SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી મહાવીર-કથા જ છે એમ માનવાનું કારણુ નથી; કારણ કે, સિદ્ધાંત ગમે તેવે સારે। હાય, પરંતુ તેનાથી સામાન્ય જનસમુદાયના જીવનમાં જો અમુક પ્રકારના વિપરીત આચારને જ સમન મળે તેમ ડાય, તે! તે સિદ્ધાંતને તે આચારના પ્રતિપાદક તરીકે રજૂ કરવામાં છેક જ અસત્ય નિરૂપણ થયું એમ ન કહેવાય. જૈન સિદ્ધાંત અમુક જીવાને કાયમને માટે અભવ્ય ’ હરાવે છે: તેઓને કસંગ્રહ અનાદિ અનત છે, તેથી તે કદી પણ મેક્ષ પામવાના નથી. [ ભગવતી, શતક ૬, ઉદ્દે॰ ૩ ]. તેથી ઊલટું ગેશાલક એવા મતનેા છે કે, ગમે તેવા કઅધનવાળા હેાવા છતાં તમામ જીવે ગમે તેટલુ રખડીને પણ છેવટે મુક્તિ પામવાના જ છે. આને અંગે તે પેાતાની સૂતરના દડાની સુપ્રસિદ્ધ ઉપમા આપે છેઃ ‘જે પ્રમાણે સૂતરના દડા ફેંકતાં તે ઊકલી રહે ત્યાં સુધી જ જાય, તે પ્રમાણે ૮૪ લાખ મહાકલ્પના ફેરામાં ગયા પછી ડાહ્યા અને મૂખ` તમામના દુ:ખનેા નાશ થાય છે જ.' " પરંતુ આટલી સાદી સીધી વાત ઉપરથી નિયતિવાદ ઉપર કૂદી જતાં વાર નથી લાગતી. જો બધા જીવા અંતે મુક્ત થવાના જ હાય, તે। આજે મુક્ત થવા પ્રયત્ન કરો કે ન કરે, ધું સરખું જ છે. ભલેને ચેારાસી લાખનું ચક્કર હોય, પર ંતુ છેવટે તા તે પૂરું થવાનું જ છે; તેા અત્યારે જે કાંઈ સુખદુ:ખ આવી મળે, તે નિરાંતે ભેગવ્યા જ કરીએ, તેપણુ શું ખાટું આવા સ્વરૂપમાં જ ગેશાલકને આતિવક સિદ્ધાંત જેન તેમ જ બૌદ્ધ ગ્રંથામાં સધરાયા છે. જેમકે જૈન ઉપાસકદશાંગ સૂત્રમાં (અધ્ય૦ ૬) ગેાશાલકની ધમ પ્રપ્તિ તેના ભક્તના શબ્દોમાં આ પ્રમાણે સંધરી છે ખલિપુત્ર ગેશાલની ધર્માં પ્રજ્ઞપ્તિ સુંદર છે, તેમાં ઉત્થાન, કર્મ, ખલ, વીય કે પુરુષકાર – પરાક્રમ : ૧. દીધનિકાય, સામબ્બાલસુત્ત. "
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy