SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી મહાવીર કથા પરિમિત અન્ન ગ્રહણુ કરવાને લીધે ચહેરા પર પૂની કાંતિ આવી હતી અને તેમાં તપશ્ચર્યાથી આવેલી તેસ્વિતા ભળવાથી તેની સુખકાંતિ અત્યંત પ્રસન્ન ભાસતી હતી. સુજાતાની દાસીએ મેાધિસત્ત્વની ધ્યાનસ્થ ખેડેલી ગંભીર મૂર્તિ નિહાળી, ત્યારે તેને થયું કે સુજાતાની પૂજા ગ્રહણ કરવા સારુ સાક્ષાત્ દેવતા જ આ ઝાડ નીચે આવીને બેઠી છે ! તરત જ તે દોડતી સુજાતા પાસે ગઈ અને મેલી, આયે તમારા પર અનુગ્રહ કરવા માટે વનદેવતા વડના ઝાડ નીચે આવીને બેઠી છે. દૂધની ખીર અને પૂજાની સામગ્રી લઈ આપણે સત્વર ત્યાં જઈએ અને દેવતાની પૂજા કરીએ.' સુજાતાએ દાસીને પૂજાની સઘળી સામગ્રી આપી. સેનાના થાળમાં દૂધની ખીર મૂકી અને જા સેાનાના થાળથી તેને ઢાંકી ચાળ પે।તે માથા પર લીધે।. બંને જણીએ પેલા વડના ઝાડ પાસે આવી, ત્યાં દૂરથી જ મેાધિસત્ત્વની ગંભીર મુખમુદ્રા એ છક થઈ ગઈ. એ વનદેવતા છે. એવી દાસીને તે પહેલેથી જ ખાતરી થઈ ગઈ હતી. પણ હવે સુજાતાને પણ સંશય ઊડી ગયા. તેણે ઠે એધિસત્ત્વની પાસે પેલા ખીર ભરેલા થાળ મૂક્યો અને તેની પ્રદક્ષિણા ફરી અને પ્રણામ કરી પેાતે બાજુએ ઊભી રહી. પેલી ભેાળી દાસી તે! એષિસત્ત્વ આગળ આળેાટવા જ લાગી. તે મેટા અવાજથી વનદેવતાની સ્તુતિ કરવા લાગી. તેણે મચાવેલી આ ગરબડને લીધે એધિસત્ત્વના ધ્યાનસુખમાં અંતરાય આવ્યે, તેથી • તેણે આંખા ઉઘાડી અને તે અને તરફ જોયું. તે વખતે, આ દેવતા ન હેાય, પરંતુ કાઈ મહાન તપસ્વી છે એમ સુજાતાને લાગ્યું. તેણે ખેાધિસત્ત્વને કહ્યું : “હે સત્પુરુષ ! અમે વનદેવતાની પૂજા કરવા આવ્યા હતાં; અને આપ જ વનદેવતા હશે એવી માન્યતાથી આ દુગ્ધાન આપને અપણુ કર્યું છે. આપ એને સ્વીકાર કરશે. એવી મારી વિનતી છે. જો આપના જેવા સાધુપુરુપ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy