SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ થી મહાવીર કથા આગળ જણાવેલી નિધાન, વ્યાજ અને ઘરના વાપરમાં શિકલી ચાર-ચાર કેટીઓમાં વધારે કે ફેરફાર નહીં કરવાકરાવ: ૫૦૦ નિવર્તનશતિક હળથી ખેડી શકાય તે કરતાં વધારે જમીન ન રાખવી; ગામતરૂં કરનારાં પાંચસો અને ખેતરમાં માલની અવર-જવર કરનારાં પાંચસે ગાડાંથી વધારે ગાડી ન ખવાં; મુસાફરી કરનારાં ચાર, અને સામાનની અવર-જવર કરવા માટેનાં ચાર વહાણુથી વધારે વહાણ ન રાખવાં. તે જ પ્રમાણે ઉપભેગપરિભાગવિધિનું પરિમાણુ કરવા માટે અમુક પ્રકારનું દિલ લુછવાનું વર, અમુક પ્રકારનું દાતણ સ્નાન માટે અમુક પ્રકારનાં ફળ-તેલ-સુગંધ તથા અમુક વડા પાણી, અમુક જાતનાં કપડાં-વિલેપન-માળા પુષ્પઆશરણ અને ધૂપ એટલા પદાર્થોની જાત તથા પ્રમાણ નક્કી કર્યું.' તે જ પ્રમાણે ભેજનવિધિમાં પણ પીણું, પકવાન,ચેખા, દાળ, ઘી, શાક, રસ, વ્યંજન, પાણું, મુખવાસ – એટલા પદાર્થોની જાત તથા પ્રમાણ નક્કી કર્યો. નીચેના ચાર પ્રકારના અનર્થદંડને તેણે ત્યાગ કર્યોઃ પ્રયજન સિવાય અપધ્યાન ન કરવું, વિકથા વિગેરે પ્રમાદાચરણ ન કરવું, હિંસક શસે ન આપવાં અને પાપકર્મને ઉપદેશ ન કરવો. - ભગવાને તેને કહ્યું કે, તે જે આ સત્યધર્મમાં શ્રદ્ધારુચિ પ્રાપ્ત કર્યા છે, તેમને બાધક નીચેના અતિચારે તું ધ્યાનમાં રાખજેઃ ૧. ધર્મમાં કહેલાંતના સ્વરૂપની બાબતમાં શંકા;” ૨. બીજાના ધર્મમાં સુખકર માર્ગ હેવાથી તેની ૧. ૪૦,૦૦૦ ચોરસ હાથ જમીન એટલે એક નિવર્તન. એવાં સે નિવર્તન ખેડવા માટેનું એક હળ. તેવાં ૫૦૦ હળ. ૨. એ વિગતો માટે જુઓ આ માળાનું “શ ઉપાસ” પુસ્તક, નવી આવૃત્તિ) પા. ૧૬૮.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy