SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા " જોઈ, તેના ફરતી માટીની પાળ બાંધી, તેમાં પેાતાનું પાત્ર તરતું મૂકી “ હેાડી ' હાડી ' કહીને રમવા લાગ્યા. કેટલાક વિરાએ તેની આ ચેષ્ટા જોઈ, ભગવાનને પૂછ્યું કે, એ કુમારશ્રમણુ કેટલે ભવે સિદ્ધ થશે? ભગવાને કહ્યું કે તે આ ભવ પૂરા કરીને જ સિદ્ધ થશે. માટે તેનાં નિંદા-તિરસ્કાર રખે કરતા. ઊલટું તેની સેવા કરા, કારણ તે આ છેલ્લા શરીરવાળેા છે. ભગવાન પાસે ઘણાં વર્ષો સુધી સાધુપણું યથાયેગ્ય પાળી, તથા ગુણુરત્ન નામનું તપ યથાવિધિ આચરી, અંતે અન્નપાનના ત્યાગ કરી, અતિમુક્તક વિપુલ પત ઉપર મરણુ પામ્યા, અને સિદ્ધ-મુદ્દ તથા મુક્ત થયા. ૪. અવણ રામાની કથા તે રાજા વારાણુસીમાં રહેતા હતા. તેણે એવા સંકલ્પ કર્યાં હતા કે, ભગવાન જો મારી નગરીમાં આવે, અને નગરની બહાર કામ મહાવનમાં ઊતરે, તા હું તેમનાં ઉપાસનાદિ કરું. તેના સંકલ્પ જાણી લઈ ભગવાને તેમ જ કર્યું; એટલે તે રાજા મેઢા પુત્રને ગાદીએ બેસાડી, સાધુ થયા; અને ઘણાં વર્ષ યથાવિધિ સાધુપણ પાળીને અંતે વિપુશ પર્વત ઉપર સિહ-જીદ્દ અને મુક્ત થયા. ૫. વાહીની પ્રથાઓ : બાકીની કેટલીક કથાઓમાં નામ સિવાય ખીજી કાંઈ વિશેષ વિગત મળતી નથી. તેમનું કાષ્ટક નીચે પ્રમાણે છે. દીક્ષા લેનાર શાત્રનું નામ ૧. કાશ્યપ ગૃહપતિ ૨. કૈલાસ ગૃહપતિ ૩. હરિચંદન ગૃહપતિ ૪. વારત્ત ગૃહપતિ ૫. પૂભદ્ર ગૃહપતિ ૬. મેષ ગૃહપતિ નગમતું. ના રાજગુહ સાત .. રાજગુહ વાણિજ્યગ્રામ રાજગુહ શાન' સાધુપણાના แล ટાળ શ્રેણિક ૧૬ વર્ષ ૧૨ વર્ષ "" પાંચ વ બહુ વ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy