SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ક ગયા. પણ તે વખતે એટલું જ કહ્યું કે, મને ખબર આપજો. શ્રી મહાવીરકથા કાંઈ વિશેષ ખેલ્યા વિના તેણે તે પુરુષને જ્યારે એ દૂત પાછા વિદાય થાય ત્યારે ચડવેગે સભામાં પ્રજાપતિ રાજાને ઉદ્દેશીને કેટલાંક પ્રયેાજન કહી સંભળાવ્યાં; રાજાએ પણ તે સર્વે વિનયપૂર્વક સ્વીકાર્યો'; તથા ચડવેગને પુષ્કળ ભેટસેાગાદ આપી યથાવિધિ પ્રસન્ન કર્યો. યથાક્રમે રાજાની તાબેદારીભરી મહેમાનગીરીથી પ્રસન્ન થઈ, ચડવેગ પાતનપુરથી નીકળી પાતાની નગરી તરફ પા। સૂર્યાં. ત્રિપૃષ્ઠને એ ખબર મળતાં જ તે પોતાના ભાઈ અચાને તથા ઘેાડાણા ગેઢિયાએ લઈ તે તરફ ચાલી નીકળ્યા. ચડવેગને તેણે રસ્તામાં જ પકડી પાડો. પૂછી તેને આવેશપૂર્વક પકડી, ધમકાવીને કહ્યું, કેમ અલ્યા, તું અમારી સભામાં વિના પરવાનગીમે શા સારુ દાખલ થયે હતા, કે જેથી અમારા સંગીતને જામેલે જલસેા અટકી ગયા ? બધે તારા બાપનું ઘર જાણે છે કે શું? ઉપરાંત એ પૈસાને નાકર હોવા છતાં તું રાજા જેવા રાજા પાસે આસને ચડીને કેમ બેઠે? લાવ તને થાડે વિનય તથા રીતભાત શીખવાડું : ' એમ કહી ત્રિપૃકુમાર તેને ફટકારવાનું શરૂ જ કરતા હતા, તેવામાં અચલકુમારે તેને વારીને કહ્યું કે, ‘કુમાર જેવા કુમાર થઈ તમારે આવા ધૂળ જેવા દાસ ઉપર જાતે હાથ ઉગામવે। ઠીક નહીં.' ત્રિપૃષ્ઠે તે સાંભળી પાતાના ગાયિાઓને હુકમ કર્યો કે, એ હરામખારના જીવિત સિવાય બીજું બધું છીનવી લેા. પૃિકુમારનું બળ અને તેજ જોઈ ચડવેગને પરિવાર ષિયાર મૂકી દઈને પલાયન કરી ગયે।. ત્રિપૃષ્ઠના ગાઠિયાઓએ ચડવેગના એવા તા હાલહવાલ કર્યો કે, તે દિગંબરરૂપે જમીન ઉપર ધૂળમાં આળાટતા જીવતા રહ્યો એ જ તેનું ભાગ્ય. ત્યાર બાદ ત્રિપુષ્ઠ વગેરે ત્યાંથી પાછા ફર્યાં.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy