SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મુક્ત – જ્ઞાની ૧. જેણે આ શબ્દ, રૂપે, ગંધ, રસો અને સ્પર્શેનું સ્વરૂપ બરાબર જાણેલું છે, તે જ પુરુષ આત્મવાન, જ્ઞાનવાન, વેદવાન, ધર્મવાન, અને બ્રહ્મવાન છે. તે આ લોકના સ્વરૂપને બરાબર સમજે છે. તે જ સાચો મુનિ છે. તે મનુષ્ય સંસારના ફેરા અને તેના કારણરૂપ માયાના સંગને બરાબર ઓળખે છે. [આચા) ૧-૩] ૨. જન્મ અને મરણનું સ્વરૂપ સમજીને તે કશાને અભિલાષ કરતું નથી. તે જન્મમરણના માર્ગને ઓળંગી જાય છે. જેનું મન ક્યાંય બહાર નથી કરતું, એ તે સમર્થ મહાપુરુષ કશાથી અભિભવ પામ્યા વિના “નિરાવલંબનતામાં” રહી શકે છે. ૩. જે સત્ય છે, તે જ મુનિપણું છે; અને જે મુનિ પણું છે, તે જ સત્ય છે. ૪. પદાર્થોને જે યથાવસ્થિતરૂપે જાણે છે, તે જ યથાર્થતામાં રહે છે; અને જે યથાર્થતામાં રહે છે, તે જ પદાર્થોને યથાવસ્થિતરૂપે જાણે છે. એવા મનુષ્યો જ બીજાને દુઃખની સાચી સમજ આપી શકે છે. તે લેકે એને તરી ગયા છે, અને તે જ તીર્ણ, મુક્ત અને વિરકત કહેવાય છે, એમ [આચા. ૧-૨] ૫. જે માણસ જ્ઞાની છે, તેને માટે કશે ઉપદેશ નથી. તે કુશળ પુરુષ કાંઈ કરે અથવા ન કરે તેથી તે બદ્ધ પણ નથી અને મુક્ત પણ નથી. [તે પણ લોકસંજ્ઞાને બધી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy