SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટો ૬. શયસેલુય સુત્તનાં પાત્ર સૂત્રતાાંગસૂત્રના ઉપાંગરૂપ ગણાતા આ સૂત્રમાં મહાવીર આમલકા નગરીમાં પધાર્યાંના ઉલ્લેખ છે. તે નગરી કાં આવી તેના કા નિષ્ણુય કરી શકાતા નથી. મહાવીરનાં ચાતુર્માંસનાં સ્થળામાં તેનું નામ નથી; સૂત્રોમાં જણાવેલી આ દેશની રાજધાનીઓનાં નામેામાં પણ તેનું નામ નથી. તે નગરીમાં સેય રાજા રાજ્ય કરતા હતા, અને તેને ધારિણી તામે રાણી હતી એવા ઉલ્લેખ તે સૂત્રમાં છે. મહાવીર ભગવાનને સૂર્યોભદેવ નમસ્કાર કરવા આવેલા, તેની સમૃદ્ધિ જોઈ, ગૌતમે મહાવીરને પૂછ્યું કે, આ દેવ પૂર્વે કાણુ હતા, અને તેણે કેવી રીતે આ સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે. તે ઉપરથી મહાવીર તેના પૂર્વ જન્મની કથા કહે છે; કેકય દેશમાં સેનિયા નગરીમાં રાજ્ય કરતા પચેસી રાજાના ભવમાં તેણે પાર્થોનુયાયી કેશી નામના શ્રમણને ઉપદેશ સાંભળીને સાધના કરી હતી. કેશી કુમારશ્રમણુ મહાવીરના ગણુધર ગૌતમ સાથે થયેલા સંવાદ આદુ મહાવીરના અનુયાયી બન્યા હતા, તે પ્રસંગ આગળ ગ્રંથમાં [પો. ૩૮૯ ] નાંધાયેલા છે. * સેય રાજા વિષે ખાસ માહિતી મળતી નથી. સ્થાનાંગ સૂત્રમાં મહાવીરે દીક્ષિત કરેલા આઠ રાજાઓનાં નામમાં ‘સેય ’ રાજાનું નામ આવે છે. પણ તે સેય અને આ સેય એક જ છે, એ નક્કી કરાતું નથી. L ૭. દશાશ્રુતમાં નોંધાયેલા ઉપદેશા શ્રેણિક રાજા મહાવીરના ભક્ત બન્યા હતા, તે કથા ગ્રંથમાં આગળ [પા. ૨૪૩] જણાવી છે. એક વખત તે ચેક્ષણા રાણીને લઈ, રાજગૃહમાં પધારેલા મહાવીરસ્વામીનાં દર્શન કરવા આભ્યા. તે વખતે તેની વિભૂતિ જોઈ ભગવાનના સાધુએ આકર્ષાયા તથા વિષ્ફળ બન્યા. તે પ્રસંગે તે સાધુઓને
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy