SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ગાયલની અતિમ મુલાકાત ૫ અંતે પિત્તજ્વરથી પીડિત શરીરવાળા થઈ તે છદ્મસ્થાવસ્થામાં જ મરીશ, ’ સામાન્ય માણસાની પેઠે જીવલેણ કજિયા-ક’કાસ કરી બેઠેલા આ સમથ પુરુષાએ અરસપરસ દીધેલા શાપની વાત હવે શ્રાવસ્તી નગરીમાં ઘેરઘેર વાતને વિષય અની જાય છે; અને અધા તે તે શાપેાના અધિની ઉત્સુકતાથી રાહ જુએ છે. જૈન કથા કહે છે કે, ગેાશાલક તા ત્યાર બાદ તરત જ દિશાએ તરફ લાંબી દૃષ્ટિથી જોતા, ઉષ્ણુ નિસાસા નાખતા, દાઢીના વાળ ખેંચતા, ડાકને પાછળથી ખંજવાળતા, ઢંગડા ઉપર હાથ વડે ફડાકા લાવતા, હાથ હલાવતા તથા અને પગ જમીન ઉપર પછાડતા, ‘હા, હા, હું હણાયા !' એમ વિચારી કુંભારણુના હાટમાં પાહે આવ્યે; અને ઊપડેલા દાહની શાંતિ માટે હાથમાં કરીના ગેટલે રાખી, મદ્યપાન કરતા, માટીના વાસણમાંથી માટીવાળા ઠંડા પાણી વડે શરીરને સિંચતા વિહરવા લાગ્યા. 4. 91 " બીજી બાજુ મહાવીરે પેાતાના સાધુઓને છૂટ આપી દીધી કે, • હું આર્યો! હવે તમે ખુશીથી ગેાશાલકની સામે તેના મતથી પ્રતિકૂલ વચન કહેા, તેના મતથી પ્રતિકૂલપણે વિસ્તૃત અનું તેને સ્મરણુ કરાવેા, અને ધમ સબંધી તેના તિરસ્કાર કરા, તથા અહેતુ-પ્રશ્ન-ઉત્તર-અને કારણ વડે પૂછેલા પ્રશ્નના ઉત્તર ન આપી શકે તેમ તેને નિરુત્તર કશ.' ગેાશાલક આથી વધુ ગુસ્સે થયે। તથા ચિડાયા; પરંતુ હવે તે નટતેજ થયેા હૈાવાથી તે સાધુઓને કાંઈ ઈજા ન કરી શકયો. આથી કેટલાક આવિક વિરા ગેાશાલકને ત્યાગ કરી શ્રમણ ભગવાનને આશરે આવ્યા. પછી ભગવાને પેાતાના નિર્દેથાને મેલાવીને કહ્યું કે, “ગેાશાલકે મારા વધ કરવા જે તેજોલેફ્સા કાઢી હતી, તે અગવંગ-મગધ-મલય-માલવ-અચ્છ-વસ- કૌત્સ-પાટ-લાટ-વ- મૌલી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy