SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ રહી જાય છે. મે પ્રાસ્તાવિક 'મ જ તેથી આ વિષે સ્પષ્ટતા " " કરી છે કે, · મહાપુરુષનું તેા માહાત્મ્ય જ એ એક વસ્તુમાં રહેલુ હાય છે કે, તે આપણને તેમના જેવા મહાન બનવા પ્રેરે છે.” મહાવીરસ્વામીને અંગે ચમત્કારની વાતા ઓછી અને બહુધા એક જ પ્રકારની ( ત્રિકાળજ્ઞાનની ) હેાય છે. તેમને મે ચમત્કારી મહત્ત્વ નથી આપ્યુ, તે રૂપે જતી કરી છે. આ કથ! રચવામાં તેવી હકીકતો તે આ મર્યોદાઓમાં અને કહી આવ્યે તે ભાવનાથી, મહાવીરસ્વામી વિષે જૂના ગ્રંથેામાં સત્તાવાર મળતી માહિતી તારવીને, તેમાંથી સળંગ ચરિત-કથા ઘડવા આમાં પ્રયત્ન કર્યો છે. તે જૈન અને જૈનેતર યાને ઉપયાગી નીવડશે એવી આશા છે. · મહાવીર-કથા'ની આ બીજી આવૃત્તિ મૂળનું માત્ર પુનર્મુદ્રણુ જ છે. વાચકેાને આ જાતની ચરિત-કથા ઉપયેગી થઈ પડી છે, તથા મહાવીરસ્વામી અંગે વિગતથી જાણવા ઇચ્છનારાએની આવશ્યકતા કંઈક અંશે તેનાથી પૂરી પડી છે, તે જાણી સતાષ થાય છે. અમદાવાદ, ૫-૪-'૧૦ -સપાદક
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy