SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સેાળમા ભવઃ વિશ્વભૂતિની કથા શાંત થવાનેા કે ક્રી વિચાર કરી જોવાને વખત મળતા. ૨૩ જ નથી અસ્તુ. મરતા લગી ક્રોધનું જ રટણ કરતા વિશ્વભૂતિ મર્યાં બાદ મહાશુક નામે સ્વર્ગોમાં ઉત્પન્ન થયા. તે ૧૭મે ભવ. * આ જગાએ એક ખીતા ધ્યાનમાં રાખવા જેવી છે, અને તે એ કે, કેટલાય ભવા બાદ મરીચિને જીવ પડેલી વાર આ ભવમાં જૈન તપસ્વીની દીક્ષા લે છે. તપસ્યાન ઉગ્ર મા` એક બાજુથી જેમ જલદી ફળ પ્રાપ્ત કરાવનાર હોય છે, તેમ બીજી બાજુથી તેનાં લચસ્થાને પણ તેટલાં જ ઉગ્ર હોય છે. અને તેથી જ જૈન માર્ગમાં તપની સાથે ‘સચમ’ (માસિક સચમ - ક્રોધાભાવ ક્ષમા-અહિંસા ) ને આટલું બધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય, એમ ૉગ છે. બનવા
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy