SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ખાઈનું પાણી ચંપાનગરીની બહાર એક મેટી ખાઈ હતી. તેનું પાણી સડેલા મડદા જેવું ગંધાતું, જોવું કે અડકવું ન ગમે તેવું ગંદુ અને અસખ્ય કીડાઓથી ખદબદતું હતું. એક વાર તે નગરીના રાજા, પેાતાના દરબારીએ, શેઠ વગેરે સાથે ભેાજન લીધા બાદ તે ભેાજનસામગ્રીનાં વખાણુ કરવા લાગ્યા. બીજા બધાએએ તેા હા'માં હ્રા ઉત્સાહપૂર્વક ભેળવી. પરંતુ સુમુદ્ધિ નામને અમાત્ય ચૂપ બેઠે રહ્યો. તેથી રાજાએ તેને સોધીને પૂછ્યું' કે, તું ચૂપ બેઠા છે, તે શું તને આજની ભેજનસામગ્રીનાં વ, રસ, સ્પર્શ, ગધ આદિ આહ્લાદક ન લાગ્યાં ? સુબુદ્ધિએ જવાબ આપ્યા, એ બધા પુદ્ગલ—પદાર્થીના વષ્ણુ, રસ, સ્પર્શ, ગધ આદિ મતે ચકિત કરી શકતા નથી. કારણ કે, હું તે બધાને પરિવતનશીલ જોઉં છું, અને જાણું છું. આજે આપણને વ–રસ–૫-ગંધ આદિથી માહિત કરનારાં પરમાણુ-પુદ્ગલેા ખીજે વખતે આપણુ ઘૃણા ઉપજાવનારાં થઈ જાય છે, અને આજે ધૃણા ઉપજાવનારાં પુદ્ગલે। કાઈ કાળે માહ ઉપજાવનારાં પણ થઈ જાય છે. એ બધા પદાર્થોના એવા સ્વભાવ જ છે. તેમને વિષે આટલે અંધે પ્રશંસાવાદ હું ચેાગ્ય માનતા નથી. . સુષુદ્ધિની આ વાત રાજાને ગમી નહી. તેને એ બધું નકામું દોઢડહાપણ લાગ્યું. પણુ તે ચૂપ રહ્યા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy