SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ સવારમાં ત્યાંથી નીકળી મહાવીર ગેાશાલક સાથે શ્રાવસ્તી આવ્યા. મહાવીરને તે તે દિવસે ઉપવાસ હતેા. એટલે ગાશાલકને એકલાને જ ભિક્ષા માગવા જવાનું હતું. ઘણે દિવસે આજે પાછું ગે!શાલકને મહાવીરની ભવિષ્ય ભાખવાની શાક્તનું પારખું જોવાનું મન થઈ આવ્યું. તેણે મહાવીરને પૂછ્યું કે, આજ મને ભિક્ષામાં શું મળશે? જવાબ મળ્યા; નરમાંસ. ' 9 ૪૩ ગોશાલક આ જવાબ સાંભળી, ખૂબ તકેદારી રાખી, જ્યાં માંસાહાર થતા જ ન હોય તેને સ્થાને ભિક્ષા માગવા ચાલી નીકળ્યા. એ નગરીમાં પ્રિયદત્ત ગૃહસ્થની ભદ્રા નામે સ્ત્રીને મરેલાં છેકરાં જન્મતાં. શિવદત્ત નામે નિમિત્તશાસ્ત્રીએ ભદ્રાને એવા ઉપાય બતાવ્યેા કે, હવેથી તને જે મરેલું બાળક જન્મે, તેનું માંસ રાંધી, બીજા કશામાં ભેળવી દઈ, કઈ સારા તપસ્વી ભિક્ષુકને તારે ખવરાવી દેવું અને પછી તરત ઘરનું બારણું ફેરવી નાખવું, જેથી તે ભિક્ષુકે આપેલા શાપાથિી નુકસાન ન થાય. ભાએ તેમજ કર્યું. અને નસીમયેગે ઞાશાલક જ તેને ત્યાં ભિક્ષા માગવા આવી ચડયો. તેની તેજસ્વી આકૃતિ જોઈ, ભદ્રાએ પેલું તૈયાર કરેલું માંસાત્ર તેને ભિક્ષામાં ભક્તિપૂર્વક આપી દીધું. ગોશાલક તો નિર્માંસાહારી લેાકેાના લત્તો જાણી, ત્યાં ભિક્ષા માટે આવેલા, એટલે મહાવીરનું કહેલું ખાટું પડયું એમ માનતા રાજી થતા પાછે ઉતારે આણ્યે. તેને કયાં ખબર હતી કે, વડેમી સ્ત્રીએ સતાન ખાતર ગમે તેવું અપકૃત્ય કરવા પણ તૈયાર થાય ? મહાવીરે ગેાશાલકને શુાગ્યું કે, તે જે ખાધું છે તે નરમાંસ જ છે. ગેશાલકે માંમાં આંગળી ધાલીને ખાધેલું એકી કાઢ્યું, તે। તેમાં બાળકના નખ વગેરે ઝીણા અવયવેા દેખાયા. રાષે ભરાયેલે ગેાશાક ભિક્ષા આપનાર સ્ત્રીનું ઘર શોધતા પાછા નગરમાં આવ્યેા. પરંતુ પેલીએ તે ઘરનું બારણું ફેરવી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy