છે, એકને જાણનાર હાય છે, જાગેલેા હાય છે, પાપકર્મીના પ્રવાહને રાકનારા હાય છે, સુસંયુત હોય છે, સમ્યક્ પ્રવૃત્તિવાળા હાય છે, સમભાવયુક્ત હેાય છે, આત્મતત્ત્વ સમજનારા હાય છે, વિદ્વાન હેાય છે, ઇંદ્રિયાની વિષયેા તરફ્ની પ્રવૃત્તિ તથા અનુકૂળ-પ્રતિકૂળ વિષયેા તરફ રાગદ્વેષ–એમ અને પ્રકારના પ્રવાહેાને રાકનારે હોય છે, પૂજાસકાર એને લાભની ઇચ્છા વિનાના હાય છે, ધર્મોથી હાય છે, ધન હોય છે, મેાક્ષ-પરાયણુ હાય છે, તથા સમતાપૂર્વક વર્તનારા હૈય છે. [સૂત્રકૃતાંગ ૧-૧૬ ] ૨. તે હિંસા વગેરે જ્ઞાનને આવરણુ કરનારાં, ખીજાને પરિતાપ આપનારાં તથા અંધનનાં કારણેારૂપ પાપકર્મોંમાંથી જીવનભર વિરત થયા હોય છે. ઘરનેા ત્યાગ કરી ચાલી નીકળેલા તે ભગવંત સાધુ ચાલવામાં, ખેલવામાં વગેરેમાં સાવધાનીથી તથા કાઈ પ્રાણીને ક્લેશ ન થાય તેવી રીતે વનારા હેાય છે. તે ક્રોધ-માન-માયા-લેાભ વિનાના, શાંત, મેહરહિત, ગ્રંથીરહિત, શાકરહિત, તથા અમૂતિ હોય છે. તે કાંસાના વાસણુની પેઠે નિર્લેપ, શંખની પેઠે નિમાઁલ, વની પેઠે સવત્ર ગમન કરનાર, આકાશની પેઠે અવલંબન વિનાને, વાયુની પેઠે બધન વિનાના, શરદઋતુના પાણીની પેઠે નિમ`ળ હૃદયવાળા, કમળના પાનની પેઠે નિર્લેપ, કાચબાની માફક ઇંદ્રિયાનું રક્ષણુ કરનાર, પ"ખીની માક છૂટા, ગેંડાના શીંગડાની જેમ એકાકી, ભારડ પક્ષીની જેમ સદા જામંત, હાથીની જેમ શક્તિશાળી, બળદની જેમ બળવાન, સિંહની પેડે દુષ્ટ, મંદર પર્વનની પેઠે નિષ્કપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્ય કાંતિવાળા, સૂર્ય જેવા તેજસ્વી, કંચનની જેમ દેદીપ્યમાન, પૃથ્વીની પેઠે સર્વ સ્પાઁ સહન કરનાર, તથા ઘી હેામેલા અગ્નિની પેઠે તપના તેજથી જવલત હોય છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શ્રી મહાવીર-કથા તેને પશુ, પંખી, નિવાસસ્થાન કે વસ્ત્રાદિ સાધનસામગ્રી એ ચાર પ્રકારના અંતરામાંથી એકે પ્રકારને અંતરાય પિતાને જે દિશામાં જવું હોય ત્યાં જવામાં બાધા કરતા નથી. તે નિર્મળ, અહંકારરહિત તથા અલ્પ પરિગ્રહવાળો હેઈ, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતો ગમે તે દિશામાં વિચરે છે. [સૂત્રકૃતાંગ -૨] ૧ અથવા અનુકૂળ કે પ્રતિકૂળ દ્રવ્ય (સચિત્ત સ્ત્રી છે કે અચિત્ત આભૂષણાદિ) સંબંધી, ક્ષેત્ર સંબંધી, મળ સંબંધી અને ધ-માન-રાગ દ્વેષ આદિ ભાવ સંબંધી એ ચાર. Page #530 -------------------------------------------------------------------------- ________________ સાચું વીરત્વ ૧. વીરતા બે પ્રકારની કહેવાય છે. કેટલાક કર્મને વીર્ય કહે છે; જ્યારે કેટલાક અકર્મને વીર્ય કહે છે. પ્રમાદ એ કર્મ છે, અને અપ્રમાદ એ અકર્મ છે. જે જે પ્રવૃત્તિઓ પ્રમાદ, યુક્ત છે, અર્થાત્ સયધર્મથી વિમુખ છે, તે બધી કર્મરૂપ છે, તેથી ત્યાજ્ય છે. જે જે પ્રવૃત્તિઓ પ્રમાદરહિત અર્થાત્ સહર્મ અનુસાર છે, તે અકર્મ છે અને કરવા યોગ્ય છે. * જેમકે, પ્રાણીઓના નાશ માટે શસ્ત્રવિદ્યા શીખવામાં કે કામગ મેળવવા માયાદિ આચરવામાં, કે અસંયમી બની વેરયુક્ત થઈ મન-વચન-કાયાથી આ લોક કે પરલેકને લગતાં કર્મો કરવામાં – ટૂંકમાં જેથી આત્માનું અહિત થાય તેવી રાગદ્વેષયુક્ત પ્રવૃત્તિઓમાં – દાખવેલું વીર્ય અથવા પરાક્રમ સંસાર પ્રાપ્ત કરાવનાર કર્મ (બંધન)નું કારણ હોઈ હેય છે. હવે શાણું લોકોનું અકર્મવીર્ય સાંભળો. બુદ્ધિમાન પુરુષ સમજે છે કે, જેમ જેમ માણસ વધારે ને વધારે પાપકર્મ કર્યો જાય છે, તેમ તેમ ચિત્તની અશુભતા વધતી જાય છે, અને મનુષ્ય વધારે ને વધારે વેરેમાં બંધાતે જઈ, અંતે દુઃખને જ ભાગી થાય છે. ઉપરાંત સ્વર્ગાદિમાં વાસ પણ નિત્ય નથી, તથા સગાંસંબંધી અને મિત્રો સાથેનો સહવાસ પણ અનિત્ય છે. તેથી સમજુ લેક બધી મમતાનો ત્યાગ કરી, સર્વ શુભ ધર્મયુક્ત અને શ્રેષ્ઠ પુરુષોએ કહેલા તથા મુક્તિમાર્ગે લઈ જનારા આર્યધર્મનું શરણ લઈ, પાપકર્મરૂપી કાંટાને મૂળમાંથી ખેંચી કાઢવા ધર્મ અનુસાર પ્રબળ પુરુષાર્થ Page #531 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી મહાવીર કથા કરે છે. કારણ, પિતાના કલ્યાણને જે કંઈ ઉપાય જાણવામાં આવે, તે બુદ્ધિશાળી મનુષ્ય જીવન દરમ્યાન તરત જ શીખી લે છે. તેવો બુદ્ધિશાળી મનુષ્ય સ્વબુદ્ધિથી કે બીજા પાસેથી ધર્મનું રહસ્ય સમજી લઈ, તેમાં પૂર્ણભાવે પ્રયત્નશીલ થવા ઘરબારનો ત્યાગ કરી ચાલી નીકળે છે. કાચબો જેમ પિતાનાં અંગો પોતાના શરીરમાં સમેટી લે છે, તેમ તે સર્વ પાપવૃત્તિઓને તથા હાથ પગ વગેરે કમેન્દ્રિો અને પાંચે જ્ઞાનેન્દ્રિ સહિત મનને અને તેમના દોષને સમેટી લે છે; સર્વ પ્રકારની સુખશીલતાને ત્યાગ કરે છે; અને કામનાઓમાંથી ઉપશાંત થઈ, આસકિત વિનાનો બની, મેક્ષમાર્ગમાં જ પ્રબળ પુરુષાર્થ આદરે છે. આ વીરત્વ ધર્મવીરનું છે. તે પ્રાણેની હિંસા નથી કરતો, વિશ્વાસઘાત નથી કરતે; જૂઠ નથી બોલતે; ધર્મનું ઉલ્લંઘન મન-વાણીથી નથી ઈચ્છત; તથા જિતેંદ્રિય થઈ, આત્માનું સર્વ પ્રકારે રક્ષણ કરતા વિચરે છે. તે ડું ખાય છે, થોડું પીએ છે, અને થોડું બેલે છે. ક્ષમાયુક્ત અને નિરાતુર બની, તે સદા પ્રયત્નશીલ રહે છે, તથા સર્વ પ્રકારની પાપપ્રવૃત્તિઓને ત્યાગ કરી, તિતિક્ષાને પરમધર્મ સમજી, ધ્યાનયોગ આચરતે મેક્ષ પર્યત વિચરે છે આમ, જ્ઞાની તેમજ અજ્ઞાની બંને સમાન વીરત્વ દાખવતા હોવા છતાં, અધૂરા જ્ઞાનવાળાનું કે છેક જ અબેધનું ગમે તેટલું પરાક્રમ હોય તો પણ તે અશુદ્ધ છે તથા કર્મબંધનનું કારણ છે; પરંતુ જ્ઞાન અને બધયુક્ત પુરુષનું પરાક્રમ શુદ્ધ છે, અને તેનું કાંઈ ફળ તેને ભેગવવું પડતું નથી. યોગ્ય માર્ગે કરેલું તપ પણ જે કીર્તિની ઇચ્છાથી કરાયું હોય, તો તે પણ શુદ્ધ નથી; પરંતુ જે તપ બીજા જાણતા નથી, તે જ ખરું તપ છે. [સૂત્રકૃતાંગ ૧-૮] Page #532 -------------------------------------------------------------------------- ________________ ७ મેાક્ષમા ૧. હું તમને મેક્ષગતિનેા સાચા મા` કહી બતાવું છું, જિતાએ જ્ઞાન, તે તમે સાંભળેા. વસ્તુસ્વરૂપને જાણુનારા દન, ચારિત્ર અને તપને મેક્ષમા કહ્યો છે. તેને અનુસરીને બ્રાય જીવે સદ્ગતિ પામ્યા છે. જ્ઞાન એટલે જીવ વગેરે દ્રવ્યેની યથાર્થ સમજ. જ્ઞાની પુરુષાએ સર્વે બ્યા, તેમના સર્વે ગુણે, અને તેમના સર્વે પર્યાયે ( પરિણામે ) નું યથાર્થ જ્ઞાન ઉપદેશ્યું છે. જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આસવ, સ્વર, નિરા, અને મેાક્ષ એ નવ તથ્યા એટલે કે તત્ત્વા છે. એ નવ તત્ત્વાના અસ્તિત્વમાં ભાવપૂર્વક શ્રદ્ધા અથવા રુચિ, તેનું નામ સમ્યક્ત્વ અથવા દન. વાદિ તત્ત્વના અભ્યાસ, તત્ત્વજ્ઞ પુરુષાનું સેવન, તથા મા ભ્રષ્ટ કે કુમાર્ગીઓનેા એ સમ્યક્ત્વ કે સમ્યગ્દર્શનનાં લક્ષણ છે. ત્યાગ - ૧. અહીં તત્ત્વ એટલે અનાદિ અનંત અને સ્વતંત્ર ભાવ એવા અર્થ નથી. પરંતુ મેાક્ષપ્રાપ્તિમાં ઉપયોગી થાય તેવું જ્ઞેય' છે. મેક્ષના જિજ્ઞાસુને જે વસ્તુનું જ્ઞાન અત્યંત આવશ્યક છે, તેને જ અહી' તત્ત્વ કહેલ છે. આસ્રવ એટલે હિ'સા, અસત્ય વગેરે કર્માંબધના હેતુઓ. સવર એટલે સમિતિ-ગુપ્તિ આદિ શુભ પ્રવૃત્તિએ વડે કને આત્મામાં દાખલ થતું રોવું તે. નિજ રા એટલે બધાયેલાં ક્રર્માને તપ વગેરેથી ખખેરી નાંખવાં તે. Page #533 -------------------------------------------------------------------------- ________________ પ૨૦ શ્રી મહાવીરકથા સાચી શ્રદ્ધા વિના ચારિત્ર સંભવી શકતું નથી; અને શ્રાહા ઉત્પન્ન થઈ એટલે ચારિત્ર આવે જ. જેને શ્રદ્ધા નથી તેને જ્ઞાન નથી, અને જ્ઞાન વિના ચારિત્રગુણ કયાંથી? ગુણરહિતને મેક્ષ નથી, અને અમુક્તને નિર્વાણ કે શાંતિ નથી. જ્ઞાનથી મનુષ્ય તને જાણે છે; દર્શનથી તેમાં શ્રદ્ધા કે રૂચિ કરે છે; ચારિત્રથી જાતને નિગ્રહ કરે છે; અને તપથી વિશુદ્ધ થાય છે. સર્વ દુઃખેને નાશ કરવા ઈચ્છતા મહર્ષિઓ સંયમ અને તપથી કર્મોનો ક્ષય કરી, મોક્ષગતિને પામે છે. [ઉત્તરા. ૨૮] ૨. સમ્યકત્વ (સમ્યફ શ્રદ્ધા-દર્શન) પ્રાપ્ત કર્યા પછી, ઉત્તરોત્તર કયા કયા ગુણેને પ્રાપ્ત કરીને જીવે કર્મશત્રુને જીતવામાં પરાક્રમ દાખવવું જોઈએ તે હું કહી બતાવું છું. તેને સમજીને તથા ગુરુના બતાવ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક તેને અનુસરીને કેટલાય છો સિહ-બુહ અને મુક્ત થઈ તથા પરિનિર્વાણ પામી, સર્વ દુઃખેને અંત કરી શકયા છે. પ્રથમ ગુણ તે “સંગ અથવા મેક્ષાભિલાષા. સંવેગથી જીવમાં તીવ્ર ધમકહા જન્મે છે; તીવ્ર ધર્મશ્રદ્ધાથી તેની મોક્ષાભિલાષા વળી વૃદ્ધિગત થાય છે. તેથી તે જીવ અનંતકાળ સંસારમાં રખડાવનાર ક્રોધ-માન-માયા- અને લેભને નાશ કરે છે; તથા નવાં કર્મ બાંધતો નથી. ક્રોધાદિના નાશથી તત્ત્વાર્થમાં તેની અશ્રદ્ધા દૂર થાય છે, અને વિશુદ્ધ શ્રદ્ધા જન્મ છે. વિશુદ્ધ શ્રદ્ધાથી કેટલાક છો તે ભવે જ સિદ્ધિ પામે છે, અથવા ત્રીજે ભવે તો અવશ્ય પામે છે જ. બીજો ગુણ તે નિર્વેદ અથવા સંસારથી વિરક્તતા. તેનાથી જીવ દેવ–મનુષ્ય-પશુપંખી–સંબંધી કામગોમાં વિરક્ત થાય છે; વિરક્ત થયા બાદ તે ભેગસાધનની પ્રાપ્તિ માટે આરંભ તેમજ પરિગ્રહ કરવો તજી દે છે અને એ રીતે સંસારમાર્ગને વિચ્છેદ કરી, સિદ્ધિમાર્ગ પામે છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાગ ૫૧ ત્રીજો ગુણ તે “ધર્મશ્રદ્ધા'. તેનાથી જીવ પિતાને ગમતાં વિષયસુખમાંથી વિરક્ત થાય છે, અને ગૃહસ્થ ધર્મ તજી સાધુપણું સ્વીકારે છે. એ રીતે છેદન- ભેદન, સંયોગ-વિયોગ વગેરે શારીરિક અને માનસિક દુઃખને અંત લાવી, તે અવ્યાબાધ મોક્ષ-સુખ પ્રાપ્ત કરે છે. ચે ગુણ તે ગુરુ તથા સાધમિકેની સેવાશુશ્રષા'. તેનાથી મનુષ્યને વિનય પ્રાપ્ત થાય છે. તેનાથી તે વિનયમૂલક સર્વ ધર્મકાર્યો સાધે છે. . પાંચમો ગુણ આલોચના” અથવા (ગુરુ આગળ ) પિતાના દોષ કબૂલ કરી દેવા તે. તેનાથી જીવ મેક્ષમાર્ગમાં વિદ્ધ કરનારાં નથી અનંત સંસાર વધારનારાં ત્રણ શો પિતામાંથી ખેંચી કાઢે છે, અને સરળતા પ્રાપ્ત કરી શકે છે. ત્રણ શો તે આ ઃ માયા, નિદાન (ભેગેની લાલસા), અને મિથ્યાદર્શન (સત્ય ઉપર શ્રદ્ધા ન ચોટલી અથવા અસત્યને આગ્રહ). છઠ્ઠો ગુણ તે “નિંદના' અથૉત પિતાની આગળ પિતાના દેષ કબૂલી જવા તે. તેનાથી જીવ પશ્ચાત્તાપ પ્રાપ્ત કરે છે; પશ્ચાત્તાપથી વિરાગ્ય પ્રાપ્ત કરે છે; અને વૈરાગ્યથી અંત:કરણશદ્ધિ પ્રાપ્ત કરે છે. સાતમો ગુણ તે “ગર્વણા', અર્થાત પિતાની આગળ પિતાના દોષ પ્રગટ કરવા તે. તેનાથી જીવ અનુચિત પ્રવૃત્તિઓ કરતો અટકે છે, અને ઉચિત પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થાય છે. આઠમો ગુણ તે “સામાયિક” અર્થાત સમભાવમાં આત્માને સ્થાપિત કરે છે. તેનાથી જીવ અધાર્મિક પ્રવૃત્તિએમાંથી વિરત થાય છે. નવમે ગુણ તે તીર્થકરની સ્તુતિ. તેનાથી શ્રહારુચિની નિર્મળતા પ્રાપ્ત થાય છે. દશમે ગુણ તે ગુરુને “વંદન.” Page #535 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીથા અગિયારમા ગુણુ તે ' પ્રતિક્રમણુ' — અર્થાત્ થયેલ ભૂલના અનુતાપ કરી, તેમાંથી નિવૃત્ત થવું, અને નવી ભૂલ ન કરવા સાવધાન થવું તે. . આરમે। ગુણુ તે કાયૅાત્સ`' અર્થાત્ શારીરિક વ્યાપાર છેડી, એક આસને સ્થિર થઈ ધ્યાનસ્થ થવું તે. તેનાથી જીવ અતીત અને વર્તમાન દાષા ધેાઈ નાખી શકે છે, અને પછી ભાર દૂર થવાથી સુખે વિચરતા મજૂરની પેઠે સ્વસ્થ હ્રદયે પ્રશસ્ત ધ્યાનયુક્ત થઈ શકે છે. તેરમે। ગુણુ તે ‘ પ્રત્યાખ્યાન' અર્થાત્ કશું ત્યાગવાને નિયમ. તેનાથી જીવ કખ ધનનાં દ્વારા અધ કરી શકે છે, તથા ઇચ્છાનિાધ પ્રાપ્ત કરી શકે છે. તેમ કરનારે જીવ સ` પદાર્થોમાંથી તૃષ્ણા નિવૃત્ત કરી, બાહ્વોત્તર સતાપરહિત થઈ વિચરે છે. ચાદમા ગુણુ તે ‘સ્તવ સ્તુતિ-મંગળ.’ સ્તવન અને સ્તુતિથી જીવ જ્ઞાન-દર્શનચારિત્રરૂપી સમ પ્રાપ્ત કરે છે, તથા એવી આરાધના કરી શકે છે કે, જેથી સંસારના અંત આવી શકે છે. પંદરમેા ગુણુ તે • કાલપ્રતિલેખના’ અર્થાત્ ચેાગ્ય વખતે યેાગ્ય કામ કરવા કાળની બાબતમાં સાવધાની. તેનાથી જીવ જ્ઞાનને આવરણ કરનાર કર્મીને નાશ કરી શકે છે. સેાળમેા ગુણ તે ‘ પ્રાયશ્ચિત્તકરણ'. તેનાથી જીવ પાપકમ ધોઈ નાખી, દોષરહિત થઈ શકે છે. યેાગ્ય રીતે પ્રાયશ્ચિત્ત કરનારા જીવ મા અને માનું મૂળ તથા આચાર અને આચારનું ફળ પ્રાપ્ત કરી શકે છે. . સત્તરમે! ગુણ તે · ક્ષમાપના' અર્થાત્ કરેલ અપરાધની ક્ષમા માગવી તે. તેનાથી જીવ ચિત્તની પ્રસન્નતા અને સંભૂતપ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ પ્રાપ્ત કરે છે; પછી તે રાગદ્વેષરહિત થયું, નિર્ભીય બની શકે છે. સર Page #536 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ પર ૧૮ થી ૨૩ સુધીના ગુણ તે સ્વાધ્યાય અને તેના પાંચ પ્રકારો : વાચના (પાઠ લેવો તે), પ્રતિકૃચ્છના (ગુરુને શંકા પુછવી તે), પરિવર્તનો (વારંવાર પુનરાવર્તન), અનુપ્રેક્ષા (ચિંતન-મનન) અને ધર્મકથા. સ્વાધ્યાયથી જ્ઞાનને આવરણ કરનારાં કર્મ નાશ પામે છે. વીસમો ગુણ તે કૃતારાધના અર્થાત્ સિદ્ધાંતનું સેવન. તેનાથી જીવ અજ્ઞાનને નાશ કરે છે. પચીસમો ગુણ તે એકાગ્રમનસંનિવેશના અર્થાત એક ધ્યેય વસ્તુમાં ચિત્તની સ્થાપના. તેનાથી જીવ ચિત્તનિરોધ કરી શકે છે. છવ્વીસમો ગુણ તે “સંયમ. તેનાથી જીવ પાપનો નિરોધ કરી શકે છે. સત્તાવીસમો ગુણ તે “તપ” તેનાથી જીવ વ્યવદાનઅર્થાત્ પૂર્વે બાંધેલાં કર્મનું દ્રીકરણ પ્રાપ્ત કરી શકે છે. અઠ્ઠાવીસ ગુણ તે “વ્યવદાન.” તેનાથી છવ સર્વ પ્રકારની ક્રિયાની ઉછિન્નતારૂપી ધ્યાનની ઉત્કૃષ્ટ પાયરી પ્રાપ્ત કરી શકે છે, અને શુદ્ધ-બુદ્ધ-તથા મુક્ત થઈ શકે છે. ૨૯મો ગુણ તે “સુખશાતન' અર્થાત સુખની સ્પૃહાનું નિવારણું. તેનાથી જીવ વિષયસુખોમાં અનુત્સુકતા પ્રાપ્ત કરી શકે છે. તેમ કર્યા પછી જ તે સાચી અનુકંપા, અભિમાનરહિતતા, તથા શોકરહિતતા પ્રાપ્ત કરે છે, અને ચારિત્રમોહનીય કર્મોને નાશ કરે છે. ત્રીસ ગુણ તે “અપ્રતિબદ્ધતા” અર્થાત્ નીરાગતા. તેનાથી જીવ નિઃસંગતા પ્રાપ્ત કરે છે અને નિઃસંગતાથી રાગાદિરહિત તથા દઢમનસ્ક બની, દિવસે યા રાત્રે સતત બાહ્ય સંગ તજી, અપ્રતિબદ્ધપણે વિહરે છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા એકત્રીસમેા ગુણુ તે ‘વિવિક્તશય્યાસનસેવના' અર્થાત્ સ્ત્રી-પશુ-નપુંસક વગેરેથી રહિત શયન-આસન-ચુકામ વગેરે સેવવાં તે. તેનાથી હવ ચારિત્રની રક્ષા કરી શકે છે. બત્રીસમા ગુણુ તે વિનિવના,' અર્થાત્ વિષયે 6 તરફથી આત્માનું પરાભુખ થવું તે. તેનાથી જીવ પાપકર્મો ન કરવા માટે પ્રયત્નવાન થાય છે, અને ખાંધેલાં કમ દૂર કરવા અભિમુખ બને છે. : તેત્રીસથી ૪૦ સુધીના ગુણુ તે સભાગ (મ`ડળીમાં એસી જમવું), ઉપધિ ( સાધનસામગ્રી ), સદાય આહાર, કષાય ( (ક્રાધ-માન-માયા-લેભ ), યેાગ ( મન-વાણી-કાયાની પ્રવૃત્તિ), શરીર, સાહાચ્ય (સાથીએ ), અને ભક્ત (આહાર ) — નાં પ્રત્યાખ્યાન, અથવા ત્યાગ છે; અને ૪૧ મે। ગુણુ તે ‘ સદ્ભાવપ્રત્યાખ્યાન' છે અર્થાત્ એવા પ્રકારના સંપૂર્ણુ ત્યાગ કે જેથી ફરી કદી ન કરવા પડે. બેતાલીસમે। ગુણુ તે ‘ પ્રતિરૂપતા,' અર્થાત્ સાધુસંધન આચારમર્યાદાઓને વેશ વગેરે બાબતેમાં અનુસરવું તે. તેનાથી હલકાપણું – નિરાંત પ્રાપ્ત થાય છે; સાધુનાં પ્રશસ્ત ચિહ્નો ધારણ કર્યાં. હાવાથી અપ્રમત્ત રહેવાની ચીવટ થાય છે, તથા અન્ય લેાકેાને પણ વિશ્વાસ ઊપજે છે. - ૪૩ મે। ગુણુ તે વૈયાવૃત્ત્વ’ અર્થાત્ સાધુ વગેરેની સેવા " ૫૪ શુશ્રુષા. ૪૪ મે। ગુણ તે સગુણુસ ંપન્નતા. ૪૫ મે। ગુણ્ તે વીતરાગતા અર્થાત રાગદ્વેષરહિતતા. 9 ૪૬ મેા ગુણુ તે ‘ક્ષાંતિ ' `અર્થાત્ સહનશક્તિ તેનાથી જીવ પરીષહેા અર્થાત્ મુશ્કેલીઓ જીતી શકે છે. < ભક્તપ્રત્યાખ્યાન તથા પછીનું સદ્ભાવ પ્રત્યાખ્યાન, અખત્યાર કરવાનાં હોય છે. પ્રત્યાખ્યાન મા ક્રમ વઢાવી અહી. વચમાં લાવી મૂકાં લાગે છે ૧. આ અતિમ સમયે પ્રસ`ગ હેાવાથી જ Page #538 -------------------------------------------------------------------------- ________________ પરમ મેક્ષમાગ ૪૭મો ગુણ તે “મુક્તિ” અથવા નિર્લોભતા. ૪૮ ગુણ તે “આર્જવ અર્થાત સરળતા. તેનાથી જીવ મન-વાણુ-કાયાની એકરૂપતા અને વિશુદ્ધિ પ્રાપ્ત કરી ૪હ્મ ગુણ તે “મૃદુતા' અર્થાત અમાનીપણું. ૫૦ ગુણ “ભાવસત્ય” અર્થાત અંતરની સચ્ચાઈ તેનાથી જીવ અંતઃકરણશુદ્ધિ પ્રાપ્ત કરે છે. ૫૧ ગુણ તે “કરણસત્ય' અર્થાત આચારની સચ્ચાઈ તેનાથી છવ ક્રિયા સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે. પરમો ગુણ તે “સત્ય” અર્થાત મન-વાણી-કાયાની સચ્ચાઈ. તેનાથી જીવની પ્રવૃત્તિઓ નિર્દોષ બને છે. ૫૩થી ૫૫ સુધીના ગુણ તે મન, વાણું અને કાયાની ગુપ્તતા અર્થાત અશુભ વ્યાપારમાંથી રક્ષણ છે. તેમજ ૫૬ થી ૫૮ સુધીના ગુણ તે મન-વાણ-કાયાની “સમાધારણ અર્થાત તેમને શુભ માર્ગમાં સ્થાપન કરવાં તે છે. પલ્મો ગુણ તે “જ્ઞાનસંપન્નતા' અર્થાત શાસ્ત્રજ્ઞાનમાં વિશારદતા છે. તેનાથી જીવ દેરાવાળી સાયની પેઠે સંસારરૂપી અરણ્યમાં ખવાઈ જતું નથી. પરંતુ જ્ઞાન, વિનય, તપ અને ચારિત્ર ભલે પ્રકારે પ્રાપ્ત કરી, સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતમાં કુશળ બની, અજેય બને છે. ૬૦ ગુણ તે “દર્શનસંપન્નતાઅર્થાત તત્ત્વાર્થમાં સમ્યફ શ્રદ્ધાં. ૬૧મો ગુણ તે ચારિત્રસંપન્નતા. ૬૨ થી ૬૬ સુધીના ગુણ તે શ્રોત્રચક્ષુ-ધ્રાણ-જિ-અને સ્પર્શ ઈદ્રિના નિગ્રહ' અને ૬૭ થી ૭૦ સુધીના ગુણ તે ક્રોધ-માન-માયા-અને લભના “વિજય સમજવા. ૧. પ્રતિલેખન વગેરે સાધુના આચારે. Page #539 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી મહાવીર કથા ૭૧મો ગુણ તે પ્રેયબ્રેષ-મિથ્યાદર્શનવિજય અર્થાત રાગ-દ્વેષ-અને મિથ્યાદર્શનને વિજય છે. તેનાથી જીવ જ્ઞાનદર્શન-ચારિત્રની આરાધના કરવા પ્રયત્નશીલ થઈ, આઠ પ્રકારના કર્મની ગાંઠ તેડવા તત્પર થાય છે. પ્રથમ તો મેહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એમ ચાર કર્મોને ક્ષય થાય છે. તેમાં પણ મેહનીય કર્મ પ્રથમ ક્ષીણું થતાં, અંતમુહૂર્ત બાદ બાકીનાં ત્રણ સાથે ક્ષય પામે છે. ત્યાર બાદ તેને અનંત, શ્રેષ્ઠ, સંપૂર્ણ, નિરાવરણ, સ્પષ્ટ, વિશુદ્ધ, અને લક તથા અલકનું પ્રકાશક એવું ઉત્તમ કેવલ જ્ઞાન દર્શન પ્રાપ્ત થાય છે. પછી જ્યાં સુધી તે સંયોગ દશામાં એટલે કે મન-વાણુંકાયાને વ્યાપાર યુક્ત હોય છે, ત્યાં સુધી તેને નિર્દોષ છતાં પાંપણના હાલવા ચાલવા જેવી સ્વાભાવિક ક્રિયાઓને કારણે) જે કર્મબંધન થાય છે, તે સુખકારી સ્પર્શ વાળું હોય છે, માત્ર બે ક્ષણ ટકે છે; (પહેલી ક્ષણે બધાય છે, બીજી ક્ષણે તેનો અનુભવ થઈ જાય છે, અને ત્રીજી ક્ષણે તે નાશ પામી જાય છે. ૭ર ગુણ તે “શેલેશીપણું; અર્થાત (ઉપર જણાવ્યા પ્રમાણે) કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી મુહૂર્ત કરતાં પણ ઓછું આયુષ્ય બાકી રહે ત્યારે તે ભિક્ષુ મન-વાણું-કાયાના વ્યાપારને નિરોધ કરી, જેમાં માત્ર શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ શરીરક્રિયાઓ બાકી રહેલી હોય છે, અને જેમાંથી પતન થવાને પણ સંભવ નથી એવી શુક્લ ધ્યાનની ત્રીજી પાયરીએ સ્થિતિ થાય છે. પ્રથમ તે મને વ્યાપારને રોકે છે, પછી વાણુવ્યાપારને રોકે છે, પછી કાયવ્યાપારને રોકે છે, પછી શ્વાસ,શ્વાસને રોકે છે. પછી સ૩-ત્ર સ્ એ પાંચ હસ્વ અક્ષરે બાલતાં એટલે વખત લાગે તેટલા વખતમાં તે ભૂલ કે સૂમ એવી મનવાણી-કાયા કોઈ પણ ક્રિયા વિનાની, તથા જે સ્થિતિમાંથી પછી પાછા ફરવાપણું નથી એવી શુકલધ્યાનની ચેથી પાયરી Page #540 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ પર સ્થિત થાય છે; અને ત્યાં સ્થિત થતાંની સાથે જ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર: એ ચાર બાકી રહેલા કર્મા શાને નાશ કરી નાખે છે. - ૭૩ મે ગુણ તે અકસ્મતા. અર્થાત ઉપર પ્રમાણે ચાર કર્મોનો ક્ષય થયા પછી શરીરમાત્રનો સર્વ પ્રકારે ત્યાગ કરી તે જીવ સીધી લીટીમાં, ઊર્ધ્વ ગતિથી, એક સમયમાં જ, વાંકાચું કે - વના તે (મેક્ષ) સ્થાને જાય છે; અને જ્ઞાનરૂપી લક્ષણવાળે થઈ, સિદ્ધબુદ્ધ અને મુક્ત બને છે. [ઉત્તરા. ૨૯] ૩. હિંસાજા-ચેરી-મિથુન - પરિગ્રહ રાત્રીભોજન-ચાલવા બોલવા વગેરે પ્રવૃત્તિઓમાં અસાવધાની, મન-વાણી-કાયાનું અસ...વૃત્તિમાંથી અરક્ષણ, ક્રોધ-માન, માયા, અને લેભ, ઇંદ્રિયનિગ્રહનો અભાવ, ગર્વ, દંભવૃત્તિ, ભોગની લાલસા, અને મિથ્યાત્વ એ બધાં આત્મામાં પાપકર્મ દાખલ થવાનાં કારે – આસવો છે. તે બધાંથી રાગદ્વેષયુક્ત બનેલો જીવ પાપકર્મ બાંધે છે. જેમ કોઈ મેટા તળાવને સૂકવી નાખવું હોય, તે પ્રથમ તેમાં નવું પાનું દાખલ થવાના માર્ગો બંધ કરી, અંદરનું. પાણી ઉલેચીને સૂકવી નાખવું જોઈએ, તેમ સંયમી ભિક્ષુએ પણ, પ્રથમ નવાં પાપકર્મ દાખલ થવાના આસો રૂપી દ્વાર બંધ કરી, પછી કરડે જન્મથી એકઠા થયેલા કર્મને તપ વડે દૂર કરવું જોઈએ. [ ઉત્તરા. ૩૦] Page #541 -------------------------------------------------------------------------- ________________ ८ અહિંસા . .. ૧. લેાકેા આ જીવનનાં સત્કાર, માન અને પૂજન માટે કે જન્મ-મરણમાંથી મુક્તિ મેળવવા માટે કે દુ:ખને પ્રતિકાર કરવા માટે વિવિધ પ્રવૃત્તિ કરે છે. પેાતાની તે પ્રવૃત્તિઓ દ્વારા તે આતુર લેાકેા સર્વાંત્ર ખીજા પ્રાણ્ણાની હિંસા કરતા હૈાય છે કે તેમને પરિતાપ આપતા હેાય છે. એ વસ્તુ તેમને માટે અહિતકર છે, અને સાચું જ્ઞાન પ્રાપ્ત થવામાં આડે આવનારી છે વિવિધ જીવે ને ઘાત કરવા એ ગ્રંથ ( બંધન ) છે, માર ( મૃત્યુ ) છે તથા નરક છે. [ આચા॰ ૧-૧] પ્રત્યેક પ્રાણીની શાંતિને વિચાર કરીને તથા તેને બરાબર સમજીને હું કહું છું કે, બધાં ભૂતપ્રાણીઓને પીડા, અશાંતિ । ભય એ દુઃખરૂપ છે. માટે મેધાવી પુરુષે તેમની હિંસા ન કરવી કે ન કરાવવી. [આચા૰૧-૧] જે માણસ વિવિધ પ્રાણેાની હિંસામાં પેાતાનું જ અનિષ્ટ અને અહિત જોઈ શકે છે, તે તેનેા ત્યાગ કરવા સમર્થ થઈ શકે છે. અને જે માણસ પેાતાનું દુઃખ જાણે છે, તે બહારનાનું દુઃખ જાણે છે. અને જે બહારનાનું દુઃખ પણ જાણે છે, તે પેાતાનું દુઃખ પણ જાણે છે. [આચા૰૧-૧] મનુષ્ય અન્ય જીવાની બાબતમાં એટ્ટરકાર ન રહેવું. જે અન્ય જીવેાની બાબતમાં મેદરકાર રહે છે, તે આત્માની આમતમાં પણ બેદરકાર કહે છે; તથા જે આત્માની બાબતમાં મેદરકાર રહે છે, તે અન્ય જીવની બાબતમાં પશુ બેદરકાર રહે છે. [આચા॰ ૧-૧ ] Page #542 -------------------------------------------------------------------------- ________________ અહિંસા પા ૨. એક વખત બધા વાદીએ એક મેટું કુંડાળું વળીને એક ઠેકાણે બેઠા હતા. તે વખતે એક માણુસ મળતા અગારાથી ભરેલી એક લેઢાની કઢાઈ પૂરેપૂરી ભરીને, લેાઢાની સાંડસી વડે પકડી, જ્યાં તે બધા એડ઼ા હતા ત્યાં આવ્યે અને કહેવા લાગ્યા : હું મતવાદીઓ! તમે અધા પાતપેાતાના ધ માર્ગોના સંસ્થાપકેા છે, અને પરિનિર્વાણ તથા મેક્ષને ઉપદેશ આપતા વિચરે છે. તમે આ ખળતા અંગારાથી ભરેલી કઢાઈ એક મુદ્દત સુધી ખુલ્લા હાથમાં પકડી રાખેા ! ’ . આમ કહી, તે માણુસ તે બળતા અંગારાથી ભરેલી કઢાઈ દરેકના હાથમાં મૂકવા ગયા. પરંતુ તેએ પેાતપેાતાના હાથ પાછા ખેંચી લેવા લાગ્યા. એટલે તે માણસે તેમને પૂછ્યું, હું ધમ સ ંસ્થાપકે! તમે તમારા હાથ ખેંચી લે છે? હાથ ન દાઝે તે માટે? અને દાઝે તે શું થઈ જાય? દુ:ખ ? દુ:ખ થાય તે માટે તમે તમારા હાથ પાછા ખેંચી લે છે એમ તે? પાછા કુમ " તા એ જ ગજ અને માપથી ખીજાઓની બાબતમાં પણ વિચાર કરવે એ જ ધર્મવિચાર કહી શકાય કે નહીં ? અસ, ત્યારે આપણને હવે માપવાના ગજ, પ્રમાણુ અને ધ વિચાર મળી ગયે!! એટલે જે શ્રમબ્રાહ્મણેા એમ કહે છે તથા ઉપદેશે છે કે, બધાં ભૂતપ્રાણા મારવાં જોઈએ, તેમની પાસે બળાત્કારે કામ કરાવવું જોઈએ, કે તેમને રિબાવવાં જોઈએ, તે બધા ભવિષ્યમાં પણ એ જ રીતે છંદ-ભેદ તથા જન્મ-જરા-મરણ પામશે અને અનેક ચેાનિએમાં ભટકતા ભટકતા ભવપ્રપંચના કકળાટ ભગવશે. તેમને માતૃમરણ, પિતૃમરણ, ભ્રાતૃમરણુ, તથા એ જ પ્રમાણે ભાર્યાં, પુત્ર, પુત્રી, તથા પુત્રવધૂનાં મરણનું દુ:ખ ભાગવવું પડશે; તથા દારિદ્ર, દૌર્ભાગ્ય, અપ્રિયપ્રાપ્તિ, અને પ્રિયવિયેાગ વગેરે બહુ પ્રકારનાં દુ:ખ-દૌનસ્ય ભાગવવાં પડશે. તેમને સિદ્ધિ કે ખેાધ પ્રાપ્ત Page #543 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી મહાવીથા થવાં અશકય થશે, તથા તે સર્વ દુઃખાને અંત લાવી શકશે નહી. ‘પરંતુ જે શ્રમબ્રાહ્મણેા અહિંસાધમ ઉપદેશે છે, તેએ આ બધાં દુ:ખેા નહીં પામે તથા તે સિદ્ધિ અને આધ પામી, સર્વ દુઃખાને અંત લાવી શકશે.' [ સૂત્રકૃતાંગ ૨-૨] ૩. સદ્ગુરુનું શરણ સ્વીકારી, સનુ જ્ઞાન પામેલે ભિક્ષુ બેઈ શકે છે કે, આ જગત સ્થાવર અને જંગમ એ એ પ્રકારે વિભક્ત થયેલું છે. તેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને હાલતાંચાલતાં ( ત્રસ ) પ્રાણીએ એમ છ પ્રકારના જવાના વર્ગો પાતપેાતાનાં કમ અનુસારે આવી રહ્યા છે. એ છ વર્ગો જ એકબીજામાં આસક્તિથી, પરિગ્રહથી, તથા પરિણામે થતાં હિંસાદિથી કર્મ બંધનનાં નિમિત્ત બને છે. પરંતુ જેમ મને કાઈ લાકડી વગેરેથી મારે અથવા પીટે અથવા કાઈ મારા તિરસ્કાર કરે કે બીજી રીતે મને રિબાવે અથવા મારી નાખે~ અરે માત્ર મારા વાળ ઉખાડે, તેા. પણ મને દુ:ખ થાય છે, તેમજ બધા જીવાને પછુ થાય છે માટે કાઈ પશુ જીવની હિંસા ન કરવી, તેમજ કાર્ય પણ પ્રાણીને મારવું નહીં, રિબાવવું નહીં, બળાત્કારથી તેની પાસે કામ કરાવવું નહીં કે તે ઇચ્છાથી તેને પાળવું નહીં. જે કાઈ અરિહંત ભગવાને થઈ ગયા છે, હાલમાં છે કે ભવિષ્યમાં થશે, તે બધા આમ જ કહે તથા આમ જ ઉપદેશે છે. એ ધમ ધ્રુવ છે, નિત્ય છે, તથા શાશ્વત છે અને સમગ્ર લેાકનું સ્વરૂપ જાણીને, અનુભવી તી કરેએ કહેલા છે. આવું જાણી, તે ભિક્ષુ અહિં સાધનું સંપૂર્ણ પાલન કરવાની ઇચ્છાથી હિંસા, પરિગ્રહ વગેરે પાંચ મહાપાપામાંથી વિરત થાય છે. તે સ્થાવર કે જંગમ કાઈ પ્રાણીની ત્રણે Page #544 -------------------------------------------------------------------------- ________________ અહિંસા પ્રકારે હિંસા કરતા નથી તેમજ જડ કે ચેતન કામભેાગાના પદાર્થીને ત્રણે પ્રકારે પરિગ્રહ કરતા નથી. તે શબ્દ, રૂપ, ગંધ, રસ, અને સ્પર્શે વગેરે વિષયાની મૂર્છાને પરિત્યાગ કરે છે તથા ક્રેધ-માન-માયા-લાભ-રાગદ્વેષ-કલહ-નિ દા-ચાડીચૂમલી વગેરેને પશુ ત્યાગ કરે છે, તે સયમમાં અપ્રીતિવાળાં નથી થતા તથા અસયમમાં પ્રીતિવાળા નથી થતા. તે માયાવીપણે અસત્ય નથી મેલતે, તથા મિથ્યા સિદ્ઘાંતામાં માન્યતા નથી રાખતા. ટૂંકમાં, તે ભિક્ષુ સંસાર પ્રાપ્ત કરાવનારાં સવ મેટાં મેટાં પાપસ્થાનેથી ત્રણે પ્રકારે નિવૃત્ત તેમજ વિરત થાય છે. ૫૩૧ તે જાણે છે કે, જગતમાં સામાન્ય રીતે ગૃહસ્થીમા તેમજ કેટલાક શ્રમશ્રાહ્મણે હિંસારિમતિ યુક્ત હેાય છે. તે ત્રણે પ્રકારે પ્રાણીઓની હિંમામાંધી તેમજ કામભેગાના જડ કે ચેતન પદાર્થોના પરિગ્રહમાંથી નિવૃત્ત થયા નથી હોતા. પરંતુ મારે તે અહિંસક અને અપરિગ્રહી થવું છે. છતાં મારે મારું જીવન તે તે હિંસાપરિગ્રહાદિ યુક્ત ગૃહસ્થા વગેરેને આધારે જ ગાળવાનું છે. આમ વિચારી, તે ભિક્ષુ માત્ર શરીરયાત્રા પૂરતા જ તેમને આધાર સ્વીકારી, પેાતાના માર્ગમાં પ્રયત્નશીલ થાય છે. [સૂત્રકૃતાંગ ૨-૧] ૪ પૃથ્વી-પ્રાણી-અગ્નિ-વાયુ- ધાન્યાનાં બીજો સહિત તૃણુ અને વૃક્ષેા, અને હાલી ચાલી શકે તેવાં પ્રાણીએ • એમ જીવાના છ વર્ગો છે. એ છ વર્ગો જ એકબીજા પ્રત્યે હિંસા પરિગ્રહાદિથી ક`બંધનના નિમિત્ત બને છે. બુદ્ધિમાન માસે પેાતાના દાખલા ઉપરથી, અનુકૂળ ત વડે વિચાર કરવા કે, મારી પેઠે કાઈ પ્રાણીને દુ:ખ ગમતું નથી, માટે મારે કાઈની હિંસા ન કરવી જોઈએ. જ્ઞાનીના જ્ઞાનનેા સાર પણુ એટલેા જ છે કે, તે કાઈની હિંસા નથી કરતા. અહિંસાને ૧. મન-વાણી-કાયાથી; અથવા કરવી, કરાવવી, અને અનુમતિ આપવી — એ ત્રણે પ્રકારે. - Page #545 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી મહાવીર કથા સિદ્ધાંત પણ એ જ છે; તથા તેને જ શાંતિ કે નિર્વાણ પણ પરંતુ જ્યાં સુધી મનુષ્યમાંથી સર્વ પ્રકારના દેશે દૂર થયા નથી, ત્યાં સુધી તે મન-વાણુ-કાયાથી સંપૂર્ણ અહિંસા પાળી શકવાનો નથી. મહાપ્રજ્ઞાવાળા બુદ્ધિશાળી મનુષ્ય જિતેકિય થઈ, વિષયભોગમાંથી નિવૃત્ત થવું અને સંયમાદિમાં પરાક્રમી બની વિચરવું. તેણે અતિ માન-માયા-ક્રોધ-લોભથી દૂર રહેવું. ટૂંકમાં તેણે સર્વ સારાં કર્મ આચરવાં અને પાપકર્મો ત્યાગવાં. તેણે તપાચરણમાં પરાક્રમી બની, નિર્વાણને નક્ષત્રમાં ચંદ્રમાની પેઠે શ્રેષ્ઠ માની, તેને સાધવામાં પુરુષાથી થવું. જેમ આ જગત સર્વ ભૂતપ્રાણુઓનું આધારસ્થાન છે, તેમ જે બુદ્દો થઈ ગયા છે અને હજી થવાના છે, તેમનું પણ નિર્વાણ એ જ આધારસ્થાન છે. માટે તેણે ઇક્રિયાનું દમન કરી, તે નિર્વાણ જ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવું. ( [ સૂત્રકૃતાંગ ૧-૧૧] ૫. કપિલ્યનગરમાં સંયત નામે રાજા રાજ્ય કરતો હતો. તે એક વખત ચતુરંગી સેના અને વાહને સાથે મૃગયા કરવા કાંપિલ્યપુરની પાસે આવેલા કેસર નામે ઉદ્યાનમાં ગયો. મૃગયાના રસે ચડી, તે રાજા ઘડા ઉપર બેસી મૃગો ઉપર બાણે ફેકતે તે ઉલ્લાનમાં ઘૂમવા લાગે. તે ઉદ્યાનમાં આવેલા એક લતામંડપ નીચે એક મુનિ ધ્યાન ધરતા હતા. રાજાએ મૃગયાની ધૂનમાં તે તરફ પણ બાણે છેડયાં હતાં અને કેટલાંય મૃગ તે મુનિની આજુબાજુ જ મરેલાં પડયાં હતાં. અચાનક તે મુનિ રાજાની નજરે પડ્યા તેમને જોઈ, ગભરાઈ જઈને તે રાજા તેમને પિતાનાં બાણેથી કંઈ ઈજા થઈ છે કે નહીં તે જેવા ઘડા ઉપરથી નીચે ઊતર્યો તથા વિનયપૂર્વક મુનિને નમસ્કાર કરી, પોતે અજાણમાં કરેલ અપરાધની ક્ષમા માગવા લાગ્યો Page #546 -------------------------------------------------------------------------- ________________ અહિંસા • ૩૩ પ્રથમ તો ધ્યાનમાં બેઠેલા તે મુનિએ રાજાને કાંઈ જવાબ ન આપે. તેથી વધુ ગભરાઈ, તે રાજા મુનિને પોતાની એળખાણ આપતા કહેવા લાગ્યો, “હે ભગવદ્ ! સંયત રાજા છું. આપ મને જવાબ આપ. ક્રોધ પામેલા મુનિઓ પિતાના તેજથી કરે માણસને પણ બાળી નાખે છે, એમ મેં સાંભળ્યું છે.' આ સાંભળી મુનિએ તે રાજાને જવાબ આપ્યો, “હે રાજા! તું નિર્ભય થા, તથા તે જ પ્રમાણે બીજા પ્રાણુઓને પણ અભય આપનારે બન. તું જે મૃત્યુના ભયથી ઉઠેગ પામી, આમ ક્ષમાપના કરે છે, તે જ મૃત્યુના મુખમાં તું બીજાં પ્રાણુંએને શા માટે ધકેલે છે? આ અનિત્ય જીવલોકમાં સુખની ઇચ્છાથી માણસે શા માટે બીજા પ્રાણોની હિંસા કરવી જોઈએ? દરેકને મરણ આવવાનું જ છે, તે પછી વીજળીના ઝબકારા જેવા જીવિતમાં કે તેનાં સુખમાં આસકિત શી? પોતે પ્રિય માનેલાં સુખે કે સ્ત્રો-પુત્ર-સંબંધીઓ વગેરે સુખનાં સાધને મર્યા બાદ સાથે આવતાં નથી. ઊલટું મરેલા પિતાને પુત્રો અને મરેલા પુત્રને પિતા ઘર બહાર કાઢે છે. પછી તે માણસે પેદા કરેલા દ્રવ્યથી અલંકૃત થઈ પરપુરુષે તેણે સાચવેલી સ્ત્રીઓ સાથે હષ્ટ અને તુષ્ટ થઈ ક્રીડા કરે છે. પરંતુ પેલો માણસ તે પિત કરેલાં શુભાશુભ કર્મો સાથે જ પરલોકમાં જાય છે.” ગભાલિ મુનિના આ ઉપદેશથી સંયત રાજાએ સંવેગ અને નિર્વેદ પામી, રાજપાટ વગેરે છોડી દીધું અને તેમની પાસે દીક્ષા લીધી. [ઉત્તરા. ૧૮] Page #547 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય ૧. જેને સંયમ પ્રાપ્ત કરી, કર્મોના નિરધથી સમાધિ પ્રાપ્ત કરવી છે, તથા મન-વચન-કાયા તથા ઈદ્રો ઉપર જય મેળવી તેમનું દુષ્પવૃત્તિમાંથી રક્ષણ કરવું છે, અને એ રીતે અપ્રમત્તપણે મોક્ષધર્મ આચરવો છે, તેને વીર્યનિરોધરૂપી (ધૂળ) બ્રહ્મચર્ય સિદ્ધ કર્યા વિના ચાલે તેમ નથી. પરંતુ જનનેંદ્રિયનો નિરોધ પણ બીજી આનુષંગિક નાની મેટી સાવચેતીઓ વિના દુષ્કર છે. માટે મહતમાં પુરુષોએ તેની વાગરૂપે નીચેના દશ પ્રસંગેનો ત્યાગ કરવાનું ઉપદેર્યું છે. જેઓ (અભિમાનથી કે પ્રમાદથી) તે પ્રસંગોમાં બેદરકાર રહે છે. તેઓને ધીમે ધીમે પોતાના વ્રતમાં શંકા ઉત્પન્ન થાય છે, પછી વિષયભેગેની કાંક્ષા ઉત્પન્ન થાય છે, અને પછી બ્રહ્મચર્યની આવશ્યકતા જ છે કે નહિ એવી વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. અંતે તેમના બ્રહ્મચર્યાનો ભેદ થઈ જાય છે, તેમને ઉન્માદ અને બીજા દીર્ઘકાલિક રોગ પ્રાપ્ત થાય છે; તથા તેઓ કેવળીએ કહેલા ધર્મમાંથી ભ્રષ્ટ થાય છે. તે દશ પ્રસંગો આ પ્રમાણે છે : ૧. ભિક્ષએ કોઈ પ્રકારના સંસર્ગ વિનાનાં શયન અને આસન વાપરવાં; તથા સ્ત્રી-પશુ અને નપુંસકના સંસર્ગવાળાં શયનસન ન વાપરવાં. ૨. બ્રહ્મચારીએ માત્ર સ્ત્રીઓને કથા ન કહેવી કે સ્ત્રી સંબંધી કથા ન કરવી. ૩. બ્રહ્મચારીએ સ્ત્રીઓની સાથે એકાસને ન બેસવું. Page #548 -------------------------------------------------------------------------- ________________ બ્રહચય ૫૫ ૪. બ્રહ્મચારીએ સ્ત્રીઓની સુંદર કે આકર્ષક, મનહર કે મનેરમ ઈદ્રિયો તરફ જેવું નહિ કે તેમનું ચિંતન ન કરવું. ૫. બ્રહ્મચારીએ કોટડી પાછળ રહીને, પડદા પાછળ કે ભીંત પાછળ રહીને, સ્ત્રીઓનું કુજિત, રુદિત, ગીત, હસિત, સ્તનિત, કંદન કે વિલાપના શબ્દ ન સાંભળવા. ૬. બ્રહ્મચારી નિગ્રંથે પૂર્વે ભગવેલા ભોગે કે કરેલી કીડાઓ સંભારવી નહિ. ૭. બ્રહ્મચારીએ રસકસવાળો ઉત્તેજક આહાર ન લેવો. ૮. બ્રહ્મચારીએ પ્રમાણથી વધારે ખાનપાન ન કરવું. ૯. બ્રહ્મચારીએ શરીરની અને કપડાંની ટાપટીપ ન કરવી. ૧૦. બ્રહ્મચારીએ જનનેંદ્રિય ઉપરાંત શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શની ઈદ્રિને પણ વશ ન થવું. સ્ત્રીઓ વડે સંકીર્ણ ઘર, મનોરંજક સ્ત્રીકથા, સ્ત્રીઓનો પરિચય, તેમની ઈધેિનું નિરીક્ષણ, તેઓનું કુજિત, રુદિત, ગીત, અને હાસ્ય, તેઓની સાથે ભોજન અને બેઠક, રસદાર અને પ્રમાણથી વધારે ખાનપાન, તથા શરીરની ટાપટીપ – આ બધી વસ્તુઓ માણસને પ્રિય છે અને તેથી તેમને ત્યાગ કરવો મુશ્કેલ છે. પરંતુ આત્માની શોધ કરનારા માણસને માટે તે એ તાલપુટ વિષ જેવી છે. જેને સમાધિ પ્રાપ્ત કરવી છે, તેણે આ બધાં શંકારથાને તજી દેવાં જોઈએ; અને ધીરજથી જિતેંદ્રિય અને સમાધિયુક્ત બની, ધર્મને માર્ગે વિચરવું જોઈએ. - જે આ દુષ્કર બ્રહ્મચર્યનું આચરણ કરે છે, તેને દેવદાનવ-ગાંધર્વ વગેરે સર્વ નમસ્કાર કરે છે. આ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, અને જિને બતાવેલ છે. એ જ માર્ગ વડે પૂર્વે કેટલાય જીવો સિદ્ધ થયા છે, અત્યારે થાય છે, અને હજુય થશે. [ઉત્તરાવ ૧૬ ] Page #549 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા ૨. જેમ બગલી ઈંડામાંથી પેદા થાય છે, અને ઈંડું બગલીમાંથી પેદા થાય છે, તેમ મેહનું ઉ૫૨ ત્તસ્થાન તૃષ્ણા છે, અને તૃષ્ણાનું ઉત્પત્તિસ્થાન મેહ છે. રાગ અને દ્વેષ એ કર્મનાં બીજ છે; અને તેમનું ઉત્પત્તિસ્થાન મેહ છે. કર્મ જ જન્મમરણનું મૂળ છે; અને જન્મમરણ એ જ દુઃખ છે. જેને મેહ નથી, તેનું દુઃખ ગયું; જેને તૃષ્ણા નથી, તેને મોહ ગયે; અને જેનામાં લાભ નથી, તેની તૃષ્ણ ગઈ જેને લેભ નથી તેને કાંઈ નથી. એ રાગ-દ્વેષ-મોહને નિર્મૂળ કરવાના ઉપાય આ પ્રમાણે છે: દૂધ-દહીં વગેરે દીતિકારક રસો યથેચ્છ ન સેવવા; કેમકે, જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષ તરફ પક્ષીઓ ટોળાબંધ દોડી આવે છે, તેમ દીપ્ત મનુષ્ય તરફ કામવાસનાઓ દોડી આવે છે જેમ બહુ કાષ્ટવાળા વનમાં પવન સહિત સળગેલે દાવાગ્નિ શાંત થતો નથી, તેમ યથેચ્છ આહાર કરનાર બ્રહ્મચારીને ઈકિયાગ્નિ શાંત થત નથી. અતિ આહાર કેઈને હિતકર નથી. એકાંતમાં રહેનારા, ઓછું ખાનારા, અને ઈનુિં દમન કરનારા પુરુષોને જ રાગરૂપી શત્રુ નથી નમાવી શકતો; પરંતુ ઔષધથી વ્યાધિની પેઠે જાતે હારી જાય છે. [ઉત્તરાડ ૩૨] ૩. જિનપ્રવચનમાં કહેલું છે કે, જેઓ રૂપમાં આસક્ત રહે છે, તેઓ હિંસામાં આસક્ત રહે છે. કર્મનું સ્વરૂપ સમજીને કેઈની હિંસા ન કરવી, અને સંયમવાન થઈ ઉછાંછળા ન થવું. સાધુતાને આકાંક્ષી પુરુષ દરેકના સુખને વિચાર કરી, સમગ્ર લેકમાં કોઈને પણ ન દૂભવે કે ન કેઈની હિંસા કરે. સંયમ તરફ એકમાત્ર લક્ષ્ય રાખતા, અને અસંયમને ઓળંગી ગયેલ એ સંયમી, સ્ત્રીઓમાં વિરત થઈને નિર્વેદપૂર્વક રહે. તે વસુમાન અને જ્ઞાની પુરુષ કોઈ પ્રકારનું પાપકર્મ ન કરે. [આચા. ૧-૫] Page #550 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મુક્ત – જ્ઞાની ૧. જેણે આ શબ્દ, રૂપે, ગંધ, રસો અને સ્પર્શેનું સ્વરૂપ બરાબર જાણેલું છે, તે જ પુરુષ આત્મવાન, જ્ઞાનવાન, વેદવાન, ધર્મવાન, અને બ્રહ્મવાન છે. તે આ લોકના સ્વરૂપને બરાબર સમજે છે. તે જ સાચો મુનિ છે. તે મનુષ્ય સંસારના ફેરા અને તેના કારણરૂપ માયાના સંગને બરાબર ઓળખે છે. [આચા) ૧-૩] ૨. જન્મ અને મરણનું સ્વરૂપ સમજીને તે કશાને અભિલાષ કરતું નથી. તે જન્મમરણના માર્ગને ઓળંગી જાય છે. જેનું મન ક્યાંય બહાર નથી કરતું, એ તે સમર્થ મહાપુરુષ કશાથી અભિભવ પામ્યા વિના “નિરાવલંબનતામાં” રહી શકે છે. ૩. જે સત્ય છે, તે જ મુનિપણું છે; અને જે મુનિ પણું છે, તે જ સત્ય છે. ૪. પદાર્થોને જે યથાવસ્થિતરૂપે જાણે છે, તે જ યથાર્થતામાં રહે છે; અને જે યથાર્થતામાં રહે છે, તે જ પદાર્થોને યથાવસ્થિતરૂપે જાણે છે. એવા મનુષ્યો જ બીજાને દુઃખની સાચી સમજ આપી શકે છે. તે લેકે એને તરી ગયા છે, અને તે જ તીર્ણ, મુક્ત અને વિરકત કહેવાય છે, એમ [આચા. ૧-૨] ૫. જે માણસ જ્ઞાની છે, તેને માટે કશે ઉપદેશ નથી. તે કુશળ પુરુષ કાંઈ કરે અથવા ન કરે તેથી તે બદ્ધ પણ નથી અને મુક્ત પણ નથી. [તે પણ લોકસંજ્ઞાને બધી Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ શ્રી મહાવીરકથા રીતે બરાબર સમજીને અને સમયને ઓળખીને તે કુશળ પુરુષ પૂર્વેના મહાપુરુષોએ ન આચરેલાં કર્મો આચરતો નથી. [ આચા) ૧-૨] ૬. જે બંધાયેલાને મુક્ત કરે છે, તે વીર પ્રશંસા [આચા૧-૨ ] ૭. અજ્ઞાનીઓને જે બંધનાં કારણ છે, તે જ જ્ઞાનીને મુક્તિનાં કારણ છે. અને જ્ઞાનીને જે મુક્તિનાં કારણ છે, તે અજ્ઞાનીને બંધનાં કારણ છે. [આચા. ૧-૪] ૮. જેને આ લેકમાં ભેગષણ નથી, તેને અન્ય નિંદ્ય પ્રવૃત્તિ શાની હોય? શું એવા વીરેને ઉપાધિ હોય છે? દ્રષ્ટાને ઉપાધિ નથી હોતી, એમ હું કહું છું. [આચા. ૧-૪] ૯. જેમ સરખી જમીન ઉપર આવેલે, પાણીથી ભરેલે, રજ વિનાનો, અને પિતાને આશરે રહેલાં અનેક જતુઓની રક્ષા કરનારે કઈ એક મોટો ધરે હોય, તેમ આ સંસારરૂપી પ્રવાહમાં જ્ઞાની પુરુષ છે. તે સકળ ગુણસંપત્તિથી પરિપૂર્ણ હોય છે, સમભાવી હોય છે, પાપમળ વિનાનો હોય છે, જગતનાં નાનાં મોટાં સૌ પ્રાણીઓની રક્ષામાં તત્પર હોય છે, તથા તેની બધી ઈદ્રિય વિષમાંથી વ્યાવૃત્ત હોય છે. એવા મહર્ષિઓને આ જગતમાં કશી જ કામના નથી હોતી. તેઓ કાળની વાટ જોતા આ જગતમાં વિચર્યા કરે છે. તેવા કુશળ પુરુષની નજરમાં, તેવા કુશળ પુરુષે બતાવેલી નિઃસંગતામાં, તેવા કુશળ પુરુષના આદરમાં, તેવા કુશળ પુરુષની શિખામણમાં, અને તેવા કુશળ પુરુષની નજીકમાં જ સંયમપૂર્વક રહેવું જોઈએ, તથા તે કુશળ પુરુષના ચિત્તને જ અનુસરવું જોઈએ. તેમની સર્વ પ્રકારે સેવા કરવી જોઈએ, તથા તેમની આજ્ઞાને વશ રહીને જ સર્વ ક્રિયાઓ કરવી જોઈએ. એમ કરનારે સંયમી ઈનિ પરાજય કરીને સત્ય વસ્તુ જોઈ શકે છે. [આચા. ૧-૫] Page #552 -------------------------------------------------------------------------- ________________ મુક્ત – જ્ઞાની ૨૩૯ ૧૦. જેને તું હણવા માગે છે, તે તું જ છે; જેને તું તાએ કરવા માગે છે, તે પણુ તું જ છે; જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે, તે પણ તું જ છે; જેને તું બાવવા માગે છે, તે પણ તું જ છે; તથા જેને તું મારી નાખવા માગે છે, તે પણ તું જ છે. આમ જાણનારે સરળ અને પ્રતિયુદ્ મનુષ્ય કાઈ ને કાઈ તે નથી કે હણાવતા નથી. તે આજસ્વી છે; જેની કાઈ પ્રતિષ્ઠા નથી એવા અપ્રતિષ્ઠને હણુતે તે જાણે છે. ઉપર–નીચે અને આજુબાજુ મધે કર્મોના પ્રવાહે। વહ્યા કરે છે. એ પ્રવાહેાથી આસક્તિ થાય છે, અને તે સંસારમાં રખડવાનું કારણ છે. જ્ઞાની પુરુષ જન્મ અને મરણનુ સ્વરૂપ સમજીને કશાના અભિલાષ નથી કરતા. તે જન્મ-મરણના માર્ગને એળ`ગી જાય છે. જેનુ મન કયાંય બહાર નથી ક્રૂરતું, એવે તે સમર્થ મહાપુરુષ કશાથી અભિભવ પામ્યા વિના નિરાવલંબનનામાં રહી શકે છે. વાણી ત્યાંથી પાછી ફરે છે; ત્યાં કાઈ તક પહેાંચતા નથી; અને બુદ્ધિ પેસી શકતી નથી. જે આત્મા છે તે જ વિજ્ઞાતા છે, અને જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે. તે લાંબે નથી, ટૂં નથી, ગેાળ નથી, ત્રાંસેા નથી, ચેારસ નથી, અને મંડળાકાર નથી; તે શરીરરૂપ નથી, તે સંગી નથી, તે સ્ત્રી નથી, પુરુષ નથી, અને નપુંસક પશુ નથી, તે જ્ઞાતા છે, તે વિજ્ઞાતા છે, તેને કશી ઉપમા નથી. તે અરૂપી સત્તા છે. તે શબ્દાતીત હાવાથી તેને કાર્ય શબ્દ નથી. તે શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી, કાંઈ નથી, એમ હું કહું છું. સ્પ નથી ~ એમાંનું [આચા૰૧૫ ] Page #553 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઉપદેશ આપવાના અધિકાર ૧. સયમથી સુરક્ષિત એવા પુરુષ! પેાતાની મેળે કે ખીજા પાસેથી સત્ય જાણી, આ! સંસારમાંથી મુક્ત થયા હાય છે. તેએ જ ક્રિયાવાદના ઉપદેશ આપવાને તેમજ બીજાને સૉંસારસમુદ્રમાંથી અચાવવાને શિકિતમાન થાય છે. [ સૂત્રકૃતાં૰૧-૧૨ ] ૨. ધમને નાની પાસેથી બરાબર સમજીને, તેનુ રહસ્ય પામ્યા બાદ, તથા તેને પરિપૂર્ણુ રીતે સમજાવી શકે તેવા થઈ તે બીજાને ઉપદેશ આપવા જવું, તથા જ્ઞાનીએ કહેલા અર્થની મદા ન એળગાય એ રીતે ઉપદેશ આપવા. એમેાક્ષમા કેવી રીતે ઉપદેશવા એ જે જાણે છે, તેવા શ્રદ્ધાળુને હાથે સિદ્ધાંતને આંચ આવતી નથી. તે સત્યને ચેરતા નથી કે છુપાવતા નથી, અલ્પ અ વાળી વસ્તુને આડંબરથી મેાટી કરતા નથી, તથા સૂત્ર કે તેના અની બનાવટ કરતા નથી; તે માણુસ સિદ્ધાંતને સાચે રક્ષક છે. જે શાસ્ત્રને શુદ્ધ રીતે સમજે છે, જે તપસ્વી છે, જે ધર્મને વિગતવાર જાણે છે, જેનું કહેવું પ્રામાણિક છે, જે કુશળ છે, તથા વિવેકયુક્ત છે, તે મેક્ષમાં ઉપદેશવાને યેગ્ય છે. ધને સંપૂણ પણે સાક્ષાત્કાર કરીને જે ઉપદેશ આપે છે, તે યુદ્ધ પુરુષ સસારના અંત કરાવી શકે છે. પેાતાની તેમજ ખીજાની મુકિત સાધનારા તેએ જુગજૂના પ્રશ્નોને નિવેડા લાવી શકે છે. [ સૂત્રકૃતાંગ_૧-૧૪ ] Page #554 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ આપવાનો અધિકાર ૩. મયદાના ભાનવાળો તે ભિક્ષ ફરતો ફરતો જ્યાં ગયો હોય છે, ત્યાં ધર્મોપદેશ સ્વાભાવિક રીતે કરે છે. અને પ્રવજ્યા લેવા તૈયાર હોય કે ન હોય, તોપણ, સાંભળવાની ઈચ્છાવાળા બધાને શાંતિ, વિરતિ, નિર્વાણ, શૌચ, ઋજુતા, મૃદુતા, બંધુતા, તથા સર્વ જીવોની, પ્રાણોની, ભૂતોની અને સોની અહિંસારૂપી ધર્મ કહી સંભળાવે છે. તે ભિક્ષુ અન્ન માટે, પાન માટે, વસ્ત્ર માટે, રહેઠાણ માટે, પથારી માટે કે બીજા વિવિધ-કામો માટે ધર્મોપદેશ નથી આપત; પણ પિતાનાં પૂર્વ કર્મોને કારણે જ ગ્લાનિ પામ્યા વિના આપે છે. એવા ગુણવાન ભિક્ષુ પાસે ધર્મ સાંભળીને તથા સમજીને પરાક્રમી પુરુષો પ્રયત્નપૂર્વક તે ધર્મમાં પ્રવૃત્ત થાય છે; તથા તેમ કરીને સર્વ શુભ સાધનસંપત્તિથી યુક્ત થાય છે, સર્વ પાપસ્થાનમાંથી નિવૃત્ત થાય છે, વિરત થાય છે, તથા સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. [સૂત્રકૃતાંગ ૨-૧] ૪. સંસારનું સંપૂર્ણ સ્વરૂપ સમજી, સ્થાવરજંગમ પ્રાણુઓના કલ્યાણ માટે હજારોની વચ્ચે ધર્મોપદેશ કરનાર એકાંત જ સાધી રહ્યો હોય છે. કારણ કે, તેની આંતરવૃત્તિ સમાન જ હોય છે. જે કોઈ શ્રમણ પિતે ક્ષાંત, દાંત, જિતેદ્રિય, તથા વાણીના ગુણદોષ જાણનારો હેય, તે ધર્મોપદેશ આપવામાત્રથી તેને કશે દોષ લાગતું નથી. ચિત્રકૃતાંગ ૨-૬ ] ૫. સંપૂર્ણ એવા કેવળજ્ઞાનથી લેકનું સ્વરૂપ પોતે જાણ્યા વિના જેઓ બીજાને ધર્મ ઉપદેશે છે, તેઓ પિતાને અને બીજાને બંનેને નાશ કરે છે. સંપૂર્ણ જ્ઞાનથી લેકનું સ્વરૂપ સમજીને, તથા પૂર્ણજ્ઞાનથી સમાધિયુક્ત બનીને જે સંપૂર્ણ ધર્મ ઉપદેશે છે, તે પોતે પણ તરે છે, અને બીજાને પણ તારે છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ શ્રી મહાવીર કથા જે માણસે સ્વકલ્પિત માન્યતાને અનુસરવાને બદલે, જ્ઞાનીની આજ્ઞા અનુસાર પરમ મોક્ષમાર્ગમાં મન-વાણી-કાયાથી સ્થિત થઈ, પોતાના આત્માનું દેપમાંથી રક્ષણ કર્યું છે, તથા તેમ કરીને સમુદ્ર જેવા આ ભવસમુદ્રને તરવા માટે જેણે સર્વ સામગ્રી પ્રાપ્ત કરી છે, તેવો પુરુષ ભલે બીજાને ધર્મોપદેશ આપે. [સૂક્તાંગ ૨-૬ ! ૬. તેજસ્વી, શાંત દષ્ટિવાળા અને વેદવિત સંયમીએ લેક ઉપર કૃપા કરીને, અને તેનું સ્વરૂપ સમજીને ધર્મનું કથન કરવું તથા તેનું વિવેચન કરવું. સત્ય માટે ઉદ્યમવંત થયેલા કે નહીં થયેલા એવા સાંભળવાની ઈચ્છાવાળા સર્વને સંયમીએ ધર્મ સમજાવો. ભૂતમાત્રનું સ્વરૂપ વિચારી, શાંતિ, વૈરાગ્ય, ઉપશમ, નિર્વાણ, શૌચ, જુતા, નિરભિમાનતા, અપરિગ્રહપણું, અને અહિંસારૂપી ધર્મ તેણે ઉપદેશ. એ પ્રમાણે ધર્મને કહેતો ભિક્ષુ પોતે તકલીફમાં પડતો નથી કે બીજાને પણ તકલીફમાં નાખતો નથી, તથા કોઈ ભૂતપ્રાણુને પણ પીડા કરતો નથી. આવો ઉપદેશક મહામુનિ દુઃખમાં પડેલાં સર્વ ભૂતપ્રાણીઓને “અસંદીન” બેટની પેઠે શરણરૂપે થાય છે. જેમ પક્ષી પોતાનાં બચ્ચાંને ઉછેરે છે, તેમ ઉદ્યમવંત નહિ થયેલાને તે મેધાવી ભિક્ષુ રાત અને દિવસ શાસ્ત્ર ઉપદેશીને ધીરે ધીરે તૈયાર કરે છે, એમ હું કહું છું. [ આચા. ૧-૬ ] Page #556 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સાચો યજ્ઞ ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયેલો, પરંતુ ઉત્તમ ગુણવાળો હરિકેશી બલ નામે એક જિતેંદ્રિવ ભિક્ષુ હતા. તે ભિક્ષુ હરવાફરવામાં, ભિક્ષા માગવામાં, બોલવામાં વગેરે પ્રવૃત્તિઓમાં કાળજીવાળો હતો, સંયમી હતો, સુસમાહિત હતા, જિતેંદ્રિય હતો. તથા મન-વાણું અને કાયાનું અશુભ પ્રવૃત્તિઓમાંથી રક્ષણ કરતો વિચરતા હતા. એક વખત ભિક્ષાર્થે ફરતે ફરતો તે, બ્રાહ્મણ સાથે રાજપુરોહિત જ્યાં યજ્ઞ કરતો હતો, ત્યાં યજ્ઞમંડપ આગળ આવી પહું. તપથી સુકાઈ ગયેલા અને જીર્ણ, મલિન, તથા નકામાં જેવાં વસ્ત્રપાત્ર વગેરે ઉપકરણવાળા તે ગંદા મુનિને આવત દેખી, પેલા અસભ્ય બ્રાહ્મણે તેને ઉપહાસ કરવા લાગ્યા. પિતાની ઉચ્ચ બ્રાહ્મણ જાતિના મદથી ગર્વિષ્ઠ બનેલા, હિંસક, અજિતેંદ્રિય, અબ્રહ્મચારી, અને મૂઢ એવા તે બ્રાહ્મણે તેને કહેવા લાગ્યા : “આવો બિહામણે, કાળો, વિકરાળ, બૂચિયો, ચીંથરેહાલ, મેલેભૂત, અપશુકનિયા તથા ઉકરડેથી વીણું આણેલાં કપડાં ગળે વીટેલ તું કોણ અહીં આવ્યા છે? અહીં શા માટે ઊભો રહ્યો છે? અહીંથી વેગળો થા!' હરિ: “ઘરબારનો ત્યાગ કરનારે હું શ્રમણ છું, સંયમી છું, તથા બ્રહ્મચારી છું. હું મારું અન્ન જાતે રાંધો નથી, પરંતુ યાચકવૃત્તિથી જીવું છું. તેથી બીજાએ પિતાને માટે તૈયાર કરેલા Page #557 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરકથા અન્નમાંથી વધ્યુંટયું માગવા ભિક્ષાકાળે આવ્યા છું. તમે લેક અહી યાચક વગેરેને લય અન્ન વહેંચી રહ્યા છે, તથા જાતે પણ પુષ્કળ અન્નપાન ખાએપીએ છે. માટે, મને તપસ્વી જાણી, જે કાંઈ વધ્યુંધાયુ હેય તે આપે.' ૫૪૪ પુરહિત : - અહીંયાં બ્રાહ્મણા માટે જ ભાજન તૈયાર કરેલું છે. અને બ્રાહ્મણ સિવાય તે બીજા કાઈ ને આપવાનું નથી; માટે અડીથી ચાલ્યા જા.' . હિર૰: ' ખેડૂતા અતિવૃષ્ટિ થાય કે અપવૃષ્ટિ થાય તે પણ પાકની આશાએ જેમ ઊંચીનીચી એમ બને પ્રકારની જમીનમાં બીજ વાવે છે, તેમ તમે મને પણુ દાન આપે।. મારા જેવું હલકુ પાત્ર પણ તમને કાંઈક પુણ્યપ્રાપ્તિ કરાવશે.’ બ્રાહ્મણા : ‘ જગતભરમાં જાણીતું છે કે, જાતિ અને વિદ્યાથી યુક્ત અમે બ્રાહ્મણે જ દાન માટે ઉચિત ક્ષેત્રા છીએ. તેમાં વાવેલાં બીજ પુણ્યરૂપે અચૂક ઊગી નીકળે છે.’ • હરિ : ક્રોધ-માન-હિંસા-નૂ ચારી-અને અપરિગ્રહથી યુક્ત એવા લેાકેાને જાતિ તથા વિદ્યાથી હ્રીન જ ગણવા જોઈ એ. તેવા લેાકેને દાન માટે ઉત્તમ પાત્ર કહી શકાય નહિ. વેદ ભણીને પશુ તેનું તાત્પ ન જાણનારા, ખાલી વાણીને ભાર ઊઁચકનારા જ કહેવાય. પરંતુ ઊંચનીચને ધેર સમાનતાથી વિચરતા મુનિએ જ દાનનાં ઉત્તમ ક્ષેત્ર કહેવાય.’ પુરે।હિત મારી સમક્ષ તું વૈવિત્ અધ્યાપકેાની આમ નિદા કરવાની હિંમત કરે છે! તેા સાંભળ, મારું આ બધું અન્નપાન ભલે વણસી જાય, પણ હું નિત્ર થડા ! તને તેમાંથી એક કણ પણ હું આપવાને નથી.' હરિ: સત્પ્રવૃત્તિઓ વડે સુસમાધિયુક્ત, મન-વાણી-કાયાનું અસપ્રવૃત્તિઓમાંથી રક્ષણુ કરનારા, તથા જિતેન્દ્રિય એવા સાધુને ભિક્ષા નહીં આપે, તેા આ યજ્ઞમાંથી તમે ખીજું શું લાભવાના છે?’ Page #558 -------------------------------------------------------------------------- ________________ સાચા યજ્ઞ ૧૫ રેાહિતઃ ‘અરે! અહીં આટલામાં કાઈ છે કે નહી ! આને દંડા વડે, કે ધપ્પા વડે મારીને, ગળચું પકડી બહાર કાઢા!' અધ્યાપકનાં વચન સાંભળી, કેટલાય જુવાનિયાએ દંડા, સેટી અને ચાબખા લઈને દોડી આવ્યા, તથા તે ઋષિને મારવા લાગ્યા. તે વખતે કૌશલિક રાજાની ભદ્રા નામની સુંદર પુત્રી તે જુવાનિયાએને વારવા લાગી: " મારા પિતા કૌશલિક રાજાએ જાતે મતે આ મુનિને આપી દીધી હતી; પરંતુ જેણે મારી મનથી પણ કામના કરી નહી, અને મારા અસ્વીકાર કર્યાં,૧ તે જ જિતેન્દ્રિય તથા બ્રહ્મચારી મુનિ છે. એ પરાક્રમી, અને મહાશક્તિમાન મુનિની તમે નહી તે પેાતાના તેજથી તે તમને બાળી મૂકશે.' આ ઉગ્ર તપસ્વી ધાર વતી, ઘેર અવજ્ઞા ન કરો. એટલામાં તે, એ મુનિએ નગર બહાર તિ દુક વૃક્ષ નીચે જે યક્ષના સ્થાનકે તારા કર્યાં હતા, તથા જે યક્ષ આ મુનિના તપ આદિથી આ મુનિને પરમ ભક્ત બન્યા હતા, તે તેમ જ તેના અનુચરા અંતરિક્ષમાં રહી, પેલા જુવાનિયાઓને મારવા લાગ્યા. ધવાયેલાં શરીરવાળા તથા લાહી એકતા તે લેને જોર્ક, ભદ્રાએ તેમને ફરીથી કહ્યું : • આવા ઝેરી નાગ જેવા ઉગ્ર તપવી ભિક્ષુને ભિક્ષાકાળે તમે મારવા ગયા, એ પતંગિયાં અગ્નિ તરફ દાડે તેના જેવું થયું છે. હવે જો તમને જાનમાલની પરવા હાય, તા ભેગા મળી, માથું નીચું કરી, તેમને શરણે જાએ. આવા મહાત્માએ તે ગુસ્સે થતાં આખા જગતને ભસ્તીભૂત કરી નાખે!' ૧. ત્યાર પછી જ તેને આ રાજપુરાહિત પરણ્યા હતા. Page #559 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર કથા પુરહિત : - હું બદન્ત! અમે કરેલી આપની અવજ્ઞા અને નિંદાની ક્ષમા આપે।. આ મૂઢ અને અજાણ બાળકાએ આપની જે અવજ્ઞા કરી છે, તેની પણ ક્ષમા આપે. અમે બધાં એકઠાં મળી આપના ચરણનું રારણુ લઈએ છીએ. હું મહાભાગ! અમે આપનું પૂજન કરીએ છીએ. આપ અમારા સર્વથા પૂજ્ય છેા. આપ અમારા આ વિવિધ વ્યંજના યુક્ત ભાતના તથા ખીજા પણ વિવિધ પ્રકારના અન્નને! અમારા ઉપર કૃપા કરી સ્વીકાર કરે.’ 6 બ્રાહ્મણે: અહો! તપનું માહાત્મ્ય આમ પ્રત્યક્ષ દેખાય છે. પરંતુ જાતિનું માહાત્મ્ય કાંઈ જ દેખાતું નથી. માહાત્મ્યયુક્ત દિવ્ય ઋદ્ધિવાળા આ ચાંડાલપુત્ર રિકેશ સાધુને જીએ!' સુનિ હૈ યયાગ કરનારા બ્રાહ્મણા! તમે પાણી વડે બાહ્ય શુદ્ધિને શા માટે શેાધે છે ? બાહ્ય શુદ્ધિને શેાધવી, તેને કુશળ પુરુષા ડહાપણુ ગણતા નથી. દુર્ભે, યુનુસ્તંભ, તૃણુ, કાષ્ટ અને અગ્નિના ઉપયાગ કરીને, તથા સવારસાંજ પાણીમાં નાહીનાહીને તમે મૂર્ખતાથી પ્રાણેાની હિંસા કરી છે, તથા પાપને જ વધારે છે. ૫૪૧ બ્રાહ્મણા: હું ભિક્ષુ! તો પછી કેવી રીતે યજ્ઞ કરીએ તેા પાપકર્મી દૂર થાય ? હું મુનિ ! કુશલ પુરુષા કયા યનુતે શ્રેષ્ઠ યજ્ઞ કહે છે ? ' મુનિ જિતેંદ્રિય પુરુષ તા છ જા, ચારી, પરિગ્રહ, સ્ત્રી, માન અને યજ્ઞ કરે છે. પાંચ મહાવ્રતાથી ખરાખર જીવનની આકાંક્ષાને ત્યાગ કરી, તથા શરીરની મમતા અને ટાપટીપના ત્યાગ કરી, તેઓ શ્રેષ્ઠ એવા મહાયજ્ઞ કરે છે. બ્રાહ્મણો તે યજ્ઞના અગ્નિ કર્યા ! તેનું અગ્નિસ્થાન કયું ? તેનાં સુચા ( કડછી), છાણાં, લાકડાં વગેરે સાધના ક્યાં? તથા હું ભિક્ષુ ! તે અગ્નિમાં તમે કયે! હામ કરે છે?' " જીવવû હિંસા, માયાના ત્યાગ રૂપી સુરક્ષિત થઈ, આ Page #560 -------------------------------------------------------------------------- ________________ સારો યજ્ઞ મુનિઃ “તપ એ અગ્નિ છે; જીવ એ અગ્નિસ્થાન છે; મન-વાણું અને કાયાના પેગ તે સુચાઓ છે. શરીર એ અગ્નિ સળગાવવાનું સાધન છે; તથા કર્મ એ લાકડાં છે. એ પ્રમાણે ત્રષિઓએ વખાણેલે સંયમ, એગ અને શાંતિરૂપી હેમ બ્રાહ્મણોઃ “તમારું જળાશય કયું? તમારું શાંતિતીર્થ કયું? ક્યાં નાહીને તમે પાપ ધુઓ છો? હે યક્ષપૂજિત સાધુ, અમે તે તમારી પાસેથી જાણવા ઈચ્છીએ છીએ.” મુનિ“ધર્મ એ મારું જળાશય છે; બ્રહ્મચર્ય એ મારું શાંતિતીર્થ છે. તે નિર્મળ છે; અને તેમાં નાહવાથી જરા પણ મેલ રહેતા નથી. તેમાં નાહીને નિર્મળ, વિશુદ્ધ તથા શાંત બની, હું દોષને ત્યાગ કરું છું. એ સ્નાન કુશળ પુરુષોએ શોધેલું છે, અને એ મહાજ્ઞાનને જ ઋષિઓએ વખાણેલું છે. તેમાં સ્નાન કરી, વિમળ અને વિશુદ્ધ થયેલા મહર્ષિએ ઉત્તમ સ્થાનને પામ્યા છે, એમ હું કહું છું.” [ઉત્તરા) ૧૨ Page #561 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સાચે વર્ણ બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલે જયષ નામને મહાયશસ્વી બ્રાહ્મણ સંસારથી ઉઠેગ પામી, મહાવ્રતરૂપી યજ્ઞ આચરનારે યતિ થયો. એક વખત તે મહામુનિ વારાણસી નગરીમાં આવી પહોંચ્યા. તે અરસામાં તે નગરમાં વિજયઘોષ નામે વેદવિત બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો. પેલા જયષ મુનિ પિતાના મહિનાના ઉપવાસનું પારણું કરવા, તે યજ્ઞમાં ભિક્ષા માગવા આવ્યા. તેમને આવેલા જોઈ વિજયઘોષે કહ્યું: ‘ હે ભિક્ષુ! હું તને ભિક્ષા આપવાને નથી; માટે તું બીજે જા! અહીં તે વેદવિત, યજ્ઞાથી, જોતિષાંગ જાણનારા, ધર્મના પારગામી, તથા પોતાને અને બીજાનો ઉદ્ધાર કરવાને સમર્થ એવા બ્રાહ્મણને જ છ રસથી યુક્ત એવું આ ભોજન આપવાનું છે.” આ સાંભળી તે મુમુક્ષુ મહામુનિએ સારું માઠું લગાડ્યા ના તેના હિતને અર્થે તેને પૂછયું, “હે બ્રાહ્મણ! પિતાને તથા બીજાને ઉદ્ધાર કરવા કેણુ સમર્થ છે તે જાણે છે ?' એને જવાબ ન આપી શકવાથી તે બ્રાહ્મણે હાથ જોડી, તે મહામુનિને જ તેને ઉત્તર આપવા વિનંતિ કરી. મુનિએ કહ્યું: “આ યજ્ઞવાદી બ્રાહ્મણે, કે જેમનું ગ્રાહ્મણપણે જ્યોતિષ વગેરે વિવિધ યજ્ઞવિદ્યામાં આવી રહ્યું છે, જેઓનું અજ્ઞાન રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ વ્યર્થ સ્વાધ્યાય Page #562 -------------------------------------------------------------------------- ________________ સાચે વણ અને તપથી ઢંકાઈ રહેલું છે, તથા જેઓ જન્મને કારણે લોકમાં બ્રાહ્મણ કહેવાય છે, અને અગ્નિની જેમ પૂજાય છે, તેઓ સાચા બ્રાહ્મણે નથી. તેઓ પોતાને કે બીજાને ઉદ્ધાર કરી શકે તેમ નથી. અમે તે તેને જ બ્રાહ્મણ કહીએ છીએ કે, જેને કુશળ પુરુષોએ આ પ્રમાણે વર્ણવ્યો છે: આવેલામાં જે આસક્તિ નથી કરતો, અને જતાને જે શોક નથી કરતો; આર્ય વચનમાં જે આનંદ પામે છે; આપીને તથા અગ્નિમાં નાખીને શુદ્ધ કરેલા સેના જેવો જે નિર્મળ છે; જે રાગ, દ્વેષ અને ભય વિનાને છે; તપસ્વી છે; શરીરે કૃશ છે; ઈદ્રિયનિગ્રહી છે, જેમાં લોહી અને માંસ સુકાઈ ગયાં છે; જે સુવતી છે તથા નિર્વાણ પામેલ છે; સ્થાવર જંગમ પ્રાણેને બરાબર જાણું લઈ, જે ત્રણે પ્રકારે તેમની હિંસા નથી કરતે; કોધથી, હાસ્યથી, લેભથી કે ભયથી જે અસત્ય વચન નથી બોલ; સચિત કે અચિત્ત કેઈ પણ પદાર્થ – થોડે હે કે ઘણે પરંતુ - બીજાએ આપ્યા વિના જે નથી લેત; મન-વાણું અને કાયાથી દેવ-મનુષ્ય - અને પશુયોનિ વિષયક મ્યુન જે નથી સેવ; પાણીમાં કમળની પેઠે જે કામ ભોગેથી અલિપ્ત રહે છે; જે અલેલુપ છે; જે ભિક્ષાકવી છે; ઘરબાર વિનાને છે, નિકિચન છે, ગૃહસ્થના સંસર્ગ વિનાને છે, તથા પૂર્વ સંબધ ને બંધુઓનો ત્યાગ કરી, જે ફરી તેઓમાં આસક્તિ નથી રાખતો – તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. “પશુઓને બાંધવાં અને હેમવાં વગેરે યજ્ઞકર્મો, તથા તેવું વિધાન કરનારા વેદે પાપકર્મનાં કારણરૂપ હેઈ, દુરાચારી પુરુષને બચાવી શકતાં નથી. કારણકે, કર્મો જ જગતમાં બળવાન છે. માત્ર મંડાવાથી શ્રમણ થવાય નહિ; માત્ર ૐકારથી બ્રાહ્મણું થવાય નહિં; માત્ર અરણ્યવાસથી મુનિ થવાય નહિ; અને માત્ર દાભનાં વસ્ત્રથી તાપસ થવાય નહિ. પણ સમતાથી શ્રમણ, Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ શ્રી મહાવીરકથા બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ, અને તપથી તાપસ થવાય, કર્મથી જ માણસ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, કે શુદ્ધ થાય છે. જે ગુણો વડે માણસ સાચે સ્નાતક (બ્રાહ્મણ) થઈ શકે છે, તે ગુણ જ્ઞાની પુરુષોએ વર્ણવેલા છે. તે ગુણવાળા તથા સર્વ કર્મોથી રહિત એવા પુરુષને અમે બ્રાહ્મણ કહીએ છીએ. એવા ગુણવાળા શ્રેષ્ઠ બ્રાહ્મણે જ પિતાને કે બીજાને. ઉદ્ધાર કરવા સમર્થ છે' ઉત્તરા૦ ૨૫] Page #564 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ [પાન ૧૬૪૫ની નેાંધામાં નિર્દેશેલું અને પા· ૨૦૬ ઉપર બીન તરીકે ગણવાનું] સુજાતાની શિક્ષા ઉરુવેલાના પ્રદેશમાં સેનાની નામના એક ઈનામદાર રહેતા હતા. તે જે ગામમાં રહેતા હતા તે ગામનું નામ સેનાનીગ્રામ પાડ્યું હતું. એ ઈનામદારને સુજાતા નામની એક રૂપવતી કન્યા હતી. મને ચેાગ્ય વર મળરો ને પહેલે પુત્ર જન્મશે તેા દેવતાને દૂધની ખીરનું નૈવેદ્ય ધરાવી, ઘણા ભાવથી તેની પૂજા કરીશ,' એવી સુજાતાએ કુમારી અવસ્થામાં પેાતાના ગામની પાડેાશમાં વનદેવતાની આધા રાખી હતી. સુજાતાને મનેરથ પૂરા થયા હતા. તેને ઊંચા કુળને સદ્ગુણી વર મળ્યા હતા. તેને એક દેખાવડા અને તેજસ્વી પુત્ર પણુ થયેા હતા. સુજાતાની જેવી પતિ પર અપાર ભક્તિ હતી, તેવા જ તેના પતિને પણ તેના પર નિતિશય પ્રેમ હતા અને એ પ્રેમ પુત્રલાભથી દ્વિગુણિત થયેા હતેા. સુજાતા આ આનદના ઉત્સાહમાં પેાતાના દેવતાને ભૂલી ન ગ. વૈશાખી પૂર્ણિમાને દિવસે પ્રભાતમાં તેણે દાસીને વનમાં જઈ ત્યાં પેલી દેવતા જે વડના ઝાડ પર રહેતી તેની નીચેની જગા સાફસૂફ્ કરી, પૂજાની તૈયારી કરવાની આજ્ઞા કરી; અને જાતે દૂધની ઉત્તમ ખીર બનાવવાના કામમાં પડી. એધિસત્ત્વને* તપશ્ચર્યાંના આરંભ કર્યાને આજ લગભગ છ વર્ષ થવા આવ્યાં હતાં. આજ સવારે સુજાતાની દેવતા રહેતી હતી તે ઝાડ તળે તે ધ્યાનસ્થ એઠા હતા. કેટલાક વખત સુધી છવાસ્થાવસ્થામાં સાધક દશામાં બુદ્ધ માટે વપરાતુ વિશેષણ. ૫૧ Page #565 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી મહાવીર કથા પરિમિત અન્ન ગ્રહણુ કરવાને લીધે ચહેરા પર પૂની કાંતિ આવી હતી અને તેમાં તપશ્ચર્યાથી આવેલી તેસ્વિતા ભળવાથી તેની સુખકાંતિ અત્યંત પ્રસન્ન ભાસતી હતી. સુજાતાની દાસીએ મેાધિસત્ત્વની ધ્યાનસ્થ ખેડેલી ગંભીર મૂર્તિ નિહાળી, ત્યારે તેને થયું કે સુજાતાની પૂજા ગ્રહણ કરવા સારુ સાક્ષાત્ દેવતા જ આ ઝાડ નીચે આવીને બેઠી છે ! તરત જ તે દોડતી સુજાતા પાસે ગઈ અને મેલી, આયે તમારા પર અનુગ્રહ કરવા માટે વનદેવતા વડના ઝાડ નીચે આવીને બેઠી છે. દૂધની ખીર અને પૂજાની સામગ્રી લઈ આપણે સત્વર ત્યાં જઈએ અને દેવતાની પૂજા કરીએ.' સુજાતાએ દાસીને પૂજાની સઘળી સામગ્રી આપી. સેનાના થાળમાં દૂધની ખીર મૂકી અને જા સેાનાના થાળથી તેને ઢાંકી ચાળ પે।તે માથા પર લીધે।. બંને જણીએ પેલા વડના ઝાડ પાસે આવી, ત્યાં દૂરથી જ મેાધિસત્ત્વની ગંભીર મુખમુદ્રા એ છક થઈ ગઈ. એ વનદેવતા છે. એવી દાસીને તે પહેલેથી જ ખાતરી થઈ ગઈ હતી. પણ હવે સુજાતાને પણ સંશય ઊડી ગયા. તેણે ઠે એધિસત્ત્વની પાસે પેલા ખીર ભરેલા થાળ મૂક્યો અને તેની પ્રદક્ષિણા ફરી અને પ્રણામ કરી પેાતે બાજુએ ઊભી રહી. પેલી ભેાળી દાસી તે! એષિસત્ત્વ આગળ આળેાટવા જ લાગી. તે મેટા અવાજથી વનદેવતાની સ્તુતિ કરવા લાગી. તેણે મચાવેલી આ ગરબડને લીધે એધિસત્ત્વના ધ્યાનસુખમાં અંતરાય આવ્યે, તેથી • તેણે આંખા ઉઘાડી અને તે અને તરફ જોયું. તે વખતે, આ દેવતા ન હેાય, પરંતુ કાઈ મહાન તપસ્વી છે એમ સુજાતાને લાગ્યું. તેણે ખેાધિસત્ત્વને કહ્યું : “હે સત્પુરુષ ! અમે વનદેવતાની પૂજા કરવા આવ્યા હતાં; અને આપ જ વનદેવતા હશે એવી માન્યતાથી આ દુગ્ધાન આપને અપણુ કર્યું છે. આપ એને સ્વીકાર કરશે. એવી મારી વિનતી છે. જો આપના જેવા સાધુપુરુપ Page #566 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ આ નવલને સ્વીકાર કરશે, તો મારી દેવતા મારા ઉપર અત્યંત પ્રસન્ન થશે એમાં સંશય નથી!” બોધિસત્વે હાથમાં જળ લઈ તે અને સ્વીકાર કર્યો. પછી મિત ભોજન કરી, સુજાતાને આશીર્વાદ આપી, નદીને કાંઠે તે સંધ્યાકાળ સુધી ફર્યો અને પછી એક પીપળના ઝાડ પાસે લાં સેન્થિય નામના એક ધાસના ભારાવાળાએ તેમને ઘાસના આઠ બાચકા આપ્યા. તે ધાસને લઈને તેઓ પેલા ઝાડ નીચે આવ્યા. આવ્યા. અને ત્યાં ઝાડની પૂર્વ બાજુએ તે ધાસનું આસન બનાવીને તે ઉપર ધ્યાનથી બેઠા. ત્યાં જ અંતિમ મારવિજય કર્યા બાદ તેમને બોધજ્ઞાન પ્રાપ્ત થયું, અને તે બોલ્યાઃ “મારું ચિત્ત નિર્વાણ પામ્યું છે, અને તૃષ્ણને ક્ષય થયો છે.”] – “બુલીલા'માંથી Page #567 -------------------------------------------------------------------------- ________________ સૂચિ [મનુષ્ય, પ્રાણી, નદી, પંત ઇનાં વિશેષનામેાની ] અપિત ૨૧૦ અગ્નિદ્યોત ૧૮ અગ્નિભૂતિ ૧૮, ૨૧૦, ૪૧૬ અગ્નિમિત્રા ૩૪૯ અગ્નિવેશ્ય ૪૧૭ અશિવસ્યાયન ૧૭૦ અચલ ૩૦ અચલભ્રાતા ૨૦ અચ્છ ૩૮૫ અચ્છેદ ૧૩૪ અચ્છિદ્ર ૧૭૦ અાતશત્રુ ૭૮, ૮૨, ૨૩૩, ૨૩૯, ૨૪૫, ૩૬૩, ૩૦૦, ૩૭૩, ૩૭ [જીએ રૂણિક, કાણિક ] અતિભદ્રા ૨૧૦ અતિમુક્તક ૪૨૭ અદીનશત્રુ ૪૨૫ અનવદ્યા ૧૧ અન’ગસેના ૨૦ અનાથમુનિ ૨૪૧ અન્યપાલક ૪૦૪ અપાપા ૧૯૪, ૨૦૭, ૨૧૦, ૨૩૨ અપ્રતિહત ૪૨૫ અમાસ ૩૮૬ અભયકુમાર ૨૩૭, ૨૩૯, ૨૪૪, ૨૯૭, ૩૧૮, ૩૨૦, ૩૨૭,૩૨૯, ૩૩૪, ૩૬૨ અલીતિ ૩૦૯, ૩૧૩ અયાખ્યા ૧૦ અનાથ ૧૨૦ અરિષ્ટનેમિ ૧૧૮, ૧૨૦ અર્જુન ૩૮૩, ૪૨૫ અર્જુનક ૪૨૬ અલક્ષ ૪૨૯ અવની ૨૩૪, ૨૮૨ અવ્યક્ત જાદ અા ૧૬૦ અરોક્ખડ (ઉદ્યાન) ૧૮૬ અશ્વગીવ કર અશ્વિની ૩૫૯ અસ્થિક (ગામ) ૧૨૭, ૧૨૮ અહિચ્છત્ર ૩૪૨ અહિચ્છત્રા ૩૮૯, ૪૪૦ અગદેશ ૭૭,૭૮,૧૮૯,૨૩૨,૩૭, ૩૭૧, ૩૮૫, ૪૫, ૪૪૯ અગમદિર ચૈત્ય ૩૮૩ અનરાણી ૪૨૫ અબડ ૩૯૭ ગાવિક ૧૬૧, ૨૭૬, ૩૪૭, ૩૯૪ –સિદ્ધાંત ૩૪૦ આનંદ ૮૩, ૧૪૭, ૧૮૧, ૨૮, ૩૬૫, ૩૮૧, ૪૧૫ આમલકા ૪૨૯ આર્દ્રક ૧૦૪, ૧૭૬, ૩૨૦ આકા ૩૨૦ આલિકા (નગરી) ૧૮૫, ૩૧૪ ૩૩૦, ૩૮૩ Page #568 -------------------------------------------------------------------------- ________________ શિ આલલિકા ૧૬૪ આવર્ત (ગામ) ૧૫૪ આળાર કાલામ ૨૨૭ જયદત્ત ૭, ૮૫, ૮૯, ૨૨૮ અષભદેવ ૧૦, ૧૨૦ ભસેને ૧૨ ત્રાષિપતન ૨૨૮ ગણિભદ્રપુત્ર ૩૩૦ ઇચવાકુ ૭૯ ઈસિદાસ ૪૨૫ ઈદ્ર (શદ્ર) ૯૧,૯૮,૧૦૩,૧૨૫, ૧૩૨, ૧૩૧, ૧૪૫, ૧૫૬, ૧૫૭, ૧૮૭, ૩૪ દ્રભૂતિ ગૌતમ ૮૧, ૮૯, ૨૦, ૨૬૮ ૨૭૬, ૨૭૮ ર૯૪, ૩૦૨, ૩૧૫, ૩૪૬,૩૫૪,૩૫૫,૩૬, ૩૮૯ ૪૦૬, ૪૦૫ [જુઓ ગૌતમ પણ] દ્રરામાં ૧૨૮ ઉચિની ૭૮, ૧૯૦,૩૧૧, ૩૩૭ ઉઝિકા ૪૩ ઉત્તરાવાચાલા (ગામ) ૧૩૭, ૧૪૦ ઉ૫લ ૧૩૩, ૧૫૨, ૧૬૪. ઉદક પેઢાલપુર ૪૦૮ ઉદય ૪૦૪ ઉદયન ૭૮, ૧૯૦, ૨૮૦ ઉદાચન ૭૭, ૩૦૯,૩૨૮, ૩૩૦,૪૩૦ ઉદાયી ૩૬૪, ૩૮૨ Gડપુર ૩૮૩ ઉદ્રક રામપુરા ૨૭ ઉપનદ ૧૫૦ ઉવેલા ૨૨૮ ઉચાલી ૩૯ ઉષ્ણક (ગામ) ૧૬૫ અનુવાલકા ૨૦૬ ૨૫૮ ૪૮ અફવાકુવંશીય ૭૭ અયક ૩૮૨, ૪૩૦ કચ્છ (રાવ) ૧૦ કઠપૂતના ૧૫૦, ૧૫ કીસમાગમ ૧૫૬ કનખ ૧૨૭ કનકપુર ૪૫ કપિલ ૨૦ કપિલા ૩૧૯ કરૂ! ૧૦ કર્ણિકાર ૧૭૦ કાકા (ગામ) ૧૫૪ કાર જ કલિંક ૧૭૦ કંડરીક ૪૧૧ કાલ ૧૪૨ કાકંદી ૩૪૨, ૩૬૯ કામદેવ ૩૦૬, ૪૧૫ કામમહાન ૩૮૩, ૪૨૮ કાલ ૩૬૩,૩૬૫,૩૭ જુઓ કાળ] કામે ૫૬ કાલસોકરિક ૩૫૮, ૩ર૦ કાલહસ્તી ૧૫૪ માહિતી૫ ૪૬ ાવી ૩૭ કાલેલાયી ૪૦૪ Page #569 -------------------------------------------------------------------------- ________________ કાશી ૨૮૮, ૩૮૬, ૩૭, ૪૪૯ કાશીલ ૩૭૧ કાય૫ ૨૮ કાળ ૨૫ કાંતિમતી ૨૦ કાંપિલ્ય ૩૪૨, ૩૪૭,૪૧૫, ૫૩૨ કાંપિલ્યપુર ૬૯૭ કિમ ૪ર૬ કીર્તિવમાં ૬૦ કુકર પ૭ કુણલદેશ જ કુમારપુત્ર પ્રમાણ ૪૦૮ કુમાર (ગામ) ૧૨૧ , –સંનિવેશ ૧૫૧ ફિ૩ ૩૪૨, જ કરુએ ૭૭ કુરુદેશ ૫૫ રૂપાંચાલ ૭૪ કુશાગપુર ૨૩૨, ૨૩૪ કસિનારા ૭૨ કુસુમશેખર ૫૮ કંડક (ગામ) ૧૬૪ કંડકાલિક ૩૪૭ કુંડગ્રામ.૮૦ કુંડિયાયનત્ય ૪૮૩ કુંથુનાથ ૧૨૦ કુંભ ૪૪૯ ફણિક ૧૭૧ ( જુઓ અજાતશત્રુ) પિકા (ગામ) ૧૫૬ કુર્મગ્રામ ૧૬૬, ૧૬૮ ફૂલવાલક ૩૭૪ કૃતમંગલ (નગર) ૧૫૨ કુતગલા ૩૫૪ કણું ૩૭૨, ૪૯૯ કુષ્ણુ ૩૭૧ કેય ૪૨૯ કેશી ૩૦૯, ૩૮૯, ૪૨૯ દૈવદ્ધ ૧૪૯ કેણિક -૪૩૦ [જીઓ રૂાણક] કલાક ૧૭, ૮૦, ૧૨૬, ૧૪૮, ૧૫, ૨૧૦, ૨૯૪, ૪૧૫ કેશલ ૨૩૩,૨૮૫,૨૮૮,૩૮૧,૩૭, ૪૧૫,૪૯૯ [જુએ કોસલ] કેશલપાંચાલ ૩૭ કેશલી (ગામ) ૨૧૦ કેશ્વક (ઉથાન) ૩૮૦, ૩૮૯ -ચૈત્ય ૨૭૪, ૩૧૪ કેસલ ૭૨, ૪ (ાએ કેશલ) કોસલદેવી ૨૩૩ કૌટિલ્ય જ કૌત્સ ૩૮૫ કૌરવવંશ ૭૬ કૌશલિક ૫૪૫ કૌશાંબી ૧૮, ૮,૧૮૫,૧૮૮,૧૮૯, ૧૯૦,૨૮૦,૩૩૦,૩૬૦,૪ર૪ કૌશિક ૧૭, ૧૩૮ ક્ષત્રિયકુંડ ૨૬૯ ક્ષિતિપ્રતિષિત (નગર) ૨૩ શુદ્ર હિમાચલ ૪૯ મક ૩૬૯ મિલ ૧૪૨ ખરક ૧૯૪ ખંડપ્રપાતા (ગુફા) ૪૯ Page #570 -------------------------------------------------------------------------- ________________ ખેટક (૫) ૧૧૭ ગજપુર ૩૪૨ ગયા ૧૬૦ ગર્ગ ૪૬૪ ગશાલ ૩૫૫ ગગા ૪૯, ૧૦, ૧૪૦, ૪૦૧ ગંડકિકા ૧૮૦ ગાગલી ક૯૪, ૪૦૨ ગાંગેય ૩૯૭ ગિરિવ્રજ ૨૩૨ ગુણશિલક ચેત્ય ૨૫, ૨૭૫, ૩૬૬ ગુદત ૩૨૯ ગેમર ૨૧૦ ગાબડુલ ૧૫૮ ગંભદ્ર ૧૩૭, ૨૫ ગભૂમિ ૧૬૫ ગેમાયુપુત્ર ૧૭૦ ગાશંખી ૧૬૭. ગોશાલક ૧૦૪, ૧૫૦, ૧૫૮, ૨૪૮, ૩૮૩, ૪૧૬. -મહાવીર સાથે મેળાપ ૧૫ અને શિકાયન ૧૬૮ અને પાશ્વનાથના શિષ્યો ૧૫૧ અને ગેવાળિયા ૧૫૦ અને ઉપનંદ ૧૫૦ --અને દરિદ્રસ્થવિરે ૧૫ર ની માંસભિક્ષા ૧૫૩ –નું લાટલામણ ૧૫૫ - પડે છે ૧૫૬ -ફરી મળે છે ૫૮ -વિષે વિશેષ વિગતે ૧૫૮ ઇ. –અને તલને છોડ ૧૬૯ -ઘટ પડે છે ૧૬૯ -ને આજીવિક સિદ્ધાંત ૧૭૧ અને આદ્રક ૧૭૬, ૩૨૪ –ની અંતિમ મુલાકાત ૩૮૦ ના ચાર પાનક-અપાનકને સિદ્ધાંત ૩૮૧ ગૌતમ [જુએ ઇદ્રભૂતિ ] ૩૯, ૪૧૫, ૪૫૬,૪૭,૧૯,૪૨, ૪૨૪, ૪ર૭, ૪ર૯ ગોતમપુત્ર ૩૮૩ ગોબર ૧૬૭ ગ્રામક (ગામ) ૧૫૭ અમરચંચા ૧૮૭ અમરેદ્ર ૧૮૭ ચંડકૌશિક ૧૩૭ ચંડ પ્રદ્યોત ૨૩૪, ૨૮૨,૩૧,૩૩૦, '૩૩૮ (જીએ પ્રદ્યોત) ચંડવેર ૩૪ ચંદના ૧૯૦, ૨૩૧, ૨૪૩, ૨૬૯, - ૨૮૫, ૩૩૦ ચંદિમા ૪૨૫ ચંદ્રશંસર ૪૧૭ ચંદ્રાવતરણ ચિત્ય ૩૮૩ ચંપકમાલા ૫૫ ચંપા ૭૭, ૧૫, ૧૬૭,૮૯,૯૩, ૩૩૫, ૩૬૫, ૪૬૮, ૩૭,૩૮૩, ૩૯૪, ૪૦૨, ૪૫, ૪૫, ૪૩૦, ૪૩૮, ૪૪૦, ૫૨ ચિત્ત ૧૮૦ ચિલાત ૪૫૫ Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ ચુલ્લરાતક ૩૧૬ ચૂલાંપતા ૩૧૪ ચેટક ૭૩,૭૭, ૧૮૯, ૨૩૩, ૨૩૯, ૨૪૧,:૨૯૦, ૩૦૯, ૩૭૩ ચલ્લણા ૨૩૩, ૨૪૧, ૨૪૪, ૨૯૬, ૩૩૯, ૩૬૪, ૪૨૯ ચૈત્ય (સ'નિવેશ) ૧૮ ચારાક (ગામ) ૧૫૧, ૧૫૪ છત્રપલાશક ચૈત્ય ૨૫૪ છત્રા (નગરી) ૫૪ જત ૭૪, ૮૪ જનસાન ૧૬૦ જમાલ ૭૯, ૧૧૦, ૨૬૯, ૩૫૯ દ્વેષ ૫૪૮ જયમંગળ ( હાથી) ૫૮ ચવર્ધન ૬૦ જયંતી ૫૫, ૧૫૨, ૨૧૦, ૨૯૩ જખૂખંડ (ગામ) ૫૬ અદ્વીપ ૫૦ જખસ્વામી ૪૨૦ અલિ ૩૨૮, ૩૨૯,૪૦૪ જિતશત્રુ ૫૪, ૩૦૩ જિનદત્ત ૧૮૫, ૪૩૮ જિનદાસ ૧૪૩ જિનપાલિત ૩૬૫ નિરક્ષિત ૩૬૬ નભક ૧૯૩ ાલિક ૨૦૩ જ્ઞાતક્ષત્રિય ૭૩ જ્ઞાતૃવંશ ૭૩, ૭ જ્યેષ્ઠા ૭૮, ૭ સૂચિ વલનટી ૪૦ હેક ૨૭૮ તમિસ્રાગુફા ૪૯ તાલિપ્તિ ૪૨૩ તિગિચ્છાનગરી ૩૦૩ તિદુવન ૩૮૯ તુંગિક ( ગામ ) ૨૧૦ ગિયા ૩૬ર તુંમાક (ગામ) ૧૫૬ ત્રિપૃષ્ઠ ૧૫,૩૨,૧૪૦,૧૫૭,૧૯૩,૪૨૨ ત્રિશલા ૧૬, ૭૨, ૭૭, ૭૮, ૮૮, ૮૯, ૨૨, ૯૪, ૨૭, ૧૧૦, ૨૧૯ -ના દાદા ૯૬ નાં નામ ૧૧૧ થાવર ૨૦ દક્ષિણાવાચાલાં (ગામ) ૧૩૭ વ્રુત્ત ૨૧૦, ૩૯૨, ૪૨૫ ધિવાહન ૭૮, ૧૮૯ દરિદ્રસ્થવિર ૧પર રાંક ૩૧૯ સાથ ૭૯ શાણું દેશ ૩૯૪ ચાણુંભદ્ર ૩૯૪ દિશાપ્રેક્ષક તાપસ ૩૯૧ દીકુત ૩૨૯ દીહસે ૩૨૮, ૩૨૯ દુઈજ્જત તાપસ ૧૨૫ ક્રમ ૩૨૯ દુમસેણુ ૩૨૮ ઈપલાસય ચૈત્ય ૨૮૮, ૯૪ દૃઢમિ ૧૮૧ Page #572 -------------------------------------------------------------------------- ________________ દેવ ૨૧૦ દેવદત્ત ૩૨૨, ૪૫૮ દેવદત્તા ૪૨૫ દેવશમાં ૪૧૭ દેવસેન ૫૬ દેવાના ૭૧, ૮૫, ૮, ૨૧૮૬ (રાત્રિ) ૪૧૭ ટ્રુહિલ ૬૦ બુતિપલાસ (ઉદ્યાન) ૮૧, ૩૫૯ -ચૈત્ય ૧૨૫(જીએ કૂઈ પલાસર્ચ) દ્વારકા ૧૨૦ ધનદેવ ૧૨૭, ૨૧૦ ધનવતી ૩૨૨ ધનવાહ ૧૯૦ મનજય ૪૫ ધનાવહ ૪૨૫ અનર્મિત્ર ૨૧૦ અન્ય ર૯૪, ૨૯૭, ૩૪૨, ૪૪૦, ૪૪૩, ૪૫૫, ૪૫૮ ધન્યા ૧૯૯ ધર્મિલ ૨૧૦ ધધાણ ૪૩, ૨૭, ૪૧૩ ધર્મનાથ ૧૨૦ ધર્મવી ૩૦૩ ધર્માં ૧૬૦ ધારિણી ૨૧, ૪૫, ૨૪૫, ૩૨૯, ૩૯૧, ૪૨૨ ધૃતિષર ૩૬૯ નભાગ ૭૯ નાસાર નવિક્રમ ૫૬ નરસિંહ ૫૫ નમેયિ ૪૦૪ સૂચિ નગિરિ (હાથી) ૩૩૯ નલિનીગુલ્મ ૩૬૫ નઃ ૧૫૦ નન ૫૪, ૩૬૫ નવતી ૩ર૯ ના ૮૯, ૨૦, ૨૩૭, ૩૨૯ નદ્મિનીપિતા ૩૫૯ નદિપુર ૪૧૫ નદ્દિવન ૭૮,૭૯,૯૨,૧૧૩,૨૬૨૬ (પખવાડિયું) ૪૧૭ નષિણ ૨૪૫, ૨૫૯; “મુનિ ૧૫૬ ની ૧૮૯ નટ્ટીગ્રામ ૧૮૮ નટ્ઠાત્તરા કર નાગરથિક ૨૩૯ નાગસેન ૧૪૧ નાગાની ટેકરી ૧૬૦ નામય ૪૦૪ નાયપુત્ત ૧૫૮ નાલંદા ૧૪૫,૧૪૭,૧૪૮,૪૦૮,૪૧૫ નાંઢિષેણિકા ૩૨૯ નિષ્ણઢપુત્ત ૧૫૮ નિમિ ૭૪ નૈય્યક રાજ ૧૪૧-૨ બાહ પત્રાલય ૧૫ પદ્મ ૩૬૫ પાગુલ્મ ૩૬૫ પદ્મનાભ ૩૨૦ પદ્મસરોવર ૫૦ પદ્મસેન ૩૬૫ પદ્માવતી ૭૭,૧૦૯,૨૪૫,૩ પરંતપ ૧૯૦ સેનિક ૨૩૩ rr Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ'ચાલ ૪૪૯ [ જુએ પાંચાલ ] ૫થક ૪૫૮ પાઠ ૩૮૫ પાલિબર ૪૨૪ પાર્શ્વ ૧૧૪, ૧૧૮, ૧૨૦, ૧૫૧, ૧૫૬, ૧૭૦,૧૭, ૨૪૧, ૩૬૧, ૩૮૯, ૩૯૭, ૧૦૯, ૪૨૯ પાલક (ગામ) ૧૯૨ પાલિત ૩૬૯ પાવા કર પાવાપુરી ૪૧૬, ૪૧૭ પાંચાલ ૩૪૨,૪૧[જુ પંચાલ] પાંચાલે છ પિ૪૨ ૩૯૪, ૪૯૨ પિતૃસેનક્રૃષ્ણ ૩૭૨ પિતૃસેનક્રૃષ્ણા ૩૭૨ પિઠુંડ ૩૬૯ પિંગલ ૩૫૫ પિંગલવત્સ ૧૬૦ પુણ્યુસેણ ૩૨૯ પુદ્ગલ પરિત્રાજક ૩૧૫ પુરિમતાલ (નગર) ૧૧,૧૬૪, ૪૨૪ પુસિસે કર૯ પુરુષસિંહ ૨૩ પુલી ૪૩૧ પુષ્પકરડક (ઉદ્યાન) ૨૨ પુષ્પમિત્ર ૮ પુષ્પ ૧૪૫ પુડરીક ૪૩૧ પુડરીકિણી (નગરી ) ૪૨, ૪૬૧ પૂર્ણ કળશ (ગામ) ૧૫૧ પૂર્ણ ભદ્રીત્ય ૨૭૪,૩૦૮,૩૮૧,૪૨૮ સૂચિ પૂર્વ વિદેહ ૪૬૧ પૃથા ૨૩૯ પૃથ્વી ૧૦ પૃથ્વીપ્રતિષ્ઠાન (નગર) ૧ પૃષ્ઠ:પા ૧૫૨, ૩૯૪, ૪૦૨ પેઢાલ ૧૮૧, ૧૮૪ પેઢાલપુત્ર ૪૨૫ પેલ ૪૨૫ પેાટ્ટિલાચાય ૫૬, ૫૫ પાલિ ૩૯૩ પેાતનપુર ૧૫, ૩૦, ૪૨૩ પેલાસ (ચૈત) ૧૮૧ પેલાસપુર ૧૭૧,૩૪૨, ૩૪૮,૪૨૭ પ્રગલ્ભા ૧૫૬ પ્રજાપતિ ૩૧ પ્રતિવાસુદેવ ૩૦, ૪૦ પ્રદેશી ૧૪ પ્રશ્નોત ૭૮,૧૯૦(જીએ ચ'ડપ્રદ્યોત) પ્રભાવતી ૭૭, ૩૦૯, ૪૧૩, ૪૪૯ પ્રભાસ ૪૯, ૨૧, ૪૫ પ્રસન્નચંદ્ર ૪૨૩ પ્રસેનજિત ૨૩૨૪ પ્રાપ્તકાલ ચૈત્ય ૩૮૩ પ્રિયદ્રત્ત ૧૫૩ પ્રિયદર્શના ૭૯, ૧૧૦, ૧૧૧, ૨૬૯ પ્રિયદ્રથી ૧૩૦ પ્રિયમિત્ર ૧૫, ૪૪, ૪૬ પ્રીતિકારિણી ૧૧૧ પ્રીતિવન ૪૧૭ ફાલ્ગુની ૩૫૯ બનાસ ૩૧૪ અલ ૧૦, ૪૧૩, – હન્ક્રથી ૫૪૩ ૪૨૫ Page #574 -------------------------------------------------------------------------- ________________ બકુલ ૧૨૫, ૧૪૮ બલા ૧૮૨ બાલુશાલ ૧૬૪ બળદેવ ૩૦ બહુમતી ૧૬૭, ૩૨૧ બિલેલક યક્ષ ૧૫૭ બિદુસાર ૧૬૦ બિંબિસાર ૭૮, ૧૪૧, ૨૩૨, ૨૩૫ બુદ્ધ ૮૦, ૮૧, ૮૨, ૧૦૫, ૧૧૪, ૧૩૦, ૧૪૧, ૧૪૯, ૧૬૪, ૨૫૦, ૨૨૭, ૨૪૦ બ્રહd ૨૩૨ બ્રહર ૨૦, ૨૨૭ બ્રાહણકંડ ૨૧૮, ૩૫૯ શ્રાવણઝામ ૧૫૦ મકાથી ૩૧૭ મગધ ૮, ૧૬૪, ૨૩૨, ૨૫૯, ૨૫, ૩૫, ૩૬૧, ૩૮૫, ૩૯૪, ૪૧૫, ૪૧૬ મણિભદ્ર ૩૮૬. મથુરા ૨૬, ૧૪૩, ૪૬૫, ૪૨૪ મદનલેખા ૨૨ મદ્ર ૨૩૩ મક ૭૭ મા ૨૩૩ મક્ક ૪૦૧ મયાલિ ૩૨૮, ૩૨૯, ૪૦૪ મહલ ૭૩, ૩૭૧ મલક ૭૭ મલ્લિ, -નાથ ૧૧૮, ૧૨૦,૧૬૫, જકિય ૨૩૨ ભજિલપુર ૧૫૬ ભદિલા ૨૫૦ ભદ્ર ૨૩૬, ૩૬૫ ભદ્રનહિ ૪૨૫ ભદ્રા ૩૦, ૫૪, ૧૫૩,૧૬૫, ૨૫, ૩૩૦, ૩૪૨, ૩૬૬, ૪૨૫, ૪૫૫, ૪૫૮, ૫૪૫ ભરત ૧૦ ભરતક્ષેત્ર ૫૦ ભંડીરવણુ યક્ષ ૧૪૩ ભારદ્વાજ ૨૭, ૩૮૫ ભાયલ ૧૯૨ ભગપુર ૧૮૮ ગવતી ૪૪૩ લાગવંશ ૭૬ મતા ૩૨૯ મરુદેવ ૧૧, ૩૨૯ મરીચિ ૧૦ . મદન ૧૬૪ મલય ૩૮૫ મલ્લરામ ૩૮૩ મરિન ૧૫૮ મહચંદ્ર ૩૦૨, ૨૫ મહાક૭ (રાજા) ૧૦ મહાકાલ ૩૭૨ મહાકાલી ૩et મહાકુષ્ણ ૩૭૨ મહાકુષ્ણુ ૩૭૧ મહાચંદ્ર ૪૨૪ મહાતુમસેણુ ૩૨૯ મહાનદી ૧૪૧ Page #575 -------------------------------------------------------------------------- ________________ પર મૂચિ વસ્થાનાં) ૧૧૧ – ને ગૃહત્યાગ ૧૧૩ – ગૃહત્યાગ પછીનું ભ્રમણ જુએ અનુક્રમણિકા – નાં દશ સ્વપ્ન ૧૩૩ - અને પુષ્પ સામુદ્રિક ૧૪૫ - નાં તપની યાદી ૧૯૫ – કૈવલ્યપ્રાપ્તિ ૨૦૭ - પ્રથમ નિષ્ફળ ધર્મોપદેશ ૨૦૯ -ના અગિયાર પટ્ટ શિ મહાનામ ૧૦૫ મહાપા ૨૩૨, ૩૬૫, ૪૬૧ મહાપદ્મા ૩૬૫ મહાપુર ૪૨૫, મહાબલ ૪૧૩, ૪૨૪, ૪૨૫ મહાભક ૩૬૫ મહામરુતા ૩૨૯ મહાવિદેહ ૪૫ મહાવીર ૪૩૦ -ભવિષ્યવાણું ૧૫ –-નાં નામ ૭૩ --ના પિતા ૭૮, ૧૧૦, ૨૬૯ –નાં માતા ૭૮, ૧૧૦, ૨૬૯ –ના મેટાભાઈ ૭૮,૯૯, ૨૬૯ –ની પુત્રી ૭૯, ૧૧૦, ૨૧૯ - જમાઈ ૭૯, ૧૦, ૨૬૯ – ની બહેન ,૯૯,૧૧,૧૧૧ - ના કાકા ૧૧૧ - ની ગર્ભાવસ્થા ૮૫ – ગહરણ ૮૮ – ગર્ભમૃત્યુની શંકા ૯૪ – જન્મ ૯૭ - સંસ્કારકરણું ૯૯ – નું અતુલ બળ ૧૦૧ - નું સંસ્થાન ૧૦૦-૧ - નું નામકરણ ૯૯ - નું “મહાવીર” નામ ૧૦૨ - નું ભણતર ૧૦૩ - ની યુવાવસ્થા ૧૦૪ - નું જાતિસ્મરણજ્ઞાન ૧૦૮ – નું લગ્ન ૧૦૯ - નાં વિશેષણ (ગૃહસ્થા – પ્રથમ ઉપદેશ ૨૧૬ – પછીનું ભ્રમણ (જુએ અનુક્રમણિકા) --ને ગૃહસ્થ ધર્મ ૨૬૨ મહાશતક ૩૫૫, ૪૧૬ મહાશિલાકટક ૩૭૧, ૩૮૬ મહાસાલ ૩૯૪, ૪૦૨ મહાસીહસેણું ૩૨૯ મહાસણ ૩૨૮, ૩૨૯ મહાસન ૩૦૯ મહાસેનકૃષ્ણ ૩૭ર મહાસેનકૃષ્ણ ૩૭ર મંલિ ૧૫૮ સંખલિપુત્ર ૧૪૬, ૩૮૩ મંગલ (ગામ) ૧૪ મંડિક ૨૧ ૦, ૩૮૨ મંડિકુક્ષિ ચૈત્ય ૨૪૧, ૩૮૨ મંડિલ ૪૬ મંદિર (ગામ) ૧૮ માકંદી ૩૬૫ માગધ ક્ષેત્ર ૪૯ Page #576 -------------------------------------------------------------------------- ________________ માધિકા ૩૭૪ માન ૩૮૫ માહેશ્વરી (નગરી) ૩૧ માહે ૧૮૯ મિત્ર ૪૨૪ મિત્રનહિં ૪૨૫ મિથિલા ૮૪, ૧૮૫, ૩૪૨, ૩૬૯, ૩૭૩, ૩૮૯, ૪૧૫, ૪૧૬,૪૪૯ મુનિવૃષભ ૪૨ મુગાગામ ૪૨૪ મૃગાવતી ૩૦, ૩૮, ૧૮૯, ૨૮૦, ૩૩૦, ૩૬૦ મેધ ૧૫૪, ૨૪૫, ૪૨૮ મેઢક ૧૮૮, ૧૯૩ મેતા ૨૧૦, ૪૧૫ મેરુપર્યંત ૯૮ મે કિંક (ગામ) ૩૮૭ મેાા ૩૮૯ મેરાક (ગામ) ૧૨૫, ૧૨૬, ૧૩૪ મૌય (ગામ) ૨૧૦ મૌર્યપુત્ર ૨૧૦, ૪૧૬ મૌલી, ૩૮૬ યશસ્વી ૧૧૦ યશાદા ૧૦૯, ૧૧૧ યુશામતી ૩૯૪ રક્તવતી ૩૦૨ ક્ષિકા ૪૪૪ રત્નપુર ૩૨ થપુર ૪૪ રથનુરાળ સંગ્રામ ૩૭૧ રાજગૃહ ૨, ૨૧, ૧૪૧, ૧૬૫, ૧૬૭,૨૧૦,૨૩૨,૨૩૬, ૨૪૦, સૂચિ ૨૪૫,૨૫૯,૨૭૫,૨૭૬, ૨૯૯, ૩૧,૩૫૯,૩૨૪,૩૩૪, ૩૫૧, ૩૫૪,૩૬૧,૩૬૨,૩૮૨, ૩૯૪, ૩૮,૪૦૩,૪૦૪,૪૦૬, ૪૧૫, ૪૧૬,૪૨૫,૪૨૬,૪૨૮,૪૨૯, ૪૪૩, ૪૫૫, ૪૫૮ રામકૃષ્ણ ૩૭૨ રામકૃષ્ણા ૩૦૧ રામપુત્ર ૪૫ રિપુપ્રતિશત્રુ ૩૦ રૂપ્સવાલુકા (નદી) ૧૩૭ રૈવતી ૩૫૨, ૩૮૮ રાહક ૩૮૩ શહિણી ૩૩૪, ૪૪૪ રાહીતક ૪૨૫ રોહિણેય ૩૩૪ લકુંદંત ૩૨૯ લવયુસમુદ્ર ૫૦, ૩૬૮ લા ૩૮૫ લાઢ ૧૫૫, ૧૬૫ લિવીએ ૭૨, ૩૫૮ —નું રાજ્ય ૭૨ -ના વંશ ૭૩ – વિદેહા ? ૭૩ -ની રાજ્યપદ્ધતિ પ -ના ચેટક રાજા ૭૭ – ની વૈશાલી નગરી ઉઠ્ય -વિષે યુદ્ધ ૮૨ -- ના કુમાર ૧૦૪૫ લિચ્છવી વશીય ૦૬ વિિિવકા ૭૭ લેપ ૪૦૮ લેાહપુર ૩૩૪ Page #577 -------------------------------------------------------------------------- ________________ રવિ લેહાગલ ૧૬૪ વિજય ૧૪૭, ૨૪, ૨૭, ૫૮ વિજયષ ૫૪૮ એ ૭ વિજયદેવી ૧૦ વજ દેશ ૭૭ વિજયપુર ૪૨૫ વજ ૩૫ વિજયમિત્ર ૨૫ વજભૂમિ ૧૫૫, ૧૬૫ વિજયવતી ૧૫૦ વસરેરા૭૮,૮૯,૨૮૦,૩૬૦,૩૮૫ વિજયશેખર ૫૮ વસ ૪૨૫. વિજયા ૧૫૬ વહામતી ૪૯ વિદેહ ૨૮૮, ૩૧૪, ૩૬૯, ૩૯૫, વધમાન ૯૮ ૩૭,૪૧૧,૪૫,૪૧૬,૪૯ વધમાન (ગામ) ૧૨૮ વિદેહકતા ૭૩. વધમાનપુર ૪૨૫ વિદેકિના ૧૧૧ વસંતપુર ૩૨૧, ૨૨૨ વિદેહ જ વસુ ૨૫૦ વિનીતા (નગરી) ૧૨૦ વસુભૂતિ ૧૦ વિપુલ ૨૫૯, ૧૪૭, ૧૫૮, ૩૯૪, વસુમતી ૧૯૦, ૯૨, ૨૩૨ ૩૯૮૪૦૬, ૪૨૮ વરસકાર છે. વિપુલવાહન ૧૬ વગ ૩૮૫ વિમલ જ વાર ૧૬૫ વિમલનાથ ૪૧૩ વાણિજ્યગ્રાસ ૮૦, ૧૮૦, ૨૮૮, વિમલા ૪૪ ર૯૪,૧૪,૩૫,૩૫,૩૭, વિમલાપુરી ૧૦ ૩૯૫, ૩૬, ૩૭,૪૧૧,૪૧૪, ૪૨૪,૪૨૫,૪૨૮,૪૩૦ વિશાખનંદી ૨૨ વામાદેવી ૧૦ વિશાખથતિ ૨૧ વાયુભૂતિ ૨૧૦, ૪૧૬ વિશાલા ૭૯, ૩૭૭ વારત ૪૨૮ વિશ્વનંદી ૨૫ વારાણસી ૧૮૫,૩૮૩,૪૨૮૫૪૮ વિશ્વભૂતિ ૨૧ વારિસેણુ ૩૨૯ વિષ્ણુદેવી ૪૧ વારૂણી ૨૧૦ વિચ્છરાજ ૪૧ વાસવદત્ત ૪૫ વિહલ્લ ૨૪૫, ૩૭૦, ૩૭૩ . વાસવદત્તા ૧૦૦ વિષ ૧૮૧, ૨૫૭ વાસુદેવ ૩૦, ૪૦ વીતભય ૩૦૯, ૩૨૮ વાસુપૂજ્ય ૧૧૮ ૧૨૦ વીતિશય ૭ Page #578 -------------------------------------------------------------------------- ________________ વીરકૃષ્ણ ૩૦૨ વીરકૃષ્ણમિત્ર ૪૨૫ વીરા ૩૭૧ વીરપુર ૪૨૫ વીયસ ૪૩૦ વીરાંગ ૪૩૦ વૃજિકા છ ઇષભપુર ૪૫ વેગવતી ૧૨૮ વેણાવટ ૨૩૬ વેણુવન ૨૪૦ વેશેલ ૧૮૬ વૈયાવત્ત ૨૦૭ વેશિકા ૧૨૭ વૈતાઢય ૪૮,૪૯,૫૦,૨૫૬,૪૦૦ વૈદેહીપુત્ર ૮૨, ૧૯૦, ૨૩૩ વેલાર ૩૦૦, ૩૩૪ વૈશાલિક ૮૦ વૈશાલી ૭૧,૭૯,૫૬,૧૭૯,૧૮૫, ૨૩૩, ૨૩૯,૨૫,૨૮૦,૩૩૪, ૩૭૦, ૩૦૨,૩૭૩,૩૮૭, ૩૯૩, ૩૭, ૪૧૫ –તા રાજ ૭૩, GS --વિષે યુદ્ધ ૮૦ –ના લિચ્છવી ૮૨ ના નાશ ૩૭૭ વૈશિકાયન ૧૬૬ વૈશ્રમણ ૪૨૫ વૈશ્રમણવ્રુત્ત ૪૧૫ વ્યા ૧૧૦ શિ શમુખ (ઉદ્યાન) ૧૩ શતાની ૭૮,૮૯,૨૩૧,૨૮૦,૪૨૫ શત્રુમદન ૬ રાવણ ૧૫૮ શખ ૧૭૯, ૪૩૦–૧ સમપાલ, ૪૦૪ શખવન ચૈત્ય ૩૧૫ શાન ૧૭૦ સાવન કર શાવાય ૧૬૪ સાલિભદ્ર ૨૯૫ શાલિશી (ગામ) ૧૫૭ સાણી (ગામ) ૨૯૯ શાંતિનાથ ૧૨૦ શિશુપાલ ૫૦૦ શિવ ૩૯૧, ૪૩૦ શિવદત્ત ૧૫૩ શિવનઢા ૨૯૧ શિવભદ્ર ૩૯૧ શિવભદ્રા ૧૯ શિવા ૭૮ શીલવતી ૧૭ શુદ્ધભૂમિ ૧૬૫ શૂલપાણિ ચક્ષ ૧૨૭ શૈલક યક્ષ ૩૬૭ શૂલપાલક ૪૦૪ શૈલેદ્ધાથી ૪૦૪ શૌરિદત્ત ૪૨૫ શૌકિપુર ૪૨૫ શ્યામા ૨૦૧ સમ આવસ્તી ૧૫૩, ૧૭૦, ૧૮૨, ૧૮૫, ૨૭૪, ૨૦૮, ૨૮૫, ૩૪૨, ૩૫૫, ૩૫, ૩૮૦, ૩૮૩, ૩૮૭, ૩૮, ૩૭ શ્રીકાંતા ૩૦૨ શ્રામ જરજ Page #579 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવી ૪૨૭ શ્રીમતી ૩૨૨ શ્રેણિક ૮, ૨૩૨, ૨૩૫, ૨૪૦,૨૪, ૯ ર૬૦, ૩૧૭,૩૯,૨૦,૩૨૭, ૩૩૭,૩૪૬, ૩૬૩, ૩૬૫, ૩૭૦, ૪૨૩,૪૨૬,૨૮,૪૯ શ્રેયાંસ ૧૧૦ શ્રેયાંસનાથ ૪૧ તાંબિકા (નગરી) ૨૦ થતાંબી ૧૩૭, ૧૩૯, ૧૪૧, ૧૮૫ જમનિ ૧૯૩ સત્ર (ગામ) ૧૯૨ સાલપુર ૧૭૧, ૩૪૮ સમરવીર ૧૦૯ સમુદ્રપાલ ૩૬૯ સર્વાનુભૂતિ ૩૮૪ સાવલી ૧૭૬ સંગમ ૧૮૪, ૫ સંગમક ૨૯૯ સંજય ૪૩૦ સંપુલ ૧૨ સંબલ ૧૪૨ સંભવનાથ ૬૬ સંભક્તર ૩૮૬ સંભતિ ૨૫ સયત ૫૩૨ સાત ૩૭, ૪૬૫, ૪૨૮ સાકેતપુર ૨૮૦ સાગરદન ૪૩૮ સાણુ કાઇક ચૈત્ય ૩૮૭ સાબુદાસી ૧૪૩ સાનુયષ્ટિક ૧૮૦ સાભાંજની ૪૨૪ સામતભદ્ર દા સામાયિક કણબી ૩૨૫ સાલ ૩૯૪, ૪૦૨ સાલિહીપિતા ૩૫૯ સિદ્ધદત ૧૪૨ સિદ્ધાર્થ ૧૯૪, ૪૨૪ સિદ્ધાર્થ ક્ષત્રિય ૭૨,૭૮,૮૮,૮૯, ૧૫૪, ૨૬૯ –નાં નામ ૧૧૦ સિદ્ધાર્થ (વ્યતર) ૧૨૪, ૧૩૨, ૧૩૬, ૧૬, ૧૯૩ સિદ્ધાર્થ પુર ૧૬૯ સિદ્ધાર્થ વન ૧૨૦ સિંધુ ૪૯, ૫,૪૦૧ –દેવી ૪૯ સેવીર ૭, ૩૦૯ સિહ ૩૮૭. સિહપુર ૪૧ સીહ ૩૨૯ સીહસેણ ૩ર૯ સુકાલ ૩૬૫, ૩૭૨ સુકાવી ૩૭૧ સુકુષ્ણુ ૩૭૨ સુક્ષ્ણ ૩૭૧ સુગમ ૧૮૯ સુધેષ ૪૨૫ સુજાતા ૧૬૪, ૩૩૦ સુચેષ્ટા ૭૮, ૨૩૯, ૩૪૩ સુદર્શન ૪૧૧ સુદર્શના ૭૯, ૯૮, ૧૧૦, ૧૧૧ સુદ ૧૪૦, ૧૪૨, ૪૨૨ સુદ્ધદત ૩૨૯ સુધર્મા ૨૧૦, ૩૪૦, ૪૨૦ Page #580 -------------------------------------------------------------------------- ________________ સુનક્ષત્ર ૩૪૭, ૩૮૪ સુદ ૧૪૭ સુનીત ૪૨૫ સુપાશ્વ ૧૧૧ સુપ્રતિષ્ઠ ૨૮૫ સુલ ૪૨ સુબાહુ ૪૨૫ સુબુદ્ધિ ૪૫ર સુભદ્ર ૩૬૫ સુભદ્રા ૩૩૦ સુમતિનાથ ૧૧૮ સુમના ૩૩૦ સુમને ભદ્ર ૨૮૫ સુમરુતા ૩૨૯ સુમંગળ (ગામ) ૧૯૨ સુમિત્ર ૭૪ સુમેરુપ્રભ ૨૫૬ સુરપ્રિય ૨૮૦ સુરભિપુર ૧૪૧ સુરાદેવ ૩૪૧ સુલતા ૨૩૯ સુવર્ણખલ (ગામ) ૧૫૦ સુવણુંગલિકા ૩૧૧ સુવર્ણવાલકા ૧૩૭ સુવાસવ ૪૨૫ સુત્રત ૧૨૦ સુસેના ૧૩૯ સુથિત ૩૧ સુહસ્તી ૪૦૪ સુંસુમા ૪૫૫ સુંસુમારપુર ૧૮૭ સુસુમારપુરી ૧૮૬ સૂચિ સૂરસેન ૧૮ –દેશ ૩૪૨, ૪૫ સૂર્યદેવ ૪૨૯ સેય ૪ર૯, ૪૩૦ સેવિયા (નગરી) ૪૨૯ સેવાલોદાયી ૪૦૪ મિલ ૩૯૫ સૌગંધિકા ૪૨૫ સૌર્યપુર ૪૧૫ &દ ૩પ૪, ૪૦૪ સ્થસક ૧૭, ૧૪૫ ચંદનપુર ૫૯ સ્વયંપ્રભા ૪૦ સ્વાદિદત્ત ૧૯૩ સેચનક ૨૫૯, ૩૭૩, ૩૮૯ માં ૧૫૨ સેમિલ ૧૮, ૨૧૦ હરિકેશી બલ પ૪૩ હરિણગમેષો ૮૯, ૨૨ હરિચંન પ૨૮ હરિવંશફળ ૭૬ હર્ષ પુર ૫૬ હલક્ત (ગામ) ૧૫૪ હલ ૨૪૫, ૩૨૯, ૭૦, ૩૭૩ હસ્તિતાપસ ૩૭ હસ્તિનાપુર ૩૮૯, ૩૯૧, ૩૩,૪૧૩ હસ્તિપાલ ૪૧૭ હસ્તિયામ ઉપવન ૪૦૮ હતિશીષ કર૫, ૪૪૬ હાલાહલા ૧૭૦, ૧૭૭, ૩૮૦, હાલિક ૪૨૨ હિમવત ૪૯, ૫૦ હિરણયવતી (નદી) ૭૨ Page #581 -------------------------------------------------------------------------- ________________ કેટલીક વ્યાખ્યાઓ અગિયાર પ્રતિભા, ઉપાસની ૨૯૨ દાનામાં દીક્ષા ૧૮૭ અઢાર દેષ ૨૦૮ દિલચકવાલ ત૫ ૩૯૨ અતિચાર ૨૬૪, ૨૯૦ નવ નિધિ ૫૦ અતિશય, તીથ કરના ૨૪ પોપમ વર્ષ ૪૧ર અવધિજ્ઞાન ૯૫ પાંચ અણુવ્રત ૨૬૨ - અવસર્પિણ ૮૬ પાંચ અસ્તિકાય ૪૫ અકુલ ૭૫ પાંચ મહાવ્રત ૧૧૪, ૨૦૧૭ અંતરાય કર્મ ૨૦૩ પ્રતિક્રમણ ૧૧૪, ૪૧૧ આરો, કાળચક્રનો બાર પ્રતિમા, ભિક્ષની ૩૫૭ - ચેથા ૮૬ બ્રહ્મવિહાર ૨૨૯ – પાંચમે ૩૯૮ ભદ્રાપ્રતિમા ૧૮૦ – છો ૩૯૯ મતિજ્ઞાન ૫ અવરણીય કર્મ ૨૦૩ મન:પર્યવજ્ઞાન ૧૯ ઉસ પણ ૮૬ મહાપ્રતિમા ૧૮૧, ૧૮૬ કર્મોના પ્રકાર ૨૦૩ મહાભઢાપ્રતિમા ૧૮૦ ગણુસત્તાક રાજ્યપદ્ધતિ ૫ મારણાંતિક સંખના ૨૬૪ ગુણરત્નસંવત્સર તપ ૨૮૬ મેહનીય કર્મ ૨૦૧ ધાતીકમ ૨૦૪ લબ્ધિ ૨૨૪ ચાતુર્યામ ૧૭૭ લોકાવધિ અવધિજ્ઞાન ૧૫૭ ચાર અનર્થદડ ર૯૦ લોકાંતિક દેવ ૧૧૭ ચાર પાનક અને અપાનક ૩૮૬ વજ-ગષભ-નારાચ-સહનન ૧૦૦ ચાર મહાવ્રત ૧૧૪ વીસ સ્થાનક (તીર્થંકર થનારનાં) ૧૩ ચાર સ્વમ (બળદેવની માના) ૩૦ શ્રુતજ્ઞાન ૯૫ * ચોદ રવઝ (તીર્થકરની માતાનાં) સમચતરસ્ત્ર સંસ્થાન ૧૦૧ સમિતિ ૨૦૪ –ચાવતની માતાનાં ૪૬ સર્વતોભદ્રપ્રતિમા ૧૮૧ ચૌહરન (ચક્રવતનાં) ૪૭ સખના ૨૬૪. જ્ઞાન ૬૪, ૫૧૯ સાગરોપમ વર્ષ ૪૧૨ ત૫ ૧૪, ૨૦૫ , સાત ભિક્ષુવર્ગ ૧૬૦ તીર્થકરનું બળ અને આકૃતિ ૧૦૦-૧ સાત મહાન (વાસુદેવની દર્શન ૬૪, ૧૯ માતાનાં ) ૩૧ દશ પારમિતાઓ (બૌદ્ધ) ૬૬ સાત શિક્ષાવ્રત ૨૬૩ દશ સ્વખ (મહાવીરનાં) ૧૩૩ સામાયિક ૧૨૧ Page #582 -------------------------------------------------------------------------- _