SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સહાવીરજન્સ A ૩ મણસત્તાક શભ્યપદ્ધતિ " આગળ જણાવી આવ્યા કે લિચ્છવીઓના રાજ્યમાં ગણુસત્તાક પદ્ધતિએ રાજ્ય ચલાવવામાં આવતું હતું. અર્થાત્ તે રાજ્યમાં વંશપર પરાથી ચાલ્યા આવતા કાઈ રાજા રાજ્ય નહેાતે કરતા; પરંતુ તમામ રાજ્યસત્તા નાગિરકાના - ગણુ અથવા ‘સંધ'ના હાથમાં હતી. એ ગણુના દરેક સભ્ય પેાતાને રાજા' કહેતા.૧ તેઓ સથાગાર નામના રાજભુવનમાં એકઠા થતા તથા રાજકારભારની કે બીજી સામાજિક-ધાર્મિક ચર્ચાએ તેમજ નિષ્ણુ ંયા કરતા. દરેક લિચ્છવીકુમાર જ્યારે વયમાં આવતા તથા પેાતાના બાપનું પદ્મ લેતા, ત્યારે એક ખાસ તળાવના પાણીથી તેને અભિષેક કરવામાં આવતા.૨ " અલબત્ત, રાજકાજનાં બધાં નાનાં-મેાટાં કામ તેઓ બધા જ લાખાની સખ્યામાં ભેગા થઈને નહીં જ કરતા હોય. રાજિંદા સામાન્ય વહીવટી કામ માટે જુદા જુદા અમલદારો નીમવામાં આવતા હતા. જેમકે અપરાધીને ન્યાય કરવા માટે અનુક્રમે રાજાએ' વિનિય—મહામાત્રા, ’ વ્યાવહારિકા ' સૂત્રધારે, ' ' અષ્ટકુલકા,' ' સેનાપતિ,' ‘ " " . ઉપરાજા, ' અને • રાજા ’એટલા અધિકારીએ કે મ`ડળા પાસે અપરાધીને લઈ જવામાં આવતા. · ૧. બુદ્ધે ક્યા રાજકુળમાં જન્મ લેવા, તેની ચર્ચા વખતે એક દેવ જણાવે છે કે, વૈશાલીમાં દરેક જણુ પેાતાને રાન ગણે છે.' [ લલિતવિસ્તર-બ્લૅકમૅન, પુ. ૧. પા. ૨૧ ]. કૌટિલ્ય પેાતાના મશાસ્ત્રમાં લિચ્છવીઓના સને રાન-શબ્દપજીવી કહે છે. મહાવસ્તુ′થમાં (પુ, ૧, પા. ૨૭૨) કહ્યું છે કે, વૈશાલીમાં એક લાખ ૬ હર રાજા ' એ રહેતા હતા. . ૨. સસાલ શ્વેતક ૩. મહાપરિનિબ્બાન સુત્ત'ત.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy