SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરકથા exp અજાતશત્રુ થાય ~ તે કબજે કર્યું. આને કારણે અજાતશત્રુ અને કાસલરાજ વચ્ચે લડાઈ ચાલી. તેમાં કાઈ વાર મામેા જીતતા, તેા કાઈ વાર ભાણેજ. છેવટે અજાતશત્રુ કેદ પકડાયા, પશુ પ્રસેનજિતે તેને પેાતાની પુત્રી વિજરા પરણાવી, તથા તેના સ્નાન-ચૂના ખર્ચ પેટે પેલું કાશીનું ગામ પાછું આપ્યું. વૈશાલીના રાજા ચેટક સાથે અજાતશત્રુને થયેલી લડાઇ એ, અને તેમાં થયેલી તેની ત - વગેરેની કથા યથાસ્થાને આગળ આવશે. આ જ અરસામાં મગધરાજની વધતી જતી સત્તાને કારણે કહા કે ગમે તે કારણે કહેા, હવે તેને અવંતીના રાજા ચડપ્રોતના ગુસ્સાના સામનેા કરવાના આવ્યે. ઝિમનિકાયમાં (૩-૭) એક ઉલ્લેખ એવા છે કે, ચંડપ્રદ્યુતના હુમલાના ભયથી અજાતશત્રુએ રાજગૃહનેા કિલ્લા મજબૂત કરાવ્યેા. એ હુમલા થયેા હતા કે નહીં તે કહી શકાતું નથી. અવંતીનું રાજ્ય જીતવાવું કામ અજાતશત્રુ માટે નહીં, પણ તેના વારસાને માટે સરજાયું હતું. ૨૩૪ ઉપરનું વર્ણન જુદા જુદા જૈન-બૌદ્ધ ગ્રથામાં મળતા ઉલ્લેખા ઉપરથી તારવીને મૂકયુ છે. હવે બિંબિસાર ( શ્રેણિક ) અને અજાતશત્રુ (હૂઁણિક )ની બાબતમાં જૈન કથાએ શું કહે છે, તે જોઈ એ. કુશાગ્રપુર ( રાજગૃહ )ના રાજા પ્રસેનજિતને ઘણા પુત્રે હતા. તેને વિચાર આબ્યા કે, આ બધામાંથી મારી પાછળ રાજગાદી મેળવવા કાળુ લાયક છે, તેની હું પરીક્ષા કરું. તેથી તેણે એક વાર બધાને સાથે જમવા બેસાડવા, અને જ્યારે તે જમવા લાગ્યા ત્યારે તેણે કેટલાક વાઘ જેવા કૂતરાએ તે તરફ છેડાવ્યા. કૂતરાને ધસી આવતા જોઈ, બીજા કુમારે તા તત્કાળ ઊીતે ભાગી ગયા. પરંતુ, શ્રેણિકકુમાર તા તે ઊડી ગયેલા કુમારીના થાળમાંથી થે ુ થાડુ તે કૂતરાઓને નાખતા એસી રહ્યો, અને કુતરાએ તે ખાય તે દરમ્યાન પેાતાનું ખાવાનું
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy