SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં બીજા છ વર્ષી ૧૧ આમ વિચારી, શેઠ બહાર ગયા ત્યારે શેઠાણીએ ચંદનાને સારી પેઠે માર મરાવી, શેઠને આદર પામેલા તેના કેશ મુંડાવી નખાવ્યા, તથા તેના પગમાં લેાઢાની મેડીએ નખાવીને તેને કાનના એક દૂરના ઓરડામાં કેદ કરી. પછી તેણે પેાતાના નાકરચાકરાને સખત તાકીદ આપી કે કાર્ય એ ચંદ્રનાની કશી ખબર શેઠને આપવી નહીં. એ-ચાર દિવસ તેા શેઠની આગ્રહભરી પડપૂર્ણ થવા છતાં કાઈ એ ચંદનાની કશી માહિતી તેમને ન આપી; પરંતુ પછી પેાતાને મરવાની અણી ઉપર આવેલી માનતી એક વૃદ્ધાદાસીએ શેને આવી વાત કહી દીધી, તથા જ્યાં ચંદનાને પૂરી હતી તે એરડા પણુ બતાવી દીધે. શેઠે બારણું ઉન્નાડીને જોયું, તે ચંદના હૃદયદ્રાવક સ્થિતિમાં જમીન ઉપર પડૅલી. શેઠે જલદી જલદી તેને ખાવાનું લાવી આપવા રસોડા તરફ દાડચા. અને ઉતાવળમાં એક સૂપડામાં પડેલા અડદના બાકળો હું આવતાં તે જ ઉપાડી લાળ્યા. ત્યાર બાદ તે તરત એડી તાડવા માટે લુહારને મેલાવવા ગયા. ચંદનાને એ ત્રણ દિવસના વાખા થયા હતા; તા પશુ અતિથિને ખવરાવ્યા વિના પેાતાને મળેલા મૂડી અટ્ટુ પણુ ખાઈ લેવાનું તેને મન થયું નહી. તેણે બારણા બહાર નજર કરી, તા બરાબર તે જ વખતે ભગવાન મહાવીર પેાતાના પાર પાડવા અશકય નિયત્ર ધારણ કરી ભિક્ષા માગતા ત્યાં થઈને જતા હતા. ચંદનાએ તરત જ પ્રસન્ન થઈ, એડીને લીધે ઉમરા ઓળંગવા અશકય હેાવાથી એક પગ ઉમરામાં અને બીને પગ બહાર રાખી ભગવાનને સૂપડામાંના અડદ ધર્યાં. ભગવાનના નિયમની બધી શરતો આમ અણુકલ્પી રીતે પૂરી થઈ, અને ભગવાને તે ભિક્ષા સ્વીકારી. ભગવાન મહાવીરે ભિક્ષા સ્વીકારી જાણી, તેમના ઉપર ભક્તિભાવવાળા તેમના સૌ ભક્તો તેમજ સંબંધી રાજી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy